________________
૨ ભૂત, ૩ યક્ષ. ૪ રાક્ષસ, ૫ કિન્નર, ૬ જિંપુરૂષ, ૭ મહારગ, ૮ ગંધર્વ. એ ૮ પ્રકારના વાણુવ્યંતર દેવ છે. (ગ્રંથાંતરમાં આ ૮ પ્રકાર બૃતદેવના કહ્યા છે, અને વાતવ્યન્તર દેવના ૮ પ્રકાર તે અશુપની ઈત્યાદિ ગાથાથી જુદા કહ્યા છે). એ રીતે વ્યક્તરનિકાયના ૮ પ્રકાર કહ્યા. ૧૮
અવતરણ—હવે આ ગાથામાં પડ્યોતિષી તેવો કહેવાય છેचंदा सूरा य गहा नक्खत्ता तारगा य पंचविहा। जोइसिया नरलोए गइरयओ संठिया सेसा ॥१९॥ | નાથાથે-ચંદ્ર-સૂર્ય-ગ્રહ-નક્ષત્ર-તારા એ પાંચ પ્રકારના જોતિષીઓ મનુષ્યલેકમાં (અઢીદ્વીપમાં) ગતિરતિક (બ્રમણ કરનારા) વી છે, અને મનુષ્યક્ષેત્રથી બહારના શેષ (સ્વયંભૂરણ સમુદ્ર સુધીના) જોતિષીઓ સ્થિર છે. ૧લા
માવાઈ–વીસ્કલેકમાં અસંખ્ય ચંદ્ર અસંખ્ય સૂર્ય અસંખ્ય ગ્રહ અસંખ્ય નક્ષત્ર અને અસંખ્ય તારા છે. મેરૂ પર્વતની ચારે બાજુ મેરૂ પર્વતથી ૪૪૮૨૦ એજન દર ચંદ્ર સૂર્ય નક્ષત્ર છે. અને ૧૧૨૧ જન દૂર તારા છે, ગ્રહ અનિયત દૂર છે, એટલે દૂરથી જતિશ્ચકને પ્રારંભ થઈને અલકથી ૧૧૧૧ પેજની અંદરના ભાગમાં સ્વયંભૂરમણ સમુદ્રમાં સમાપ્ત થાય છે. તથા મેરૂપર્વતની સમભૂતલથી ઉચે ૭૯૦ જન જતાં જ્યોતિશ્ચકને પ્રારંભ થઈ ૧૧૦ એજન ઉંચાઈ સુધીમાં સર્વ તિષીઓ હોવાથી સમભુતલથી ૯૦૦ એજન ઉચે જતિશ્ચક્ર સમાપ્ત થાય છે. પુનઃ એ તિષીઓ બે પ્રકારના છે, ત્યાં મેરૂથો માનુષોત્તર પર્વત સુધીમાં અથવા મનુષ્યક્ષેત્રમાં અથવા રા દ્વીપમાં જે સર્વ જ્યોતિષીઓ છે તે ગતિરતિક છે એટલે મેરૂપર્વતની આસપાસ
વર્તુલ આકારે ભ્રમણ કરનારા છે તેથી વર શોતિષી છે. અને માનુષેત્તર પર્વતથી બહારના (અઢીદ્વીપથી બહારના) અલેક નજીક જ સુધીના સવ તિઓ થિર થોતિષી છે. જે જગ્યાએ છે તેજ જગ્યાએ અનાદિ અનન્તકાળ પર્યન્ત છે. એ રીતે વર અને રિયર
એમ બે પ્રકારના જ્યોતિષી છે. ૧લા