________________
યમ્મિલ કુમાર.
માળા યુવાવય પામ્યા છતાં સખી સાથે દૃઢ એવા હૃદયપિંજરમાં અનંગ પક્ષીને ખાંધી સુભદ્રા વિનાદમાં-ક્રીડાની લીલામાં પોતાના કાળ નિમન કરતી હતી.
૧૦
એક દિવસ કામદેવના તાપથી સકળ જનાના અંગને પીડા કરનારી એવી વસંતઋતુ આવી ઉદ્યાના, માગ, ગિચા વગેરે ફળ, ફુલ, પત્રાદિક શાભાએ કરીને ફાલ્યાં ફુલ્યાં સતા ઝુકી જીમી રહ્યાં છે; કાયલા ‘ કુહુ, કુહુ ' શબ્દ કરતી સ જનાનાં મન રંજન કરતી તેમના હૃદયના ઉંડાણમાં કાઇ અપૂર્વ ઉત્સાહ રેડી રહી છે. મેના પેાપટ પેાતાના પાટા પઠન કરી રહ્યા છે. નભામંડળમાં વિહાર કરતા વિધુ વિરહીજનને સતાવી રહ્યો છે. જગતના જય કરવામાં તત્પર અને વિશ્વમાં અદ્વિતીય પ્રતિમલ્લ એવા વીર કેશરી પુષ્પધન્વા કુસુમાદ્રિ શસ્ત્રાસ્ત્રથી સજ્જ થઇને પૃથ્વી ઉપર પેાતાના પ્રતાપ જણાવતા ઉતરી આવ્યેા છે. લેાકેા પેાતાના આત્માની શાંતિને માટે ઉદ્યાનામાં, લતાકુંજોમાં, કુસુમામાં, પ્રિયાએની આસક્તિમાં પેાતાનું મન બહેલાવી રહ્યા છે. ભ્રમર જેમ જુદા જુદા પુષ્પાની પરાગ લેતા છતા પણ તૃપ્તિ પામતા નથી તેમ લેાકેાનાં મન પણ અતૃપ્ત રહે છે. એવી વસ ંતઋતુ આવી ત્યારે કુશાગ્રપુર નગરવાસી જના ક્રીડા કરવાને ઉદ્યાનમાં ગયા. ૮ ભાગી જના અને યાગી જનાની ઇષ્ટ સિદ્ધિ વનમાંજ હાય છે. ’ સુરેંદ્ર પણ સરખા મિત્રાની સાથે ક્રીડા કરવાને આકાશમાં જેમ ચંદ્ર વિહાર કરે તેમ ઉદ્યાનમાં આવી અનેક પ્રકારે મિત્રા સાથે ખેલવા લાગ્યા. એટલામાં કયાંયથી મધુર સ ંગીતના ધ્વનિ કણ ગાચર થવાથી અનિમેષ નયનાએ ક્ષ્ણભર તે જોવા લાગ્યા, સાંભળવા લાગ્યા અને પાશ નંદનવનમાં જેમ ક્રીડા કરે તેમ મિત્રા સાથે ક્રીડા કરવા લાગ્યા. પરન્તુ તેનુ ચિત્ત ક્રીડા કરવામાં લાગતું નહિ. અમૃતના ભાજનના ઈચ્છક થયા હોય તેમ તે ગાન તરફ તે પ્રીતિવાળા થયા. ‘ ભાગીજનાને સર્વત્ર લાગેા મળા જાય છે.’ સુરેદ્ર એક મિત્રને પાસે બેલાવી તેની તપાસ કરવાને મેાકલ્યા. ઘેાડીવારે તેણે આવીને જણાવ્યું કે “આપણા ઉદ્યાનની નજીક સાક્ષાત્ લક્ષ્મી હાય તેવી સાગરશ્રેષ્ઠીસુતા સુભદ્રા પેાતાની સાહેલીઓ સાથે ક્રીડા કરવાને આવી છે. મિત્ર ! તે ખાળાનું શું વર્ણન કરૂ ? નાજુક