________________
-
-
પાક,
રાજક
-1
-
-
,
, ,
7 *
* * *
* * *
*
*
*
*
*
*
*
આત્માની વિભાવ દશા તે સ્મૃતિ પણ અમુક ટાઈમ સુધી ટકી શકે છે.
અપર્યાપ્ત સૂફમનિદના જીવની અલ્પમાં અલ્પ. જ્ઞાનમાત્રાઓથી પ્રારંભી, કેવળજ્ઞાનરૂપ સંપૂર્ણ જ્ઞાનમાત્રા પર્યંતની તમામ ચિતન્ય માત્રાઓને સમાવેશ, મતિ-શ્રત -અવધિ-મન પર્યવ અને કેવળ, એમ પાંચ વિભાગમાં જ કરવામાં આવે છે. તેમાં અમુક જથ્થામાં અમુક વિશિષ્ટતાવાળી ખુલ્લી થયેલ જ્ઞાનમાત્રામાં રહેલા પ્રધાનતાની વિવક્ષાએ મતિજ્ઞાનાદિ નામ પાડેલાં છે. જે જીવને જે જે જ્ઞાનની જેટલી જ્ઞાન શક્તિ ખુલ્લી હેય, તેને તે તે જ્ઞાનલબ્ધિ કહેવાય છે.. દરેક ખુલ્લી થયેલ જ્ઞાનમાત્રાની બે અવસ્થા હોય છે. લબ્ધિરૂપે. અને પ્રવૃતિરૂપે. તેમાં પ્રવૃતિરૂપજ્ઞાન તે ઉપેગ કહેવાય. છે. જીવને પદાર્થને ખ્યાલ કેવળ લબ્ધિરૂપસ્થિત જ્ઞાન દ્વારાજ થતું નથી, પરંતુ પ્રવૃતિરૂપ જ્ઞાનદ્વારા થાય છે. પ્રવૃત્તિ તે લબ્ધિની જ છે. એટલે લબ્ધિવિના પ્રવૃત્તિરૂપ. ઉપગજ્ઞાન હોઈ શકતું નથી. માટે જે જ્ઞાનમાત્રાને. ઉપયોગ છે, ત્યાં તેની લબ્ધિ છે જ. પરંતુ લબ્ધિ છે, ત્યાં તેને ઉપયોગ હોય પણ ખરે અને ન પણ હોય.. કેટલાક પદાર્થોના જ્ઞાનને ઉપયોગ ન પ્રવર્તતે હોય તે--- પણ તે વિષેનાં ઘણું જ્ઞાને તેને શક્તિરૂપે હોઈ શકે છે. આમાં પાંચ ઈદ્રિય અને મનદ્વારા પવન્નતા જ્ઞાનોપારને મતિજ્ઞાને પગ કહેવાય છે. ઉપરોકત અવગ્રહાદિ તે એક જ ઉપગનાં કાળભેદે અનુક્રમે જુદાં જુદાં નામ છે.
વ્યંજનાવગ્રહ અથવગ્રહ, ઈહા, અપાય અને ધારણ
ર ની
Muv=
-
TET
-
- -
- -
-
- -
::.
+- .
:: rs
! અને .|