Book Title: Dikshanu Sundar Swawrup
Author(s): Sagaranandsuri
Publisher: Harshpushpamrut Jain Granthmala
Catalog link: https://jainqq.org/explore/034502/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ ૐ સર્વે નમ: - श्री हर्षपुष्पामृत जैन ग्रन्थमालायाः प्रथमं ग्रंथरत्नम् । દીક્ષાનું સુંદર સ્વરૂપ ગૂજરાત કોલેજના પ્રોફેસર શ્રી અત્યંકરના અંગ્રેજી અને અનુવાદિત આમુખ સાથે : સંકલનાકાર : | પ. પૂ. આ. આચાર્યવર્ય શ્રીમત સાગરાનંદસૂરીશ્વરજી. : પ્રકાશક : - - શા. પોપટલાલ લલ્લુભાઈ સેક્રેટરી, શ્રી હર્ષપુષ્યામૃત જૈન ગ્રંથમાળા. માંડવીની પળમાં નાગજી ભુદરની પાળ, અમદાવાદ - - - - - - મૂલ્ય : રૂા. ૧-૪-૦ - = = Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #2 -------------------------------------------------------------------------- ________________ - : પ્રકાશક : સેક્રેટરી, શ્રી હર્ષપુષ્યામૃત જૈન ગ્રંથમાળા,નાગજીભૂદરની પોળ,-અ મ દા વા દ. વીર સં. ૨૪૫૯ વિ. સં. ૧૯૮૯ - -- -- = - --- = --- = - . --- કર | = = પ્ર થ મા વૃત્તિ પ્રત : ૧૧૦૦. : મુદ્રક : મૂળચંદભાઈ ત્રિકમલાલ પટેલ, માલીક, સૂર્યપ્રકાશ પ્રી. પ્રેસ, પાનકોરનાકા, – અ મ દા વા દ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #3 -------------------------------------------------------------------------- ________________ !!! ! || આ છે - 1 આભાર-દર્શન. Bill અમદાવાદ - દેવીની પિાળની નાગજી ભૂદરન્ પળમાં વિ. સં. ૧૯૮૮ નું વૃતુર્માસ રહેલા સદ્ધર્મોપદેશક, પૂ. મુનિવર્ય શ્રીમદ્દ અમૃતવિ છે મહારાજે અને વકીલ સાંકલેશો ચિંદના ઉપાશ્રય તરફથી તેમજ શ્રીચુત ભેગીલાલ લલુભાઈ એ શ્રી હર્ષપુષ્યામૃત જૈન ગ્રંથમાલાને આ પ્રથમ ગ્રંથરત્નને પ્રસિદ્ધ કરવામાં જે કાંઈ અગત્યની મદદ કરી છે, અને બીજાઓએ પણ જે કાંઈ સહાય કરી છે, તે બદલ તેઓનો આભાર માનવો, એ કર્તવ્યરૂપ છે. . . . . 1 | સેક્રેટરી, શ્રી હર્ષપુષ્યામૃત જૈન ગ્રન્થમાળા. 0 ૦ 0 ૦ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #4 -------------------------------------------------------------------------- ________________ શ્રી હર્ષપુષ્પામૃત જૈન ગ્રન્થમાળાનાં આ અને બીજાં પુસ્તક મેળવવાનાં સ્થળ. ૧. શા. પોપટલાલ લલુભાઈ, માંડવીની પળમાં નાગજી ભૂદરની પિાળ, અ મ દા વા દ. F ૨. ચીમનલાલ નાથાલાલ શાહ (શ્રીકાન્ત) સાત ભાઈની હવેલી, ઝવેરીવાડા, - અ મ દા વા દ. ૩. શાહ સકરચંદ નાનચંદ, મુ રાયપુર (પ. નરોડા) ૪. શાહ જગજીવનદાસ મોહનલાલ, મુ. રીટ્રોલ (વાયા કલોલ) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #5 -------------------------------------------------------------------------- ________________ શ્રી હર્ષ-પુષ્યામૃત જૈન ગ્રંથમાળા. નામ આ ગ્રંથમાલાનું નામ “શ્રી હર્ષ-પુરપામત જૈન ગ્રંથમાળા' રાખવામાં આવ્યું છે. એમાં બે હેતુ છે: ૧. એક તે પૂ. મુનિવચ્ચે શ્રીમદ્ હર્ષવિજયજી મહારાજા, પૂ. પંન્યાસ શ્રી પુરપવિજયજી ગણિ તેમજ પૂ. મુનિરાજ શ્રી અમૃતવિજયજી મહારાજનાં પુણ્ય નામે, નામ સાથે જેડી તેઓ પ્રત્યેની કૃતજ્ઞતા પ્રગટ કરી છે. અને ૨. બીજે હેતુ એ પણ છે કે-આ ગ્રંથમાળાના ગ્રંથમણકા વાંચકને - હર્ષ આપનારા, પુષ્પ જેવી સુગન્ધ આપનારા અને પ્રભુશાસનના અમૃતનું પાન કરાવનારા થશે. ઉદ્દેશ આ ગ્રંથમાળાનો ઉદ્દેશ આવશ્યક સાહિત્યના પ્રચાર દ્વારા પ્રભુશાસનની સેવા કરવાનું છે. એટલે કે પૂ. વિદ્વાન મુનિરાજે અને શ્રદ્ધાળુ વિદ્વાન લેખકની કસાયેલી કલમથી લખાએલાં પૂર્વના મહાપુરૂષનાં બોધપ્રદ આદર્શ જીવનચરિત્રે નવીન શિલિમાં પ્રગટ કરવાં તથા પ્રભુશાસનની શ્રદ્ધામાં સ્થિર કરનારા નિબંધો યા વ્યાખ્યાનો પ્રસિદ્ધ કરવાં, તે આ ગ્રંથમાળાને ઉદ્દેશ છે. પ્રગતિ – વર્તમાન જૈન સમાજમાં પ્રવતી રહેલા વિષમય વાતાવરણથી જનતા બચી શ્રદ્ધામાં સ્થિરીકરણ થાય તે માટે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #6 -------------------------------------------------------------------------- ________________ હાલ આ ઉદેશથી ગ્રંથે પ્રગટ થશે અને ભવિષ્યમાં યોગ્ય સાધનસામગ્રી પ્રાપ્ત થતાં, પ્રાચીન સ્તુતિ , ન્યાય તથા વ્યાકરણના ગ્રન્થ, મૂળ ચરિત્ર ઈત્યાદિ પ્રસિદ્ધ કરવા તરફ આ ગ્રન્થમાળા પ્રગતિ કરશે. જીવન ત – આ ગ્રન્થમાળાને સારી અને સંગીન સ્થિતિમાં મૂકવાને માટે તેનાં જીવન તન્હ રૂપ આર્થિક સહાયકને માટે નીચેની પદ્ધતિ સ્વીકારી છે. એટલે જેઓ આ ગ્રન્થમાળાના જીવનમાં જોડાવા ઈચ્છતા હોય, તેઓને નીચેનામાંથી કઈ પણ વિભાગના તત્ત્વરૂપ બનવાની જરૂર છે. પિટને...............રૂ. ૫૦૧-૦-૦, પેટ્રન થનારને આ ગ્રન્થમાળાપ્રથમ વર્ગના ને ગ્રન્થ ભેટ મળશે અને _લાઈફ મેમ્બર, ૧૦૧-૦-૦ પ્રથમ તથા બીજા વર્ગના બીજ 5, , , ૫-૦-૦' મેમ્બરને અડધી કિસ્મતે તે ગ્રન્થ વેચાતા મળશે. આ ગ્રન્થમાળા તરફથી બીજા ગ્રન્થ મણકા તરીકે રા, શ્રીકાન્તની કસાયેલી કલમથી નવો ઓપ પામેલું શ્રી પૃથ્વીચન્દ્ર-ગુણસાગર ચરિત્રને પ્રથમ ભાગ પ્રસિદ્ધ થશે. લગ્નની ચોરીમાં આ બે પુણ્ય પુરૂષ કેવળજ્ઞાન પ્રાપ્ત કરે છે, એ રોમાંચક વાત તમે ખૂબ રસપૂર્વક વાંચશે. લગભગ ૪૦૦ પાનાં અને પાકું બાઈન્ડીંગ છતાં અગાઉથી ગ્રાહક થવા માટે મૂલ્ય રૂ. ૧–૧૨–૦ અને પાછળથી રૂા. ૨-૪-૦. પેપ્ટ ચાર્જ અલગ સમજો. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #7 -------------------------------------------------------------------------- ________________ નિવેદન. ( હર્ષ-પુષ્યામૃત જૈન ગ્રન્થમાલાને આ - પ્રથમ ગ્રન્થમણકે જાહેર જનતા સમક્ષ રજૂ કરતાં અત્યન્ત આનન્દ થાય છે. અને પ્રસ્તુત ગ્રન્થ ગ્રન્થમાલાના હેતુની સંપૂર્ણતયા પૂર્તિ કરી રહ્યો છે, કારણકેવર્તમાન વિષમતાભર્યો જડવાદી વાતાવરણમાં જ્યારે પારમેશ્વરી પ્રત્રજ્યાને કેટલાકેએ ચર્ચા, ટીકા અને નિન્દાને વિષય બનાવી દીધો છે, ત્યારે આવા ગ્રન્થનું પ્રકાશન જિજ્ઞાસુ આત્માઓને તેમજ ભાગવતી દીક્ષાના સ્વરૂપથી તદ્દન અનભિજ્ઞ જનેને ખૂબ જ લાભપ્રદ થવા સંભવ છે. સમાજમાં જ્યારે કઈ પણ વિષય અતિ ચર્ચાત્મક, ટીકાત્મક કિવા નિન્દાત્મક બની જાય છે, ત્યારે સ્વાભાવિક રીતે જ આમ વર્ગનું ધ્યાન એ વિષય તરફ દેરાય છે અને આમ જનતા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #8 -------------------------------------------------------------------------- ________________ સમક્ષ જે વાતાવરણ, જે સાહિત્ય અને જે દલીલનાં તો મૂકાયાં હોય છે, તેને જ અનુલક્ષીને આમ જનતા દેરાય છે. આ સ્થિતિમાં જે સત્ય વસ્તુનું ઘટતું વાતાવરણ ખડું ન કરાય, તે સત્ય વસ્તુનું સમર્થન કરનારું સાહિત્ય પ્રસિદ્ધ કરીને તેને જે પૂરતા પ્રમાણમાં પ્રચાર ન કરવામાં આવે, અને સત્યને વિરોધ કરનારાઓની દલીલનાં તોને તોડીને વાસ્તવિક દલીલને ભંડળ જે જનતા સમક્ષ રજૂ ન થાય, તે અજ્ઞાનના ગે આમ વર્ગ સત્યથી ઉલ્ટી દિશામાં ઘસડાઈ જવાને પૂરેપૂરો સંભવ છે. પરન્તુ જમાનાવાદ-જડવાદના ઉપાસક બની જઈને, જેનશાસનના પ્રાણરૂપ ભાગવતી દીક્ષા હામે જ્યારથી કેટલાકએ ચર્ચા ઉપાડી, ટીકા કરવા માંડી અને પછી નિન્દા કરવાની પ્રવૃત્તિ ઉપાડી, ત્યારથી પવિત્ર દીક્ષાના હિમાયતીઓએ પણ તે જડવાદીઓની ચર્ચા, ટીકા અને નિન્દામાં રહેલાં બૂરાં તને પ્રતિકાર કર્યો, તેમજ ભાગવતી જૈન દીક્ષા વિષેનું શાસ્ત્રીય વિધાન, એની ઉપયોગીતા અને એથી થતી કલ્યાણ પરંપરા વિગેરે સમજાવતું સાહિત્ય પૂ. સમર્થ વિદ્વાન આચાર્યાદિ મુનિવઓએ બહાર મૂકવા માંડયું. અને આજે તે એવા સાહિત્યથી શાસ્ત્રને અનભિજ્ઞ શ્રદ્ધાળુ પણ ભાગવતી જૈન દીક્ષાના સંબંધમાં જૈન શાસ્ત્રોની શી શી આજ્ઞાઓ છે, તે સારી રીતે સમજી શકે તેવાં પ્રકાશને થઈ ગયાં છે. પ્રસ્તુત ગ્રંથ પણ તેજ પંક્તિમાં એક છે. શ્રી જેનાગમના ધુરંધર વિદ્વાન અને સમર્થ જ્ઞાની પરમ પૂજ્ય આચાર્યવચ્ચે શ્રીમત્ સાગરાનંદસૂરીશ્વરજી મહારાજાએ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #9 -------------------------------------------------------------------------- ________________ પરમ પૂજ્ય આગમોદ્ધારક આચાર્યદેવ શ્રીમત સાગરાનંદસૂરીશ્વરજી મહારાજ chres Sudhariasvamisasanbhandar-Umara, Surat: www.umaragyanbhandar.com Page #10 -------------------------------------------------------------------------- ________________ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #11 -------------------------------------------------------------------------- ________________ ૯. પોતાના અમૂલ્ય સમયના ભાગ આપીને, આ ગ્રંથરત્નને તૈયાર કરેલા અને તે મુંબઇના સુપ્રસિદ્ધ દૈનિક ‘મુંબઈ સમાચાર’ પત્રમાં તેમજ અમદાવાદમાંથી પ્રસિદ્ધ થતા શ્રી વીરશાસન' સાપ્તાહિકમાં પ્રસિદ્ધ થયા, ત્યારે આમ વર્ગમાં આ ખૂબ રસપૂર્વક વંચાયેા. આવા ભાગવતી જૈન દીક્ષાના વિષયમાં અતીવાપયેાગી ગ્રન્થનું યદિ પુસ્તકરૂપે મુદ્રણ કરાવવામાં આવે, તે તે વધારે સારી રીતે જળવાય તેમજ વર્ષો પછી પણ ભવિષ્યની પ્રજાને ઉપયોગી થાય. આથી કેટલાક તરફથી આવા પુસ્તકની માગણી ચાલુ હતી અને આ શ્રી હર્ષ-પુષ્પામૃત જૈન ગ્રન્થમાલા તરફથી પ્રથમ ગ્રન્થમણુકા તરીકે પ્રસિદ્ધ કરવામાં આવે, તા ગ્રન્થમાલાના હેતુને સાધક થવા સાથે જૈન જનતાની માગણીને સંતેાષી શકાય, એ ઇચ્છાથી પ્રસ્તુત ગ્રન્થ મુદ્રિત કરાવ્યા છે. સંપૂર્ણ આશા છે કે–જૈન જનતા આ ગ્રન્થના પૂરેપૂરો લાભ ઉઠાવશે, કારણ કે—આમાં જે જે દલીલે (શંકાઓ) ઉપસ્થિત કરાઇ છે, તે આજે વારંવાર સંભળાય છે. એટલે જો તેના મનનીય ઉત્તરે આ ગ્રન્થમાંથી જાણી લીયા હાય, તેા તે પેાતાના આત્માને ઉન્માર્ગે જતા મચાવી લઇને, ખીજાના આત્માને પણ ઉન્માર્ગગામી થતા કદાચ અટકાવી શકે, અને એમાં જ આના સંયાજક મહાત્માની, તથા મુદ્રણ કરાવવામાં પ્રેરક અને પ્રેત્સાહકની તેમજ સર્વ મદદગારાની સફલતા છે. આ પુસ્તકને છપાવવાના નિશ્ચય કર્યો ખાદ્ય, એ નિશ્ચયને આ રીતે લીભૂત થવાનું શ્રેય તેા પ્રસ્તુત ગ્રંથના સંક્લનાકાર પૂજ્ય આચાર્યેવચ્ચેના સુવિખ્યાત પરમ વિનય Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #12 -------------------------------------------------------------------------- ________________ ૧૦ મુનિરાજ શ્રી ચંદ્રસાગરજીને ઘટે છે, તેઓશ્રીની સક્રિય પ્રેરણા અને સહાય પ્રાપ્ત કરવાને માટે અમે ભાગ્યશાલી થયા, તેથી જ આ ગ્રંથરત્નને પ્રસિદ્ધ કરી શકયા છીએ. મુંબઈના શ્રી વર્ધમાન તપ ખાતાને એક હાનકડી સંસ્થારૂપે સંસ્થાપિત કરીને, અને ખૂબ વિકસિત અને સમૃદ્ધ બનાવવાનું, એ દ્વારા ખીજે અનેક સ્થલે તેવી આયંબીલ કરાવનારી ધાર્મિક સંસ્થાઓ સ્થાપવા ને પગભર વાનું તેમજ અનેક આત્માને તપશ્ર્ચર્યોના રસિક બનાવવાનું ઉત્તમ કાર્ય કરનાર પૂ. શ્રી ચંદ્રસાગરજી મહારાજા અમે પણ આ સ્થલે જાહેર ઉપકાર માની કર્તવ્યઋણ અદા કરીએ છીએ. અને ઇચ્છીએ છીએ કે– તેઓશ્રી પેાતાના જ્ઞાનના અને પેાતાની શાક્તના, જ્યારે જ્યારે આ ગ્રંથમાળાને જરૂર પડે, ત્યારે ત્યારે પૂરતા લાભ આપીને અમને કૃતાર્થ કરશે. અત્રેની ગુજરાત કાલેજના સંસ્કૃત તથા અર્ધમાગધી ભાષાના વિદ્વાન્ પ્રેાફેસર અભ્યકર સાહેબના, તેઓએ આ પુસ્તકને માટે આમુખ (Foreword) લખી આપવા માટે અંત:કરણપૂર્વક આભાર માનીએ છીએ. આ ગ્રંથમાળા અત્યારે તે બહુ સાધારણ ધારણથી શરૂ કરવામાં આવી છે, પરન્તુ ક્રમશ: તેને ખૂબ વ્યાપક, ખૂબ સમૃદ્ધ અને ખૂબ સ્થાયી મનાવવાની ભાવના છે. આ ગ્રંથમાળાના નામાભિધાનના હેતુ, ઉદ્દેશ, પ્રગતિની દિશાનું સૂચન તેમજ આ ગ્રંથમાળાનાં જીવનતત્ત્વાના ઉલ્લેખ આ નિવેદનની પહેલાં જ અપાએલ છે અને તે તરફ અમે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #13 -------------------------------------------------------------------------- ________________ વાંચકેનું લક્ષ્ય દેરીએ છીએ. અમને સંપૂર્ણ આશા છે કેજેન જનતા આ ગ્રંથમાળાને અપનાવી અમારી મનેભાવનાને સફલ કરશે. આ ગ્રંથમાળાના આ પ્રથમ ગ્રન્થમણકા પછી, બીજા અને ત્રીજા ગ્રન્થમણુકા તરીકે અમે શ્રી પૃથ્વીચંદ્રગુણસાગર ચરિત્ર બે ભાગમાં પ્રસિદ્ધ કરવાનું નકકી કર્યું છે. જેનશાસનની કથાઓ પણ તત્ત્વજ્ઞાનના ભંડારરૂપ અને ઉપદેશ સાથે રસ આપનારી હોય છે. બાલ જેના ઉપર અસરકારક રીતે કહેવાએલી કથા માર્મિક અસર કરે છે અને તેમના જીવનમાં અજબ પરિવર્તન ઉત્પન્ન કરે છે. આ કથા પણ એવી જ સુંદર, રોચક અને ઉપદેશાત્મક છે. અને તે રા. શ્રીકાન્તની કસાએલી કલમથી ગૂજરાતીમાં ન ઓપ પામીને પ્રસિદ્ધ થશે એટલે આમ વર્ગમાં રસપૂર્વક વંચાશે, એમ અમારું માનવું છે. આથી રૂા. ૧–૧૨–૦ ભરીને અગાઉથી પ્રથમ ભાગના ગ્રાહક બની અમારા આ શુભ પ્રયાસમાં મદદગાર થવા માટે વાંચકને વિનંતિ કરીએ છીએ. પ્રાન્ત–આ ગ્રન્થરત્નની પ્રસિદ્ધિની પાછળ પિતાના અમૂલ્ય સમયને ભેગ આપી, હરદમ કાળજી બતાવનાર અને દરેક રીતે આ ગ્રંથરત્નની પ્રસિદ્ધિમાં સહાય કરનાર પરમ પૂજ્ય મુનિરાજ શ્રી અમૃતવિજયજી તથા પાર્થવિજયજી મહારાજને અમે ઉપકાર માનીએ છીએ. તે મહાત્માની સતત્ જહેમત અને સંપૂર્ણ સહાય વિના આ કાર્ય બની શકત જ નહિ. એજ કારણે તેઓશ્રીના સ્વર્ગસ્થ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #14 -------------------------------------------------------------------------- ________________ ૧૨ ગુરૂદેવ પં. શ્રીમત્ પુષ્પવિજયજી ગણિવરનું અને તે શ્રીમા ગુરૂદેવ પ. પૂ. મુનિવચ્ચે શ્રી હર્ષવિજયજી મહારાજાનું ટુંકુ જીવન-ચરિત્ર આ ગ્રન્થમાં સંબદ્ધ કરેલ છે. અસ્તુ. પ્રસ્તુત ગ્રન્થના પ્રકાશનમાં મુદ્રણને અંગે જો કાંઇ દોષ રહેવા પામ્યા હાય, તે તે સુધારી લઈને તેને અંગે ઘટતું જણાવવા વાંચકાને વિનંતિ છે. અને આવા ધાર્મિક ગ્રન્થની જાણતાં-અજાણતાં આશાતના ન થઈ જાય, તેની કાળજી રાખવા પણુ આગ્રહભરી વિનંતિ છે. અમદાવાદ મૌન એકાદશી વિ. સં. ૧૯૮૯ લી. શ્રી સંધનો સેવક– શાહુ પાપટલાલ લલ્લુભાઈ સેક્રેટરી. શ્રી હર્ષ-પુષ્પામૃત 'જૈન ગ્રંથમાળા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat - www.umaragyanbhandar.com Page #15 -------------------------------------------------------------------------- ________________ Foreword, I have to confess to a feeling of presumption on my part to have undertaken to add a foreword to the present treatise "Diksānu Sunder Svarupa" (दीक्षानुं सुंदर स्वरुप) written by Acharya Shree. Sagaranandsūri, whose valuable services to the cause of Jaina Literature are so well known and who is aptly deemed at present as an authority on the explanation and interpretation of the Jaina Siddhānta. The present volume has treated the subject of the initiation into monkhood exhaustively in all its aspects. The subject is one of paramount importance to the Jainas and although in the present treatise it is principally treated Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #16 -------------------------------------------------------------------------- ________________ from the viewpoint of Religion as given in the Jaina Siddhanta, the learned writer has clearly shown how it should be seen from a wordly viewpoint under the present conditions and environments and in what way it should be dealt with by law-givers. 2. Although monkhood apparently is the subject of the treatise, still, by his penetrating intellect and by his thorough grasp of the subject the Achārya has discussed fully all the relevant topics such as the aim and end of religious life, the nature of the Final Truth, the evidence for its ascertainment, the authorities for guidance in religious matters, the stages of Spiritual Development and several others. The reading of the present treatise will no doubt give the reader an insight into the nature of the goal placed by Jainism before it and the means to achieve it. 3. The learned treatise presents a scholarly dissertation on monkhood and its kindred topics such as the necessity of dress, the minimum age limit for Initiation, tbe necessary mental condition and understanding, the environment and the relatives, and the reader is made thoroughly acquainted with the views of the learned old commentators like Haribhadrachārya and others. The volum is, in short, a brief critical survey of the Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #17 -------------------------------------------------------------------------- ________________ Sacred Literature on the various problems mentioned above aptly illustrated by means of pertinent instances gathered from History and mythology. 4. The Harshapushpāmrita - Jaina – Grantha. mālā is to be congratulated upon its having secured for the first volume such an original and instructive treatise as the present one, which not only supplies full information on the subject of monkhood and its kindred topics, but opens for the reader fresh avenues to think and write. The volume is expected to do credit to the series and find a deserving place not only in the libraries of learned persons but in their minds also. The book is a valuabe asset to the Religious Literature of the Jainas and its careful perusal means a distinct step towards Spiritul Progress. Gujarat College, K. V. Abhyankar. AHMEDABAD. Margashirsha Shukla 11 / m ļ Professor of Sanskrit and Samvat 1989 Ardha-Māgadhi Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #18 -------------------------------------------------------------------------- ________________ આમુખ ( ઇંગ્રેજી ઉપરથી ગુજરાતી અનુવાદ ) : અનુવાદક : વાડીલાલ જીવાભાઈ ચાકશી. ખી. એ. ( આન ) ૧. મારે કબુલ કરવું જોઇએ કે–આચાર્ય શ્રીસાગરાનંદ સૂરીશ્વરજી સંકલિત આ ‘ દીક્ષાનું સુંદર સ્વરૂપ ’ પુસ્તકની આમુખ લખવી, એ મારે માટે ધૃષ્ટતાભર્યું પગલું છે. જૈન સાહિત્યની કરેલી તેઓશ્રીની કીંમતી સેવાઓ સુવિદિત જ છે અને જૈન સિદ્ધાન્તના સ્પષ્ટીકરણુ ( Explanation) અને શબ્દાર્થ પ્રગટીકરણ (Interpretation ) માટે તેએશ્રીને વર્તમાનમાં પ્રમાણભૂત ગણવામાં આવે છે તે ઉચિત જ છે. મજકુર પુસ્તકમાં સાધુદીક્ષાના વિષયને સર્વ દષ્ટિએ સંપૂર્ણપણે ચર્ચવામાં આવ્યા છે, કારણ કેતે વિષય જૈન જનતાના સાથી અગત્યના પ્રશ્ન છે. જો કે મજકુર પુસ્તકમાં તે વિષય મુખ્યતઃ જૈન સિદ્ધાંતાનુસાર ધાર્મિક દષ્ટિએજ ચર્ચવામાં આવ્યે છે, છતાં પણ વર્તમાન સંજોગા અને વાતાવરણમાં તે વિષયને દુન્યવી દષ્ટિએ પણ કેવી રીતે નિહાળવા, તે ખાખત વિદ્વાન સંકલનાકારે ખરાખર સ્પષ્ટ રીતે સમજાવી છે, અને સાથે સાથે ધારાશાસ્ત્રીએ ( Law-givers) એ તે તરફ્ કેવું વલણ રાખવું જોઇએ, તેનું પણ ચેાગ્ય દિગ્દર્શન કરાવેલ છે. ૨. જો કે–ઉપલક ષ્ટિએ જોતાં મજકુર પુસ્તકના વિષય સાધુદીક્ષાને છે, છતાં છતાં પણ પેાતાની તીક્ષ્ણ બુદ્ધિ અને વિષયગ્રાહ્યતા (Grasp of the subject) ના બળે ધાર્મિક જીવનના હેતુ અને ઉદ્દેશ, સત્ય સ્વરૂપ અને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #19 -------------------------------------------------------------------------- ________________ ૧૭ નિરૂપણુ ( Ascertainment ), ધાર્મિક પ્રશ્નોમાં માર્ગદર્શક પ્રમાણભૂત આપ્ત પુરૂષા, આત્મપ્રગતિના ક્રમ વિ. બીજી અનેક ખાખતા આચાર્યશ્રીએ તેમાં ચી છે. આ પુસ્તકનું વાંચન વાંચનારને નિ:શંકપણે જૈનધર્મ સ્થાપિત ઉદ્દેશ અને તે પ્રાપ્ત કરવાનાં સાધનાની ઉંડી સમજ આપશે. ૩. વિદ્વત્તાભર્યું આ પુસ્તક સાધુદીક્ષાના, અને તેને લગતા વેષની અગત્યતા, દીક્ષાપ્રાપ્તિ માટે નાની વય, આવશ્યક માનસિક ભાવ, પિરણામ અને સમજ, સંજોગે! અને સ્વજન વિ. વિષયાના વાયુક્ત પ્રબંધ ( Dissertation ) છે અને શ્રીમાન્ હિરભદ્રસૂરિ જેવા પ્રાચીન વિદ્વાન ટીકાકારોના મતને આપણને સંપૂર્ણ પરિચય કરાવે છે. ટુંકમાં આ પુસ્તક ઉપરાક્ત વિષયાનું પ્રસંગેાચિત (Pertment), ઐતિહાસિક અને ધાર્મિક દાખલા દલીલા સાથેનું ટુંક પણ બારીક સિંહાવલેાન છે. ૪. આ પુસ્તક સાધુદીક્ષા અને તેને લગતા ખીજા વિષયાના પરિચય કરાવે છે. એટલું જ નહિં પરંતુ તે વાંચનારને માટે વિચારવાના અને લખવાના અનેક ટુંકા ટુંકા માગેો ( Avenues )મેાકળા કરે છે, અને આવા માલિક(original) અને ઉપદેશાત્મક (Instructive) ગ્રંથને પેાતાના પ્રથમ પુષ્પ તરીકે પ્રાપ્ત કરવા ભાગ્યશાલી થવા માટે શ્રી હર્ષ-પુષ્પામૃત જૈન ગ્રંધમાળાને અભિનંદન ઘટે છે. આ પુસ્તકના પ્રકાશનથી ગ્રંથમાળાને સારી પ્રતિષ્ઠા મળશે અને તે વિદ્વાન્ પુરૂષાના પુસ્તકાલયેામાં જ માત્ર નહિ, પરંતુ તેમના અંત:કરણમાં પણ ચૈાગ્ય સ્થાન મેળવશે, તેવી ઉમેદ રાખવામાં આવે છે. આ પુસ્તક નાના ધાર્મિક સાહિત્યની અમૂલ્ય સંપત્તિનું સત્ત્વ છે અને તેનું ધ્યાનપૂર્વકનું વાંચન અને મનન એ આત્મપ્રગતિના પંથે ચાક્કસ ઉપક્રમ (asset) છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #20 -------------------------------------------------------------------------- ________________ ૧૮ પ. પૂજ્ય મુનિરાજ શ્રી હર્ષવિજયજી મહારાજનું ટુંક જીવન ચરિત્ર. એ જરાતમાં આવેલા ખેરાલુ તાલુકાના લુણવા (મંડાલી) ગામમાં જુમખરામ પાનાચંદ નામના વણિકને ત્યાં તેમનાં ધર્મપત્નિ અંદરબાઇની રત્નકુક્ષીથી વિ.સં. ૧૯૧૪ માં એક પુત્રરત્નનો જન્મ થયો. એનું નામ હરખચંદ. આ પુત્રના જન્મથી તેમનાં માતાપીતાને, સગાંસનેહીને અને ગ્રામજનેને આનન્દ થયે, એથી એનું નામ હરખચંદ રખાએલું. ભવિષ્યમાં એ હરખચંદ માત્ર એટલાને જ આનન્દ આપનાર નહિ રહેતાં, સારાય જિન સમાજને અને પરિચયમાં આવનાર જિનેતરને પણ આનન્દ આપનાર નિવડ્યા, એટલે એ લ્હાલભર્યું હરખચંદ નામ વધારે સાર્થક થયું. નામ અને ગુણને સંપર્ક થયે. દુનિયામાં કહેવત છે કે–પુત્રનાં લક્ષણું પારણુમાંથી જય.” પરંતુ કેટલાય એવા મહાપુરૂષ છે કે–જેમનાં જીવન બાલકાલમાં ન ઓજસમય હોય, ને તેજસ્વી હોય, અને પાછળથી એમાં અજબ ઓજ અને પ્રખર તેજ જણાયાં હોય. બાલકાલમાં જેને જોતાં જેની કલ્પના પણ ન થઈ શકે, તેઓ હેટી ઉંમરે મહાપુરૂષ થઈ પણ જાય, તે તે આશ્ચર્યજનક નથી. ભાઈ હરખચંદ વિષે પણ તેમજ બન્યું છે. હેટી ઉંમરે થનાર મહાપુરૂમાંના તે એક છે. ભાઈ હરખચંદનું પ્રારંભિક જીવન ગામડામાં પસાર થયું. ભણવાની કે ચોપડીઓ ગોખવાની હાડમારી તેમને વેઠવાની આવી નહિ. ઘેર માત્ર અમૂક અભ્યાસ–વાણીયાના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #21 -------------------------------------------------------------------------- ________________ જન્મ સંવત ૧૯૧૪ ખેરવા (તા. લુણવા) મંડાલી બાલબ્રહ્મચારી પૂજ્યપાદ પ્રાતઃસ્મરણીય મુનિમહારાજ શ્રી હરખવિજજી વડી દોક્ષા સં. ૧૯૪૪ના વૈશાખ સુદિ ૧૩ KUKINTERatnaswami Gyanbhandar-Umara, Surat દીક્ષા સંવત ૧૯૪૪ ભીન્ન ચૈત્ર વિષે ૭ www.umaragyanbhandar.com Page #22 -------------------------------------------------------------------------- ________________ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #23 -------------------------------------------------------------------------- ________________ ૧૯ છોકરાને પરચુરણ વ્યાપારમાં જરૂર પડે તેટલો અભ્યાસ ભાઈ હરખચંદને તેમના પિતાએ કરાવેલ. આ પછી તેઓને નાશીક નોકરીમાં મોકલ્યા. ભાઈ હરખચંદની છુપી શક્તિ કાંઈક અહીં જણાઈ. બહુ જ થોડા વખતમાં તેઓ વગર શીખવ્ય પાકા નામાના અને અટપટું વ્યાજ કાઢવા વિગેરેના અનુભવી થઈ ગયા. અપઢ હરખચંદ નામાના કીટ ગણાવા લાગ્યા. પરતુ ભાઈ હરખચંદ પહેલેથી જ ધર્મકરણીના રસિક હતા. પૂર્વભવના સંસ્કારેથી જ પ્રેરાતા હોય તેમ, તેઓના અન્તરમાં ધર્મભાવના જાગૃત રહેતી અને ધર્મક્રિયા કરવાની અભિરૂચિ થયા કરતી. ખરેખર, જૈનકુળને પ્રભાવ જ અજબ છે. જૈનકુળના બાળકમાં હેજે સહેજે ધર્મકર્મની અભિરૂચિ ઉત્પન્ન થાય છે. જૈન કુટુમ્બનાં બાળકના જીવનસંસ્કાર જ જૂદા હેય છે. બાલ્યાવસ્થાથી જ જન કુળમાં જન્મેલ બાળકે રાગ અને Àષના મહાન વિજેતા વીતરાગ પરમાત્માની અને જગના સકલ વૈભવને મન, વચન, કાયાથી, ન કરવા-ન કરાવવા-ન અનુમોદવા રૂપે ત્યાગ કરનારા નિગ્રન્થ મુનિવરની પૂજા અને ભક્તિ કરનારા હોય છે. એટલું જ નહિ પણ, તેઓ પોતાની દૃષ્ટિ સમક્ષ હરદમ જોયા કરે છે કે-અખૂટ સંપત્તિશાલી અને મહાન સત્તાધારી પણ એ વીતરાગ પરમાત્મા અને ત્યાગી ગુરૂને પૂજે છે. ગુરૂજનના મુખેથી જૈનકુળનાં બાળકે આવી વાતેનું શ્રવણ કરે છે. આ વસ્તુ તેઓના અન્તરપટ ઉપર એક ઉચ્ચતમ આદર્શ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #24 -------------------------------------------------------------------------- ________________ અંકિત કરે છે કે-આ વિશ્વની સકલ પિદુગલિક સંપત્તિ અને સારાય વિશ્વપરની સત્તા કરતાં પણ એ સંપત્તિને અને સત્તાને, તેમજ એ મેળવવાની ઇચ્છાને પણ ત્યાગ, વધારે પૂજ્ય છે. ત્યાંથી જ જન ફળના બાળકના હૈયામાં ત્યાગભાવના ગેલ કરવા માંડે છે. આવી રીતે જેના અન્તરમાં ત્યાગની વિશિષ્ટ ભાવના જચી હોય, તેવો બાળક સાધુ થાય તે વિશ્વદીપક બને છે અને ગૃહસ્થ રહે તો પણ કળદીપક તે બને છે જ! એટલે જેટલે અંશે જેન કોમાંથી ત્યાગના આચાર-વિચાર ઘસાય, એટલે અંશે ભાવ પ્રજા ઉપર પણ અસર થાય.ભાઈ હરખચંદમાં બાલકાલથી જ ધર્મભાવના હોવી,એજેમપૂર્વભવના શુભ સંસ્કારોને આભારી છે, તેમ આ જૈનકુળને પણ આભારી છે. જ્ઞાનીઓએ આથી જ જૈનકુળની મહત્તા ગાઈ છે અને એની પ્રાપ્તિ માટે મહાપુણ્યની જરૂર દર્શાવી છે. અસ્તુ. ભાઈ હરખચંદે આ રીતે ત્રીસ વર્ષ સંસારાવસ્થામાં વીતાવ્યાં. વિ. સં. ૧૯૪૪માં તેઓ નાશીકથી ખેરાલુ તરફ જતા હતા. રસ્તામાં સમાચાર મળ્યા કે–અમદાવાદથી પાલીતાણને છરી પાળ સંઘ જવાનું છે. આ સમાચાર સાંભળતાં તેમને શ્રી સિદ્ધગીરિજીની યાત્રા કરવાની ઉત્કટ ભાવના થઈ. “ઘેર તો જવાનું છે જ, પણ આ યોગ કયાંથી મળશે?”—આમ વિચાર કરીને આ ભાઈ હરખચંદ ખેરાલુ પાસેના પિતાના વતન તરફ જવાને બદલે અમદાવાદ સ્ટેશને ઉતરી પડ્યા અને અમદાવાદની કીકા ભટની પિળના રહીશ શેઠ પુંજાભાઈ દીપચંદ પુનાવાળાની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #25 -------------------------------------------------------------------------- ________________ તરફથી શ્રી સિદ્ધગરિજી જતા એ શ્રીસંઘમાં ભાઈ હરખચંદ પણ યાત્રાર્થ નીકળ્યા. પિતાના વતન તરફ જઈ રહેલા ક્યા મનુષ્યને શ્રી સંઘના સમાચાર સાંભળી યાત્રા કરવાનો વિચાર થાય? અને કદાચ વિચાર પણ થાય, તો પણ એ વિચારનો આ રીતે અમલ કેણ કરે ? આજ વસ્તુ ભાઈ હરખચંદના અન્તરમાં અંકાઈ ગએલી ધર્મભાવનાની અદ્વિતીય પ્રતીતિરૂપ છે. વતન તરફ જઈ રહેલ સંસારી જેમાં સ્વાભાવિક રીતે જ સગાં, સંબંધી, સનેહિજનેને મળવાની અને મહાલવાની અભિલાષા હોય, પરંતુ જે પુણ્યાત્માઓના અન્તરમાં ઉત્કટ ધર્મભાવનાએ વાસ કર્યો હોય છે, તે પુણ્યાત્માઓને તો એ બધાં સાંસારિક સ્વજનોને ભેટવા કરતાં ઘણું જ વધુ અને ઘણો જ ઉત્તમ આનન્દ તીર્થોને ભેટવામાં અને સદગુરૂઓની સેવા કરવામાં આવે છે. ભાઈ હરખચંદને શ્રી સિદ્ધગીરિજી જતાં રસ્તામાં પ્રાતઃસ્મરણીય પુણ્યનામધેય શ્રી મૂલચંદજી મહારાજા આદિને પરિચય થયે. એ પરિચયે અને એ નિન્ય ગુરૂદેવની તારક ધર્મદેશનાએ ધીરે ધીરે ભાઈ હરખચંદના અન્તરમાં નવીન જ્યોત જગાવી. પાલીતાણું શ્રીસંઘ પહોંચ્યા બાદ પણ, પૂ. શ્રી મૂલચંદજી મહારાજા વિગેરેની સાથે ભાઈ હરખચંદે શ્રી સિદ્ધગીરિજીની નવાણું યાત્રા કરી. આ દરમ્યાન તેઓનું અન્તર વૈરાગ્યભાવથી ખૂબ ભીંજાઈ ગયું હતું અને પૂ. મૂલચંદજી મહારાજ પણ ભાઈ હરખચંદને સુગ્ય જોઈને વારંવાર પ્રોત્સાહિત કરતા હતા. આથી ભાઈ હરખચંદે ત્યાં જ શ્રી સિદ્ધગરિજીની શીતલ ધર્મછાયાની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #26 -------------------------------------------------------------------------- ________________ ૨૨ નીચે જ પારમેશ્વરી પ્રવ્રજ્યા સ્વીકારવાને નિરધાર કર્યો અને પૂ. ગુરૂદેવને વિજ્ઞપ્તિ કરી. પૂ. ભૂલચંદજી મહારાજાએ જોયું હતું કે-જીવ ઉત્તમ છે અને નવાણું યાત્રા સાથે તપશ્ચર્યા પણ મળેથી કરી છે, એટલે તૂર્ત જ દીક્ષા આપવાનું મુહૂર્ત કાઢ્યું. વિ. સં. ૧૯૪૪ ના ખીજા ચૈત્ર માસમાં કૃષ્ણ પક્ષની સપ્તમીને દિને મંગલ પ્રભાતે, ભાઈ હરખચંદે પૂ. શ્રી મૂલચદજી મહારાજાના વરદ હસ્તે દીક્ષા ગ્રહણ કરી. તેનું નામ મુનિ શ્રી હર્ષવિજયજી રાખી, પૂ. શ્રી યુટેરાયજી મહારાજાના શિષ્ય પંન્યાસ શ્રી આણંદવિજયજી મહારાજના શિષ્ય તરીકે તેને જાહેર કર્યો. અને શ્રી જૈનશાસ્ત્રોની વિધિ મુજબ ચેાગાહન કર્યા બાદ, તેએને વિ. સં. ૧૯૪૪ના વૈશાખ માસમાં શુકલ પક્ષની ત્રયેાદશીને દિને મંગલ પ્રભાતે વડી દીક્ષા આપવામાં આવી. મુનિરાજ શ્રી હર્ષવિજયજીએ પ્રથમ ચાતુર્માસ પોતાના ગુરૂદેવ વિગેરેની સાથે પાલીતાણામાં કર્યું. અહીં તેઓશ્રીએ પ્રતિક્રમણના અભ્યાસ કર્યાં. બીજા ચાતુર્માસમાં પ્રકરણાદિને અભ્યાસ કર્યા અને શ્રી ખારસા સૂત્રનું વાંચન કર્યું. ત્રીજા ચાતુર્માસમાં સંસ્કૃત વ્યાકરણના અભ્યાસ કર્યો અને ચેાથા ચાતુર્માસમાં તે પૂર્ણ કર્યાં. આ પછી તેએએ સંસ્કૃત કાવ્યાદિને તેમજ ધર્મગ્રન્થાના અભ્યાસ શરૂ કર્યા. તીવ્ર બુદ્ધિના યેાગે તેઓ જલ્દિ અભ્યાસમાં આગળ વધ્યા. અને જ્યારે કપડવુંજમાં કરેલ આઠમા ચાતુર્માસમાં પૂ. શ્રી મૂલચંદજી મહારાજાના ગુરૂભાઇ પૂ. શ્રી. નીતિવિજયજી મહારાજની નિશ્રા નીચે જ્ઞાનપંચમીની કથા વાંચી, ત્યારે તેઓના અભ્યાસ ઘણુંા જ વધી ગયેા હતેા અને ઉપદેશશક્તિ પણ ઘણી જ અસરજનક હતી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #27 -------------------------------------------------------------------------- ________________ ૨૩ હવે ક્રમે ક્રમે તેઓશ્રીની ઉપદેશ–શક્તિ વધતી ચાલી. તેઓ શ્રીમના ઉપદેશથી જનતાને જેમ આનન્દ થતો, તેમ અસર પણ થતી. આથી જ તેઓશ્રીનાં જ્યાં જ્યાં ચાતુર્માસે થયાં, તે તે સ્થળોએ ભવ્ય ઉત્સવ થતા અને ચાતુમાસ પૂર્ણ થયે જ્યારે તેઓશ્રી વિહાર કરતા, ત્યારે દરેક શ્રોતાને બહુ જ દુઃખ થયું છે. કેટલાંય સ્ત્રી પુરૂષો સાથે ચાલે. આજે તેઓશ્રી અત્યત વૃદ્ધાવસ્થામાં છે, છતાં તેઓશ્રીની ક્રિયાભિરૂચિ વિગેરે ગુણે ખૂબ ખીલેલા જણાય છે. તેઓશ્રીનાં ઘણાં ખરાં ચાતુર્માસમાં તે તે સ્થળે તપશ્ચર્યાદિના મહે થએલા છે અને તેઓશ્રીના પરિચિતાને માટે તે આજે તે ધર્મ સંભારણ પણ આનન્દદાયક છે. પરંતુ એ બધાને આ ટુંક જીવન-પરિચયમાં સમાવેશ કરવો મુશ્કેલ છે, એટલે તેઓશ્રીએ કરેલાં ચાતુમાસનાં સ્થળોની આ સ્થળે યાદી જ માત્ર આપીને સંતોષ માનવો સમુચિત છે. વિ. સ. ૧૯૪૪ પાલીતાણું વિ., ૧૯૫૫ અમદાવાદ ૧૯૪૫ વઢવાણુશહેર , ૧લ્પ , ૧૯૪૬ સુડા ૧૫૭ રીટ્રોલ ૧૯૪૭ વઢવાણ કૅમ્પ ૧૯૫૮ ખેડા , ૧૯૪૮ અમદાવાદ ૧૫૯ કપડવંજ ૧૯૪૯ પાલીતાણું ૧૬૦ કેઠ ૧૫૦ ધરેલ ૧૬૧ લીંબડી ૧૯૫૨ કપડવંજ ૧૯૬૨ લુણવા ૧૫ર અમદાવાદ ૧૯૬૩ ચાણસ્મા ૧૯૫૩ ૧૬૪ વીરમગામ ૧૯૫૪ , ૧૯૬૫ સાણંદ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #28 -------------------------------------------------------------------------- ________________ ૨૪. વિ.સં. ૧૬૬ ડભેઈ | વિ. સં. ૧૭૭ પ્રાંતીજ છે ૧૯૬૭ અમદાવાદ ૧૯૭૮ અમદાવાદ ૧૯૬૮ કપડવંજ ૧૯૭૯ મેસાણા ૧૯૬૯ લીંબડી ૧૯૮૦ વીરમગામ ૧૯૭૦ ડભોઈ ૧૯૮૧ માંડવી ૧૯૮૨ ૧૭૧ અમદાવાદ ૧૯૮૩ જામનગર ૧૯૭૨ ) ૧૯૮૪ સાણંદ ક ૧૭૩ સુરત » ૧૯૮૫ અમદાવાદ ૧૯૭૪ છાણું » ૧૯૮૬ રીટ્રોલ ૧૭૫ ચાણસ્મા ક ૧૯૮૭ હૈદ્રા ૧૯૭૬ પાલીતાણું | , ૧૯૮૮ અમદાવાદ પૂજ્ય શ્રી હર્ષવિજયજી મહારાજના શિષ્ય શ્રી જશવિજયજી, શ્રી દુર્લભવિજયજી, શ્રી ધ્યાનવિજયજી, પં. શ્રી પુરપવિજયજી ગણિ, શ્રી કપુરવિજયજી અને શ્રી ઉત્તમવિજયજી થયા. આમાંથી પં. શ્રી પુષ્યવિજયજી ગણિવરને ફેટે અને તેમનું ટુંક જીવનચરિત્ર અને અપાય છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #29 -------------------------------------------------------------------------- ________________ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #30 -------------------------------------------------------------------------- ________________ જન્મ સંવત ૧૯૫૦ ખેરવા બાલબ્રહ્મચારી પ. પૂ. પ્રાતઃસ્મરણીય સદ્ગત પં. પ્રવથી પુષ્પવિજયજી ગણિ ગણિપદઃ સંવત ૧૯૮૧ના કારતક વિષે ૬ પન્યાસપદ: માગશર સુદિ પ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat KUMAR PRINTERY, AHMEDABAD વડી દીક્ષા: સંવત ૧૯૬૭ના મહા સુદિ ૧૦ દીક્ષાઃ સંવત ૧૯૬૬ના વૈશાખ સુદિ ૧૧ www.umaragyanbhandar.com Page #31 -------------------------------------------------------------------------- ________________ સ્વર્ગસ્થ પંન્યાસ શ્રી પુષ્પવિજયજી ગણિવર્યનું જીવન ચરિત્ર. Lives of Great men all remind us, That we can make our lives sublime. -Long Fellow. જન્મવું, જીવવું અને મરવું,-એ જગના જીવને સ્વાભાવિક ક્રમ છે. જળચર કે સ્થલચર દરેક જીવ એ ક્રમને આધીન છે. પરન્તુ પ્રત્યેક જીવને માટે નિમએલા એ કેમમાં કાંઈક ને કાંઇક વિવિધતા અવશ્ય હોય છે. એ વિવિધતા ઉત્પન્ન કરનાર જીવનકાળ છે. જીવનકાળમાં જે આત્માઓ પિતાના જીવનને સુચારૂરૂપે વ્યતીત કરે છે, સ્વપર શ્રેય સાધવામાં મેંદી જીવનક્ષણેમાં તત્પર બને છે, પિતાના શરીર, સંપત્તિ અને સ્વજનના ભેગે પણ જેઓ પરહિત કરવામાં પ્રયત્નશીલ રહે છે, તેઓ પિતાના જન્મ અને મરણને પણ મહત્ત્વનું બનાવે છે. તેઓના જન્મ ધન્ય ગણાય છે, તેઓનું જીવન આદર્શ ગણાય છે અને તેઓનું મરણ ગૌરવભર્યું હોય છે. એવા આત્માઓ નાશવંત શરીરને નાશ થયા પછી પણ, જગતના અન્તરપટ ઉપર અમર રહે છે. એમનાં નામ પ્રાતઃસ્મરણીય ગણાય છે અને એમનાં જીવનકાર્યની કીર્તિ ઉપર દુનિયા પુષ્પ વેરે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #32 -------------------------------------------------------------------------- ________________ પિતાને જીવનકાળ આટલે સુચારૂ બનાવવાને માટે જ જગતમાં ધર્મનું અસ્તિત્વ છે. ધર્મ, આત્માને એના કર્તવ્યનું દિશાસૂચન કરે છે. આત્મા કયી રીતિએ ઉન્નતિ સાધે તેને મર્મ ધર્મ દર્શાવે છે. ભૂત, ભવિષ્ય અને વર્તમાનના સર્વ પદાર્થોના સર્વ ભાવેના જ્ઞાતા વીતરાગદેવએ કહેલ ધર્મ, એ ઉત્તમ કેટિના જીવન જીવવાના માર્ગોનું નિદર્શન કરાવે છે. શ્રી જિનેશ્વરદેએ આજ કારણે માનવ જીવનની મહત્તા આંકી છે. દેવી સંપત્તિ કે પાશવિક બળની એમને મન કશી જ કિંમત નથી. કિંમત માત્ર વિવેકની છે. સદ્ અને અસદ્દનું પૃથકકરણ કરીને, સારાને સ્વીકાર કરે અને ખોટાને પરિત્યાગ કર, એમાં જ સાચી વિવેકશીલતા રહેલી છે. અને એવા જ વિવેકી આત્માઓ સ્વાર કલ્યાણ સાધી શકે છે. વિવેક, એ તે ઉત્તમ જીવનને પામે છે. આવા વિવેકી આત્માઓને શ્રી જિનેશ્વરદેવેના શાસનમાં ત્રણ વિભાગમાં વહેંચવામાં આવ્યા છે. સર્વવિરતિ, દેશવિરતિ અને સમદ્રષ્ટિ. અનન્તજ્ઞાનીએ પોતાના અનુભવથી અને જ્ઞાનથી જગના દુ:ખનું નિદાન કરીને, આ ત્રણેને ઉપદેશ કર્યો. જગત આખુંય સંપૂર્ણ, સ્થાયિ અને સર્વગ શુદ્ધ સુખ મેળવીને–આધિ, વ્યાધિ, અને ઉપાધિની યન્ત્રણમાંથી બચવા ઇચ્છે છે. સારાય વિશ્વના ને એ માટે પ્રયત્ન નિરંતર ચાલુ છે. છતાં ઑટે ભાગે જગની આધિ, વ્યાધિ, અને ઉપાધિની યવણું વધી જ રહી છે અને વધે જ જાય છે. આનું કારણ અજ્ઞાનતા કિવા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #33 -------------------------------------------------------------------------- ________________ ૨૭ વિવેકનો અભાવ છે. આથી જ અનંતજ્ઞાની શ્રી જિનેશ્વરદેવાએ જગના એ દુ:ખનું નિદાન શોધ્યું : પાલિક સામગ્રી મળી હોય એમાં રાચવું અને નહિ મળેલીને મેળવવા મથવું, એ જગના દુ:ખનું નિદાન છે. મળેલી પાલિક સામગ્રીના ભાગવટાના અને નહિ મળેલી પૈાલિક સામગ્રીને મેળવવાની ઇચ્છાના ત્યાગ તે સર્વવિરતિ : આમાં મર્યાદિત આચરણ તે દેશવિરતિ; અને આમાં દઢ શ્રદ્ધા તે સમ્યગ્દર્શન. એટલે જૈનદર્શનમાં આદર્શ જીવન માત્ર સર્વવિરતિનું જ ગણાય છે. દેશિવરિત યા સમ્યગ્રદ્રષ્ટિનાં જીવન તે તે અંશે ભલે આદર્શ હાય, પરન્તુ સંપૂણ આદર્શ જીવન તે સર્વવિરતિનું જ છે. સર્વવિરતિથી કોઈ ઉત્તમ જીવન હાઇ શકતું જ નથી, એમ જૈનશાસન માને છે. અને આવા જ આત્માના જન્મ ધન્ય અને મરણુ ગારવભયુ હાય છે. જે ચરિત્ર નાયકનું આ ટુંક જીવન ચરિત્ર છે, તેઓએ પેાતાના જીવનકાળમાં સર્વવતિની આરાધના કરી છે અને તેથી જ આજે તેના નાશવંત દેહ જગત્ની સપાટી ઉપરથી નષ્ટ થએલ હેાવા છતાં પણ એ પુણ્યપુરૂષનું જીવનચિરત્ર પ્રકાશમાં મૂકવાની અંતરમાં પ્રેરણા જન્મે છે. અને આ જીવનમાં વિશેષતા તા એ છે કે કુળના અને અભ્યાસના સંચાગે! સામાન્યતયા વિપરીત છતાં, પૂર્વકર્મના પ્રખલ વેગ અને પૂર્વભવના સંસ્કારોની છાયા તેઓશ્રીને ઉન્નત માર્ગે દોરવી ગએલ છે. ખરેખર, મહાપુરૂષોનાં જીવનામાં આવી ને આવી કાંઈક વિશેષતા–કાંઇક વિશિષ્ટતા પ્રાય: હાય છે. એવા મહાપુરૂષના ઉત્તમ જીવનને જાણીને, તે જીવનમાંથી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #34 -------------------------------------------------------------------------- ________________ કાંઈક શીખીને, વાંચક પિતાના જીવનને પણ ઉન્નતિના માર્ગમાં ગતિમાન કરે, એ જ આ પ્રયાસને હેત છે અને એ જ વાસ્તવિક સફલતા છે. ઉપરાન્ત પુણ્યપુરૂષે પિતાના જીવનને ઉત્તમ આદર્શ ખડો કરીને, જગત્ ઉપર ઉપકાર કરે છે, તે પ્રત્યે કૃતજ્ઞતા દર્શાવવાનો અને જાણ અદા કરવાને હેતુ પણ આ રીતે સ્વાભાવિક રીતિએ જ સિદ્ધ થાય છે. મેસાણાની નજદિકમાં આવેલા ખેરવા ગામમાં વિ. સં. ૧૫૦ માં જ્યારે રામદાસ પટેલને ત્યાં તેમનાં ધર્મપત્ની શિવકેરબાઇની કુશીથી અમથાલાલને જન્મ થયે, ત્યારે કોણે ધાર્યું હશે કે–એ અમથાલાલ ભવિષ્યમાં સવેવિરતિ ધર્મ અંગીકાર કરી સ્વપર હિત સાધશે અને એના દેહાવસાન બાદ પણ એની કીર્તિકથા લખાશે ! પરન્તુ વિધિની લીલા જ ન્યારી છે. વિધિના ગર્ભમાં તો એવી અનેક અકચ્છ ઘટનાઓ છૂપાએલી હોય છે. રામદાસ પટેલ કડવા કણબી જ્ઞાતિના હતા. સ્થિતિ સાધારણ હતી. ઘેર ખેતી પણ હતી અને દુકાન પણ હતી. પુત્રરત્નની પ્રાપ્તિ થતાં તેઓને હર્ષ ખૂબ વધી ગયે. બાળકને તેજસ્વી અને આનન્દી ચહેરો જોઈ રામદાસ પટેલ, શિવકોરબાઈ અને કુટુંબીજનો ખૂબ આનંદમાં રહેતાં. તેઓને મન માત્ર સ્વાભાવિક આનન્દ હતો, પરંતુ એના તેજ સ્વી લલાટમાં લખાએલી ઉજવલ કારકીર્દિ તેઓ ક્યાંથી ઉકેલી શકે? એ ભવ્ય લલાટની ભવ્યતા તે કાળે કલ્પનામાં પણ કયાંથી હોય? તેઓ તો તે બાળકને ઉત્સાહભેર ઉછેરવા લાગ્યાં. પરંતુ થોડા જ વખતમાં રામદાસ પટેલના શરીર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #35 -------------------------------------------------------------------------- ________________ ઉપર કાળને પંજો ફરી વળે. શિવરબાઈ વિધવા બન્યાં. શિવરબાઈની ખ્યાતિ બેરવામાં ભકતા તરીકેની હતી. સાધુ સંન્યાસીની ભક્તિમાં અને ધર્મકથાના શ્રવણમાં જ પ્રાય: તેમનું જીવન વ્યતીત થતું. અમથાલાલ માત્ર તેમને ચિંતાનું કારણ હતો. પણ શિવરબાઇ તે અમથાલાલને બધે સાથે ફેરવતાં. આ સંસ્કારોએ અમથાલાલના જીવન ઉપર અજબ અસર કરી છે, એમ અમથાલાલના ભવિબના જીવન ઉપરથી કોઈ પણ કલ્પી શકે તેમ છે. વધુમાં અમથાલાલ નિરંતર ખેરવાનાં શ્રાવક કુટુઓના પરિચયમાં રહેત. ખેડુતને પુત્ર હોવા છતાં એ કઈ પણ દિવસ ખેતરમાં ઘાસ વાઢવા જાય નહિ. ડુંગળી, લસણ, વંતાક વિગેરે ખાય નહિ. શિવકોરબાઈએ લાવીને ઘરમાં રહ્યું હોય તે પણ તેવી અભક્ષ્ય વસ્તુઓ અમથાલાલ ખાય નહિ. પૂર્વભવના સંસ્કાર અને ધમજનોનો સહવાસ શું નથી કરતો? બાળકમાં સદ્ભાવનાઓ જન્મે છે તે કયાંથી? બાળક સ્વાભાવિક રીતે ધર્મમાર્ગ કયારે દેરાય? પૂર્વભવના સંસ્કારો અને અહીંનું સ્વચ્છ વાતાવરણ બાલકના જીવનમાં અજબ અસર ઉતપન્ન કરે છે. આથી જ જન શાસ્ત્રોમાં બાળદીક્ષાનું ખાસ વિધાન છે. જે આત્માએ પૂર્વભવના શુભ સંસ્કારો લઈને આવ્યા હેય છે અને પુદયે જેઓ અહીં પણ ધાર્મિક સામગ્રી મેળવે છે, તેઓના અન્તરમાં સહેજે ધર્મની રૂચિ ઉત્પન્ન થાય છે અને ધર્મી માતાપીતાની તથા સગુરૂઓની પ્રેરણું પામતાં નહાવા પણ બાળકને વિરતિના પરિણામ થાય છે. વધુમાં બાલ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #36 -------------------------------------------------------------------------- ________________ ૩૦ દીક્ષિતા વધારે ઉત્તમ અને વધારે પ્રભાવક નિવડે છે, એનું કારણ એ પણ છે કે-દીક્ષા લીધા પછી તેઓને તદૃન સ્વચ્છ અને વૈરાગ્યમય વાતાવરણમાં રહેવાનું હાય છે, નિરંતર તેઓને સદ્ગુરૂઓનો પરિચય હાય છે, તેમજ ક્રિયા અને જ્ઞાન બન્ને વૈરાગ્યને જ પુષ્ટ કરનારાં હેાય છે. આવું વાતાવરણ, આવા સહવાસ અને આવાં ક્રિયાજ્ઞાન જો સામાન્ય આત્માને પણ ધર્મરૂચિ બનાવી દે, તે પૂર્વભવના સંસ્કારવાળા અને સંસારની વિષમય વૃત્તિ અને પ્રવૃત્તિથી સાવ દૂર રહેલા આત્માને ઉચ્ચ જીવનમાં દોરી જાય, તેમાં આશ્ચર્ય જેવું પણ શું છે? પૂર્વભવના સંસ્કાર અને સુવિશુદ્ધ વાતાવરણની અસર ન હાય, તા ખેડુતના છેક અમથાલાલ પ્રથમથી જ પાપથી ડરનારી અને અનંત કાયાદિ અભક્ષ્ય પદાર્થો વિગેરેના પહેલેથી ત્યાગી કેમ હાય ? ખેડુત-કણબીના ઘરમાં આવેા આહાર રાજના ગણાય અને એવે સ્થલે અમથાલાલની આ પ્રવૃત્તિ પૂર્વભવના ઉત્તમ સંસ્કારાની સાબીતીરૂપ જ છે. અમથાલાલે ખાલપણુમાં ગૂજરાતી પાંચ ચાપડી સુધીના અભ્યાસ કર્યા. તે દરમ્યાન તેમનામાં કેટલાય સંસ્કારો જૈનધર્મના પડયા. પછી તે તેઆએ જૈનધર્મના અભ્યાસ શરૂ કર્યાં. સામાયિક શીખ્યા અને બે પ્રતિક્રમણના પણ અભ્યાસ કર્યો. એટલું જ નહિ પણ તે રાજ સામાયિક તથા પ્રતિક્રમણ કરવા લાગ્યા. કાઇ પણ જૈન સાધુ આવે તે તેઓની હામે જવું, તેની ભકિત કરવી અને ધર્મપદેશનું શ્રવણ કરવું,—એ અમથાલાલના શુભ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #37 -------------------------------------------------------------------------- ________________ ૩૧ જીવનની શરૂઆત. અમથાલાલની આવી પ્રવૃત્તિથી તા તેમની માતા શિવકારબાઈ ખૂશ થવા ખૂશ થવા લાગ્યાં. પેાતે ભક્તાણી અને પેાતાના પુત્ર ભક્ત અને, એ સાચી માતાને કેમ ન ગમે ? એક કવિએ સાચું જ કહ્યું છે કે:4 જનની જણ તા ભક્ત જન, કાં દાતા કાં શૂર : નહિ તે રહેજે વાંઝણી, મત ગુમાવીશ નૂર. "" સાચી માતાએ પણ એજ અભિલાષાવાળી હાય છે. શિવકારબાઇ તે પેાતાના પુત્રને ભક્ત થતા જોઈને પેાતાની કુક્ષીની સફળતા સમજવા લાગ્યાં. અમથાલાલની ઉન્નતમાં આ પણ જેવુંતેવું કારણ નથી. ઘણી માતાએ માહવશ બનીને પુત્રને ધર્મમાર્ગે ચઢતા અટકાવી, પેાતાનું અને પુત્રનું પણ અકલ્યાણ કરનારી હોય છે. એવી જૈન માતાઓએ પણ આ શિવકારઆઈનું દૃષ્ટાન્ત સ્મરણમાં રાખવા ચેાગ્ય છે. કહેા કે–અનુકરણીય છે. ખેડુત માતા પણ જ્યારે પુત્રને ભક્ત બનાવવામાં આવી સહાયક નિવડે, ત્યારે જૈનકુળના ઉત્તમ સંસ્કારોથી સુવાસિત માતાએ પેાતાના સંતાનને ધર્મમાર્ગમાં જતાં કેમ જ અટકાવી શકે ? ખરેખર, શિવકારબાઇએ આ રીતે તા સાચી માતાના કર્ત્તવ્યના મૂંગા છતાં સચેાટ મેધપાઠ જગત્ સમક્ષ રજૂ કર્યો છે, અને તે અભિનંદનને પાત્ર છે એમ જ કહેવાવું જોઈ એ. અસ્તુ. આપણા ચરિત્ર નાયક અમથાલાલ માત્ર સામાયિક, પ્રતિક્રમણ કે ગુરૂભક્તિથી જ ન અટકયા. ધીરે ધીરે તેઓનું અંતર વૈરાગ્ય તરફ વળવા લાગ્યું. સંસારની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #38 -------------------------------------------------------------------------- ________________ અસારતા અને સંયમની સારભૂતતા તેઓ પીછાની શક્યા. અનેક પાપોથી ભરેલા અને પાપથી જ પોષાતા આ સંસારમાં પડ્યા રહેવા કરતાં મળેલ અનુપમ માનવ જીવનને સદુપયોગ કરવાની તે પુણ્ય પુરૂષને અભિલાષા થઈ. આ અભિલાષાના યોગે તેઓ માતૃભૂમિને પણ બે-ત્રણ વાર ત્યાગ કરી ગયા, પરન્તુ તેઓને જે જોઈતું હતું. તે સાધુસંગ પ્રાપ્ત ન થયે એટલે પાછા ફર્યા. આથી તેમની ભાવનામાં જરા પણ ચલવિચલતા ન થઈ. તેઓ પિતાની ધારણામાં મક્કમ રહ્યા અને એવી તક શોધતા રહ્યા. ખરેખર, નીચ પુરૂ વિના ભયથી ભયભીત થઈને શુભ કામની શરૂઆત કરતા જ નથી, સામાન્ય જને શુભકાર્યની શરૂઆત કરે છે પણ વિદને આવતાં તે છોડી દે છે અને ઉત્તમ પુરૂષે શુભ કામની શરૂઆત કરીને લાખે વિદને હામે અડગ રહી કાર્યસિદ્ધિ જ મેળવે છે. આપણા ચરિત્ર નાયક અમથાલાલ આ રીતે કઈ સુગ્ય તકની જ રાહ જોઈ રહ્યા હતા, તે દરમ્યાન ત્યાં એક મહાપુરૂષની પધરામણી થઈ. વર્તમાનકાળમાં જૈનસમાજમાં સુપ્રસિદ્ધ શ્રી મૂલચંદજી મહારાજાના ગુરૂભાઈ શ્રી બુટેરાયજી મહારાજાના શિષ્ય પંન્યાસ શ્રી આણંદવિજયજી ગણિવરના શિષ્યરત્ન મુનિરાજ શ્રી હર્ષવિજયજી ખેરવામાં પધાર્યા. મુનિરાજ શ્રી હર્ષવિજયજી મહારાજની શાંત મુખમુદ્રા, સાત્વિક ધર્મદેશના, શુભ પ્રવૃત્તિ અને ક્રિયાશીલતા –એ બધાએ અમથાલાલને તે પૂજ્યશ્રી તરફ ખૂબ ખેંચ્યા. માત્ર એક જ દિવસના પરિચયમાં અમથાલાલ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #39 -------------------------------------------------------------------------- ________________ 33 મુગ્ધ બની ગયા. તેઓશ્રી તરફ અમથાલાલનું મન દેરાએલું જોઈને અમથાલાલનાં માતુશ્રી શિવરબાઈએ ઉપાશ્રયે આવીને અમથાલાલને સાથે લઈ જઈ ધાર્મિક જ્ઞાન આપવાની પૂ. મહારાજશ્રી હર્ષવિજયજીને વિનંતિ કરી. ખેરવાના સંઘે પણ વિનંતિ કરી. અને અમથાલાલ પિતે તો એ માટે તૈયાર જ હતા. સાંકળીને આંકડે આંકડે મળી જાય તેમ બધા જ સંયોગ સાનુકૂળ બની ગયા. વિ. સં. ૧૯૬૨નું ચાતુર્માસ લુણવામાં કરીને, મુનિરાજ શ્રી હર્ષવિજયજી મહારાજ ખેડાના શા. પરસેતમ દીપચંદની વિનંતિથી ખેડા તરફ વિહાર કરતા હતા, કારણ કે પરસેતમ દીપચંદને ખેડાથી શ્રી સિદ્ધાચળજીને છ રી પાળા સંઘ કાઢવાનો હતો. પૂ. મુનિરાજ શ્રી હર્ષવિજયજી મેરૂ તેરસને (મહા વદ ૧૩: ૧૯૩) મંગલ પ્રભાતે ખેરવા પધાર્યા હતા અને તેજ દિવસથી અમથાલાલના ભાગ્યોદયની આડે પડેલે પડદે ચીરાય. અમથાલાલ ત્યાંથી પૂમુનિરાજ શ્રી હર્ષવજયજી મહારાજ સાથે જ ચાલ્યા. માત્ર બાર વર્ષની જ ઉંમરે એક કણબીના કુટુંબમાં ઉત્પન્ન થએલ અમથાલાલ આવું સદ્ભાગ્ય પામે, એના અન્તરમાં આવી પુણ્યભાવના પ્રગટ થાય અને એનું મન આ રીતે એ ભાવનાને જીવનમાં ઉતારવા માટે ઉત્સુક બને, એ બધાની કણ અનુમોદના ન કરે? સામાન્ય રીતે ખેડુત બાળક આ ઉંમરે હજુ રખડતો હોય, કાં તો ખેતરમાંથી ઘાસ કાપી લાવતા હોય, ત્યારે અમથાલાલ બારમે વર્ષે તે ગૃહત્યાગ અને સ્વજનત્યાગ કરીને સાધુ સમાગમમાં જોડાય છે અને તે પણ સાધુ બનવાની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #40 -------------------------------------------------------------------------- ________________ ૩૪ અભિલાષાથી, એ કાંઈ જેવી તેવી સામાન્ય ઘટના તેા નથી જ ! આ રીતે પૂ. મુનિરાજ શ્રીહર્ષવિજયજી મહારાજ સાથે અમથાલાલ વિહાર કરવા લાગ્યા અને પેાતાને ધાર્મિક અભ્યાસ વધારવા ઉપરાંત વિવિધ નિયમેાનું પાલન કરવા લાગ્યા. રાજ સામાયિક-પ્રતિક્રમણ અને પર્વતીથિએ તપશ્ચર્યા ઉપરાંત દૈહિક સંબંધે મનથી, વચનથી અને કાયાથી તાડવા મથતા હાય, તેમ આકરા નિયમોનું પણ પરિપાલન કરવા લાગ્યા. રાજ તેઓ જૈન સાધુએ અને વ્રતધારી શ્રાવકા પીએ છે, તેમ ઉકાળેલું પાણી પીવા લાગ્યા. સામાન્ય રીતે તેઓ શયન પણ સંથારામાં કરતા. આ રીતે તેઓએ દીક્ષા લીધી, ત્યાં સુધી પણ દીક્ષિત જીવનના આચારાભ્યાસ કરવામાંજ ધ્યાન આપ્યું. પૂ. મુનિરાજ શ્રી હર્ષવિજયજી મહારાજે પેાતાનું ચાતુર્માસ વિ. સં. ૧૯૬૩નું ચાણસ્મા કર્યું અને વિ. સં. ૧૯૬૪નું ચાતુર્માસ વીરમગામ કર્યું. વીરમગામમાં જોગવાઈ મળતાં અમથાલાલે વ્યાકરણના સતત્ અભ્યાસ શરૂ કર્યા. વિ. સં. ૧૯૬૫ ના સાણંદના ચાતુર્માસમાં તે અભ્યાસ સારા થયા. વિ. સં. ૧૯૬૫નું સાણંદનું ચાતુર્માસ પૂર્ણ થયા ખાદ, પૂ. મુનિરાજ શ્રી હર્ષવિજયજી મહારાજે દમણ તરફ વિહાર કર્યો. ખેડા, ખંભાત, કાવી, ગંધાર, જંબુસર, ભરૂચ, સુરત, નવસારી, ખીલીમેારા, વલસાડ, વાપી વિગેરે સ્થલેાના શ્રાવકોને સદ્ધર્મના સદુપદેશ આપતા તેઓ શ્રીમદ્ દમણુ સુધી પધાર્યા. ત્યાંથી પાછા ફરતાં તેઓશ્રી નવસારી પધાર્યા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #41 -------------------------------------------------------------------------- ________________ રૂપે નવસારીમાં પધારતાં અમથાલાલે પૂ. મુનિરાજ શ્રી હર્ષવિજયજીને પોતાને દીક્ષા આપવાની વિનંતિ કરી અને એ વિષયની જાણ થતાં અમથાલાલના ઉત્તમ જીવનથી પરિચિત નવસારીના આગેવાન જેને એ પણ પિતાને એ પુણ્યકર્મને ઉત્સવ ઉજવવાને હા આપવાની વિનંતિ કરી. આ રીતે વિનંતિ થઈ અને અમથાલાલ તે પરમેશ્વરી પ્રવજ્યા માટે યોગ્ય જ હતા, એટલે નવસારીમાં દીક્ષા આપવાની વિનંતિ પૂ. શ્રી હર્ષવિજયજી મહારાજે સ્વીકારી. નવસારીના આગેવાન જેનોએ એ પુણ્ય અવસરે પધારીને શોભામાં વૃદ્ધિ કરવાને માટે અમથાલાલનાં માતુશ્રી શિવરબાઈ ભક્તાણીને તથા અમથાલાલના કાકાને ખબર આપી. બીજી તરફ નવસારીમાં દીક્ષા મહોત્સવની તૈયારીઓ ચાલી ત્યાં દેરાસર અને ઉપાશ્રય ધ્વજાપતાકાથી શોભવા લાગ્યાં. નવસારીના શ્રીસંઘે બીજા ગામમાં પણ આમંત્રણ પત્રિકાઓ મોકલી. જલાલપુર, સીસોદરા, વાંઝ, બીલીમેરા વિગેરે સ્થલેથી તેમજ કાલીયાવાડીથી મહેટો શ્રાવક સમુદાય એ મહોત્સવ નિહાળવા અને અમથાલાલની પુણ્ય પ્રવૃત્તિની અનુમોદના કરવાને માટે હાજર થયે. નવકારશીનાં જમણે થયાં. પૂજા ભણાવાઈ ભાવનાઓ બેઠી, પ્રભાવનાઓ થઈ અને એ મંગલ મહોત્સવ શ્રીસંઘે અપૂર્વ રીતિએ ઉજવ્યા. વરઘોડામાં અને દીક્ષાની ક્રિયા વખતે હાજર રહેલા અમથાલાલના કાકાની અને ભક્તાણી શિવકેરબાઈની સૌ કઈ અનુમોદના કરતું. વરઘોડામાં અમથાલાલના દેહ ઉપર શ્રાવકેએ નાખેલાં આભૂષણેમાંથી દીપતી અમથાલાલની વૈરાગ્ય Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #42 -------------------------------------------------------------------------- ________________ ભાવનાએ જેનેતર જનતાનું પણ ધ્યાન ખેંચ્યું. અને વિ. સં. ૧૯૯૬ના વૈશાખ માસની શુકલા એકાદશીના પુણ્ય પ્રભાતે, હજારોની સંખ્યામાં એકત્રિત થએલી માનવમેદનીના જય જય ધ્વનિ વચ્ચે, અમથાલાલે ગૃહસ્થ જીવનને અને ગૃહસ્થ સંબંધોનો ત્યાગ કરીને સાધુ વ્રત સ્વીકાર્યું. તેઓ પૂ. મુનિરાજ શ્રી હર્ષવિજયજી મહારાજના શિષ્ય મુનિરાજ શ્રી પુપવિજયજી તરીકે જાહેર થયા. મનથી, વચનથી અને કાયાથી–ન કરે, ન કરાવે, અને કરનારને ન અનુદે,-એમ ત્રિવિધ ત્રિવિધ સર્વ સાવદ્ય ગોને, એટલે કે સૂક્ષ્મ અને બાદર હિંસા, અસત્ય, ચેરી, વિષયસેવન (મૈથુન) અને પરિગ્રહને ત્યાગ કરવા રૂપ એ પાંચ મહાવ્રતો અને છડું રાત્રિ–ભજન વિરમણ વ્રત –એ રૂપ ભાગવતી જૈન દીક્ષા સ્વીકારીને અમથાલાલમાંથી તે મંગલ પ્રભાતે હવે બનેલા મુનિરાજ શ્રી પુરપવિજયજી કાલીયાવાડી પધાર્યા. અને ત્યાં પણ કેટલાંય જેન-જૈનેતર સ્ત્રીપુરૂષ દર્શન કરવા આવ્યાં. ખેડુતને પુત્ર, સેળ વર્ષની જુવાન વય, ભવ્ય મુખાકૃતિ, તેજસ્વી લલાટ અને એમાં જેન સાધુતા ભળે, એટલે તો કોઈ પણ સુજ્ઞ જનનું એ ચરણમાં શિર ઝુકી જાય એમાં આશ્ચર્ય શું ? નવસારીમાં છેડો કાળ રેકાઈને પોતાના ગુરૂ પૂ. શ્રી હર્ષવિજયજી મહારાજા સાથે મુનિરાજ શ્રી પુપવિજયજી વિહાર કરતા કરતા ડભાઈ પધાર્યા અને વિ. સં. ૧૯૬નું પહેલું ચાતુર્માસ તેઓશ્રીએ ડાઈમાં કર્યું. અહીંના ચાતુર્માસ દરમ્યાનમાં તેઓશ્રીએ સંસ્કૃત વ્યાકરણને અભ્યાસ પૂર્ણ કરી લીધો. ત્યાંથી વિહાર કરતા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #43 -------------------------------------------------------------------------- ________________ કરતા તેઓ વિ. સં. ૧૯૭ના માઘ માસમાં વઢવાણ કંમ્પ પધાર્યા અને માઘ શુકલા દશમીને દિને મુનિરાજ શ્રી પુપવિજયજીની પંન્યાસ શ્રી કમળવિજયજી મહારાજના વરદ હસ્તે વડી દીક્ષા થઈ. ૧૯૬૭નું ચાતુમોસ તેઓશ્રીએ અમદાવાદમાં ગુરૂની સાથે કર્યું અને અહીં પંચ કાવ્યાદિનો અભ્યાસ ઘણી જ સરલતા પૂર્વક કર્યો. તેઓશ્રી પોતાની તીક્ષણ બુદ્ધિના યોગે દરેક વસ્તુ બહુ જ જલિદ ગ્રહણ કરી શકતા અને સામાન્ય અભ્યાસીને માટે મુશ્કેલ એવા એ કાવ્યાદિનો અભ્યાસ તેઓશ્રી જેમ સરળતાથી તેમ ત્વરાથી કરી શકયા. તેઓશ્રીના પરિચયમાં આવનારને તેમની આ બુદ્ધિશક્તિ મુગ્ધ બનાવતી. આમ મુનિરાજ શ્રી પુષ્પવિજયજી ધાર્મિક અને સંસ્કૃત અભ્યાસમાં આગળ વધ્યા, તેમ તેઓશ્રીની તાર્કિક શક્તિ પણ ખીલી અને વ્યાખ્યાન શક્તિ પણ વિકાસ પામવા લાગી. પોતાના ગુરૂદેવની છત્રછાયા નીચે તે પુણ્યપુરુષ જગના જીવેને સંસારની અસારતા અને સંયમની સારભૂતતા સમજાવવા લાગ્યા. જૈન સાધુઓ જગમાં પરમ ઉપકારી કહેવાય છે, તેનું કારણ જ આ છે. ઉપદેશ કેવલ આત્મિક કલ્યાણ સાધવાને અને તે પણ નિઃસ્પૃહપણે! કોઈ પણ આત્માને તેના આત્મધર્મનું ભાન કરાવવું અને તેને આ કર્મમય સંસારથી વિરક્ત બનાવી સયમને ઉપાસક બનાવ, એ જનશાસન કહે છે કે–પરમ ઉપકાર છે. કરોડની સંપત્તિ - પવામાં જે પુણ્ય કે ઉપકાર થાય, તે કરતાં પણ એક આત્માને ધર્મ પમાડવામાં વિશેષ ઉપકાર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #44 -------------------------------------------------------------------------- ________________ ૩૮ સમાએલે છે. મુનિરાજ શ્રી પુષ્પવિજયજી મહારાજે એજ જાતિના ઉપદેશથી તેઓના પરિચયમાં આવતા જીવને ધર્મ પમાડ્યો છે. ખરેખર, સપુરૂષેની શક્તિ પરેપકારમાં જ ખર્ચાય છે. મુનિરાજ શ્રી પુરપવિજયજી જૈન સાધુના આચાર મુજબ ગામે ગામ વિહાર કરતા. ત્યાં આ ઉપદેશ દેતા. લેકે ધર્મમાં જોડાતા અને એથી પિતાની લ૯મી ધર્મ મહોત્સવમાં ખર્ચતા. આ આખાય વિહારનું વર્ણન આ ટુંક જીવનચરિત્રમાં આપી શકાય તેમ નથી. એટલે તેઓશ્રીને અંગેની માત્ર જરૂરી બાબતોને જ અત્રે સંચય કરવામાં આવે છે. પૂ. મુનિશ્રીને વિહાર – પૂ. મુનિરાજ શ્રી પુપવિજયજી સંસારી અવસ્થામાં તેઓ શ્રીમન્ના દીક્ષાગુરૂ પૂ. મુનિરાજ શ્રી હર્ષવિજયજી મહારાજ સાથે શ્રી કેસરીયાજી તીર્થની યાત્રા કરવા પધાર્યા હતા. ત્યાંથી ઉદેપુર આવ્યા અને પછી મારવાડની નાની તથા હેટી પંચતીથીની યાત્રા કરી. આબુ વિગેરે સ્થલોની પણ યાત્રા કરી. એટલે તેઓશ્રી મેવાડ, મારવાડ, દક્ષિણમાં દમણ સુધી, કાઠીયાવાડમાં તેમજ વિ. સં. ૧૯૮૧ અને વિ. સં. ૧૯૮૨ માં કચ્છમાં તથા ગુજરાતમાં વિચર્યા હતા. એટલે તેઓની કીર્તિલતા જૂદા જૂદા દેશમાં વિકસી હતી. ગુરૂનિશ્રા -- પૂ. મુનિરાજ શ્રી પુછપવિજયજી મહારાજના જીવનમાં ગુરૂનિશ્રા એ મહત્ત્વની વસ્તુ છે. દીક્ષા સમયથી કાલધર્મ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #45 -------------------------------------------------------------------------- ________________ ૩૯ પામ્યા ત્યાં સુધીમાં તેઓશ્રીએ એક પણ ચાતુર્માસ તેઓશ્રીના ગુરૂવચ્ચે પૂ. મુનિરાજ શ્રી હર્ષવિજયજીથી અલગ કર્યું નથી. તેમજ તેઓ સારા વિદ્વાન્, પ્રતિભાસંપન્ન અને પ્રભાવક ઉપદેષ્ટા હેાવા છતાં, તેના વિનય અને તેની ગુરૂજીષા એટલી જ નિર્મળ રહી હતી. આ કાળમાં આવી આજ્ઞાચીનતા કિવા ગુરૂપરતન્ત્રતા ઉત્તમ આત્માઓમાં જ હાય છે. આત્માને વિનમ્ર અને કર્તવ્યશીલ તે પુણ્ય પુરૂષ જ બનાવી શકે છે. અને પૂ. મુનિરાજ શ્રી પુષ્પવિજયજી જેવા તેના દૃષ્ટાન્તરૂપ છે. પદપ્રદાનઃ શુદ પૂ. મુનિરાજ શ્રી પુષ્પવજયજી મહારાજે વિ. સં. ૧૯૮૦ નું ચાતુર્માસ વીરમગામમાં કર્યું હતું. ત્યાં તેઓશ્રીએ શાસન પ્રભાવક પંન્યાસ શ્રી ભક્તિવિજયજી મહારાજ પાસે ચાગાદ્વહનની ક્રિયા કરી અને તેજ વર્ષે ચાતુર્માસ પૂર્ણ થયા ખાદ, વીરમગામના સંઘના ઘણાજ ઉત્સાહપૂર્વક વિ. સં. ૧૯૮૧ ના કાર્તિક વદી ૬ ને દિવસે પન્યાસ શ્રી ભક્તિ વિજયજીએ તેઓશ્રીને ગણિપદ્મ તથા માગશર ૫ ને દિને પન્યાસ પદાર્પણ કર્યું. અમદાવાદ તેમજ બીજાં પણ સ્થલાના શ્રાવક સમૂહ આ પ્રસંગે સારી સંખ્યામાં એકત્રિત થયા હતા. તેઓના ગુરૂના આ પ્રેમ કેટલેા બધા કે-પાતે કાઇ પણ પદ્મવી નહિં લીધેલી છતાં, પેાતાના વિદ્વાન વિનયને ચાગ્ય જાણીને હાજર રહીને પદસ્થ મનાવ્યા! ઉત્તમ પુરૂષાની ઉત્તમતા આવે પ્રસંગે જ ઝળકી ઉઠે છે. આ રીતિએ આપણા ચરિત્ર નાયક અમથાલાલમાંથી મુનિરાજ શ્રી પુષ્પવિજયજી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #46 -------------------------------------------------------------------------- ________________ ૪૦ મહારાજ બન્યા અને હવે તેઓશ્રી પંન્યાસ શ્રી પુષ્પવિજયજી ગણિ અન્યા. શિષ્યસંપદાઃ— પૂ. પંન્યાસ શ્રી પુષ્પવિજયજી ગણિને એ સુયેાગ્ય શિષ્યા થયા. વિ. સં. ૧૯૭૮ માં અમદાવાદની પતાસાની પાળના શ્રીમંત ગૃહસ્થ મફતલાલને પૂ. મુનિરાજ શ્રી હર્ષવિજયજી મહારાજે પાતાના વરદ હસ્તે દીક્ષા આપી અને તેએનું નામ મુનિરાજ શ્રી માણેવિજયજી રાખી, પંન્યાસ શ્રી પુષ્પવિજયજી ગણિના શિષ્ય બનાવ્યા. ખીજા શિષ્ય તે મુનિરાજ શ્રી પાર્શ્વવિજયજી. વિ. સં. ૧૯૭૯નું ચાતુર્માસ મેસાણામાં થતાં ત્યાંની સુપ્રસિદ્ધ શ્રી યશાવિજયજી જૈન પાઠશાળામાં અભ્યાસ કરતા વિદ્યાથી ભાઇ પાપટલાલને પૂ. પંન્યાસ શ્રી પુષ્પવિજયજીના પરિચય થયા અને પરિચયમાં તેઓ શ્રીમદની ભવ્યતાએ આ ભાઈને ખૂબ આકર્ષણ કર્યું. પછી તે તે ભાઈને ભાગવતી દીક્ષા અંગીકાર કરવાની ભાવના થઇ અને ચાતુર્માસ પૂર્ણ થયે તે ભાઈ પણ પૂ. પંન્યાસજી મહારાજ શ્રી પુષ્પવિજય જીની પાસે દીક્ષા લેવાના ઉપરા ઉપરી પ્રયાસેા કરવા લાગ્યા. તીવ્ર બુદ્ધિ, તીક્ષ્ણ ગ્રાહ્યશક્તિ, ચારિત્રની દૃઢ અભિલાષા અને શોભીતી મુખાકૃતિએ પૂ. પંન્યાસ શ્રી પુષ્પવિજયજી ગણિને પણ આકૃષ્ટ કર્યા. આ દરમ્યાન તે ભાઇને અભ્યાસ ચાલુ રહ્યો અને વિ. સં. ૧૯૮૦ ના વૈશાખ શુદ અગીયારસના પુણ્ય દિવસે દીક્ષા આપી. નામ મુનિ શ્રી પાર્શ્વવિજયજી રાખ્યું, અને પોતાના શિષ્ય બનાવ્યા. તે નૃતન દીક્ષિત મુનિ શ્રી પાર્શ્વવિજયજીને ખૂબ મહોત્સવ પૂર્વક Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #47 -------------------------------------------------------------------------- ________________ વિ. સં. ૧૯૮૧ ના વૈશાખ સુદ ૧૫ ને દિને કચ્છ-રાયણમાં વડી દીક્ષા આપી. આ બન્ને વિનયી મુનિરાજેએશિષ્યોએ તેઓશ્રીની સારી સેવા બજાવી. આજે પણ પૂ. મુનિરાજ શ્રી પાર્થવિજયજી તેઓશ્રીના કાલધર્મ પામ્યા બાદ પણું, યથાશક્તિ ભક્તિ બજાવે છે. પંન્યાસ શ્રી પુષ્પવિજ્યજીના ઉત્તમ ગુણે અને જ્ઞાનને વારસે મુનિરાજ શ્રી પાવજયજીને પ્રાપ્ત થએલ છે, એમ કોઈ પણ પરિચયશીલ વ્યક્તિ કહી શકે. ચાતુર્માસઃ વિ. સં. ૧૯૫૦માં જન્મઃ ૧૯૩ માં ગૃહત્યાગ: વિ. સં. ૧૯દ માં દીક્ષા અને વિ. સં. ૧૯૭૯માં વડી દીક્ષા. હવે અત્રે સાલ અને ગામવાર પંન્યાસ શ્રી પુરપવિજયજી ગણિવરે પોતાના ગુરૂવચ્ચે પૂ. મુનિરાજ શ્રી હર્ષવિજયજી મહારાજાની છત્રછાયામાં કરેલાં ચાતુર્માસેની નોંધ અપાય છે. વિ. સં. ૧૯૯૬ ડભાઈ | વિ. સં. ૧૯૭૫ ચાણસ્મા , ૧૯૬૭ અમદાવાદ ,, ,, ૧૯૭૬ પાલીતાણું , ૧૯૬૮ કપડવંજ ક, ૧૯૭૭ પ્રાંતીજ , ૧૯૬૯ લીંબડી ૧૯૭૮ અમદાવાદ ઇ ૧૯૭૦ ડભોઈ છે , ૧૯૭૯ મેસાણા ૧૯૭૧ અમદાવાદ ૧૯૮૦ વીરમગામ ૧૯૭૨ અમદાવાદ » » ૧૯૮૧ કચ્છ માંડવી , , ૧૯૭૩ સુરત , , ૧૯૮૨ કચ્છ માંડવી છે કે ૧૯૭૪ છાણું' , , ૧૯૮૩ જામનગર વિ. સં. ૧૯૮૨નું ચાતુર્માસ માંડવીમાં પૂર્ણ કરીને પંન્યાસ શ્રી પુષ્પવિજયજી ગણિવર નાગલપુર પધાર્યા. ત્યાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #48 -------------------------------------------------------------------------- ________________ ૪ માંડવીના ત્રણે ગચ્છના શ્રાવકાએ સાધર્મિક વાત્સલ્ય કર્યું. ત્યાંથી ભારીયા, કુંડા, નવીનાર, મુંદ્રા, ખારાઇ, ગારસમા, લુણી વિગેરે સ્થળે વિહાર કરતા અને જનસમૂહને ધર્મદાન આપવા દ્વારા પરમ ઉપકાર કરતા પંન્યાસજી મહારાજ કચ્છ ભદ્રેશ્વર મહાતીર્થની યાત્રાએ પધાર્યા. ત્યાંથી અંજાર પધાર્યા અને તાવની બીમારીને અને ત્યાં દેશ—ખાર દિવસનું રાકાણુ થયું. ત્યાં કાંઇક આરામ થતાં, વાગડમાં શ્રી કટારીયા તીર્થની યાત્રા કરી, રણને કાંઠે કાંઠે પેથાપુર પધાર્યા અને ત્યાંથી રણુ ઉતરી વેણાસર થઇ ખાખરેચી પધાર્યા. ત્યાંથી પાટણના દાનવીર નરરત્ન શેઠ નગીનદાસ કરમચંદે કાઢેલા શ્રી ભદ્રેશ્વરજ તીર્થના ચતુર્વિધ શ્રી સંઘનાં દર્શન કરવા તેઓશ્રી હળવદ ગયા અને ત્યાંથી આંદરણા, એલા વિગેરે ગામામાં વિહરતા મારખી પધાર્યા. ત્યાંથી ટંકારા, લતીપર થઇ ધ્રોલ પધાર્યા. ત્યાંથી જામનગર પધાર્યા. અહીંના શ્રીસંઘે તેઓશ્રીને ચાતુર્માસ સ્થિર રહેવા આગ્રહ ભરી વિનંતિ કરી. ચાતુર્માસ દરમ્યાન તેઓશ્રીની તખીઅત સામાન્ય નામ રહેતી હાવા છતાં પણુ, મુનિરાજ શ્રી ત્રિલેાકવિજયજીના શિષ્ય મુનિરાજ શ્રી સુંદરવિજયજીને તથા પેાતાના શિષ્ય મુનિરાજ શ્રી પાર્શ્વવિજયજીને આસે વદ ત્રીજને શુભ દિવસે શ્રી ઉત્તરાધ્યયન સૂત્રના યેાગાદ્વહન શરૂ કરાવ્યા. આસે! વદ ૯ થી મુનિરાજ શ્રી કપુર વિજયજીના શિષ્ય મુનિ શ્રી અમૃતવિજયજીને પણ ચેાગાદ્વહનની ક્રિયામાં દાખલ કર્યા. યાગેન્દ્વહનની આ ક્રિયા માગશર શુદમાં પૂર્ણ થયા ખાદ, માગશર વદ ૧ ને દિવસે તેઓશ્રીને મેલેરીયા તાવ લાગુ પડ્યો. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #49 -------------------------------------------------------------------------- ________________ તાત્કાલિક ઉપાયે લેતાં છ દિવસમાં આ તાવ ઉતર્યો, પરતુ અશક્તિ રહી. દરમ્યાન ગુજરાત-કાઠીયાવાડમાં બે ઇંચ જેટલી વૃષ્ટિ થતાં, પૂ. પંન્યાસજી મહારાજના અશક્ત શરીરને શરદી લાગુ પડી. તેમાંથી ન્યુમોનીયા તાવ શરૂ થયે. રોજ બબ્બે વખત બબ્બે ડોકટરે તપાસવા આવતા. તેઓશ્રીની ભદ્રિક પ્રકૃતિથી વિવશ બનેલા શ્રાવક ભક્તોએ આ બીમારી ટાળવાના તાત્કાલિક ઘટતા ઉપાય કરવા માંડયા અને પરિણામે શરદી ઓછી થએલી જણાઈ તેમજ તાવ પણ માગશર વદી ૧૨ ને દિને ઉતરી ગયે. આથી તેઓશ્રીના પૂ. ગુરૂવચ્ચે હર્ષવિજયજી મહારાજને, તેઓશ્રીના ગુરૂભાઈ મુનિરાજેને, તેઓશ્રીના શિષ્યોને અને જામનગરના શ્રીસંઘને ખૂબ આનન્દ થયે અને થોડા જ વખતમાં શરીરે સંપૂર્ણ આરામ થવાની આશા સાએ બાંધી. પરંતુ બધી જ આશાએ કેની ફળે છે? કુદરતની ક્રૂરતા ક્યારેય ક્યાં કેઈનીય આશાને વિચાર કરે છે? બપોરના આરામ અનુભવ્યા બાદ, લગભગ સાડા ત્રણ વાગે એકાએક શરીરમાં શ્વાસ ઉત્પન્ન થયે. ભક્તો એકત્રિત થઈ ગયા. આશાને આનંદ લપાઈ ગયે. મેટા ફેંકટરને તૂર્ત જ બોલાવ્યા, પણ જ્યાં આયુષ્યની દેરી ડ્યુટી હોય ત્યાં તે શું કરે ? લગભગ પાંચેક વાગે તે પુણ્યપુરૂષે સમાધિપૂર્વક દેહત્યાગ કર્યો અને વાતાવરણને કેવળ ગમગીનીભર્યું બનાવી દીધું. ખરેખર, કાળ કેઈને છેડતે જ નથી. જન્મ છે તે મરવાને માટે જ. છતાં ઉત્તમ આત્માઓનું મરણ જગતને વેદના ઉપજાવે છે. જામનગરના સંઘે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #50 -------------------------------------------------------------------------- ________________ ૪૪ એકત્રિત થઈને તે પુણ્યપુરૂષના દેહનું જડ દેહનું પણ સન્માન કરવાની તૈયારી કરવા માંડી. વિ. સં. ૧૯૮૪ ના માગશર વદી ૧૨ ને મંગલવારે સાંજે લગભગ પાંચેક વાગે પૂ. પંન્યાસજી મહારાજ શ્રી પુષ્પવિજયજી ગણિવરે દેહત્યાગ કર્યો અને માગશર વદી ૧૩ ને બુધવારે સ્ફુવારે નવના સુમારે એ મૃતદેહને સુશોભિત માંડવીમાં પધરાવી જય જય નંદા અને જય જય ભટ્ટા' ના ધ્વનિ સાથે જામનગરના શ્રીસંઘે શ્મશાન યાત્રા કાઢી. આખા શહેરના જેનાએ તે દિવસે પાખી પાળી શાક જાહેર કર્યો. આ પછી તે સ્વર્ગસ્થના સન્માનમાં વિ. સં. ૧૯૮૪ ના પોષ શુદ ૫ ને બુધવારથી જામનગરના શ્રીસંઘે એક મ્હાટા અઠ્ઠાઈ મહેાત્સવ કર્યો. આજે પણ જામનગરના શ્રાવક સંઘ એ પુણ્યપુરૂષની ભદ્રિકતા, ભવ્યતા અને ભાગ્યશાલીતાનાં સ્મરણાં સાચવી રહ્યો છે. આ રીતે પૂજ્યપાદ પંન્યાસ શ્રી પુષ્પવિજયજી ગણિતું ટુંક જીવનચરિત્ર પૂર્ણ થાય છે. જે ખાંખતા દર્શાવવામાં આવી છે, તે ટુંકી છતાં સચાટ છે. પૂર્વભવના સંસ્કાર અને આ ભવમાં સુર્યેાગ્ય વાતાવરણ મળતાં કયી રીતે આત્મા ઉન્નતિના પથ ઉપર ચઢીને સ્વપર કલ્યાણ સાધે છે, એ બધું આ ટુંક જીવન ચરિત્રમાંથી જોઈ શકાય છે. દુનિયામાં સા કોઇ જન્મે છે, જીવે છે અને મરે છે, પરન્તુ જે પુણ્યપુરૂષા આ રીતે પેાતાના જીવનને સુચારૂપણે વ્યતીત કરે છે, સ્વપર શ્રેય સાધવામાં જીવનની મેાંઘી ક્ષણા ખર્ચવા તત્પર બને છે અને પર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #51 -------------------------------------------------------------------------- ________________ ૪૫ હિત માટેની અનન્તજ્ઞાનીઓએ દર્શાવેલી ક્રિયા આમાં મશ્કુલ રહે છે, તેમનાં જ જીવન ધન્ય છે અને મરણુ ગારવભરી છે. આવું જીવન જીવવા માટે મહાપુરૂષોનાં જીવને આદર્શરૂપ છે, કારણકે–મહાપુરૂષાનાં જીવના આપણુને ઉત્તમ જીવન જીવવાના ઉદ્માષ કરે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #52 -------------------------------------------------------------------------- ________________ Aariliarilalaatrilanail * Kille-lll | I]l-tili[BINI[BINI > t[l[I || N|ID> t[l 8 શ્રી હર્ષ–પુષ્યામૃત જૈન ગ્રંથમાળાનો બીજો ગ્રંથ-રત્ન છપાય છે ! 16 શ્રી પૃથ્વીચંદ્ર-ગુણસાગર. = પહેલે ભાગ. – : ગુજરાતી માં નો ઓપ આપનાર : સુપ્રસિદ્ધ લેખક રા. ચીમનલાલ નાથાલાલ શાહ. (શ્રીકાન્ત) અવનવા આકર્ષક અને બેધપ્રદ પ્રસંગોથી ભરપૂર આ કથા તમને ખૂબ રસ ઉત્પન્ન કરશે. પ્રથમ ભાગનાં લગભગ ૪૦૦ પાનાં થશે. રેશમી પાકું બાઈડીંગ, સ્વચ્છ છપાઈ, એન્ટીક કાગળ. એ બધું છતાં પણ a A ' અગાઉ ગ્રાહક થનાર માટે મૂલ્ય રૂા. ૧-૧૨-૦ (પષ્ટ-પેકીગ જુદું ) પાછળથી ગ્રાહક થનાર માટે મૂલ્ય રૂા.૨-૪–૦ થી (પોષ્ટ-પેકીંગ જુદું) Milne Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #53 -------------------------------------------------------------------------- ________________ ૪૭ પ્રસ્તાવના. આધ્યાત્મિકતાના મૂર્તિમન્ત સ્વરૂપ સમાં જીવન જીવીને જગતને અધ્યાત્મવાદનું પાન કરાવી, શાશ્વત્–સંપૂર્ણ અને સર્વાંગ શુદ્ધ સુખની પ્રાપ્તિના માર્ગ ચીંધનારા મહાપુરૂષાની વિશ્વને ભેટ આપનાર આપણું આ આર્યાવર્ત છે. આર્યોવર્તનું તેજ તે ધર્મ. આર્યાવર્તની ભૂમિ એટલે ધર્મભૂમિ. આર્યાવર્તના સામ્રાજ્યપતિ પણ ધર્મના સેવક. ધર્મપ્રધાનતા, એજ આર્યાવર્તની વિશિષ્ટતા. આર્યાવર્તની ખુગ જુગ જુની યશ:કથાઓ કહેનાર ઈતિહાસ પણ આર્યાવર્તની ધાર્મિકતાને જ આગળ ધરે છે. સર્વ દેશે! કરતાં આયાવર્ત આજે પણ ધર્મદૃષ્ટિએ ઉન્નત ગણાય છે. અધ્યાત્મવાદના ભૂખ્યા બનેલા સર્વને આર્યાવર્તની છાંયડી તરક્ નજર ઢાળવી પડે છે. કોઇ પણ દેશમાં નહિ હાય એટલા ધર્મ આજે પણ આર્યભૂમિમાં પ્રવતી રહ્યા છે. ભૂતકાળમાં પણ સંખ્યાબંધ ધર્મ આર્યાવર્તમાં પ્રચલિત હતા. આ સર્વ ધર્મોએ દુનિયાના સંબંધે અને દુન્યવી સંપત્તિના ત્યાગને પેાતાના પ્રારૂપ ગણ્યા હતા. સર્વ ધર્મોએ અને દર્શનકારાએ સંસારત્યાગ વિના ધર્મ હાઈ શકે જ નહિ, એમ માનેલું છે અને એનું જ:પ્રતિપાદન કરેલું છે. ન્યૂનાધિક્ય તે એ ધર્મના આદિ મહાપુરૂષાની દીર્ઘાદીર્ઘ દૃષ્ટિને અંગે જ જણાય છે. આજ કારણે આર્યપ્રજા ત્યાગી સંસ્થાને પૂજતી આવી છે અને એ ત્યાગી સંસ્થાની સેવા પાછળ ખર્ચાતી પેાતાની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #54 -------------------------------------------------------------------------- ________________ ૪૮ દરેક શક્તિને સફળ માનતી આવી છે. આર્યપ્રજાએ આ ત્યાગી સંસ્થાને સમૃદ્ધ અનાવવાને માટે, એ સંસ્થાની ઇજ્જત વધારવાને માટે અને એ સંસ્થાને સંરક્ષણ આપવાને માટે કેટલાય સ્વાર્થીના ભાગ આપ્યા છે. ટુંકમાં કહીએ તેા, પ્રત્યેક આર્ય ત્યાગ તરફ સ્વાભાવિક રીતે જ પૂજ્ય ભાવે નિહાળતા. આત્મિક ઉન્નતિને માટેના ત્યાગ તે ઠીક, પરન્તુ સામાન્ય કર્ત્તવ્યના પરિપાલન માટે પણ આર્યપ્રજાએ ત્યાગને સ્વાભાવિક બનાવી દીધા હતા. હરિશ્ચંદ્ર એક વચન ખાતર રાજપાટ તજે છે, પેાતાની પત્નિને અને પુત્રને બજારમાં મૂકી ગુલામ તરીકે વેચે છે, પેાતાની જાતને ચાંડાલને ત્યાં વેચે છે. જીવનપર્યંતને માટે ભીષ્મ બ્રહ્મચર્યવ્રતને વાતવાતમાં સ્વીકારી લે છે. અરે, ઇતર દર્શનાના અને આર્યરાજવીએના ઇતિહાસ તપાસીએ, તો એવાં સેંકડા ટષ્ટાન્તા મળી આવે કે જેમાં આર્યપ્રજાના જીવનમાં ત્યાગ તદ્દન આતપ્રાત થઇ ગએલા જણાય. ઉપકારને આધીન થઈ ને વચન આપ્યું હાય, લગ્નની ધારીમાં દીકરો પરણતા હાય અને ઉપકાર કરનાર આવીને એ બત્રીસ લક્ષણા પુત્રનું માથું માગે, ત્યાં જાતે પુત્રનું માથું કાપી આપનાર પિતાનાં અને હસતે મુખડે પિતાની તલવાર ગરદન પર ઝીલનારા પુત્રનાં ઉદાહરણા પણ આર્ય ઇતિહાસમાં છે. અહીં લગ્નગીત ગવાતાં હાય ને મંગલ ધ્વનિ ગુંજતા હાય, વરકન્યા પાતે ભવિષ્યમાં ભાગવવાના દામ્પત્ય જીવનના કાડ સેવી રહ્યાં હાય, અને ભૂદેવા સુખે ગૃહસંસાર ભાગવવાના આશિર્વાદ દઈ રહ્યા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #55 -------------------------------------------------------------------------- ________________ હિય, ત્યાં એકાએક રણભેરી વાગે અને રાજપૂત બચ્ચાને યુદ્ધના મેદાનમાં આવવાની હાક્લ પડે, ત્યારે મીંઢલવાળા હાથમાં ઢાલ-તલવાર લઈ રણે ચઢયાના અને રાજપૂતાણીએ એજ પતિની પાછળ જીવન આખ્યાના દાખલા આર્ય ઈતિહાસને માટે કાંઈ વિશેષ ઘટના નથી. વધુમાં એ યુગમાં તે લોકજીવનમાં પણ ત્યાગના સંસ્કાર એટલા પ્રવેશી ચૂક્યા હતા કે–જે આવા પ્રસંગે રજપૂતને બચ્ચે યુદ્ધના મેદાનમાં ન જાય અથવા રજપૂતાણું એને રેકી રાખે, તો એમને માથે ત્યાનતની વૃષ્ટિ પ્રજા વર્ષાવતી. એ કાયર ગણાતાં. કર્તવ્યભ્રષ્ટ ગણાતાં. અરે, આજે પણ એ દષ્ટાન્તોને આદર્શ રાજપૂતાઈના નમુના તરીકે જાહેરમાં મૂકાય છે અને પ્રજા એવા પણ ત્યાગીનાં ઓવારણું લઈને વર્તમાનમાં તેવી શૂરવીરતા કેળવવાની આવશ્યક્તા સ્વીકારે છે. આ બધું એજ સૂચવે છે કે–આર્યોને માટે ત્યાગ એ તો જીવનની સ્વાભાવિકતા હતી. હવે જ્યારે કર્તવ્યને માટે અને પોતે સ્વીકારેલી ફરજને અદા કરવાને માટે આ રીતનો ત્યાગ રાજા અને પ્રજાજન કરી શકતા અને કરી શકે છે, તો પછી આત્મકલ્યા ને શુભાશયથી પ્રેરાએલા આત્માને પણ તે અથવા તેથી પણ વધુ ત્યાગ કરવામાં કોઈ પણ સુજ્ઞ રાજા કે ડાહી પ્રજા અડચણ ઉભી કરી શકે જ નહિ, એ તદ્દન સ્પષ્ટ છે. એક આત્મા પરમાત્મા બનવાની અભિલાષાથી જગતના સર્વ સંબંધને તજે, સત્તા અને સંપત્તિને તજે, તથા સાંસારિક ભેગપભેગોને પરિત્યાગ કરવા દ્વારા પોતાની પ્રત્યેક પ્રવૃત્તિ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #56 -------------------------------------------------------------------------- ________________ ૫૦ સ્વપર હિતસાધક મનાવે, એમાં રાજા અને પ્રજા ઉભયની સહાનુભૂતિ હાવી જોઈ એ તેમજ એવી નિન્ગ્રેન્થતા ધરનાર મુમુક્ષુ આત્માનાં કુટુમ્બીજનાએ પણ એ પ્રસંગને કુલગૈારવના ગણી, તેમાં સહાયક થવું જોઈએ. સર્વ હિતેા કરતાં પણ આત્મિક હિતની પ્રધાનતા સમજનાર કોઇ પણ વિચારકથી આ વસ્તુના ઈન્કાર થઈ શકે તેમ છે જ નહિ અને એજ કારણે દરેક આસ્તિક દર્શનકારાએ સંસારત્યાગને ઈષ્ટ અને આવશ્યક લેખ્યા છે. બીજા વિષયાની માફક આ ત્યાગધર્મના વિષયમાં પણ જૈનદર્શન સર્વથી અગ્રપદે સ્થિત થએલું છે. એનું કારણ એ છે કે-કાલાન્તરે કાલાન્તરે થતા જૈનધર્મના મહાન્ ઉદ્યોત અને પ્રવર્તનના કરનારાઓ પણ પોતે સંસારત્યાગ કરીને જ એવી ચેાગ્યતા પ્રાપ્ત કરે છે. આમ તે વિશ્વ જેમ અનાદિ છે, તેમ જૈનધર્મ પણ અનાદિ છે; પરન્તુ ચઢતાપડતા કાલની અસર જેમ સર્વ સ્થળે થાય છે, તેમ એના અનુયાયીઓમાં પણ થાય છે અને પરિણામે અમૂક અમૂક સમયે તે લુપ્ત પ્રાય: થઈ જાય છે. આ પછીથી કાલાન્તરે એક મહાન વિભૂતિ જન્મે છે, કે જે પેાતાના જીવનને પ્રથમ નિયન્ત્રિત કરીને, આવતી અનેક આફતના સામના કરવાને બદલે અને સમભાવે સહન કરીને અને દેહકષ્ટનાં અપાર દુઃખા સહન કરીને પણ, પેાતાના આત્માની કૈવલ્ય જ્યેાતિ પ્રાપ્ત કરે છે. આ કૈવલ્ય જ્ગ્યાતિ પ્રાપ્ત થવા પછીથી તે આત્મા પેાતાના અનન્તજ્ઞાનના યેાગે સકલ વિશ્વના સકલ પદાર્થના ભૂત–ભાવિવર્તમાનના સકલ ભાવેશને જાણી શકે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #57 -------------------------------------------------------------------------- ________________ ૫૧ છે. ત્યારબાદ આધિ-વ્યાધિ-ઉપાધિથી ગ્રસ્ત સમસ્ત સંસારને એના ઉદ્ધારના માર્ગનું નિ:સ્વાર્થભાવે ઉપદેશદ્વારા સૂચન કરે છે. આ ઉપદેશ તે જૈનધર્મ. કાલાન્તરે કાલાન્તરે થતી દરેક વિભૂતિને, આ જાતિની એક જ સરખી ચેાગ્યતા, કે જે માનવાન્નતિની અન્તિમ મર્યાદારૂપ છે, તે પ્રાપ્ત કરવાની જ હાય છે, એથી દરેક શ્રી તીર્થંકરદેવના એક સરખા ઉપદેશ આવે છે અને એજ કારણે જૈનધર્મ અનાદિ ગણાય છે. બન્નેમાનકાળ, કે જેને જૈનધર્મમાં અવસર્પિણી કાળ કહેવાય છે, તેમાં ચાવીશ તીર્થંકરા થયા છે; જેમાંના ચાવીશમા તીર્થંકરનું નામ શ્રમણ ભગવાન શ્રી મહાવીરદેવ છે. આ બધા આત્માઓએ સ્વયં અનુભવીને જૈનદર્શન ઉપદેશ્યું છે, અને તેથી જ ત્યાગ અને જૈનધર્મ એ બે આતપ્રેાત છે. કહેવા દ્યો કે–મુમુક્ષુભાવે ત્યાગના આદર એજ જૈનધર્મની આરાધના છે. આ વસ્તુને વિસ્તારથી સમજવાને માટે તીર્થંકરત્વની ઉત્પત્તિ તરફ લક્ષ્ય આપવું ઉપયાગી છે. જે આત્માએ તીર્થંકર થવાના હોય છે, તેમને ત્રીજે ભવે સારાય વિશ્વને પ્રભુશાસનનું અનુરાગી મનાવવાની ભાવક્રયાની તીવ્ર ભાવના ઉત્પન્ન થાય છે. તે આત્માઓને એમ સમજાય છે કે ૧ આ દુ:ખમય, દુ:ખલક અને દુ:ખમાત્રની પરંપરાવાળા સંસારમાં અનન્તા કાળથી અનન્તા ભવા કરતાં રીમાઇ રહેલા વિશ્વના : જીવાને સાચા સુખની પ્રાપ્તિ કરાવવી હાય, તે તેમને શ્રી તીર્થંકરદેવાના શાસનના જ અનુરાગી અનાવવા જોઈએ. સાય વિશ્વ સુખશાન્તિ ચાહે છે, ૧. વિ જીવ કરૂં શાસનરસી, એસી ભાવદયા મન ઉલ્લુસી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #58 -------------------------------------------------------------------------- ________________ પર અને તે પણ એવી કે-જે સ્થાયિ હાય, જેમાં દુઃખરૂપ અશાન્તિને એક લેશ પણ ન હોય અને જે તદ્દન સંપૂર્ણ હેય. આ વસ્તુ આ શબ્દોમાં ભલે જગત્ વ્યક્ત ન કરતું હોય, પરંતુ દીર્ઘ દૃષ્ટિથી વિચારીએ તે જગતના દરેકે દરેક જીવની આવી ઈચ્છા હોવાનું જણાઈ આવે છે. જગતના જીવોની માત્ર આ ઈચ્છા જ નથી, પરંતુ અહેરાત્રિ એજ સુખશાન્તિ પ્રાપ્ત કરવાના પિતે માની લીધેલા પ્રયાસો ચાલુ જ છે. છતાં સાફસ્પષ્ટ અનુભવ એ છે કે-જગના સવે છે એટલી એટલી તીવ્ર ઈચ્છા અને એટલા એટલા વિપુલ પ્રમાણમાં પ્રયત્ન છતાં દુઃખી છે. એટલે અજ્ઞાન અને દુઃખથી રીબાતા જી પ્રભુશાસનને પામે અને સંયમની આરાધના કરે, તો તેમનાં એ અજ્ઞાન અને દુઃખનો નાશ થઈને, તેમને સંપૂર્ણ, સ્થાયી અને સર્વાગ શુદ્ધ મુક્તિમુખ પ્રાપ્ત થાય. જગતુમાં શું નથી ? અઢળક સંપત્તિ છે, સત્તા છે, કુટુમ્બ છે, સનેહી–સંબંધી છે, છતાં દુ:ખ કેમ? એનું કારણ એક જ છે કે–એમાં વાસ્તવિક સુખ આપવાની તાકાત નથી. જ્યારે એના સંપૂર્ણ પરિત્યાગમાં એ તાકાત છે. અને એને અનુભવ તે “સંતોષ” જે સગુણ પ્રાપ્ત કરનાર પણ કરી શકે છે. આવા સંસારત્યાગના ઉપદેષ્ટા પ્રભુશાસનનું વિશ્વ રસિક બને, એ તીવ્રાભિલાષા તે આત્માને તીર્થકરત્વની પ્રાપ્તિ કરાવે છે. એટલે જ્યાં ત્રીજા ભવે તીર્થકર નામકર્મની નિકાચના થાય છે, તે પ્રસંગે પણ આવી ભાવના હોય અને તીર્થંકરના ભાવમાં પણ પિતાનું જીવન નિયત્રિત કરીને કેવલજ્યોતિ પ્રાપ્ત કરવાને સ્વાનુભવ જે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #59 -------------------------------------------------------------------------- ________________ ૧૩ પુણ્યાત્માઆને થયા હાય, તે પુણ્યાત્માઓએ ઉપદેશેલા જૈનધર્મમાં, મુમુક્ષભાવે કરાતા ત્યાગની એકમેકતા હૈાવી, એ તા તદ્દન જ સ્વાભાવિક છે. એ ત્યાગના ઉપદેશ વિના તે પ્રભુશાસનનું અસ્તિત્વ જ નિરર્થક નીવડે છે. જૈનધર્મમાં સંસારત્યાગનું આટલું મહત્ત્વ હાવાનું કારણ પણ વિચારણીય છે. જૈનદર્શન માને છે કે આ વિશ્વમાં કોઇ ભયંકરમાં ભયંકર વસ્તુ હાય તે તે પાપ છે; અને તેથી જ ધર્મપ્રાપ્તિને માટે પાપભીરૂતાને એક અતિ અગત્યનું સાધન માનવામાં આવ્યું છે. સંસારમાં જે દુઃખાદિ દેખાય છે, તે કર્મને અંગે જ છે. આ આત્માને સંસારમાં પરિભ્રમણ કરાવનાર પણ કર્મ જ છે. સંબંધીઓના સંયેાગ અને વિયેાગ પણ કર્માધીન છે. આવાં કમેમેના બે પ્રકારા, તે પુણ્ય અને પાપ. આખરે તે આ બન્ને બંધનાને ત્યાગ કરવાથી જ આત્મા મુખ્તાવસ્થાને પ્રાપ્ત કરી શકે છે, છતાં પાપને વધારેમાં વધારે ભયંકર ગણવાનું કારણ એ છે કે-પુણ્ય પણ જે પુણ્યાનુબંધિતાવાળું હાય છે, તે ક્રમશ: આત્માને કર્મનિર્જરાને માર્ગ દોરી જાય છે. જ્યારે પાપ ભાગવતાં પણ અજ્ઞાન આત્મા ખીજાં અનેક પાપાનું ઉપાર્જન કરે છે. પાપની શ્રી જૈનદર્શને કરેલી વ્યાખ્યામાં અને સામાન્યજનામાં પ્રચલિત બ્યાખ્યામાં મહદ્ અન્તર સમાએલું છે. જગતમાં સામાન્ય રીતે હિંસા નહિ કરવી, અસત્ય નહિ ખેલવું, ચારી નહિ કરવી, બ્રાચર્ય પાળવું અને સંતેાષ રાખવા, એને પાપરહિતતા કહેવામાં આવે છે; જૈનદર્શનમાં પણ એને જ પાપરહિતતા કહેવામાં આવે છે; પરન્તુ જૈનદર્શનની પાપરહિતતા વિશિષ્ટ છે. એ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #60 -------------------------------------------------------------------------- ________________ બધા સદ્ગુણો ત્રિવિધ ત્રિવિધ સેવવાના છે. અર્થા–મન, વચન કાયાથી, કરવા-કરાવવા-અનમેદવારૂપે હિંસા, અસત્ય, ચોરી, મિથુન અને પરિગ્રહને પરિત્યાગ કરવાનું છે. હિંસાને વિચાર કરતાં કયે કયે સ્થળે જીવે છે, તે વિચાર કરે, પણ અનિવાર્ય થઈ પડે છે. જેનદર્શને જીના બે ભેદ– ત્રાસ-સ્થાવર પાડ્યા છે. માટી, પાણી, અગ્નિ, વાયુ અને વનસ્પતિમાં રહેલા અસંખ્ય જીવ સ્થાવર વિભાગમાં ગણાય છે. અને તે જીને એક માત્ર સ્પર્શેન્દ્રિય હોય છે. સ્પર્શેન્દ્રિય અને રસેન્દ્રિયવાળા દ્વીન્દ્રિય છે, સ્પર્શેન્દ્રિય, રસેન્દ્રિય અને ધ્રાણેન્દ્રિયવાળા ત્રીન્દ્રિય છે, સ્પર્શેન્દ્રિય, રસે. ન્દ્રિય, ધ્રાણેન્દ્રિય અને ચક્ષુરિન્દ્રિયવાળા ચઉન્દ્રિય જી અને સ્પર્શેન્દ્રિય, રસેન્દ્રિય, ઘ્રાણેન્દ્રિય, ચક્ષુરિન્દ્રિય તથા પોતેન્દ્રિયવાળા પંચેન્દ્રિય જીવે –એ ત્રસકાયના વિભાગમાં જૈન દર્શને ગણ્યા છે. આ સઘળા જીવમાંથી કેઈપણ જીની, ત્રિવિધ ત્રિવિધના વિભાગમાંથી કેઈપણ વિભાગે હિંસા કરવી તે પાપ છે. હવે એવી હિંસા તેમજ અસત્ય વિગેરેનું સેવન સંસારમાં રહેલા કેઈપણ આત્માથી થઈ જવું, એ તદ્દન જ સ્વાભાવિક છે. આથી એ પાપથી બચવાના ઉપાય શ્રી જિનેશ્વરદેવના શાસનમાં એક સંપૂર્ણ સંયમ જ ઉપદેશાય છે. આવા સંયમને પાપભીરુતા વિના ગ્રહણ કરી શકાય જ નહિ. પાપભીરતા એટલે બીજા શબ્દોમાં કહીએ, તે આત્મહિતની તીવ્ર ઝંખના. આવી સ્થિતિમાં જૈનદર્શને સંસારત્યાગને જે ઉપદેશ આપ્યા છે, એ સર્વથા વાસ્તવિક છે, એમ કેઈપણ વિચારક કબુલ કરે જ. ૧ શરીર, ૨ જીભ, ૩ નાક, ૪ આંખ, ૫ કાન. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #61 -------------------------------------------------------------------------- ________________ પપ આમ છતાં જે આત્માએ સર્વથા સંસારત્યાગ કરી શકે તેમ ન હોય, તે આત્માઓને માટે પણ આત્મકલ્યાણની સાધના કરવાને માર્ગ શ્રી જૈનદર્શને ઉપદે છે. અર્થાત્ જૈન ધર્મનું આરાધન બે રીતે થઈ શકે છે. એક તો સર્વવિરતિ એટલે સર્વથા સંસારત્યાગી બનીને અને બીજું દેશવિરતિ એટલે પરિમીત ત્યાગી બનીને! સર્વવિરતિને ગ્રહણ કરનાર આત્મા પિતાનાં સ્વજનેને સર્વથા ત્યાગ કરીને, મળેલી ભેગસામગ્રીને તેમજ એ ભેગસામગ્રીને ભવિષ્યમાં મેળવવાની ઈચ્છાને પણ ત્યાગ કરે છે. જ્યારે દેશવિરતિને ગ્રહણ કરનારો આત્મા બાહ્યદષ્ટિએ સ્વજનોથી આવૃત્ત હોવા સાથે ભેગસામગ્રીને પરિમીત ભક્તા અને તેની પ્રાપ્તિ માટે ન્યાયપુર:સર પરિમીત પ્રયત્નો કરનાર હોય છે. પરંતુ એને આત્મા અભ્યન્તર દષ્ટિએ સર્વવિરતિની–સર્વથા સંસારત્યાગની ભાવનાથી રંગાએલો હોય છે. આ ઉપરાંત સમ્યગદષ્ટિ આત્માઓને પણ જૈન ધર્મના ઉપાસક ગણવામાં આવ્યા છે. સમ્યદૃષ્ટિ એટલે ભાવનાથી વિરતિવાળે. સત્યની રૂચિ અને શ્રદ્ધા તે સમ્યગદર્શન. આ સમ્યગ્દષ્ટિ આત્માને વ્રત–નિયમાદિ નહિ હવાથી, વિરતિના વિભાગમાં ગણેલ નથી, પરંતુ સમ્યગ્દષ્ટિનું અન્તર તે વિરાગભાવનાથી ભરપૂર હોય છે. શાસ્ત્રકાર પરમષિઓ કહે છે કે–સમ્યગદષ્ટિ આત્મા સંસારમાં હોવા છતાં ધાવમાતાની માફક રહે છે. જેમકે—ધાવમાતા શેઠપુત્રનું જતન તે પૂરતું કરે જ છે, પરંતુ નિરન્તર એને પોતાને નહિ પણ શેઠને પુત્ર સમજે છે, તેમજ સમ્યગૃષ્ટિ આત્મા સંસારની ક્રિયાઓ કરતો થકે પણ એને અનિષ્ટકારી ગણે છે અને આત્મકલ્યાણને માટે સંસારત્યાગને જ ઈષ્ટ માને છે. એટલે ભાવનાથી જાતક ગણવા અગરિ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #62 -------------------------------------------------------------------------- ________________ ૧૬ આ રીતે જૈનદર્શનમાં ગણાતા ત્રણે પ્રકાર વિચારતાં સ્હેજે જણાઇ આવે તેમ છે કે જૈનદર્શનથી, મુમુક્ષભાવે કરવામાં આવતા સંસારત્યાગને, એક પંચ માત્ર પશુ પૃથક્ કહી શકાય તેમ નથી. આ બધી જ વિચારણાને ષ્ટિ સમીપ રાખતાં, તિર ધર્મા કરતાં જૈનધર્મમાં મુમુક્ષુભાવે કરવામાં આવતા ત્યાગની કેટલી વિશિષ્ટતા છે એના, અને એવા સર્વોત્તમ ત્યાગની ભાવના ન હેાય તે ત્યાં જૈનધીપણું પણ ન હાય, એના ખ્યાલ આવ્યા વિના રહેશે નહિ. સંન્યાસીએ અને ફકીરે વિગેરે ફલાદિનું ભક્ષણ કરે છે, તે જૈનધર્મના સંન્યસ્તમાં નથી. સન્યાસીઓ અને કીરા પૈસા રાખે કે રખાવે છે, તેવું જૈનધર્મના સંન્યસ્તમાં નથી. સંન્યાસીએ અને ફકીરા મઠ અને મસ્જીદની માલીકી ભોગવે છે, તેવું જૈનધર્મના સંન્યસ્તમાં નથી. સંન્યાસીએ અને ફકીરેશ મુસાફરીને માટે વાહનાદિના અને આહારને માટે રસાઇ કરવા-કરાવવાની ક્રિયાના ઉપયોગ કરે છે, તે જૈનધર્મના સંન્યસ્તમાં નથી. જૈનધર્મના સંન્યસ્તમાં તે ડગલે ને પગલે કેવલ આત્મસંયમ છે. આજીવિકાના નિર્વાહ માત્ર ભીક્ષામાં પ્રાપ્ત થએલા નિર્દોષ આહારથી કરવાના હાય છે. ગ્રામાનુગ્રામ વિહાર પણ પગે ચાલીને જ કરવાના હાય છે. માથા તથા દાઢીમૂછના કેશેાનું લુંચન કરવાનું હાય છે, પણ હજામત કરાવવાની હાતી નથી. સંયમસાધનામાં ઉપયાગી અને ભીક્ષાથી મેળવેલી વસ્તુએ પોતે ઉપાડવાની હોય છે, પણ નાકર રાખવાને હાતા નથી. રાત્રે ગમે તેવી ભૂખ કે તૃષા લાગી હાય, તા પણ આહાર કે પાણી લઈ શકાય જ નહિ, ન Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #63 -------------------------------------------------------------------------- ________________ ૫૭ બુટ પહેરાય કે ન છત્રી ઓઢાય. અને કડકડતી ઠંડી કે દાહમય તાપમાં પણ ઉઘાડે પગે ને ઉઘાડે માથે વિહાર કરવાનું હોય છે. જેનદર્શનને આ ત્યાગ બીજા કોઈ પણ ધર્મમાં નથી અને એ જૈનધર્મના ત્યાગધર્મની ઉત્કૃષ્ટતા છે. આવો ત્યાગ જ્યાં સુધી આત્મામાં પૂરેપૂરી પાપભીરતા ન પ્રગટી હોય, ત્યાં સુધી આરાધી શકાતો જ નથી. સંસારની ભીતિ અને મોક્ષની કાંક્ષા હોય તે જ પવિત્ર ત્યાગધર્મનું આરાધન થઈ શકે છે. આવા ત્યાગધમેન શ્રી જૈનશાસને જગતના જીના ઉદ્ધારને માટે ઉપદેશ આપે છે, અને જે આત્મામાં સંસારભીતિ અને મેક્ષાભિલાષા તીવ્રપણે ઉત્પન્ન થાય, તો તેને માટે તે આ કઠણ પણ ત્યાગધર્મની આરાધના, સહેલી અને સુલભ થઈ જાય છે, કારણ કેસંસારીઓને પણ કાંઈ ઓછાં દુઃખો સહન કરવાં પડતાં નથી. હાં, આમાં ઐચ્છિક ત્યાગ, એટલે કે-મરજીયાત સહવાનું છે અને સંસારમાં કર્માધીનપણે ફરજીયાત સહન કરવું પડે છે ! પરન્તુ જે આત્મામાં એટલું જ્ઞાન હોય છે કે-મરજીયાત સહેવાથી ભાવિમાં ફરજીયાત સહન કરવાનાં અનેક દુઃખ નષ્ટ થઈ જાય છે અને ફરજીયાત સહન કરવાથી ભવિષ્યમાં તેથી પણ વધુ ભયંકર સ્થિતિને પ્રાપ્ત થવાય છે, તે આત્મા તો જરૂર મરજીયાત કષ્ટ સહનને જ પસંદ કરે. વધુમાં ઉપર વર્ણવ્યે તે સંસારત્યાગ ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ હોવાનું કારણ એ છે કે એથી વધારે સુંદર ત્યાગની કલ્પના પણ થઈ શકતી નથી. ઘણાઓ આવા સંસારત્યાગ કરતાં જીવનબલિદાનને વિશેષ મહત્વ આપે છે, પરંતુ ત્યાં તેઓ ભૂલે છે. જીવનત્યાગ, એ તે અહુ જ સહેલ છે. એક જ વખત જુસ્સો આવ્યો ને કપાઈ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #64 -------------------------------------------------------------------------- ________________ ૫૮ મૂઆ, એ કાંઈ ત્યાગ નથી. જુસ્સા આવે એને કાયમ ટકાવી રાખી, કર્મના ઉદયાને સમભાવથી સહેવા, એમાં જ વધારે શક્તિની જરૂર છે. ચામેર ભાગની સામગ્રી પડી હેાય, પણ એને મેળવવાની કે ભાગવવાની ઈચ્છાને ત્યાગ અને કર્માયે આવતાં શારીરિકાદિ કષ્ટાનું સમભાવે વેદન કરવાનું કાર્ય કષ્ટસાધ્ય છે. એ કષ્ટસાધ્ય કાર્યની સાધના જૈન સાધુતામાં છે અને તેથી જ જૈન સાધુતા જગમાં અજોડ છે. આવી સાધુતા તે મુક્તાવસ્થાની પ્રાપ્તિ ન થઈ હાય, તા પણ એ મુક્તિસુખના સ્વાદ ચખાડી શકે છે. આ પ્રકારની સાધુતા પરમ આત્મકલ્યાણની સાધક છે, એ તા તદ્દન સ્પષ્ટ બીના છે. પરન્તુ એવી સાધુતા સ્વીકારનાર અને એવી સાધુતામય જીવનને મનાવી દેવા મથનાર સાધુએની સંસ્થા, તે જગને પણ ઓછી ઉપકારકારક નથી. રાજા અને પ્રજા બન્નેને માટે સાધુસંસ્થા તે એક દૈવી આશિર્વાદ રૂપ છે. પ્રજા અનીતિ, અન્યાય, અત્યાચાર, અનાચાર વિગેરે સેવીને એકબીજાને હેરાન ન કરે અને પ્રજામાં પશુતા ન વધી જાય, એ માટે રાજ્ગ્યાને કાયદા કરવા પડે છે. એ કાયદા ટકાવવા માટે શીક્ષાઓ કરવાને ન્યાયાલયે ચલાવવાં પડે છે. એ કાયદા પળાવવાને માટે પેાલીસે રાખવી પડે છે. એ કાયદાના ગુન્હેગારાના ચેપથી પ્રજાને બચાવવા કેટ્ઠખાનાં ખાલવાં પડે છે. આટલું આટલું છતાં એવા ગુન્હાઓ અટકતા નથી. એનું કારણ એજ છે કેરાજ્યશાસન માત્ર શરીર ઉપર પ્રવતી શકે છે, પણ શરીરને અનાચારમાં પ્રેરનાર આત્મા ઉપર નહિ! જ્યારે સાધુએ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #65 -------------------------------------------------------------------------- ________________ ખાનું વિગેરેના રાજ્યમાં કાત્તિમાં ભંગ પાન યુન્ડાએ પણ ગ્રામાનુગ્રામ વિહાર કરતાં સંસારીઓને એ ગુન્હાઓથી આત્મકલ્યાણને માટે બચવાને ઉપદેશ આપતા જાય છે અને એ ઉપદેશ જે જે આત્માના અંતરપટ ઉપર અંકાઈ જાય છે, તે તે આત્માઓની પાપભાવનાઓ નષ્ટપ્રાય થઈ જતી હેવાથી, તેઓનું શરીર ગૂન્હાઓ કરતું અટકી પડે તે સ્વાભાવિક છે. એટલે એવા ઉપદેશકે તે રાજા-પ્રજા બનેના ઉપકારી છે. જે ગુન્હાઓથી પ્રજાની સુખશાન્તિમાં ભંગ થાય છે અને જે ગુન્હાઓને માટે રાજ્યને કાયદા ઘડી પોલીસ, ન્યાયાલય, કેદખાનું વિગેરેને ખર્ચ ભેગવ પડે છે, તે ગુન્હાઓને જડમાંથી કાપવાને ઉપદેશ આપનારા પૂ. મુનિરાજેને તો આ કારણે પણ રાજા-પ્રજા તરફથી સહકાર અને સત્કાર પ્રાપ્ત થવા જોઈએ અને એમાં જ એ રાજ્યની અને પ્રજાની આબાદી છે. ઉપર દર્શાવ્યું તેમ જે આત્માને સંસાર ભયંકર લાગે હેય, ક્ષણે ક્ષણે સંસાર જીવનમાં થતો આત્મઘાત જે આત્મા જોઈ રહ્યો હોય અને એથી બચી જવાની જે આત્મામાં તીવ્ર તાલાવેલી જન્મી હોય, તે આત્મા જે પાપનિવૃત્તિરૂપ સંયમધર્મને અંગીકાર કરવાને સશક્ત હોય, તે દુનિયાના સંબંધે વિગેરેને ક્ષણમાત્રમાં પરિત્યાગ કરીને ચાલી નિકળે. સાપ કરતાં પણ પાપ વધુ ભયંકર છે. સાપ એક જ ભવને કદાચ નાશ કરી શકે છે, જ્યારે પાપ તો ભવોભવ સુધી આત્મહિતને ઘાત કર્યા કરે છે. આથી જ સંસારને જ્ઞાનીએાએ દાવાનલ વિગેરેની ઉપમા આપી છે. ઘરની ચેમેર દાવાનળ પ્રગટો હેાય અને એની જ્વાલાઓ જ્યારે ભીતરમાં રહેલાં પ્રાણુઓને ભસ્મિભૂત કરવા મથી રહી હોય, ત્યારે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #66 -------------------------------------------------------------------------- ________________ બીજા બધા જ વિચારેને કરાણે મૂકીને, જેમ મનુષ્ય કુદી– અફળાઈને પણ જીવન બચાવવા નાસી છૂટે છે અને ઘરમાં રહેલી સઘળીય ચીજોની જીવનના મૂલ્ય પાસે દરકાર કરતા નથી, તેમ સંસાર જેને દાવાનળરૂપ ભાસ્યો હોય, તે આત્મા કદિ જ સંસારી પદાર્થો કે સાંસારિક સંબંધો ખાતર સંસારમાં સળગ્યા જ કરવાનું પસંદ કરે નહિ. અને આ આત્મા તે એ સંસારની આગમાં સળગી રહેલાં સંબંધીઓને પણ એથી બચાવવાનો જ પ્રયત્ન કરે. છતાં તે ન બચે તેમ હોય, તે પિતાના આત્માને તે અવશ્યમેવ બચાવી જ લે. એટલે મેહમુગ્ધ કુટુંબ કદાચ આકન્દન કરે, એની પાછળ જીવનનાશ કરવાની બીક બતાવે, અથવા તે ઉન્માર્ગે ગમન કરવા સુધીની કુલહીનતા આદરે, તથાપિ મુમુક્ષુ આત્મા તો એ સર્વની તરફ પિતાની આત્મસિદ્ધિની ખાતર દુર્લક્ષ્યા જ કરે. ખૂદ શ્રી તીર્થંકરદેવનાં જીવન પણ એ સત્યની સાક્ષીરૂપ છે. આદિ તીર્થંકરદેવ શ્રી ત્રાષભદેવસ્વામિએ દીક્ષા ગ્રહણ કરી અને પાછળ એમના મોહમાં મુંઝાઈ ગએલાં શ્રી મરૂદેવા માતાએ રડતાં રડતાં નેત્રો ગુમાવ્યાં. બાવીસમા તીર્થપતિ શ્રી નેમિનાથ સ્વામિએ માતાપીતાને રડતાં મૂક્યાં અને રાજમતિ-કોડભરી રાજીમતિને તજી દીધી. એ મૂછધીન થઈ અને કલ્પાંત કરવા લાગી. પ્રભુએ દરકાર કર્યા વિના દીક્ષા ગ્રહણ કરી. ત્રેવીસમા તીર્થપતિ શ્રી પાર્શ્વનાથસ્વામિજીએ પણ દીક્ષા લીધી, ત્યારે તેઓનાં સંસારી પત્ની ખીણ ખીણ રૂદન કરતાં હતાં. વીસમા તીર્થપતિ શ્રી મહાવીરદેવે દીક્ષા ગ્રહણ કરી, ત્યારે તેમના મહેોટા ભાઈ નંદીવર્ધને કરેલો વિલાપ પણ સામાન્ય રીતે દરેક Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #67 -------------------------------------------------------------------------- ________________ જેનના ધ્યાનમાં જ હોય. આમ મુમુક્ષુ આત્માઓને મેહવિકલ સાંસારિક સંબંધીઓના આઝંદાદિની તરફ ઉપેક્ષા કરવી જ પડે છે, અથવા કહો કે-માત્ર પૂવકૃત કર્મથી સંગમૂલ પ્રાપ્ત થએલાં તેવા સંબંધીઓની વગર ઈરાદે પણ સ્વાભાવિક રીતે જ મુમુક્ષુ આત્માઓથી ઉપેક્ષા થઈ જાય છે. અજ્ઞાન આત્માને, જે કે–આમાં દયાહીનતા ભાસે તો પણ નવાઈ જેવું નથી, પરંતુ શ્રી જૈનશાસને “ભાવદયા અને દ્રવ્યદયા–એમ દયાના પ્રકારે પાડીને, ઉચ્ચતર દયાનું જે સ્વરૂપ દર્શાવ્યું છે, તેને સમજનાર મુમુક્ષુ આત્મા તો એવાં મેહવિકલ સંસારીઓને ત્યાગ કરે, એમાં જ વાસ્તવિક દયાનું પાલન માને છે; એટલું જ નાહ પરન્તુ મુમુક્ષુ આત્માએ મેહવિકલ પ્રાણીઓના મહાધીન આઝંદાદિથી મુંઝાઈ જઈને, સંસાર-દાવાનલમાં સળગ્યા કરવું. એમાં તો વાસ્તવિક રીતે સાચી દયાનું કેવલ ખૂન ? છે, એમ ત્રિકાલદશિ અનન્તજ્ઞાની શ્રી જિનેશ્વરદે ફરમાવે છે. બીજી રીતે તો કુટુંબ પોતે જે સંસારત્યાગ ન કરી શકતું હોય, તો પણ તેણે મુમુક્ષુ આત્માને કુલદીપક જાણીને તેની પ્રવૃત્તિમાં સહાય કરવી જોઈએ. કદાચ મેહવિકલતાના ચેપગે કુટુમ્બ તેમ ન કરી શકે, તે શ્રીસંઘની, પ્રજાની અને રાજાની ફરજ છે કે–આત્માથી મુમુક્ષુનો માર્ગ નિષ્ફટક કરી આપો . આ બધી વિચારણું પછી કોઈ પણ સુજ્ઞ વિચારકને એમ જ માનવું પડશે કે-જગમાં રાજા તરફથી, પ્રજા તરફથી, અને શ્રીસંઘ તરફથી પણ મુમુક્ષુ આત્માને એકાન્ત સહાય અને સત્કારની પ્રાપ્તિ થવી જોઈએ, પરંતુ આજે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #68 -------------------------------------------------------------------------- ________________ જગનું દષ્ટિબિન્દુ બદલાયું છે. આર્યાવર્તમાં જડવાદની વૃત્તિ ઘર કરતી જાય છે. આત્મકલ્યાણની મહત્તા લુપ્તપ્રાય: થઈ ગઈ છે. સાંસારિક હિતને માટે આત્મિક હિતને સંહાર થતો હોય તે પણ આજે ઈષ્ટ મનાય છે, જ્યારે પૂર્વકાળમાં આત્મહિતને માટે સાંસારિક હિતસંબંધોને ભેગ આપવાનું ઈષ્ટ મનાતું હતું. કઈ પણ ધર્મ આત્મકલ્યાણને માટે જ અસ્તિત્વમાં છે. આત્મકલ્યાણમાં જેઓ ન માનતા હોય, તેઓને માટે તે કઈ ધર્મ જ હોઈ શકે નહિ. ખાસ કરીને જેનદર્શન તે કેવલ આત્માની મુક્તાવસ્થાને પ્રાપ્ત કરવાને માટે જ છે. અને એથી જેનદર્શનનાં દરેક વિધાનને આધ્યાત્મિક દષ્ટિબિન્દુએ જેવાં જોઈએ. આધ્યાત્મિક દષ્ટિબિન્દુ વિના ધર્મવિધાનની સમાલોચના કરવા બેસવું, એ તે એ વિધાનને નાશ કરવા બરોબર છે. જે રાજા, જે પ્રજા, જે સંઘ કે જે કુટુમ્બીજનેને આજે ભાગવતી જૈન દીક્ષાના સંબંધમાં વિચારવાનું હોય, તેઓએ આધ્યાત્મિક દષ્ટિબિન્દુ સમીપ રાખીને જ વિચાર કરવો જોઈએ. જો આધ્યાત્મિક દષ્ટિબિન્દુ સમીપ નહિ રાખતાં, કેવળ સાંસારિક હિતની જ અપેક્ષાએ વિચાર કરાશે, તે જેનધર્મનાં પારમાર્થિક ફરમાને પણ નિરર્થક જ લાગશે, કારણકેજૈનદર્શન સંસારનું તે કટ્ટર વૈરી છે. સંસારને તે દાવાનલથી પણ વધારે ભયંકર માનનાર છે. માટે આધ્યાત્મિક દષ્ટિબિન્દુ વિનાના માણસે જૈનદર્શનનાં વિધાનોની સમીક્ષા કરી શકે જ નહિ. અને એવું દષ્ટિબિન્દુ કેળવ્યા વિના જિજ્ઞાસુઓ પણ સત્યને મેળવી શકે જ નહિ. આજે આત્માની અને પરમાત્માની અશ્રદ્ધા ઉત્પન્ન થઈ છે અને ધર્મફરમાને આકરાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #69 -------------------------------------------------------------------------- ________________ ૬૩ લાગે છે, એનું કારણ આધ્યાત્મિક દ્રષ્ટિબિન્દુના અભાવ માત્ર જ છે. આજે કારણે આજે ભાગવતી જૈન દીક્ષા જેવી તદૃન નિર્દોષ, સ્વપર ઉપકારી અને જગા ન્હાના-મ્હોટા દરેક જીવેાને કેવલ આશિર્વાદ સમાન વસ્તુ ઉપર આક્રમણ્ણા થવા લાગ્યાં છે અને જાહેરપેપરાનાં કોલમેામાં એની હામે ઉઘાડા પ્રચાર થઇ રહ્યો છે. ભાગવતી જૈન દીક્ષાને માટે આવી દુર્ભાવના ઉત્પન્ન થવાનું કારણ પશ્ચિમના જડવાદ છે. પાશ્ચિમાત્ય કેળવણી પામીને જેઓ સાવ જડવાદી થઈ ગયા, તે તે ધર્મથી સાવ વિખૂટા પડી ગયા; એટલે સમાજને તેમની ગણત્રી ઓછી થવા ઉપરાંત કાંઈ જ સહેવાનું રહ્યું નહિ; પરન્તુ જે કેટલાકાની અધ્યાત્મવાદ અને જડવાદ વચ્ચે ત્રિશંકુ જેવી દશા થઇ, તેવાઓએ પેાતાના સ્વાર્થ સાધી લેવા સમાજના નેતા અનવાની દુર્લાલસામાં અનંતજ્ઞાનીઓનાં વિધાનેામાં પરિવર્તન કરાવવાના પ્રયાસેા સેન્યા, પરન્તુ પવિત્ર સાધુસંસ્થાની હયાતીએ તેમને દાવ ખાલી ગા. આથી તેવા લેાકેાએ ધર્મક્રમાનાની સામે મળવેા જગાવ્યા. પરન્તુ સાધુસ ંસ્થાના અસ્તિત્વના ચેાગે તેના હાથ હેઠા પડયા અને સમાજમાં તેમની કિંમત ઉલટી ઘટી ગઇ. આથી તેઓને લાગ્યું કેજ્યાં સુધી સાધુસંસ્થા હયાતિમાં હાય, ત્યાં સુધી તેઓની કોઈપણ પ્રવૃત્તિનું ચેાગ્ય પરિણામ આવશે નહિ. આવી માન્યતાને લીધે જ તે કહેવાતા સુધારક જડવાદીએએ સાધુ સંસ્થાની હામે પ્રચાર આદર્યાં, દીક્ષાના વિરોધ કરવા માંડયો, પરન્તુ સમર્થ વિદ્વાન્ મુનિરાજોએ તે પ્રવૃત્તિને શાસ્ત્રાજ્ઞાએના પ્રચાર દ્વારા તાડી પાડી. એટલે તેએએ શ્રી અનન્ત Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #70 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનીએ કહેલાં અને ગણધરદેવેએ ગુંથેલાં શાસ્ત્રોને માટે પણ એલફેલ બોલી જનતામાં અશ્રદ્ધા ઉત્પન્ન કરવા માંડી. તેમજ સમર્થ આચાર્યાદિ મુનિવરોને જગત્ની દષ્ટિમાં હલકા પાડવાની બુરી નેમથી, તેઓશ્રીના વરદ હસ્તે થતી શાસ્ત્રીય દીક્ષાઓને વખોડવા માંડી. આટલી અધમતા જાણે સ્વાર્થ સાધનાને માટે પૂરતી ન હોય, તેમ તે મહાત્માઓનાં નિર્મળ ચારિત્રે ઉપર પણ તદ્દન ખોટાં, કલ્પિત અને કેઈપણ જેનના અન્તરમાં કારમી વેદના ઉત્પન્ન કરે તેવાં કલંકો ચૂંટાડવાના અધમ ધંધા આદર્યો. તેમ જ પડદા પાછળ છુપાઈને એવી નાગાઈ કરનારાને હાથે એવી જાહેરાતો કરાવાઈ. આટલું કરવા છતાં પણ પૂજ્ય સાધુવરોના સહવાસમાં નિરંતર રહેનારા અને અધ્યાત્મવાદની ઉત્તમતાને સમજનારા સમાજ ઉપર એની એવી અસર નજ થઈ શકી, કે જેથી દીક્ષાઓ અટકી જાય. આથી તેઓએ રાજ્યાશ્રય શોધ્યું અને પોતે જ મૂકેલાં કલ્પિત કલંકનાં અને લખેલાં જુઠાણાંભર્યા લખાણવાળાં છાપાંનાં પાનાં પૂરાવા તરીકે રજૂ કર્યા. જેન કુલમાં જન્મેલાઓ જ્યારે આટલી નીચી હદે પહોંચી જાય, તે જૈનેતર ઉપર ખાટી અસર થાય તેમાં શી નવાઈ છે? આજે જેનસમાજને માથે ઝઝુમી રહેલું વડોદરા રાજ્યના સંન્યાસ દીક્ષા પ્રતિબંધક નિબંધરૂપ કારમું વાવાઝોડું એ સુધારક કહેવડાવતાઓની કીન્નારી અને અધમતામાંથી જન્મેલું છે. અને એ જ કારણે જેનસમાજે એવા ધર્મઘાતક નિબંધને સોપાંગ રદ કરવા લાયક જણાવીને એને ઉગ્ર વિરોધ કર્યો છે. અને એક આર્ય રાજવી પણ એવાઓના તર્કટના ભંગ ન થઈ પડતાં, સત્યને સત્ય સ્વરૂપે સમજી, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #71 -------------------------------------------------------------------------- ________________ ભાગવતી નદીક્ષાના સનાતન માર્ગને અટકાવવાને બદલે સન્માને, એને વિષેધ કરનાર વર્ગની કુટીલતાએથી પૂ. સાધુસંસ્થાને બચાવે અને એવાઓના જુઠા પ્રચારની હામે ઘટતે પ્રતિબંધ મૂકે, એજ ઈચ્છવાજોગ છે.ન્યાયી આર્યરાજા એજ કરે એમાં જ એમની શોભા છે અને રાજા પ્રજાની આબાદી છે. આજે દીક્ષાના વિરોધીઓ ભાગવતી જૈન દીક્ષાની અટકાયત કરાવવાની બદદાનતથી જે દલીલ કરે છે, તે તદ્દન પિોકળ છે અને એમાં જરા પણ વજુદ જેવું છે જ નહિ. ભાગવતી જૈન દીક્ષાને આજે “અગ્ય-અયોગ્ય કહીને વાવવામાં કમીના રખાતી નથી, પરંતુ કોઈ પણ કાળે શ્રી ભાગવતી જૈન દીક્ષા અગ્ય ઠરી શકે જ નહિ. દિક્ષા લેનાર કિવા દેનાર કદાચ અગ્ય હોઈ શકે એ સમ્ભવિત છે, પણ દીક્ષા સ્વયં તો યેાગ્ય જ છે અને એના પાળનારને માટે તે સ્વાર કલ્યાણસાધક જ છે. વધુમાં બાળદીક્ષાના સંબંધમાં પણ થવા તવા પ્રચાર કર્યો જ જવાય છે. બાળ દીક્ષા તે મહાત્માઓની જનની છે. બાળકને કેરા હદય ઉપર આવા ઉત્તમ સંસ્કારો પડે, તે ભવિષ્યમાં તે મહાન આત્મા નિવડે તે તદન સ્વાભાવિક છે. તેમ જ બાળકને ગુરૂનિશ્રામાં રહેવાનું હોય છે. સેળ વર્ષ પછી સરકાર અને સંસાર જેમ માણસને કર્તવ્યાકર્તવ્યને ખ્યાલ હિઈને સ્વતન્ત્ર માને છે, તેમ જૈનદર્શન પણ તે વય પછી દીક્ષા લેનારને તેનાં માતાપિતાની સમ્મતિ ન મળે તે પણ દીક્ષા લેવાનું કહે છે. સ્ત્રીની કે સંઘની રજાનું, પૂર્વ જાહેરાતનું કે સરકારમાં ખબર આપવાનું કે સ્થળે વિધાન જ નથી. કુટુમ્બના રૂદન તરફ આત્માથી એ લક્ષ્ય ન આપવું Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #72 -------------------------------------------------------------------------- ________________ એ સાફ વિધાન છે અને કુટુમ્બના નિર્વાહને માટે સાધન કરવાની ફરજ તે વાસ્તવિક રીતે શ્રી સંઘની છે. આમ છતાં પણ દીક્ષાના વિરોધીઓ જુદી જુદી રીતે બેટી દલીલ કરીને– ૧. અઢાર વર્ષની અંદરની વયવાળાદીક્ષા લેતા હોય તે તેમની દીક્ષામાં નાની વય અને અણસમજ આગળ ધરવામાં આવે છે. ૨. અઢારથી પચીસ વર્ષ સુધી યુવાવસ્થાને પ્રારમ્ભ આગળ ધરવામાં આવે છે, ૩. પચીસ વર્ષથી અમૂક વર્ષો સુધી લગ્નનું તાજાપણું આગળ ધરવામાં આવે છે, અને– ૪. તે પછી સ્ત્રીપુત્રાદિ કુટુમ્બના નિર્વાહનું બહાનું આગળ ધરવામાં આવે છે. આ ચાર રીતના વિરોધનું પણ જ્યાં બહાનું નીકળી શકતું ન હોય, એટલે કે૫. જે દીક્ષા લેનારની ઉંમર પુખ્ત હોય, લગ્ન થયાંને વર્ષો થઈ ગયાં હોય, અને ઘરમાં સ્થિતિ પણ સારી હેવાથી સ્ત્રી આદિના નિર્વાહની કોઈ પણ અડચણ ન હોય, ત્યારે પણ દીક્ષાના વિરોધીઓ સ્ત્રી કે બીજા કુટુંબીજનના કપાતને આગળ ધરીને દીક્ષાનો વિરોધ કરે છે. આ બધી દલીલને આ પુસ્તકમાં પૂ. સંકલનાકારે સચોટ ઉત્તર આપે છે અને આ પુસ્તકનું જિજ્ઞાસુભાવે સાવંત અવલોકન કરનાર દરેકને એમાંથી ઘણું ઘણું જાણવાનું અને સમજવાનું મળે તેમ છે. એટલે આટલી પ્રસ્તાવના પછી પુસ્તકાવલોકનની સૂચના કરવાનું ઈષ્ટ માનવું ગ્ય છે. શાસનદેવ સર્વને સદબુદ્ધિ અપે, એજ તેઓ પ્રતિ નમ્ર વિજ્ઞાપના. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #73 -------------------------------------------------------------------------- ________________ અ નું SS મ શ ણિ કા • . • ૯ ખાલી વેષ ઉપરથી ભોળવા ૧૭ વિષય : : પૃષ્ઠ નંબર ૧ દેવ, ગુરૂ અને શાસ્ત્રની સાચી ઓળખ . . . ૩ ૨ શાસ્ત્રોની જરૂરીયાત . • • • • ૪ ૩ નિર્ચન્થ ગુરૂતત્ત્વ . . . . . . ૭ ૪ ઉદ્દેશ મોક્ષને . . . . . . ૯ ૫ સાધુઓનું સાધ્ય . . . . . • ૧૦ ૬ મેક્ષનું અદ્વિતીય લિંગ અને મહત્તા . . . ૧૨ ૭ ગૃહી લિંગ અને અન્ય લિંગના ભેદ શાથી?. ૮ દ્રવ્ય વેષની મહત્તા ૯ ખાલી વેષ ઉપરથી ભોળવાઈ જનારાઓને . . . ૧૯ ૧૦ ચારિત્ર્ય–આકર્ષ યાને પરિણામ . . . ૨૧ ૧૧ પરિણામ ટકાવવામાં સાધુવેષની ઉપયોગિતા . . ૨૪ ૧૨ દ્રવ્યલિંગમાં ધાર્મિક ઉપકરણની જરૂર . . ૧૩ શંકા-સમાધાન પૂછવાને નિષેધ નથી . . . ૨૮ ૧૪ દ્રવ્ય-લિંગ અને ભાવ-લિંગ બન્નેની સરખી જ જરૂર છે. ૧૫ બાહ્ય ત્યાગનું ફળ પણ મહાન છે . . . ૩૨ ૧૬ બાલ દીક્ષાનું સ્વરૂપ . . ૧૭ ભવિષ્યના પતનભયે વર્તમાનમાં ધર્મ ન કરે તે અયોગ્ય જ છે . . . . . . ૩૪ ૧૮ “વત ન લે તે પાપી અને વ્રત લઈને ભાગે તે મહાપાપી' –એ વાક્યની સાચી સમજણ . . . . ૧૯ દીક્ષા લેવામાં કેટલા જ્ઞાન અને વૈરાગ્યની જરૂર છે?. ૨૦ બાળ દીક્ષિતમાં કયું જ્ઞાન હોય છે ? . . . ૪૧ ૨૧ સ્ત્રીઓને અને જાનવરને અડાય નહિ . . ૪૩ ૨૨ પ્રત્યક્ષ વાત . . . . . . ૪૪ • • • ૩૩ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #74 -------------------------------------------------------------------------- ________________ ૬૮ ૨૩ સાધ્ય વિનાની દીક્ષા પણ હિતકારી છે ૨૪ દ્રવ્ય દીક્ષા પણ આદરણીય જ છે . ૨૫ ખાળચેષ્ટાઓમાં બાલ સાધુનું મન કેમ પ્રેરાતું નથી ? . ૨૬ બાળ દીક્ષાએ માબાપની સંમતિથી જ થવી જોઈએ ૨૭ કાયદા અને દીક્ષા ૨૮ ધર્મ માટે ! ૨૯ પ્રસંગ જરૂર પ્રાપ્ત થાય ! ૩૦ અઢાર વર્ષની વય નક્કી કરનારાઓને ૬૩ ૬૪ ૩૧ શાસ્ત્રકારે એ દીક્ષા માટે કયી વય ઠરાવી છે ? . ૩૨ ધર્માંતર કરવાની ઉંમર નક્કી કરવાની સત્તા છે કે કેમ ? ૩૩ બાળ દીક્ષાએ રોકવામાં ધર્મબુદ્ધિ છે જ નહિ ! ૩૪ મહાવ્રતાનું જ્ઞાન અને પરિણામ એ જ દીક્ષાના હેતુએ છે. ૬૭ ૩૫ નવમે વર્ષે કેવળજ્ઞાન પ્રાપ્ત કરનારા હાય તે જ આઠમે વર્ષે દીક્ષા લે, એ સત્ય નથી ૩૬ વીશ વર્ષના આયુષ્યવાળા જ આઠ વર્ષે દીક્ષા લે, એ તેટલું જ અસત્ય છે. ૨૭ નાની દીક્ષા અને માટી દીક્ષા સંબંધી સમજણુ ૩૮ નાની દીક્ષા લેવાવાળામાં કેટલું જ્ઞાન હોવું જોઈએ ? . ૩૯ નાની દીક્ષા સત્ય છે તે! પછી વડી દીક્ષા આપવાની જરૂર શી? • ૪૦ નાની અને મેટી દીક્ષા લેનારના જ્ઞાનની પરીક્ષા થી રીતે લેવાય ? ૪૧ દીક્ષાને માત્ર જ્ઞાનની સાથે જોડી દેવી તે કેવળ અ જ્ઞાનતા છે ૪૨ દીક્ષાનું કારણ ચારિત્ર-માહનીય ૪૩ મૂઢ મનુષ્ય દીક્ષાને માટે અયેાગ્ય છે ૪૪ મૂઢ દોષ અને માલ દોષ એ એ સ્વતંત્ર ાષ છે . કર્મના યે પક્ષમ છે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat ૪૫ ૪૭ પર ૫૫ ૫૮ ૫૮ ૬૦ ૬૧ · ર ૬૯ ૭૧ ૭૩ ૧૫ G * ૮૧ ૮૩ ** www.umaragyanbhandar.com Page #75 -------------------------------------------------------------------------- ________________ 乾 ૪૫ અઢાર વર્ષતી સાથે મૂઢતાના અભાવ કે સદ્ભાવને સંબંધ નથી ૪૬ આઠ વર્ષની નીચેની ઉમ્મરનાં બાળકાને દીક્ષા દેવાના નિષેધ છે ૪૭ આઠ વર્ષની ઉમ્મરના બાળકને બાળદોષ' લાગુ પડી શકતા નથી ૪૮ અખંડ ભ્રહ્મચર્ય પાળવા માટે બાળદીક્ષા એજ રાજ માર્ગ છે • ૪૯ સંસારમાં રહીને પશુ વૈરાગ્યને અખંડિત દાખલા અપવાદરૂપ ૫૦ દીક્ષા માટે ક્યી વય વધુ યાગ્ય ? ૧૮ વર્ષ ઉપરની કે તેની અંદરની ?? ૫૧ સ્ત્રીની સંમતિ ન હેાય તેથી દીક્ષા અટકાવાય નહિ જ ! પર વિષયાસક્ત સ્ત્રી વૈરાગ્ય ન પામે તેની દીક્ષા લેનાર પર ન હેાઈ શકે ! જોખમદારી કર્મના ક્ષય ૫૪ ૫ાતે કરેલું પાપ પેાતાને જ ભાગવવું પડે છે ! ૫૫ જે કાર્યનું ફળ જેને ભાગવવાનું હાય, તેની સ્વતંત્રતા તેને હાવી જ જોઇએ ! ૫૩ સર્વ શક્તિમાન તીર્થંકરો પણ ખીજાના પેાતે નથી કરી શકયા ! ૬૦ જમને દેવાય મનુષ્યાનું છે ૫૬ સરકારી કાયદા અને વ્યવહારના અનુભવ પણ એમ જ કહે છે ૫૭ કયા ઉપદેશ આપે તે જ સાધુપણું ટકે? ૫૮ સેાળ વર્ષ ઉપરનાને તેનાં માતાપિતાદિની રત્ન વિના પણ દીક્ષા દેવાને નિષેધ નથી પદ્મ દીક્ષા લેનાર મનુષ્ય ઉપર તેમનાં કુટુંબીઓની માલીકી નથી તને પ ન હેવાય એ સ્થન મૂ રાખવાના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat • . ve ૯૪ ૯૭ ૯૮ ૯૯ ર ૧૦૧ ૧૦૪ ૧૦૫ ૧૦૦ ૧૧૦ ૧૧૧ ૧૧૪ ૧૧૫ * ૧૩૭ www.umaragyanbhandar.com Page #76 -------------------------------------------------------------------------- ________________ ૬૧ સ્ત્રીની રજા લેવાનું કહેનારાઓ ચાલુ જમાનાના વિકા રમય વાતાવરણથી ઘેરાએલા છે . ૬૨ શિષ્ય-નિષ્ફટિકા (શિષ્યચોરી) દોષ પણ માતાપિતાની રજાને અંગે જ છે . ૬૩ દીક્ષા લેનાર પાછળ રૂ–કુટે તેનું પાપ દીક્ષા લેનારને લાગે નહિ . . . . . . ૧૨૨ ૬૪ સ્ત્રીના ભરણપોષણને બંદેબસ્ત કરવાનું કહેનારાઓ સ્ત્રીની દયાને લીધે પ્રેરાએલા નથી . . ૬૫ દીક્ષિતની સ્ત્રી ઉપર દયા હોય, તે તેને માટે યોગ્ય ઉપાયો કેમ લેવાતા નથી ? . . ૬૬ જે સ્ત્રીઓના પતિઓ રંડીબાજ બની જાય છે, તેમને કેમ અટકાવવામાં આવતા નથી ? . ૬૭ કુટુંબી જનોને રાતા અને કકળતા મૂકીને જ સંન્યાસ ગ્રહણ થાય એ કાયદો છે ? . . ૬૮ પૂર્વના કોઈ પણ મહાપુરૂષે કુટુમ્બીઓના રૂદનથી દિક્ષાને ત્યાગ કર્યો નથી ! . ૬૯ ભાવ દયાના સ્વરૂપને સમજનાર દીક્ષાને ત્યાગ કરવાનું કહે જ નહિ . . . . . ૭૦ દ્રવ્ય દયાની ચાહનાવાળાએ પણ દીક્ષા અટકાવવી જોઈએ નહિ . . . . . . ૧૩૬ ૭૧ લજજા, નીતિ કે અણુવ્રતના પાલનની ખાતર પણ સામાના આઝંદાદિની દરકાર કરતા નથી . . ૧૩૮ ૭ર કુટુંબપાલનની ફરજ કેવળ મેહદ્રષ્ટિથી જ છે . . ૧૩૯ ૭૩ શ્રીમન મહાવીરદેવને અગ્રઉં અભિગ્રહ . . . . ૧૪૧ ૭૪ કલિકાળના આત્માઓ માતાપિતાની ભક્તિ વિસરી ન જાય, તે માટે એ અભિગ્રહનું દષ્ટાંત લેવાનું છે . . ૧૪૩ ૭૫ અવધિજ્ઞાન વડે જાણુને જ અભિગ્રહ લીધો છે . . ૧૪૫ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #77 -------------------------------------------------------------------------- ________________ ૧ ૭૬ ભાવધર્મ રૂપ ચારિત્રની પ્રાપ્તિ નથી થઈ ત્યાં સુધી જ માબાપની દ્રવ્ય સેવા કર્ત્તવ્ય છે ૭૭ માબાપની ભક્તિ કરતાં સર્વવિરતિની કિંમત અસંખ્ય ગુણી છે ૭૮ દેશોન્નતિના કાર્ય માટે માબાપની અવગણના કેમ કરવામાં આવે છે? - કુટુમ્બલેશના કારણે દીક્ષા નહિ લેવામાં, નિહ લેનારનું તથા કુટુંબનું બન્નેનું અહિત જ છે ૮૦ માતાપિતાદિ કુટુંબી જનના નિર્વાહને માટે સાધન કરવાની શાસ્ત્રની આજ્ઞાને વાસ્તવિક અર્થ ૮૧ દીક્ષાને સહાય નહિ-સહાય કરનારની અનુમેાદના નહિ ! ૮૨ સાધુસંસ્થાના વિરોધ શાથી ? ૮૩ નિર્વાહના સાધનની ખામી રહેવાનું કારણ શું ? ૮૪ અનાથી મુનિ, નિમ રાજ અને સુલસનાં દૃષ્ટાન્ત ૮૫ સ્વાર્થને નાશ થવા દેવા તે નરી મૂર્ખતા છે . ૮૬ સાચું સ્વરૂપ સમજાયા વિના દીક્ષા ચે નહિ. ૮૭ સત્યને કાઈ પણ ભાગે વળગી રહે ! ૮૮ સત્યની પરીક્ષા કરવાના માર્ગો ૮૯ શુદ્ધ ધર્મનું ગ્રહણ કર્મના ક્ષયાપશમથી માનેલું છે ૯૦ સંખ્યાની અલ્પતા કે મહત્તા ઉપર સત્યધર્મ અવલંબેલો નથી • . ૯૧ સત્યવ્રતની વ્યાખ્યા Ο હર સત્યનું નિરૂપણ કરવામાં સં કાચ રાખવાને હાય જ નહિ ૯૩ વસ્તુને લાયકના જે શબ્દો હાય તે કહેવા જ જોઇએ . ૯૪ શાસ્ત્રઓને અભરાઈએ ચઢાવવાનું કહેનાર હાડકાંના માળા છે . ૯૫ અંધ શ્રદ્ધાના આરેાપ ૯૬ સાચી કેળવણીને અભાવ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat • ૧૪૬ ૧૪૮ ૧૪૯ ૧૫૦ ૧૫૨ ૧૫૩ ૧૫૫ ૧૫૭ ૧૫૮ ૧૬૦ ૧૬૧ ૧૬૨ ૧૬૪ ૧૬૬ ૧૬૮ ૧૬૯ ૧૭૨ ૧૭૩ ૧૭૫ ૧૭૬ ૧૭૮ www.umaragyanbhandar.com Page #78 -------------------------------------------------------------------------- ________________ વર ૯૭ ધર્મની આબાદીમાં જ રાષ્ટ્રની આબાદી છે ૯૮ સમાજવચ્છેદની કલ્પના ૯૯ સાધુથી દીક્ષાને નિષેધ થઈ શકે નહિ. ૧૦૦ સાચા મુનિવરેશ જિનેશ્વર સિવાય અન્યની આજ્ઞાને સ્વીકારતા નથી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat . ૧૮૧ ૧૮૨ ૧૮૬ ૧૮૮ www.umaragyanbhandar.com Page #79 -------------------------------------------------------------------------- ________________ - णमोत्थुणं समणस्स भगवओ महावीरस्स - talk, सुंदर २५३५. । सम्यग् दर्शन-ज्ञान-चारित्राणि मोक्षमार्ग: % - Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #80 -------------------------------------------------------------------------- ________________ :: સંકલનાકાર : : પૂ. આચાર્ય શ્રી સાગરાનંદ સુરીશ્વરજી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #81 -------------------------------------------------------------------------- ________________ કે ફ્રી વાર્શ્વનાથાય નમઃ | દીક્ષાનું સુન્દર સ્વરૂપ દેવ, ગુરૂ અને શાસ્ત્રની સાચી ઓળખ દરેક આસ્તિકતા ધરાવનારાં દર્શનમાં જેમ દેવ તત્વની • જરૂર માનવામાં આવી છે, તેવી જ રીતે તેટલી જ બલકે કેઈક અપેક્ષાએ તેથી વધારે જરૂર ગુરૂતત્વની માનવામાં આવેલી છે, કારણ કે-ગુરૂતત્ત્વની પ્રવૃત્તિ સદાચારની હોય છે. આ સદાચારની છાયાવડે દેવતત્ત્વની શુદ્ધ પ્રવૃત્તિની પિછાણ થાય છે, અને તેથી જ કાલાંતરે પણ થઈ ગયેલ દેવેને દેવ તરીકે શ્રદ્ધા પૂર્વક માની શકાય છે. ગુરૂતત્ત્વમાં દાખલ થયેલા ગુરૂમહારાજાએ સંસારથી વિરક્ત થવા સાથે સદાચારને નિભાવવા કટિબદ્ધ રહે છે, તે દેખીને દેવતત્ત્વને તેવા સદાચરણમાં રહેલા માની શકવામાં મુશ્કેલી પડતી નથી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #82 -------------------------------------------------------------------------- ________________ ૪] . . . . . . . પૂ. સાગરાનંદસૂરિજી સંકલિત વળી દેવતત્વમાં મનાતા દેવેને વખત તેમની હયાતિ એટલેજ હેય છે, ત્યારે ગુરુતત્વમાં દાખલ થતા ગુરૂમહારાજાઓને વખત ધર્મની પ્રવૃત્તિથી માંડીને છેવટ ધર્મના અભાવ સુધી હોય છે; અર્થાત-જગતને ઘણું જીવને ગુરૂતત્વદ્વારાએ જ તરવાનું બને છે. ગુરૂએ તેને જ કહેવાય કે-જેઓ દર્શન-પ્રવર્તક દેવના કહેવા પ્રમાણે, તેમનાં કહેલાં શાસ્ત્રો પ્રમાણે આચાર રાખતા હોય. દેવ અને ગુરૂ બને તત્ત્વને તે શાસ્ત્રના આધારે જ માની શકાય, કે જે શાસ્ત્રની પ્રરૂપણું પૂર્વાપર વિધે કરીને રહિત હોય, દષ્ટ અને ઈષ્ટથી અબાધિત હોય, નિર્વાણુરૂપ પરમાર્થને જ કહેનારી હોય, હિંસાદિકના પરિહારને માટે સ્થાન સ્થાન પર તેને નિષેધ કરનાર વાકર્યો હોય, તેમજ આત્મકલ્યાણને માટે ધ્યાનઅધ્યયન આદિકની કર્તવ્યતા જણાવવામાં આવી હાય. આવાં શાસ્ત્રોનું કથન કે ઉત્પાદન વીતરાગ યાને સર્વજ્ઞ પ્રભુથી જ થઈ શકે છે. દેવ અને ગુરૂતત્વની ઓળખાણ ભવ્ય જીને આવાં શાસ્ત્રોથી જ થઈ શકે છે. શાસ્ત્રોની જરૂરીઆત ઉપર જણાવેલ હકીકતથી વિચક્ષણ જનેને જરૂર માલમ પડશે કે–દેવ, ગુરૂ અને ધર્મ એ ત્રણે ત ને આધાર શાસ્ત્રોની શુદ્ધતા ઉપર જ છે. જીવ, કર્મ, પુણ્ય, પાપ, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #83 -------------------------------------------------------------------------- ________________ દીક્ષાનું સુન્દર સ્વરૂપ [ પ કર્મનું આવવું, આવવાનાં દ્વાર, કર્મના આત્માની સાથે સંબંધ, કર્મનું વેદવું, અને આત્માથી કર્મનું જુદું પડવું, ચાવત-સર્વે કર્મો ક્ષય કરીને આત્માને પેાતાના સ્વરૂપમાં સદાને માટે રહેવું-આ બધા પદાર્થ કોઈપણ પ્રકારે ચક્ષુ આદિ ઇન્દ્રિયાના વિષયમાં આવે તેવા નથી. તેમજ તેનાં એવાં કાઈ ચિના પણુ જગતમાં દૃષ્ટિગોચર થતાં નથી, કે જેથી તે તત્ત્વા માનવાની ફરજ પડે. જેમ તે જીવાદિક તત્ત્વા સાક્ષાત્ જણાતાં નથી, તેમ અનુમાનથી પણ તેઓને પાકા નિર્ણય થાય એ સંભવિત નથી. પ્રત્યક્ષ અને અનુમાનથી જીવાદિ તત્ત્વાને જ્યારે નિર્ણય ન થાય, ત્યારે તે તત્ત્વાના નિર્ણય માટે શાસ્ત્ર એક આધાર છે. તેથી શાસ્ત્રો તેવા પુરૂષાનાં કહેલાં હેાવાં જોઇએ, કે જેઓ દશ્ય-અદૃશ્ય, સૂક્ષ્મ–ખાદર, નજીક કે દૂર, રૂપી કે અરૂપી, મારું કે ભારી, એવા જગતના સર્વ પદાર્થો જાણનારા, અર્થાત્ સર્વજ્ઞ હાય. સર્વજ્ઞકથિત શાસ્ત્રોના આધારે જીવાદિ પદાર્થો નિશ્ચિત રીતે જાણવામાં આવે છે. આથી દરેક વિદ્વાને એમ માનવુંજ પડશે કે—પુણ્યનાં કે પાપનાં, સતિનાં કે દુર્ગતિનાં, સંસારનાં કે મેાક્ષનાં કારણેા, કે જે ઉપરાક્ત શાસ્ત્રવિહિત હોય, શાસ્ત્રમાં જેના ઉલ્લેખ હોય તેને જ માની શકાય. ભગવાન્ શ્રી રિભદ્રસૂરીશ્વરજી મહારાજ પોતાના અનાવેલા ષોડશક પ્રકરણ’માં જણાવે છે કે 46 અન્યભવ સબંધીના કાર્યમાં શાસ્ત્ર એજ પ્રમાણ છે. ” ** Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #84 -------------------------------------------------------------------------- ________________ ૬ ] . . . . . . . પૂ. સગરાનંદસૂરિજી સંકલિત આથી હેજે સમજી શકાશે કે–જેઓ શાસ્ત્ર માનવાને તૈયાર નથી, શાસ્ત્રોક્ત પદાર્થને માનતા નથી, એટલું જ નહિ પરંતુ શાસ્ત્રોને વિચ્છેદ કરવા કટિબદ્ધ થાય છે, તેઓ કેઈપણ પ્રકારે ધર્મ પામવાની કોટિમાં રહી શકતા જ નથી. જેને પરલોક વિગેરે માનવા છે, તેને તે શાસ્ત્ર શિવાય બીજું પ્રમાણ જ વિદ્યમાન નથી. શાસ્ત્રને નહિ માનનારે મનુષ્ય જીવાદિ તો ક્યા આધારે માનશે? જેન શાસ્ત્રકારે તે સ્પષ્ટપણે જણાવે છે કે આત્માના હિતની ઇચ્છાવાલાએ જે આગમ (શાસ્ત્ર)ને આદર કર્યો હોય, તે જ તેણે શ્રી જિનેશ્વર દેવ, ગુરૂ અને ધર્મ એ ત્રણે તનું આરાધન કયુ કહેવાય.” વળી–“આ હૃદષમ કાળમાં ખરેખર આધાર તો શાસ્ત્રોને જ છે –તે જણાવતાં પૂર્વાચાર્યો કહી ગયા છે કે – દુષમ કાળના દેણે કરીને દૂષિત થયેલા અમારા જેવા જીવોને, ખરેખર, જે શ્રી જિનેશ્વર મહારાજનાં આગમ આ સમયમાં ન હોત, તે અમારી સ્થિતિ શું થાત ? કારણ કે-તીર્થકર, કેવલી, ગણધર વિગેરે શાસનના માલીકને વેગ જેને નથી, એવા અમે અનાથ છીએ.” એટલે કે–ષમ કાલમાં શાસ્ત્રોનું વિદ્યમાનપણુ હેવાથી જ અમે નાથવાળા છીએ. આવી રીતે જ્યારે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #85 -------------------------------------------------------------------------- ________________ દીક્ષાનું સુન્દર સ્વરૂપ શાસ્ત્રકાર પોતે જ શાસ્ત્રની અપેક્ષાએ જ દુ:ષમ કાલમાં પેાતાનું સનાથપણું ખતાવે છે, તે પછી અન્ય જીવાનું સનાથપણું તેા શાસ્ત્ર શિવાય અને જ કેમ ? નિગ્રંથ ગુરૂતત્ત્વ. ઉપર જણાવેલા શાસ્ત્રને આધારે દેવ અને ગુરૂનાં લક્ષણ્ણા જેમાં હાય, તે તે વ્યક્તિને શુદ્ધ દેવ અને શુદ્ધ ગુરૂ તરીકે માની શકીએ. લાંબા કાળ સુધી પ્રવર્ત્તવું ગુરૂતત્ત્વને આધારે જ થાય છે, એ વાત આપણે ઉપર જોઈ ગયા. તેથી સાબીત થાય છે કે ગુરૂતત્ત્વના વિચ્છેદ થતાંની સાથે જ ધર્મતત્ત્વને પણ વિચ્છેદ થાય છે. અને તેજ વાત શાસ્ત્રકાર પણ ચાખ્ખા શબ્દોમાં જણાવે છે કે નિગ્રંથ, અર્થાત્–ત્યાગી સાધુએની ગેરહાજરીમાં શાસન એટલે ધર્મ હાતા જ નથી.” 66 * એટલે જ્યારથી સાધુએ થયા, ત્યારથીજ તીર્થે થયું. આ વાત સમજવાથી એ વાત પણ સ્પષ્ટ સમજાશે કેશ્રીમાન્ ભગવાન મહાવીરદેવને ઋજુવાલિકા નદીના કાંઠે કેવલજ્ઞાન થયું, દેવેન્દ્રો વિગેરે આવ્યા, સમવસરણ રચાયું, ભગવાને દેશના આપી, અનેક જીવાને સમ્યકૂના લાભ થયા, છતાં કાઇએ પણ સર્વવિરતિ એટલે દીક્ષા લીધી નહિં, તેથી “ અભાવિતા પક્ષેત્ ” નામનું આશ્ચર્ય ગણાયું, એટલે વસ્તુસ્થિતિ જોતાં સર્વવિરતિવાળા ( દીક્ષાવાળા ) કઇ rr Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #86 -------------------------------------------------------------------------- ________________ ૮ ] . . . . . . . પૂ. સાગરાનંદસૂરિજી સંકલિત પણ જી થાય, તેજ તીર્થ સ્થપાય. આ દેશનામાં કોઈપણ જીવે દીક્ષા લીધી નહિં, તેથી તે દિવસે શાસનની સ્થાપના થઈ નહિ અને તેથી જ શાસ્ત્રકારોએ તે દીક્ષા વગરની પહેલી દેશનને (આશ્ચર્ય રૂપે) અફલ દેશના ગણું. બીજે દિવસે જ્યારે ભગવાને ત્યાંથી દૂર એવી પાવાપુરીમાં ગણધરેને પ્રતિબોધીને દીક્ષા આપી, ત્યારે જ તીર્થની સ્થાપના થઈ. પહેલા સમવસરણમાં ભગવાન પોતે જે કે સર્વવિરતિવાલા હતા, પણ તેઓ તો દેવતત્વમાં હતા અને અન્ય કોઈએ ત્યાં દીક્ષા ન લીધી, તેથી તે દેશના નિષ્ફળ કહેવાઈ. તીર્થની સ્થાપના ત્યારે જ થાય છે કે-જ્યારે તેને પણ સર્વવિરતિ (દીક્ષા) થાય. આ હકીક્ત ઉપરથી સિદ્ધ થાય છે કેસાધુએ વગર તીર્થ હોતું નથી. સાધુ એટલે ગુરૂતત્ત્વની ઉત્પત્તિ, તેની સાથે જ તીર્થની ઉત્પત્તિ થાય છે, એટલું જ નહિં પણ નિગ્રંથ શિવાય તીર્થ એટલે શાસનની કે ધર્મની સ્થિતિ પણ હોતી નથી. અને તેથી જ પાંચમા આરાના છેડે પણ પહેલાં સાધુઓનો વિચછેદ થશે, પછી જ તીર્થનો વિચ્છેદ થશે. જ્યારે આવી રીતે તીર્થની ઉત્પત્તિ, સાધુની ઉત્પત્તિ સાથે થાય અને સાધુધર્મને નાશ થયા પછી જ સંઘધર્મને નાશ થાય, તો શાસનને ચલાવનાર, શાસનને આધાર તેમજ શાસનને વધારનાર જે કંઈ પણ હોય, તે તે માત્ર સાધુ મહાત્માઓ જ છે,એ વાત સ્પષ્ટ થાય છે. કદાચ એમ કહેવામાં આવે કે-શ્રમણવર્ગ અને શ્રમણવર્ગ કે જે સાધુ અને સાધ્વીના નામથી ઓળખાય છે તે ન હોય, તે પણ શ્રમણે પાસક અને શ્રમણે પાસિકા જેને શ્રાવક અને શ્રાવિકા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #87 -------------------------------------------------------------------------- ________________ દીક્ષાનું સુન્દર સ્વરૂપ . . . . . . . . . [ ૯ કહેવામાં આવે છે, તેને તીર્થ માની લઈએ તે હરકત શી? આ શંકા તે શબ્દોના અર્થ વિચારવામાં આવે તે રહેતી જ નથી. શ્રમણે પાસક અને શ્રમણે પાસિકાના શબ્દાર્થ ચેકનું બતાવે છે કે-સાધુવની ઉપાસના કરનાર પુરૂષવર્ગ તે શ્રમણે પાસક અને સ્ત્રી વર્ગ તે શ્રમણ પાસિકા. અર્થા–આ બન્ને શબ્દો શ્રમણની ઉપાસનાને અંગે કહેવામાં આવ્યા છે અને જ્યારે મહાવત ધરનાર શ્રમણ કે શ્રમ વર્ગ જ ન હોય, તે ઉપાસના કેના? આથી સ્પષ્ટ થાય છે કે-શાસન, તીર્થ, ધર્મ, એ બધાનું મૂળ સાધુઓ જ છે અને તેટલા માટે શાસ્ત્રકારેએ કહ્યું કે-નિર્ગથ સાધુ વિના તીર્થ હોય જ નહિ. ઉદ્દેશ મોક્ષનો! ઉપર જણાવ્યા પ્રમાણે ગુરૂતત્વ એટલે કે સાધુવર્ગ જ્યારે ધર્મ, તીર્થે, શાસ્ત્ર એ બધાના મૂળ આધારભૂત છે, તે સાધુઓની સર્વથી પહેલી જરૂર છે, એમ કબૂલ કરવું પડશે. જેનશાસ્ત્ર પ્રમાણે સાધુ થનારાઓને અર્થ અને કામને ઉદ્દેશ સર્વથા છોડી દેવાનો હોય છે. તેને તો કેવલ મેક્ષની જ સાધ્યતા રાખવાની હોય છે. જો કે તેઓ દાનાદિક ધર્મને માનનારા, કહેનારા અને અનુમોદનારા હોય છે, પણ તે બધાનું સાધ્ય મેક્ષનું જ હોય છે. મેક્ષના સાધ્ય વિનાના દાનાદિકને તેઓ અનમેદન આદિના વિષયમાં લેતા નથી. જે મહાવ્રતા સાધુપણામાં પ્રાણભૂત છે, તે મહાવતને પણ તેઓ મોક્ષની સાધતાથી જ કરવા ગ્ય માને છે. તત્ત્વથી ધર્મ પણ મોક્ષના ઉદ્દેશથી જ કરવા યોગ્ય ગણે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #88 -------------------------------------------------------------------------- ________________ ૧૦ ] . પૂ. સાગરાનંદસૂરિજી સંકલિત સાધુઓનું સાધ્ય જૈન શાસ્ત્રકારા ‘સાધુ શબ્દની વ્યુત્પત્તિ કરતાં સાધુઆને મેાક્ષ શિવાયની સાધ્યતા રાખવાના નિષેધ કરે છે; અર્થાત્ જેઆ મેાક્ષના ઉદ્દેશ ચૂકી જાય, તેવાઓને સાચા સાધુપણાની કોટિમાં મૂકવાની સાફ ના પાડે છે. જે જીવા વ્યવહાર રાશીમાં અનંતા કાળથી આવ્યા છે, તે દરેક જીવાને નવ ચૈવેયક સુધી લઇ જનારૂં કષાયરહિત જેવું શુકૂલલેશ્યાના પરિણામે પહોંચવાવાળું અને વિરાધના વગરનું સાધુપણું અનંતી વખત મલી ગયું, છતાં તે સર્વે અવસ્થામાં પરમેષ્ટીપદની અંતર્ગત એવા સાધુઓને છાજતું સાધુપણું માન્યું નહિ; કારણ કે—બધી વખત ચારિત્ર પાલતાં તે જીવે મેાક્ષને ખીલકુલ લક્ષ્યમાં રાખ્યું. નહેાતા : તેણે તેા કેવળ દેવલાકને, રાજાપણાને, ઋદ્ધિ–સમૃદ્ધિને, માનપૂજાને ઈરાદે એવા એવા ઉદ્દેશે। રાખીને સાધુપણું પામ્યું હતું. તેવા સાધુઓને પણ, લેાકેાથી માનપૂજાદિકની પ્રાપ્તિ કરવા માટે, મેાક્ષની ઉત્કૃષ્ટતાના ઉપદેશ તા કરવા પડતા હતા અને તેની જ સામ્યતા રાખવાને કહેવું પડતું હતું : કારણકે–જૈનશાસનના પગથીએ ચઢેલા મનુષ્ય પણ મેક્ષ શિવાય બીજી સામ્યતાને રાખવાવાલા હાય નહિ ! જૈન થવા માગનારાઓએ પહેલાં સમ્યકૃત્વ ઉપાર્જન કરવું પડે છે. તે સમ્યકૃત્વની પ્રાપ્તિ સાથે સંસારથી વૈરાગ્ય અને મેાક્ષસુખની ઈચ્છા જાગે છે. તેથી તે શ્રોતાએ સ્વપ્નાંતરે પણ જે અર્થ તથા કામના વિષયના ઉપદેશ આપનાર હોય, તેમને સાધુ તરીકે ગણતા જ નથી. તે એમ સમજે છે : Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #89 -------------------------------------------------------------------------- ________________ દીક્ષાનું સુન્દર સ્વરૂપ . . . . . . . . . [ ૧૧ કે–અર્થ અને કામના પદાર્થો તરફ પ્રીતિ થવી, તેને માટે ઉદ્યમ થે, એ કર્મવશ સહજ છે. જગતમાં તેને માટેનાં સાધને ઠામઠામ છે અને તે સાધનથી કેઈપણ અંશે આત્મકલ્યાણ થયું નથી, થતું નથી અને થવાનું નથી, એટલા માટે કેવળ મોક્ષમાર્ગમાં મદદ કરનાર સાધુ આદિનો જ સંસર્ગ શ્રાવકો કરે છે. છતાં પણ જે સાધુ તરવાને રસ્તો ન બતાવતાં, સંસારમાં ડબવાનાં કારણો–જે અર્થ અને કામ છે, તેની તરફ જ શ્રાવકેને ધકેલે, તો તે સાધુવેષને ધારણ કરવાવાળા છતાં પણ વિશ્વાસઘાતી, શાસનાદ્રોહી અને ધર્મના લુંટારા બને છે. તેવાઓનું દર્શન પણ સંસારસમુદ્રમાં ડૂબાડનાર છે, એમ ધારીને જેન શ્રોતાઓ તેવા અર્થ-કામની દેશના આપનાર સાધુને સ્વપ્નાંતરે પણ ગુરૂ તરીકે માને જ નહિ. તેથી માનપૂજાના લોભી દ્રવ્ય સાધુને, મોક્ષની ઉત્કૃષ્ટતા અને પરમ સાધ્યતા કહેવી પડે છે, પણ તેના આત્મામાં મોક્ષની પરમ સાધ્યતા ન હોવાથી સાધુપણું પાળવા છતાં પણ અનંતકાલ સુધી તેની મુકિત થઈ શકતી નથી. અભવ્ય જી પણ જ્યારે જ્યારે દ્રવ્યથી સાધુપણું લે છે, ત્યારે ત્યારે પિતાની શ્રદ્ધા કે સાધ્યતા મોક્ષને માટે નહિ છતાં પણ, જેન સંઘની અભિરૂચીને ખાતર મેક્ષની ઉત્કૃષ્ટતાને પરમ સાધ્યતા કહે છે અને તેથી જ તે બધાને દીપક નામના સમ્યકત્વની સત્તા શાસ્ત્રકારે સ્વીકારે છે. તેના કથનથી શ્રોતાઓને મોક્ષ સુધીનાં તત્ત્વનું જાણવાપણું, માનવાપણું અને હિય–ઉપાદેયને વિભાગ કરવાપણું થાય છે, અને તેવા અભવ્ય કે મિથ્યાર્થી જીવથી પ્રતિબધ પામીને અનંતા આત્માઓ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #90 -------------------------------------------------------------------------- ________________ ૧૨ ] . . . . . . . પૂ. સાગરાનંદસૂરિજી સંકલિત સંસારને તરી જાય છે. અભવ્ય કે મિથ્યાદૃષ્ટી છે, સાધુ વેષમાં રહીને મેક્ષની ઉત્કૃષ્ટતા અને પરમ સાધ્યતા ન જણાવતા હત, તો તે દ્વારા ભવ્ય શ્રોતાઓને સમ્યક્ત્વની ઉત્તિ થવાનું શાસ્ત્રકારે કહેત નહિ. આ બધી હકીક્ત વિચારતાં ખાત્રી થશે કે-દ્રવ્ય થકી થયેલા (માત્ર નામના) સાધુઓ પણ મેક્ષ શિવાય બીજાની, એટલે કે-અર્થ અને કામની સાધ્યતા બતાવે નહિ : તે પરમેષ્ટી–અંતર્ગત સાધુપદમાં રહેલ સાધુઓને અર્થ અને કામની સાધ્યતા અને તેને ઉપદેશ ઘટી શકે જ નહિ. તેઓને તે કેવલ મેક્ષ માટે ધર્મ તરફ લક્ષ્ય રાખવાનું હોય છે. જ્યારે મેક્ષ અને તેને માટે કરાતે ધર્મ એજ સાધુઓનું સાધ્ય, તે ત્યાં ધર્મ અને મેક્ષ શિવાયની વસ્તુની સાધ્યતા કે ઉત્કૃષ્ટપણાની માન્યતા હોય જ કયાંથી? મોક્ષનું અદ્વિતીય લિંગ અને મહત્તા આગળ જોઈ ગયા તે પ્રમાણે જ્યારે સાધુઓને ધર્મ અને મોક્ષ જ સાધવે છે, તે પછી તેઓએ દુનિઆદારીના કેઈપણ સંસર્ગથી દૂર રહેવું જોઈએ, એજ હિતાવહ છે. દુનિયાદારીમાં રહેવું, કુટુંબ-કબીલાની સાથે વર્તાવ રાખવે, વિગેરે જે જે કાર્યો સંસારમાં થાય છે, તે બધાં કેવલ અર્થ કામને માટે જ છે, અને તેથી તેમાં રહેનાર મનુષ્ય કેવલ ધર્મ અને મોક્ષની સાધ્યતા રાખવા સમર્થ થઈ શકતું નથી. જગતમાં જેમ એક આધારભૂત ભાજનમાં બે વસ્તુઓ પૂરતા પ્રમાણમાં ભરી શકાતી નથી, તેમ મન અને આત્માને અંગે પણ અર્થ અને કામની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #91 -------------------------------------------------------------------------- ________________ દીક્ષાનું સુન્દર સ્વરૂપ . . . . . . . . . [ ૧૩ સાધ્યતા સાથે ધર્મ અને મેક્ષની સાધ્યતા સંપૂર્ણપણે રહી શકતી જ નથી, અને તેથી જ અનાદિ કાલથી ધર્મ અને મેક્ષની દષ્ટિને ધારણ કરનારા જીવો સંસારથી, એટલે કે દુનિયાના બાહ્ય સંસર્ગથી નિવૃત્ત જ થાય છે. સંસારથી નિવૃત્ત થનારને જ ધર્મ અને મોક્ષની પરમ સાધ્યતા થઈ છે એમ ગણાય. શ્રી તીર્થકરદે, કે જેઓ માતાના ઉદરમાં અવતરવાના વખતથી પણ અપ્રતિપાતિ (કદી નહિ જનાર) મતિ, શ્રત અને અવધિ જ્ઞાનને ધારણ કરનાર હોય છે, તેઓ પણ મોક્ષ માટે સંસારથી નિવૃત્ત થઈને ત્યાગધર્મને જ આદરે છે. જગતના વ્યવહારની અપેક્ષાએ પણ વિચારવામાં આવે, તો જ્યાં સુધી સંસારને ત્યાગ કરવામાં ન આવે અને કુટુંબકબીલા, ધનમાલ, હાટ હવેલી અને પૈસાટકાના સંબંધમાં રહેવામાં આવે, ત્યાં સુધી તેને ત્યાગી ગણવામાં આવતું નથી. શાસ્ત્રમર્યાદા પણ કહે છે કે–“તેવા કુટુંબકબીલાવાળાને મન:પર્યવ નામનું જે ચોથું જ્ઞાન છે તે થતું નથી. શાસનપતિ ભગવાન શ્રી મહાવીરદેવ બે વરસ સુધી ગૃહસ્થાવાસમાં ત્યાગીપણે રહ્યા : કુટુંબને સંસર્ગ ન કરે, અચિત્ત ભેજન કરવું, અચિત્ત જલ પીવું, સ્નાન ન કરવું, બ્રહ્મચર્ય પાળવું, રાજખટપટમાં ન ઉતરવું અને કોઈ પણ દુનિયાદારીને વ્યવહાર કરે નહિ, એવું ત્યાગીપણું અંગીકાર કર્યા છતાં પણ તેઓશ્રીને મન:પર્યવ જ્ઞાન પ્રગટ થયું નહિ અને જ્યારે સર્વથા સર્વસાવદ્ય ત્યાગ કર્યો ને સાધુપણું અંગીકાર કરી ગૃહસ્થાવાસમાંથી ચાલી નીકળ્યા, તે વખતે તત્કાળ તેઓને ચેાથું મન:પર્યવ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #92 -------------------------------------------------------------------------- ________________ પૂ. સાગરાનંદસૂરિજી સંકલિત જ્ઞાન ઉત્પન્ન થયું. જ્યારે શ્રી તીર્થંકર મહારાજા સરીખા જ્ઞાની અને ત્યાગીને, દુનીઆદારીમાં સાવ અલીસપણે રહેતાં છતાં પણુ, માત્ર સાધુપણાની સાથે અંધાયેલું મન:પર્યવ જ્ઞાન થાય નહિ, તો પછી ઘરમાં રહ્યા થયાં ધર્મ થાય છે–સાધુપણા કરતાં પણ ગૃહસ્થપણામાં સારા ધર્મ થાય છે. વિગેરે વિગેરે મન:કલ્પિત વાતા કરવાની જૈનશાસનમાં રહે જ ક્યાંથી? ૧૪ ] . ગૃહીલિંગ અને અન્યલિંગના ભેદ શાથી? શાસ્ત્રકારાએ જેવી રીતે સાધુપણાના લિંગને મેાક્ષનું લિંગ ગણી, તેમાં રહેલા જે જીવા મેાક્ષે જાય તેને સ્વલિંગ સિદ્ધ કહ્યા, તેવી જ રીતે અન્યલિંગ એટલે કે જૈનમત શિવાયના ખીજા મતના લિંગે તથા ગૃહસ્થલિગે, કે જે કુટુંબકબીલા, ધનમાલ, મિલ્કતમાંજ રહેલા હાય તેવા ગૃહીલિંગમાં પણ મેાક્ષે જવાનું જણાવ્યું છે; અર્થાત્ સાધુલિંગમાંથી મોક્ષે જવાય છે, તેવી જ રીતે અન્યલિંગ અને ગૃહીલિંગથી પણ જીવા માક્ષે જાય છે એમ કહેલું છે, તેા પછી દુનિયાદારીના ત્યાગ વિના પણ મેક્ષ મેળવી શકાય છે ? તેનું સમાધાન એ છે કે—પ્રથમ તા શાસ્ત્રકારોએ સાધુપણાના લિંગને જ મેાક્ષનું લિંગ માન્યું, ત્યારે જ તે “સ્વલિંગ સિદ્” એવા શબ્દ વાપરી શકયા. તેમ ો ન હાત, એટલે કે-મેાક્ષનું લિંગ સાધુલિંગ જ ન હેાત, તે તેના “સ્વલિંગ ” શબ્દથી વ્યવહાર ન કરત. સાધુલિંગ શિવાયનાં ખીજાં લિંગાને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #93 -------------------------------------------------------------------------- ________________ દીક્ષાનું સુન્દર સ્વરૂપ . . . . . . . . . [ ૧૫ અન્યલિંગ અને ગૃહીલિંગના શબ્દોથી જાહેર ર્યો, એટલે કેદુનિયાદારીનું કે અન્ય મતનું લગ ખૂદ શાસ્ત્રકારના શબ્દોમાં જ મોક્ષનું લિંગ નથી, એમ સ્પષ્ટ થાય છે. અન્ય લિંગે અને ગૃહી લિગે સિદ્ધ થવાની જે વાત શાસ્ત્રકારોએ જણાવી છે, તે અસત્ય તે નથી જ: પણ કઈક તેવા સાધુ આદિના તે ભવમાં કે અન્ય ભવમાં ગાઢ પરિચયવાળાને, કે જેને ધાર્મિક ભાવનાની તીવ્રતા હોય–જે ત્યાગધર્મને જ મેળવવા ચાહના કરી રહ્યો હોય, તેવાને આકસ્મિક ભાવનાના ઉલ્લાસથી, બે ઘડી માત્ર પરિણામની તીવ્ર ધારાથી, સાધ્ય એવું કેવલજ્ઞાન કદાચિત થઈ જાય તે સંભવિત છે, અને તે અપેક્ષાએ આ ગૃહીલિંગ સિદ્ધ અને અન્યલિંગ સિદ્ધ, એ ભેદે કહેવામાં આવ્યા છે. ભરત મહારાજાએ પૂર્વભવમાં ઘણા લાંબા કાળ સુધી સાધુપણું પાડ્યું અને પછી મોક્ષે ગયા, તે પણ તેઓને ગૃહસ્થપણામાં આકરિમક ભાવનાથી કેવળજ્ઞાન થયેલું, માટે તેમને ગૃહીલિંગ સિદ્ધ કહ્યા. તેમજ વલ્કલ ચીરીને કેવળજ્ઞાન અન્ય લિગે થયું અને પછી જે કે તે સાધુપણામાં વિચર્યા અને તે સાધુપણામાં વિચરતાં જ મોક્ષ પદ મેળવ્યું, છતાં તેમને અન્ય લિગે સિદ્ધ કહ્યા. આથી સ્પષ્ટ થાય છે કે-મોક્ષનું ખરું લિંગ તો સાધુપણું જ છે અને ગૃહીલિગે સિદ્ધ અને અન્યલિંગે સિદ્ધ તરીકે કહેલા ભેદે, તે તે લિંગમાં થતા કેવલજ્ઞાનની અપેક્ષાએ જ છે. અહીં શંકાને સ્થાન છે કે ગૃહીલિંગ અને અન્યલિંગ સિદ્ધમાં ગણેલા ભરત મહારાજ અને વક્તચીરીના દષ્ટાંતથી જ્યારે માત્ર કેવલજ્ઞાન જ તે તે લિંગમાં થયાં છે, અને મોક્ષપ્રાપ્તિ તે તેઓને સાધુપણાના લિંગમાં જ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #94 -------------------------------------------------------------------------- ________________ ૧૬ ] . . . . . . . પૂ. સાગરાનંદસૂરિજી સંકલિત થયેલી છે, તો તેઓને ખરી રીતે સ્વલિંગ સિદ્ધના ભેદમાં જ ગણી લેવા જોઈએ, તે કેમ ગણ્યા નહિ ? અને બે ભેદો જુદા કેમ પાડયા? આ શંકા નહિ કરવાનું કારણ એજ છે કે-કઈ મરૂદેવી માતા સરખા ગૃહીલિંગવાળા અને તેવા જ બીજા કેઈ અન્યલિંગવાળા કદાચિત આકસ્મિક ભાવનાથી કેવળજ્ઞાન પામ્યા અને તે કેવળજ્ઞાન પામ્યા પછી પોતાનું આયુષ્ય અંતર્મુહૂર્ત (૪૮ મીનીટ)થી વધારે ન હોય ને તેથી તેઓ સાધુપણાનું લિંગ લઈ શકે નહિ, અને બે ઘડીમાં આવાજીકરણ તથા શેલેશીકરણ કરીને મોક્ષે જાય, તો તે અસંભવિત નથી, એમ જણાવવાને જ ભેદે જુદા પાડેલ છે. આ બધી હકીકત ઉપરથી જણાશે કે-કેઇને ગૃહસ્થપણામાં કે અન્યલિંગમાં કેવળજ્ઞાન થઈ જાય, તો પણ જો તેમનું આયુષ્ય અંતર્મુહૂર્તથી વધારે હેય, તે તેઓ અવશ્ય સાધુવેષ ગ્રહણ કરે છે. અર્થાત-કેઇપણ કેવળજ્ઞાની અન્યલિંગમાં વિચરતા મલે જ નહિ ! વિચરતા કેવળજ્ઞાનીએ સાધુપણું લેવું જ જોઈએ. તેટલા જ માટે ભરત મહારાજા અને વલ્કલચીરીને અનુક્રમે ગ્રહીલિંગ તથા અન્યલિંગે કેવળ જ્ઞાન થયું તે પણ દેવતાઓએ સાધુપણુને વેષ આપે અને તેઓએ તે ગ્રહણ કર્યો. આ બધી હકીકત ઉપરથી સ્પષ્ટપણે માલમ પડે છે કે–દુનિયાની પ્રવૃત્તિઓમાં રહીને, સાધુપણાને વેષ પહેર્યા સિવાય મોક્ષ મેળવવું, તે માખણ મેળવવાના ઇરાદે પાણુંને વલોવવાની જેમ નિષ્ફળ છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #95 -------------------------------------------------------------------------- ________________ દીક્ષાનું સુન્દર સ્વરૂપ . . . . . . . . . [૧૭ દ્રવ્ય વેષની મહત્તા જેનશાસનનો વ્યવહાર એમ કહે છે કે જ્યાં સુધી બાહ્ય ત્યાગ અને સાધુપણાને વેષ ન હોય, ત્યાં સુધી કોઈ પણ વ્યક્તિ વંદ્ય હોઈ શકતી નથી. આવશ્યક ચણિ અને ટીકામાં તથા શ્રી આદીશ્વર ચરિત્રમાં ભરત મહારાજના અધિકારમાં સ્પષ્ટપણે જણાવવામાં આવેલ છે કે-“આકસ્મિક ભાવનાન સંગથી ભરત મહારાજને કેવલજ્ઞાન પ્રગટ થયું. તેથી ઈંદ્ર મહારાજનું આસન ચલાયમાન થયું. ઇંદ્ર મહારાજ આવ્યા તે વખતે ભરત મહારાજા કેવળજ્ઞાન પામ્યા છે, એમ સ્પષ્ટપણે જાણવા છતાં ઈંદ્ર મહારાજે ભરત મહારાજને વંદના કરી નહિ: વંદના કરી નહિ એટલું જ નહિ, પણ ભરત મહારાજને સાધુપણાને વેષ લેવા વિનંતિ કરી. ભરત મહારાજે તે સ્વીકારી, અને પછી જ ઇંદ્ર મહારાજે વંદના કરી.” જ્યારે ઈદ્ર મહારાજ સરખા ત્રણ જ્ઞાનવાળા અવિરતિ પણ દ્રવ્ય વેષ વગર કેવળજ્ઞાની સરખા ભરત મહારાજને નમસ્કાર કરે નહિ, તો પછી શાસ્ત્રની શ્રદ્ધાવાળે ક્ય મનુષ્ય દ્રવ્ય વેષ વિનાના મનુષ્યને નમસ્કાર કરવા તૈયાર થાય ? જેવી રીતે કેવળજ્ઞાનને અંગે દ્રવ્ય વેષની પ્રધાનતા જણાવી છે, તેવી જ રીતે છમસ્થ (કેવળજ્ઞાન પ્રગટ થયા પહેલાં)ની અવસ્થા માટે પણ શાસ્ત્રકારોએ ચાંદી અને મહારના દષ્ટાંતે દ્રવ્ય લિંગની અત્યંત જરૂરીઆત બતાવી છે. એક તે ચાંદીનો કટકો, જે કે ચકખી ચાંદીને છે, છતાં તેની ઉપર રૂપીઆની મહેર છાપ ન હોય તો તેને રૂપીઓ કહેવાય નહિ, અને તે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #96 -------------------------------------------------------------------------- ________________ ૧૮ ] . . . . . . . પૂ. સાગરાનંદસૂરિજી સંકલિત ચલણ તરીકે ઉપયોગમાં આવી શકે નહિ. બીજો રૂપીઆની છાપ ત્રાંબાના કટકા ઉપર હોય તો પણ તે ત્રાંબાને કટકે રૂપીઆ તરીકે ચાલી શકે નહિ. ત્રીજે ત્રાંબાના કટકા ઉપર પૈસાની છાપ હોય તો તે રૂપીઓ ન જ ગણાય. અને ચોથે ભાગ જ એવો જ છે કે–જેમાં ચાંદી ચેકુખી અને છાપ પણ રૂપીઆની સાચી હોય; તેને જ દુનિયામાં રૂપીઆ તરીકે વ્યવહાર થઈ શકે અને ચલણમાં ચાલે. આવી રીતે ચાર ભાંગાને ઉપનય ઘટાવતાં શાસ્ત્રકારોએ જણાવ્યું છે કે-નમિ રાજર્ષિ વિગેરે જે પ્રત્યેક બુદ્ધ થયા, તેમાં જેઓને ગુરૂષ ન હોય તેવા મહાત્માઓને પહેલા ભાગમાં લેવા. બીજા ભાગમાં પાસસ્થા (એક જગ્યાએ રહેવાવાળા), કુશીલીઆ (ચારિત્રભ્રષ્ટ) વિગેરે શીથિલાચારીઓ લેવા, કારણ કે-તેમાં ચાંદી તરીકેના સાધુપણાના ગુણ નથી, પણ માત્ર છાપ તરીકે સાધુવેષ છે. ત્રીજા ભાંગામાં ચાંદી નહિ ને છાપ પણ નહિ, તેવા ગુણ વિનાના ને વેષ વિનાના, એટલે ગૃહસ્થો કે અન્ય તીથીઓ સમજી લેવા : કારણ કે તેમાં મહાવ્રતાદિ ગુણે નથી, તેમ સાધુપણનો વેષ પણ નથી. ચોધા ભાંગામાં ગચ્છમાં રહેલા સાધુઓ છે, કે જેમાં ચાંદી તરીકે સાધુપણાના મહાવ્રતાદિ ગુણો પણ છે અને છાપ તરીકે સાધુપણાને વેષ પણ છે. આ ઉપરથી એ સ્પષ્ટ થાય છે કે-ગુણોવાળા છતાં પણ જે વેષવાળા હોય, તેને જ વંદનાદિક વ્યવહાર કરી શકાય અને ગુણવાળે છતાં પણ જે સાધુપણાના વેષવગરને હાય, તેને વંદનાદિક વ્યવહાર થઈ શકે નહિ. જેમ કોર્ટની અપેક્ષાએ ધારાઓનું Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #97 -------------------------------------------------------------------------- ________________ બૅરીસ પાસ પણ જોઈએ, એમ દીક્ષાનું સુન્દર સ્વરૂપ . . . . . . . . . [ ૧૯ પૂરું જ્ઞાન પણ હોવું જોઈએ, એટલે કે-બેરીસ્ટરની પરીક્ષામાં પાસ પણ થવું જોઈએ અને કોર્ટમાં હાજર થતાં બેરીસ્ટરનો ઝ પહેરેલે પણ જોઈએ. ધારાશાસ્ત્રમાં પૂરું જ્ઞાન મેલવનાર બેરીસ્ટર ઝ પહેર્યા વગર કોર્ટમાં હાજર થાય, તો તે બેરીસ્ટર તરીકે ઉભું રહી શકતો નથી, તેમજ જેને ધારાશાસ્ત્રનું મુદ્દલ જ્ઞાન ન હોય તેવો કઈ મૂર્ખ મનુષ્ય ઝ પહેરી આવી ઉભું રહે, તે ઝેર પહેરવા માત્રથી તેને બૅરીસ્ટરની ખુરશી મલતી નથી, એટલે ત્યાં જેમ જ્ઞાન અને વેષ બનેની જરૂર છે, તેવી રીતે જૈનશાસનમાં પણ ગુણ અને વેષ બનેની સરખી જરૂર સ્વીકારેલી છે. ખાલી વેષ ઉપરથી ભેળવાઈ જનારાઓને– આ દષ્ટાંત ઉપરથી જેઓ એવી માન્યતા રાખતા હોય કે–સાધુને વેષ તે શ્રીમન મહાવીરદેવનો લેખ છે, માટે તેને અમારે પૂજેવો જ જોઈએ, પછી તે વેષમાં રહેલા ગુણવાળા છે કે ન હો, મહાવ્રત રાખે કે ભાંગે, સાધુઓને અંગે જરૂરી એવા શીલની રક્ષા કરે કે ન કરો, તેની અમારે જરૂર નથી, ફક્ત જે આ મહાવીરદેવને ભેખ છે તે અમારે પજવા યોગ્ય છે.” આ માન્યતા હોય તે તેમની ગેરસમજ છે. જેમ ત્રાંબાના કટકા ઉપર પડેલી છાપ નકામી ગણી અને તેને જેમ રૂપીયા તરીકે વ્યવહાર થતો નથી, તેમ મહાવ્રતાદિક જે સાધુઓના ગુણો છે, તેનાથી રહિત સાધુવેષ ધારણ કરનારાઓ સાધુ નથી પણ અસાધુઓ છે. અગુરૂને ગુરૂ માનવા તે મિથ્યાત્વનો Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #98 -------------------------------------------------------------------------- ________________ ૨૦ ] . . . . . . . પૂ. સાગરાનંદસૂરિજી સંકલિત એક પ્રકાર છે, એમ જૈનશાસ્ત્ર સ્પષ્ટપણે કહે છે. જેમ ગુણરહિત મનુષ્ય પહેરેલા સાચા વેષની કિંમત નથી, તેમ વેષરહિતના સાચા ગુણે પણ, જ્યાં સુધી વેષ ધારણ કરે નહિ ત્યાં સુધી સ્વકારી શકાતા નથી. આ હકીકતથી સ્પષ્ટ થાય છે કે-મોક્ષના ચિહન તરીકે અને સાધુના ભેખ તરીકે જે વેષ શાસ્ત્રકારોએ નિયમિત કરેલ છે, તે વેષ આત્માના કલ્યાણને ઈચ્છનારા પતિતપણુથી બચવાના મનોરથવાળા, અન્યને પણ કલ્યાણને માર્ગે જોડવા ઈચ્છનાર જીવોએ અંગિકાર કરવો જરૂરી છે. વકીલે, ડૉકટરે, આંખ, કાન કે દાંતના સ્પેશીયાલીસ્ટ, પિતપોતાના ધંધાની જાહેરાતને માટે, દરદીઓને ગોથાં ન ખાવાં પડે અને સીધા પિતાને ત્યાં આવી શકે, તે કારણસર જેમ પિતાને સ્થાને બેડું લગાવે છે, તેમ મહાવ્રતધારી સાધુઓ પણ ધર્માથી એની સવડને માટે તેમજ પિતાના આત્માને પાપથી બચાવવા માટે સાધુપણાના વેષને ધારણ કરે છે, કારણકે–જગના જી ધર્મની ઈચ્છાવાલા થયા પછી પણ ધર્મ કેને પૂછો, ધર્મ બાબતમાં કેની સલાહ લેવી, ધર્મમાં કેવી રીતે આગળ વધી શકાય, અમે ધર્મ કરો તેમાં અમને મદદગાર કેણ થઈ શકે, તેને માટે આવા વિચારવાળા આત્માઓને શુદ્ધ સાધુઓએ ધારણ કરેલ સાધુપણાને વેષ જરૂર આલંબનરૂપ થાય. વેષ ધારણ કરવાવાળા સાધુને કદાચિત્ પરિણામ વિપર્યાસ થવાનો પ્રસંગ આવે, તે પણ વેષને લીધે પરિણામ સુધરવાનું બની શકે છે, પરંતુ જેઓએ સાધુપણાને વેષ લીધે ન હોય, તેવાઓને આલંબનના અભાવે પરિણામને પલટો થતાં અશુભ કાર્યોથી બચવાનું બની શકતું નથી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #99 -------------------------------------------------------------------------- ________________ દીક્ષાનું સુન્દર સ્વરૂપ . . . . . . . . . [ ૨૧ ચારિત્ર્ય-આકર્ષ યાને પરિણામ સાધુઓને માટે શ્રી દશવૈકાલિક અને શ્રી આચારાંગ સૂત્રમાં જણાવ્યું છે કે – જે પરિણામથી સાધુપણું લેવામાં આવે, તે પરિણુમને હંમેશાં નિભાવી રાખવા જરૂરી છે. દીક્ષા લેતી વખતે દરેક મનુષ્યને ઉચ્ચ ભાવ આવી જાય છે અને તે વખતની દીક્ષા લેનારની પરિણતિ ઉત્તમોત્તમ થાય છે, તે પરિણતિને હમેશાં ટકાવી રાખવા પ્રયત્નશીલ રહેવું જોઈએ.” % 2 છતાં આવશ્યક નિર્યુક્તિકાર કહે છે કે— “એક જન્મમાં ચારિત્રના પરિણામે થવા અને પડવા તે સેંકડો વખત બને છે.” ચારિત્ર ગ્રહણ કરનારાના પરિણામ યાવત છંદગી એક સરખા જ રહેવું એમ બનવું અસંભવિત છે, અને એજ વાત શ્રી દશવૈકાલિક અને શ્રી આચારાંગનાં ઉપરનાં વાક્યો પણ બતાવે છે. દીક્ષા લેતી વખતની પરિણતિથી ચઢતી પરિણતિ થાય, તેને નિષેધ કરવા માટે તે વાક્ય નથી અને હાય જ નહિ, કિંતુ દીક્ષા લેતી વખતના ઉત્તમોત્તમ દશાના પરિણામથી પાછા નીચા નહિ ઉતરવાને માટે જ તે વાક્યો ઉચ્ચારવામાં આવ્યાં છે. વળી દીક્ષા લેનારના પરિણામ હમેશાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #100 -------------------------------------------------------------------------- ________________ ૨૨ ] પૂ. સાગરાનંદસૂરિજી સંકલિત ઉંચા જ ચઢતા હોય અથવા તેા દીક્ષા લેતી વખતના પરિણામ જેવા કાયમ જ રહેતા હાય, પડતા પરિણામ ન થતા હાય અગર થવાને સંભવ ન હોય, તેા શાસ્ત્રકારાને ‘દીક્ષા લેતી વખતના પરિણામને હંમેશાં ટકાવવા’–એવા ઉપદેશ કરવાપણું રહેત નહિ. ઉપર કહી ગયા તેમ શ્રી દશવૈકાલિક, આચારાંગ તેમજ આવશ્યક નિયુક્તિકાર,-એ બધાનાં વચનાથી સાફસાફ જણાઇ આવે છે કે-દીક્ષા લેનારના પરિણામ દીક્ષા લીધા પછી કોઇક વખત પલટી પણ જાય, છતાં તેવા પરિણામ પલટાવાના સંભવ દેખીને શાસ્ત્રકારોએ દીક્ષાની મનાઇ કરી નહિ, પરંતુ તે ઉત્તમ પરિણામને ટકાવવાના ઉપદેશ આપ્યા. આથી એ પણ સમજાય છે કે–ચારિત્રપાલન કરતાં કરતાં કર્મના યેાપશમ ( હાનિ ) થાય અને તે ક્ષયેાપશમથી ાયિક ભાવ પ્રાપ્ત કરાય, પણ ક્ષાયેાપમિક ( થાડે થાડે ) ભાવ આવ્યા વગર પ્રથમથી જ ક્ષાયિક (શાશ્ર્વત) ભાવ આવી જાય એ સંભિવત નથી; એટલું જ નહિ, પરંતુ અશાસ્ત્રીય છે. તેમાં વળી ક્ષાયેાપામિક ભાવને પામ્યા પછી તેમાંથી પડે નહિ અને સીધા ક્ષાયિક ભાવને પામે, એવા જીવા તા માત્ર કાઇક જ હાય છે. તેવા જીવા કરતાં અસંખ્યાત ગુણા જીવા એવા ટાય છે કે જે ક્ષાયેાપશમિક ભાવને પામીને પડી જાય અને વચમાં અનંત, અસંખ્યાત કે સંખ્યાત કાલસુધી રખડે અને પછી ફેર ક્ષાયેાપશમિક ભાવદ્વારા ક્ષાયિક ભાવને મેળવીને મેક્ષ સાધે. આ બધી સ્થિતિને વિચારનારા મનુષ્ય કોઇ દિવસ એમ કહી શકે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #101 -------------------------------------------------------------------------- ________________ દીક્ષાનું સુન્દર સ્વરૂ૫ . . . . . . . . . [ ૨૩ નહિ કે–“ભવિષ્યમાં પડવાની સંભાવના લાગે તેટલા માત્રથી પ્રથમથી જ વ્રત નિયમ કરવા નહિ.” તેવી માન્યતાવાળાથી તો ધર્મનું આરાધન જ થઈ શકે નહિ. જેન શાસ્ત્રકારે તે સ્પષ્ટપણે કહે છે કે – એક વખત અંતર્મુહૂર્ત જેટલા કાળમાં પણ જેને ધર્મબુદ્ધિ થઈ છે, તે પાછળથી ચાહે તે અધમી થાય તે પણ તે અધે પુદ્ગલ પરાવર્ત્તનની અંદર તો જરૂર મોક્ષે જાય.” સમ્યક્ત્વની પ્રતિજ્ઞાથી કે તેના પરિણામથી પડવું થાય તે પણ પૂર્વના આવેલા શુભ પરિણામના પ્રભાવથી જ ક્ષે જવાનું થાય છે. ચારિત્ર લઈને અથવા તો બીજી પ્રતિજ્ઞા લઈને હેને કર્મના ઉદયથી કઈ ભાગે, ત્યારે તે દ્રવ્ય ચારિત્ર કે પચ્ચખાણ કહેવાય છે. છતાં તે ખંડિત થયેલું ચારિત્ર કે પચ્ચખાણ જે મેક્ષને માટે સ્વીકારવામાં આવેલું હોય, તે તે દ્રવ્ય પચ્ચખાણ છતાં પણ ભવિષ્યમાં ભાવ પચ્ચખાણને લાવનારું છે, એમ શ્રીમાન્ હરિભદ્રસૂરીશ્વરજી અષ્ટક’ નામના ગ્રંથની અંદર સ્પષ્ટપણે જણાવે છે. આ બધી હકીકતથી માલમ પડશે કે-“ભવિષ્યમાં પડી જવાને સંભવ લાગે તેટલા માત્રથી વ્રત-નિયમ કરવા નહિ, ચારિત્ર આદરવું નહિ, પચ્ચખાણું લેવું નહિ, તે વાક્ય પ્રમાણભૂત કે માનવા લાયક નથી.” અને તે પ્રમાણે જે ચાલવામાં આવે, તો કઈ પણ દિવસ કેઈપણ જીવ ધર્મને આરાધી શકે જ નહિ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #102 -------------------------------------------------------------------------- ________________ ૨૪] . . . . . . . પૂ. સાગરાનંદસૂરિજી સંકલિત માટે શાસ્ત્ર રીતિએ વિધિપૂર્વક વ્રતાદિક અંગિકાર કરવાં, તેનાં દૂષણે ટાલવા તત્પર રહેવું, દૂષણનાં કારણેથી હંમેશાં ડરતા રહેવું અને તે નિયમાદિક પચ્ચખાણેની વૃદ્ધિ માટે હંમેશાં ગુરૂકુળવાસની સેવા કરવી. એમ છતાં કદાચ ગાઢ કર્મના ઉદયથી પતન થઈ જાય, તે તેટલા માત્રથી જીવ ધર્મને માટે નાલાયક જ બની ગયો અગર તેને વ્રતાદિક આરોપણ કરનારને પાપ લાગ્યું, એમ કહી શકાય જ નહિ. આ ઉપરથી અધ્યવસાયની ચળવિચળતાને લીધે ધર્મમાં આદરવાલા નહિં થવું એ વાત ટકી શકતી નથી. પરિણામ ટકાવવામાં સાધુવેષની ઉપયોગિતા ઉપરની હકીક્ત ઉપરથી આપણે એટલું તે ચેકસ માનવું પડશે કે–સાધુઓના પરિણામની ધારા પણ કઈ કઈ વખત બદલાય છે. હવે જે ધારાને પતિત થવાને સંભવ છે, તે તેના રક્ષણને માટે આલંબનની જરૂર છે અને તે આલંબન, એ સાધુપણાને વેષ છે. કેમકે–વેષમાં રહેલો સાધુ પોતાના સાધુપણાથી વિરૂદ્ધ એવાં અપકૃત્ય કરતાં ડર્યા વગર રહે નહિં. છતાં કદાચ કર્મની બહુલતાને લીધે પિતાના આત્માને સાધુ પડતો રોકી શકે નહિ, તો પણ તે સાધુપણાના વેષમાં સાધુપણાને અનુચિત કાર્યો કરનાર સાધુને દેખીને, બીજા સાધુઓ, સાધ્વીઓ, શ્રાવકો કે શ્રાવિકાઓ તેને સારા રસ્તે લાવવા પ્રયત્ન કરશે. આ પ્રભાવ સાધુપણાના વેષને જ આભારી છે, કેમકે-જે વેષ ધારણ કરેલો ન હોત તો બીજી સાધુ, સાધ્વી, શ્રાવક કે શ્રાવિકાએને પ્રેરણું કરી, બોધ આપી, તેને ઠેકાણે લાવવાને વખત Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #103 -------------------------------------------------------------------------- ________________ દિક્ષાનું સુન્દર સ્વરૂપ . . . . . . . . . [ રપ આવત જ નહિ. આ સ્થળે પ્રસન્નચંદ્ર રાજર્ષિનું દષ્ટાંત વિચારીશું, તે હેજે ઉપરની હકીકત સમજાઈ જશે. પ્રસન્નચંદ્ર રાજર્ષિ રાજગૃહી નગરીની બહાર કાત્સર્ગ ધ્યાને રહ્યા હતા. શ્રેણિક મહારાજ, મહાવીર પ્રભુને વંદના કરવા રાજગૃહીથી નીકળ્યા. સિન્યના આગળના દૂતના મુખથી પોતાના બાલપુત્રની વિપત્તિ સાંભળીને મંત્રી વિગેરે ઉપર ક્રોધ આવ્યું અને મનથી તેઓની સાથે સંગ્રામ શરૂ કર્યો. યુદ્ધમાં એટલી બધી માનસિક લીનતા થઈ ગઈ કે-જેથી શ્રેણિક મહારાજની આખી સ્વારી લક્ષ બહાર ગઈ, એટલું જ નહિ પણ ખૂદ શ્રેણિક મહારાજે તેઓશ્રીને વિધિપૂર્વક વંદન કર્યું, તે પણ પ્રસન્નચંદ્ર રાજર્ષિના લક્ષ્યમાં આવ્યું જ નહિં. આટલા બધા યુદ્ધના તીવ્ર પરિણામે તેઓએ સાતમી નારકીનાં કર્મો બાંધ્યાં, તેવામાં સર્વ હથિયાર ખૂટવાથી મારવા માટે મસ્તકનો મુકુટ ઉપાડવાને માટે તેઓશ્રીને હાથ પોતાના માથા ઉપર ગયે, કે તરતજ સાધુપણું યાદ આવ્યું. કુટુંબકબીલા, પુત્ર, વિગેરેનો કરેલ ત્યાગ ધ્યાનમાં આવ્યો. રાજ્ય, પુત્ર વિગેરેની ચિંતા તે આર્તધ્યાન છે, તેમ માલુમ પડયું. સંયમમાં રહેલા પુરૂષે ગૃહસ્થને કેઈપણું વ્યાપાર અમેદ કે પ્રેરવે તે પાપ છે, એમ લક્ષ્યમાં આવ્યું. સંયમમાં ખલના થઈ, એમ સમજાયું. કર્મની સ્થિતિનું ભાન આવ્યું. કર્મ તેડવાનાં કારણોની દુર્લભતા માલુમ પડી. ચારિત્રની સ્થિરતા કેળવવા આત્મા તૈયાર થયા. આત્માના ગુણે શિવાય જગની કઈ પણ ચીજ આત્માની નથી, એમ સમજાયું. આત્માના ગુણે અને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #104 -------------------------------------------------------------------------- ________________ ૨૬ ] . . . . . . . પૂ. સાગરાનંદસૂરિજી સંકલિત કર્મનાં આવરણે યાદ આવ્યાં. તેને તેડવા માટે વા સમાન શુભ પરિણામની ધારા શરૂ થઈ. શુલ ધ્યાન પ્રાપ્ત થયું. કર્મરૂપી વન છેદાઈ ગયું. શરત્રાતુના વાદળમાંથી નીકળેલા પૂર્ણિમાના ચંદ્રની માફક નિરાવરણ થયેલ આત્મા ઝળકી ઉઠયો અને કેવળ જ્ઞાન પામી મુકિત ગયા. આ બધી હકીક્ત ઉપરથી ચારિત્રના વેષ અને આચારને મહીમા સ્પષ્ટપણે હૃદયગત થાય છે. કેઈ વખત આત્માના પડેલા પરિણામને પતા દ્વારા અથવા બીજા દ્વારાએ દ્રવ્ય વેષને લીધે જ સુરક્ષિત કરવાનું બની શકે છે. માટે મેક્ષની ઈચ્છાવાલા આત્માને જેવી રીતે મહાવ્રતોને સ્વીકાર કરવો જરૂરી છે, તેવી જ રીતે દુનિયાદારીથી ખસી જઈ સાધુપણને વેષ ધારણ કરવો જરૂરી છે. સાધુપણને વેષ નિયમિત છે, તેથી તે શાસ્ત્રકારો સિદ્ધ થતા જીવમાં ગૃહીલિંગ, અન્યલિંગ અને સ્ત્રીલિગ સિદ્ધ આદિ ભેદો કરી શકે છે. દ્રવ્યલિંગમાં ધાર્મિક ઉપકરણની જરૂર મેક્ષને માટે દ્રવ્યલિંગ પણ શાસ્ત્રકારોએ નિયત કરેલું છે, એમ આપણે જોઈ ગયા. અને તે દ્રવ્યલિંગ વસ્ત્રાદિકના અભાવરૂપ નહિ, પણ કઈ પણ તેવી વસ્તુના ભાવરૂપ હોવું જોઈએ, અને એટલા જ માટે વેતામ્બર ધાર્મિક ઉપકરણની દ્રવ્યલિગમાં જરૂર માને છે અને ધાર્મિક સાધનને ઉપકારક તરીકે માની, તેને પરિગ્રહ–આશ્રવ તરિકે માનતા નથી. જે ધર્મના ઉપકરણરૂપ વસ્ત્રાદિને પણ પરિગ્રહ–આશ્રવ તરિકે માને અને તેને અંગે રહેલા નિર્મમત્વ ભાવને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #105 -------------------------------------------------------------------------- ________________ દીક્ષાનું સુન્દર સ્વરૂપ . . . . . . . . . [ ૨૭ હિસાબમાં જે ન ગણાય, તે પછી જે ગૃહસ્થો અને અન્ય લિંગવાળાઓ મમતાપૂર્વક જ વસ્ત્રાદિકને ધારણ કરનારા છે, તેવામાં તે ભાવનાના લીધે થતો જ્ઞાનાવરણીયાદિ અને વેદનીયાદિ કર્મોનો ક્ષય તે મનાય જ નહિ ને ? આ કઈ માની શકશે નહિ, કારણ કે–આત્માને કર્મનો બંધ અને નિર્જરા એ કેવળ આત્માના પરિણામને આધારે જ થાય છે. અને જે તેમ ન માનીએ તો સરખા પરિગ્રહવાળાઓમાં સરખે જ કર્મને બંધ માનવે પડે. તેમજ એ પણ માનવું પડે કે-અલ્પ વસ્તુના માલીકને કર્મબંધ ઘણે જ થાય. આમ માનવું તે જૈનશાસ્ત્રની દષ્ટિએ કેઈને પણ ગ્ય લાગશે નહિ. એક જ કુટુંબમાં રહેલા સરખા સાધનવાળા બધા જીવોની એક સરખી ગતિ થાય, એમ કોઈ પણ મતવાળા માનતા નથી. જ્યારે કોઈ પણ ગતિમાં સાધનની સરખાવટ છતાં કર્મબંધની સરખાવટ નથી, તે પછી અત્રે મોક્ષના વિચારમાં સાધનની વિચિત્રતા હોય તો પણ પરિણામે વિચિત્રતા ન માનવી, તે યુક્તિપ્રમાણ પણ નથી. જો કે બાહ્ય સાધન વ્યવહારને અગે એકાંતિક છે, છતાં આત્માના પરિસુમને તેને એકાંતિક માનવા જેટલી ભૂલ થાય, એ તે સમજી શકાય તેવું નથી. બીજા મુદ્દાની અપેક્ષાએ વિચારીએ તો વસ્ત્રાદિકનો સંસર્ગ માત્ર જે ચારિત્રને રેકી મહને ક્ષય ન થવા દે અને તેથી કેવળજ્ઞાન ન થાય એમ માનવામાં આવે, તો જેઓને કેવળજ્ઞાન થઈ ગયું તેવા પુરૂષોને પ્રાપ્ત થયેલા કેવળજ્ઞાનના નાશને ભય ડગલે ને પગલે રહે, કારણ કે–તેવા કેવળજ્ઞાનીને શરીરને જે કંઈ મનુષ્ય વસ્ત્રાદિક લગાડી દે અથવા પવનાદિકથી ઉડીને લાગી જાય, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #106 -------------------------------------------------------------------------- ________________ ૨૮ ] . . . . . . . . સાગરાનંદસૂરિજી સંકલિત તે તે કેવળજ્ઞાનીને પણ પરિગ્રહને આશ્રવ શરૂ થાય, ત્યારે પહેલાંના આવેલા કેવળજ્ઞાનને જરૂર નષ્ટ થવું પડે અને એ વાત બનવી સર્વથા અસંભવિત છે. કારણકે-કેવળજ્ઞાન ક્ષાયિક ભાવનું હોવાથી તે સાદિ અનંત હોય, એટલે નાશ પામવાનું હોય જ નહિ. જ્યારે કેવળજ્ઞાનના અંગે વસ્ત્રાદિકના સંસર્ગનો ભય સંભવે જ નહિ અને જ્યારે કેવળજ્ઞાનીને આત્માની નિર્મળતા હોવાથી વસ્ત્રના સંસર્ગથી પરિગ્રહ સંજ્ઞા ઉત્પન્ન થતી નથી અને ચારિત્રને નાશ થતું નથી, તેવી રીતે બીજા ક્ષાયોપથમિક ભાવના જીવોને પણ મમતાની ઓછાશથી પરિગ્રહ સંજ્ઞા અને કર્મબંધની ઓછાશ માનવામાં વધે આવતો નથી. અર્થા–ધર્મના સાધનની બુદ્ધિએ જેમ શિષ્ય, શિષ્યા, શરીર, આહાર, સ્થાન, શ્રાવક કે શ્રાવિકા કર્મબંધનાં કારણ થતાં નથી, તેમ ધર્મસાધનને અંગે વપરાતાં વસ્ત્રાદિક ઉપકરણ હોય, તે પણ પરિગ્રહ કે કર્મબંધનાં કારણ થાય જ નહિ. શંકા સમાધાન પૂછવાને નિષેધ નથી ઉપરની હકીકત વિચારવાથી માલુમ પડશે કે-દ્રવ્યલિંગ પણ મેક્ષપ્રાપ્તિમાં જરૂરનું છે; છતાં તેમાં શંકા તે જરૂર રહેશે કે-જ્યારે મોક્ષ એ સમગ્ર કર્મોને નાશ થવાથી થાય છે, આત્મસ્વરૂપને પ્રગટ કરવા રૂપ છે અને તે કેવળ આત્માના ઉચ્ચતર પરિણામનું જ સાધ્ય છે, તો પછી મેક્ષને દ્રવ્યલિંગની સાથે સંબંધ શા માટે માનવો? જે કે–શાસ્ત્રકારેએ સ્વલિગ સિદ્ધ નામને ભેદ જણાવીને તથા લિંગદ્વારથી સિદ્ધોને વિકલ્પ જણાવીને, મોક્ષને માટે લિંગ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #107 -------------------------------------------------------------------------- ________________ દીક્ષાનું સુન્દર સ્વરૂપ • • • • • • • • • ! ૨૯ જરૂરનું છે એ નક્કી કરેલું છે, તો પણ શાસ્ત્રવચનને માત્ર તેના વક્તાના ગૌરવથી જ માનવાં એ એકાંત નિયમ બાંધ્યે નથી. જે કે–વક્તાની વિશિષ્ટતાથી તેનાં વચને નિર્દોષ હોય એમ શ્રદ્ધા થઈ શકે, પણ તે વચનોની વિશેષ ખાત્રી કરવા માટે યુક્તિઓનો આશ્રય લે અથવા તે માટે વક્તાને પ્રશ્ન કર, તેનો જૈન શાસ્ત્રમાં નિષેધ કરેલ નથી જ. શ્રીમાન મહાવીર દેવ સરખા સર્વજ્ઞ અને વીતરાગ ભગવાન જ્યારે પદાર્થનું નિરૂપણ કરતા, ત્યારે પણ ભગવાન ૌતમસ્વામિ કે જેઓ અદ્વિતીય શ્રદ્ધાવાન હતા, એટલું જ નહિ પણ શ્રીમાન્ મહાવીરદેવની સાથે ઘણું ભાથી પરિચયવાળા હતા, “ચિરપરિચિત અને ચિરસ્તુત” હતા, છતાં તેઓ શ્રીમાન મહાવીર દેવને બધી પર્ષદા વચ્ચે પણ પૂછી શકતા હતા કે-“ આપે જણાવેલી વાત છે કે શ્રય છે, તે પણ કયા હેતુથી કહેવામાં આવેલી છે, તે મને સમજાવવાની કૃપા કરશે.” દ્વાદશાંગીના પ્રણેતા ગૌતમસ્વામિ મહારાજ જ્યારે ખુદ ભગવાનની પ્રરૂપણ વખતે પ્રશ્ન કરી શકતા હતા, ત્યારે વર્તમાન કાળમાં પણ આગમની શ્રદ્ધા પૂર્વક તેમાં કથન કરાયેલા પદાર્થોને સ્પષ્ટપણે જાણવા માટે હેતુ કે યુકિતની ગવેષણ કરવામાં આવે તો તેને અગ્ય કહેવાય જ કેમ? હેતુ જાણવાની છૂટ છે, તો પછી મોક્ષપ્રાપ્તિને અંગે દ્રવ્યલિંગનું નિયતપણું શાથી થયેલું છે, તેનાં કારણે જાણવા તે અસ્થાને નથી. દ્રવ્યલિંગ અને ભાવલિંગ બનેની સરખી જ જરૂર છે પ્રથમ એ જાણવાની જરૂર છે કે મહાવ્રત અંગિકાર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #108 -------------------------------------------------------------------------- ________________ ૩૦ ] . . . . . . . પૂ. સામાનંદસૂરિજી સંકલિત કરવાવાળા અગર ગૃહસ્થપણું આદિમાં આકસ્મિક ભાવનાના પ્રભાવથી કેવળજ્ઞાનને પામવાવાળા મનુષ્ય, તે મહાવ્રત અને કેવલજ્ઞાનની વખતે જ આયુષ્યને પૂર્ણ કરનારા હોય એમ તો બને જ નહિ અને મહાવ્રત અને કેવળજ્ઞાનની પછી જ્યારે આયુષ્ય ભેગવવાનું બાકી હોય, તો ત્યારથી માંડીને મોક્ષપ્રાપ્તિના સમય સુધી જીવનનિર્વાહ કરવાને પણ અવશ્ય હાય જ. જીવનનું નિર્વહન કરવામાં શારીરિક, માનસિક અને વાચિક પ્રવૃત્તિઓ ચાલુ રહે તે તે ચેકસ જ છે. જ્યાં સુધી ચૌદમા ગુણસ્થાનકના અંત વખતે આવતી શિલેશી (સ્થિર) અવસ્થા, કે જેની સ્થિતિ એક્ષપ્રાપ્તિની નજીકના પાંચ હસ્વ અક્ષર માત્રના કાલ જેટલી જ છે, તે ન આવે ત્યાં સુધી યોગને (ક્રિયાઓને) સર્વથા રેધ થઈ શકતો જ નથી. અને તેટલા જ કારણથી ખૂદ કેવળજ્ઞાનને પામેલા આત્માઓને પણ સયાગિ (કિયાવાળી ) અવસ્થામાં સિદ્ધિ ન થાય, એમ શાસ્ત્રકારોએ સ્પષ્ટપણે ઠેકાણે ઠેકાણે જણાવેલું છે. એટલે પાંચ હસ્વ અક્ષર જેટલા શૈલેશી કરણના કાલના પહેલા ભાગ સુધી શારીરિકાદિ પ્રવૃત્તિઓ કાયમ રહે છે તે સિદ્ધ થાય છે. હવે જ્યારે આ પ્રવૃત્તિઓ સ્વાભાવિક જ છે, તો તેના નિર્વાહ માટે આહાર, નિહાર, જવું, આવવું, વિગેરે કરવાં પડે તે પણ સહજ છે. તે ક્રિયાઓ પાપને બંધાવનારી ન થાય, તેની તે તે આત્માએએ પુરેપુરી કાળજી રાખવાની જરૂર છે, આટલા જ માટે તેવા મહાપુરૂષોને માટે પણ દ્રવ્યલિંગની જરૂર શાસકારોએ માની છે. કારણ કે-કાયાના પ્રયત્નો થતાં જીવોની વિરાધના થવાને ક્ષણે ક્ષણે પ્રસંગ આવે અને તેથી તે જીના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #109 -------------------------------------------------------------------------- ________________ કરતા કહે પાપની અતિમાં તે ટે દીક્ષાનું સુન્દર સ્વરૂપ . . . . . . . . . [ ૩૧ બચાવ માટે સાધન પણ જોઈએ. પગનું ચાલવું, શરીરનું હાલવું, શરીર ઉપર મચ્છર વિગેરેનું બેસવું, કીડી વિગેરેનું ચઢવું, એવા એવા ઘણા પ્રસંગે આવે છે કે-જેમાં કાયાની પ્રવૃત્તિ કરતાં પ્રમાર્જનની પહેલી જરૂર પડે. તેટલા જ કારણસર પ્રમાર્જન માટે રજોહરણની ખાસ આવશ્યક્તા માનેલી છે. જેવી રીતે કાયિક પ્રવૃત્તિના પાપનિવારણ અર્થે રજોહરણની જરૂર છે, તેવી જ રીતે વચનની પ્રવૃત્તિમાં થતી હિંસાને નિવારવા મુહપત્તિની જરૂર છે; અને જીવનનિર્વાહને માટે લેવાતા અન્નપાણીને અંગે માધુકરી વૃત્તિ અને તેનાં સાધન પાત્રાદિક ઉપકરણે રાખવાં જરૂરી માનેલાં છે. આ બધા સ્પષ્ટીકરણનું તત્ત્વ એજ છે કે–શાસ્ત્ર અને યુતિથી વિચાર કરતાં સાધુઓને ભાવલિંગના નિયમિતપણાની પેઠે દ્રવ્યલિંગ પણ નિયમિત જ છે, અને તેથી માનવું પડશે કે-ભાવલિંગ આવવાની સાથે દ્રવ્યલિંગ જરૂર અંગીકાર કરવું જોઈએ. એક અપેક્ષાએ જે કે ભાવલિંગની મૂખ્યતા છે, કેમકે તે ઉપાદાન (મૂળ) કારણ છે અને દ્રવ્યલિંગની ગણતા છે, કેમકે–તે અપેક્ષા (નિમિત્ત) કારણ છે, છતાં તે બનેની હયાતી જરૂર હોવી જોઈએ, એમાં તે શક હેય જ નહિ. આ ઉપરથી સ્પષ્ટ જણાઈ આવે છે કે શાસ્ત્રકારે ભાવ ચારિત્રની માફક અગર કેઈક અપેક્ષાએ તે કરતાં પણ વધારે દ્રવ્ય ચરિત્રને અને વેષને જરૂરી સ્વીકારે છે. ભાવ ચારિત્ર પ્રાપ્ત કરીને સાધુ થનારને અથવા તે પ્રાપ્ત કર્યા વગર પણ સાધુ થનારને દ્રલિંગ તે એક સરખી રીતે જ જરૂરી છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #110 -------------------------------------------------------------------------- ________________ કર ] . બાહ્ય ત્યાગનું ફળ પણ મહાન છે એક ભવથી ખીજા ભવમાં જતી વખતે ઉત્તમ ગતિની પ્રાપ્તિની સાથે પણ દ્રવ્યલિંગને ઘણા જ સંબંધ છે. ચાહે તેવા ઉત્તમ ભાવનાવાળા અને શ્રાવકપણાની ઉત્કૃષ્ટ ક્રિયા કરનારા ગૃહસ્થલિંગમાં રહેલે શ્રાવક મરણ પામે તે અચ્યુત નામના બારમા દેવલાકથી આગળ ઉંચી ગતિમાં જઈ શકે જ નહિ, પણ સાધુપણાના વેષને ધારણ કરનારા મિાદૃષ્ટિ અથવા અભવ્ય પણ હાય, તે છતાં તે નવ ચૈવેયક સુધી જઈ શકે છે. આવી રીતે સાધુલિંગની મહત્તા શાસ્ત્રકારે એ જણાવેલી છે, તેને જાણીને કયા વિચક્ષણ માણસ સાધુના દ્રવ્યલિંગની કિંમત નહિ સમજે ? શ્રાવકપણાની ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ ભાવનાને પ્રવૃતિથી જે ફળ ન નીપજે, તે ફળ સાધુપણાના કેવળ વેષને લીધે જ મિથ્યાષ્ટિ અને અભવ્ય પણ પ્રાપ્ત કરે છે. સંસારના બાહ્ય ત્યાગ અને સાધુલિંગની મહત્તા માટે આથી અધિક કયા દ્રષ્ટાંતની જરૂર છે? આ ઉપરથી દ્રવ્યલિંગ જ સાધુતાનું પ્રથમ પગથી અનેક રીતિએ સાખીત થાય છે. પૂ. સાગરાનંદસૂરિજી સંકલિત * * * જો કે આ ગ્રંથ દીક્ષા પ્રકરણને અંગે જ છે, તાપણુ તેને અંગે પૂર્વે જણાવેલી હકીકતા, જેવી કે-ગુરૂતત્ત્વની જરૂર, શાઓની પ્રમાણિકતા, માહ્ય વેષની જરૂર, આરંભ પરિગ્રહના ત્યાગની જરૂર, તેમજ સાધુપણાના દ્રવ્યલિંગને અંગે પણ શાસ્ત્રકારોએ કહેલા ફાયદા, વિગેરે પ્રસંગેાપાત દીક્ષાના સ્વરૂપને જાણવાની જિજ્ઞાસાવાળાને ઉપયાગી હાવાથી જણાવેલ છે. * * Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat * www.umaragyanbhandar.com Page #111 -------------------------------------------------------------------------- ________________ દીક્ષાનું સુન્દર સ્વરૂપ . . . . . . . . . ૩૩ બાલદીક્ષાનું સ્વરૂપહવે કેટલાક તરફથી એમ કહેવામાં આવે છે કે જે મનુષ્ય નાની ઉંમરમાં દીક્ષા લે તેઓ પાછળથી પતિત થઈ જાય, તો તેને દોષ દીક્ષા ન લેવાવાળાને લાગતા દેષ કરતાં વધારે હોય છે, કેમકે વૃદ્ધો પણ એમ કહે છે કે“વ્રત ન લે તે પાપી. અને વ્રત લઈને ભાંગે તે મહા પાપી.”એટલે તે બાળપણમાં દીક્ષા લઈને આગળ ઉપર ભવિષ્યમાં દીક્ષાને ભાંગનારો થાય, તો તે દીક્ષા ન લેનારા કરતાં મહા પાપનું ભાજન બને, માટે તેવા બાળકને દીક્ષા ન આપવી તેજ એગ્ય છે; અને તેમ છતાં તેવા બાળકને જે દીક્ષા આપે તે અગ્ય રીતે દીક્ષા આપનારા છે, એમ કેમ ન કહેવાય?” આવી રીતે કેટલાકનું કહેવું થાય છે, પણ તે કથન શાસ્ત્રીય વિચારોથી કેઈપણ પ્રકારે સંમત થતું નથી. પ્રથમ તો બાળપણામાં દીક્ષા લેનારા બધા પતિત જ થાય છે, એ માનવું ભૂલભરેલું છે. એવી માન્યતા રાખવામાં આવે, તે આપણા શાસનમાં અખંડ બ્રહ્મચારી કઈ હતો જ નથી, એમ માનવું પડે; એટલું જ નહિ પણ જગના મેહમય સંસ્કારોથી દૂર રહેલો મનુષ્ય પણ પવિત્ર જીવન ગાળે જ નહિ, એમ આપણે માનવું પડશે, અને તે માન્યતા શાસ્ત્ર અને અનુભવના આધારે સત્ય સાબીત થઈ શકે તેમ છે જ નહિ. આપણે એમ કદિ જ નહિ કહી શકીશું કે-૧૮ વર્ષની ઉંમર પછી જેણે જેણે દીક્ષા લીધી છે, અગર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #112 -------------------------------------------------------------------------- ________________ ૩૪ ] . પૂ. સાગરાનંદસૂરિજી સંકલિત લે, તે બધા પતિત થતા જ નથી; અને તે તે વર્તમાનકાળ અને પૂર્વના સંકડા દાખલા ઉપરથી સાખિત થઈ શકે તેવી હકીકત છે. એટલે કે–ભવિષ્યમાં કર્મોદયે ચારિત્રથી પતિત થવામાં જેમ માલયેાગીઓને કચિત્ સંભવ માની શકાય, તેવી રીતે યુવાન યાગીઓને પણ પડવાને સંભવ નથી, એમ તા ન જ કહી શકાય. કાઇક અપેક્ષાએ તેા એમ કહી શકીએ કે—–જે ખળકને વિષયવાસનાના સંસ્કાર જ પથા નથી તે ખાળક જેટલેા ચારિત્રમાં સ્થિર રહેશે, તેટલી સ્થિરતાવાળા યુવાન યાગી બની શક્શે નહિ, કારણ કે તે ચુવાન ચેાગીના આત્મામાં વિષયવાસનાના સંસ્કારે આતપ્રાત થઇ ગયેલા હાય છે, અને તેવા યુવાન યાગીએ શાસ્ત્ર વાણીના પ્રતાપે કદાચિત્ વૈરાગ્ય પામીને દીક્ષિત થયા હાય, તા પણ તેઓને પૂર્વના સંસ્કારાને ઉદ્ભવ થવાને વધારે સંભવ છે. આથી પતિત થવાની બ્હીકે ધર્મકાર્ય ન કરવું, તેવી માન્યતાવાળાઓના ન્યાય પ્રમાણે તા યુવાનેાને યોગી કરવા કરતાં, ખળકા કે જેએ વિષયવાસનાથી તદ્દન નિર્લેપ છે, તેવાઓને જ ચેાગી કરવા જોઈ ચે. અહીં આ વાત તા આવી માન્યતાવાળાઓની ષ્ટિ સુધારવા પૂરતી કહી છે. ભવિષ્યના પતનભયે વર્તમાનમાં ધર્મ ન કરવા તે અયોગ્યજ છે! બાકી શાસ્ત્રકારાતા, ભવિષ્યના પતનની શંકાથી વર્તમાનમાં ધર્મકાર્ય ન કરવું, એમ કહેતા જ નથી. શાસ્ત્રકારો તા જણાવે છે કે જ્યાં સુધી જીવ શ્રેણી માંડીને નવમા ગુણસ્થાનકે ગયો નથી, ત્યાં સુધી તે જીવ વેદ ( કામ )ના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #113 -------------------------------------------------------------------------- ________________ દીક્ષાનું સુન્દર સ્વરૂપ [ ૩૫ ઉદ્દયથી બાધિત નહિ જ થાય, એમ કહી જ શકાય નહિ; અને જ્યારે નવમા ગુણસ્થાનકે જ વેદના સર્વથા ક્ષય કે ઉપશમ થાય છે, ત્યારે જ તે જીવને વેદને ઉદય નડશે નહિ, એમ નક્કી કહી શકાય; ત્યારે ભવિષ્યના પતનના સંભવની અપેક્ષાએ ચારિત્ર આપવું ચેાગ્ય નહાય, એમ ગણીએ તા નવમા ગુણસ્થાનક ( એક જાતિના આત્માના ઉચ્ચ અધ્યવસાયે )ની પ્રાપ્તિ વિનાના કાઇપણ જીવને ચારિત્ર આપી શકાય નહિ; અને નવમા ગુણુસ્થાનકની પ્રાપ્તિ કૈાઇ દિવસ પણ ચારિત્ર લીધા શિવાય થતી નથી. આ વાત જણાવી શાસ્ત્રકારા સ્પષ્ટપણે જણાવે છે કે “ ભવિષ્યના પતનની સંભાવનાથી, વત્તમાનમાં ચારિત્રની ચેાગ્યતા હોય છતાં પણ ચારિત્ર નઆપવું, તે અયેાગ્ય જ છે. * આ વાત પંચવસ્તુમાં શ્રીમાન હરિભદ્રસૂરીશ્વરજીએ સ્પષ્ટપણે જણાવી છે; તેમજ જે ભવિષ્યમાં પરિવ્રાજકપણું આદરીને સાધુપણાથી વિમુખ થવાના હતા, તેવા મરિચીને શ્રીમાનુ ઋષભદેવજી મહારાજે કેવળી અવસ્થામાં હતા છતાં દીક્ષા આપી છે. ભગવાન શ્રી ઋષભદેવજી સાથે જે ચાર હજાર મનુષ્યાએ દીક્ષા લીધી હતી, તેમાંથી એક પણ મનુષ્ય ખાર મહિના જતાં સાધુપણામાં રહ્યો નહિ, છતાં ભગવાને તેને દીક્ષા લેતા રાકયા નહિ, તેમજ તે ચાર હજાર મનુષ્યની કે મિરચીની દીક્ષાના ભંગનું પાપ ઋષભદેવજીને પણ લાગ્યું, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #114 -------------------------------------------------------------------------- ________________ ૩૬ ] . . . . . . . પૂ. સાગરાનંદસૂરિજી સંકલિત એમ કોઈ ઠેકાણે શાસ્ત્રકારે કહ્યું નથી. તેવી જ રીતે શ્રી નંદીષેણુજીને ચારિત્રથી પતિત થવાનું છે, એમ દેવતાએ સાક્ષાત્ થઈને જણાવ્યું, છતાં તે દેવતાની દરકાર નહિ કરીને શ્રી નંદીજી , ભગવાન મહાવીરદેવ પાસે દીક્ષા લેવા આવ્યા અને તે વખતે ભગવાન શ્રીમુખે નંદીષેણુજીને મેહના ઉદયની પ્રબલતા ભવિષ્યમાં થવાની જણાવી, છતાં શ્રી નંદીપણુજીના પરિણામ તે વખતે ચારિત્ર લેવામાં જ મજબૂત રહ્યા, તેથી ખૂદ ભગવાને પણ તે નંદીષેણુજીને દીક્ષા આપી. આ વાત વિચારનારાઓ જે મધ્યસ્થ દષ્ટિ રાખશે, તે કઈ દિવસ પણ એમ નહિ કહી શકે કે–ભવિષ્યમાં થનારા પતનની સંભાવનાથી ચારિત્ર દેવું લાયક નથી અથવા તે તેવા પતનની સંભાવના છતાં પણ ચારિત્ર દેનારા દોષિત ગણાય. આ સ્થળે કેઈએમ કહે કે તે જ્ઞાની પુરૂષ જેવી રીતે તેના ચારિત્રના પતનને જાણતા હતા, તેવી જ રીતે તે પતિત થએલાઓને ઉદ્ધાર પણ જાણતા હતા, પણ આજકાલ તેવું જ્ઞાન ન હવાથી જ્યાં ચારિત્રના પતનની સંભાવના હોય, ત્યાં દીક્ષાની પ્રવૃત્તિ જ બંધ કરવી તેજ લાયક છે.” આ વચન કહેવું તે વદતે વ્યાઘાત કરનારું છે, કારણ કે– જ્યારે કેવળજ્ઞાનીઓની દ્રષ્ટિથી એ વાત નકકી થઈ કે–ચારિત્રને ગ્રહણ કરનાર મનુષ્ય ચારિત્રથી પતિત થઈને પણ પાછળથી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #115 -------------------------------------------------------------------------- ________________ દીક્ષાનું સુન્દર સ્વરૂપ . . . . . . . . . [ ૩૭ પોતાના આત્માને ઉદ્ધાર કરી શકે છે, અને તે પહેલાં ગ્રહણ કરેલ ચારિત્રના પ્રતાપે જ કરે છે, તો પછી આજકાલના છદ્મસ્થ જીવો પણ તે કેવળજ્ઞાનીની દ્રષ્ટિના આધારે પ્રવૃત્તિ કરે, તેમાં આશ્ચર્ય કે ખોટું શું? છદ્મસ્થ જીવોને તે કેવળી ભગવાનના સિદ્ધાંત અને દષ્ટાંતના આધારે જ વર્તવાનું હોય છે, જ્યારે કેવળી મહારાજાઓ ચારિત્રના પ્રતિપાત (પડવા)ને નક્કી જાણ્યા છતાં ચારિત્ર આપે છે, તે પછી શ્રુતજ્ઞાનને આધારે પ્રવર્તનારા આત્માઓ ભવિષ્યમાં થવાના પતન માત્રની સંભાવનાથી વર્તમાનમાં એગ્ય દેખાતા પુરૂષને પણ ચારિત્ર ન આપે, એમ કહેવું તે કેમ એગ્ય ગણાય? છઘસ્થની અપેક્ષાએ તે શાસ્ત્રકારો જણાવે છે કે-ક્ષાપશમિક ભાવમાં જે ક્રિયા કરવામાં આવે છે તે કિયા, તે જીવનું તે ક્ષાપશમિક ભાવથી પતન થયા છતાં પણ, ભવિષ્યમાં તેને ચઢીયાતી દશાને જ આપનાર થાય છે. શ્રીમાન હરિભદ્રસૂરીશ્વરજી અષ્ટકજીમાં સ્પષ્ટપણે જણાવે છે કે-“જે મનુષ્ય મોક્ષની સાધ્યતા માટે જિનેશ્વર મહારાજે આ કહેલું છે, એમ શુદ્ધ બુદ્ધિ રાખીને વ્રત અંગિકાર કરે છે, તે મનુષ્યને તે વ્રત કદાચિત કર્મની પ્રબળતાથી તુટી જાય અગર તે વ્રત દ્રવ્યથી જ લીધું હોય અને તેમાંથી પણ તે પડી જાય, તે પણ તેનું તે પ્રથમ દ્રવ્યથી આચરેલું વ્રત ભવિષ્યમાં ભાવવ્રતનું કારણ બને છે.” આ વાત સ્પષ્ટ રીતે જાણનારો અને માનનારો કોઈપણ મનુષ્ય ભવિષ્યમાં પતનની સંભાવના માત્રથી વર્તમાનમાં યોગ્યતા છતાં પણ લેવાતી દીક્ષાને અયોગ્ય કહી શકે જ નહિ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #116 -------------------------------------------------------------------------- ________________ ૩૮ ] પૂ. સાગરાનંદસૂરિજી સંકલિત વ્રત ન લે તે પાપી, અને વ્રત લઈને ભાંગે તે મહાપાપી’- એ વાકયની સાચી સમજણ હવે આગળ કહ્યું કે વૃદ્ધો એમ કહે છે કે, ત્રત ન લે તે પાપી અને લઈને ભાગે તે મહાપાપી કહેવાય’–આ કહેવું તે પણ સમજણ વગરનું જ છે. જો વ્રત લઈને ભાંગનારા કરતાં વ્રતને ન લેનારા જ સારા ગણાતા હાત, તા આ જગમાં વ્રત વિનાના જીવાને કાંઈ પાર નથી અને તેથી તે બધા માક્ષે ચાલ્યા જાત. વળી અનાદિ નિગેાદના જીવાએ તા કેાઇ દિવસ વ્રત લીધું નથી તેમ ભાંગ્યું પણ નથી, માટે તેઓને તે આટલા બધા કાળ નકામું જ રખડવાનું થાય છે; પણ સમજવાની જરૂર છે કે એક અંતર્મુહૂર્ત જેટલેા વખત પણ થયેલા શુભ પરિણામ જીવને સંસાર સમુદ્રથી તારી દે છે. યાવ~તે જીવ જો નિગેદમાં ઉતરી ગયેા હાય, તા પણ તેને ત્યાંથી ઉંચા આવવામાં અને યાવત્ મેક્ષપ્રાપ્તિમાં પણ તેજ અંતર્મુહૂર્તના પરિણામ કારણભૂત અને છે. અને તેજ કારણથી ભગવાન મહાવીરદેવે શ્રી ગૌતમસ્વામીજીને મેાકલીને તે ખેડુતને દીક્ષા આપી, કે જે ખેડુત શ્રી મહાવીરદેવની પાસે આવતાંની સાથે તેમને જોતાં જ તેજ દિવસે દીક્ષા મૂકીને ચાલ્યા ગયા. આવા પતિત પરિણામવાળાને દીક્ષા અપાવવા માટે જ્યારે મહાવીરદેવ સરખા કેવળજ્ઞાની શ્રીમાન્ ગોતમસ્વામીજી જેવાને માકલે, તો પછી આજકાલના કેટલાકા સાધુઓને અંગે જે ટીકા કરે છે, તે કેટલી બધી અજ્ઞાનતા અને વિદ્ધતા સૂચવે છે, તે વાંચકે પોતાની મેળે જ સમજી લેશે. ઉપર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #117 -------------------------------------------------------------------------- ________________ દીક્ષાનું સુન્દર સ્વરૂપ . . . . . . . . [ ૩૯ જણાવેલ વાકય-“વ્રત લે નહિ તે પાપી અને લઈને ભાગે તે મહાપાપી”-તે વ્રત લેતાં પહેલાં કેઇએ તે વાક્ય વિચારવા કે કહેવા લાયક જ નથી, કેમકે– તેથી તે કઈપણ ભવિષ્યમાં ન પડવાવાળે હોય તે જીવ પણ શંકિત થાય અને વ્રતને આદરી શકે જ નહિ, પણ તે વાકય વ્રત લીધા પછી તે વ્રતના પાલનમાં સતત ઉદ્યત રહેવા માટે જરૂર વિચારવા અને કહેવા લાયક છે; કારણ કે–તેમ કરવાથી વ્રતવાળે મનુષ્ય પોતાના વ્રતને પ્રતિદિન ઉજવળ બનાવશે અને તેમાં મલીનતાને લેશ પણ આવવા દેશે નહિ. આ હકીકતને વાસ્તવિક રીતે સમજવાવાળો મનુષ્ય કોઈપણ દિવસ એમ નહિ કહી શકે કે ભવિષ્યમાં પતન થવાના ભયમાત્રથી વર્તમાનમાં નાની કે મોટી ઉંમરની દીક્ષા આપવી તે અયોગ્ય કહેવાય.” દીક્ષા લેવામાં કેટલા જ્ઞાન અને વૈરાગ્યની જરૂર છે? હવે બળદીક્ષા માટે બીજી શંકા એ કરવામાં આવે દીક્ષા લેવામાં મૂખ્યતાએ જ્ઞાન અને વૈરાગ્યની જરૂર છે અને શાસ્ત્રકારે પણ, દીક્ષા એ વૈરાગ્ય અને જ્ઞાનમૂલક જ હેવી જોઈએ, એમ કહે છે અને તે વૈરાગ્ય અને જ્ઞાન નવ વર્ષ જેવી નાની ઉંમરમાં માત્ર કેઈક જ જીવને બની શકે. તેથી સર્વ સાધારણ રીતે આઠ કે નવ વર્ષની ઉંમર દીક્ષા માટે લાયક ગણાય નહિ.” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #118 -------------------------------------------------------------------------- ________________ ૪૦ ] . . . . . . . પૂ. સાગરાનંદસૂરિજી સંકલિત આ કથન વગર સમજણનું છે, કારણ કે-જે બાળક કે યુવાન આદિ દીક્ષા લેવા તૈયાર થાય છે, તેને એટલું જ્ઞાન તે જરૂર હોય છે કે–“આત્માનું કલ્યાણ અને મેક્ષની પ્રાપ્તિ, તે આ જિનેશ્વર ભગવાને કહેલી દીક્ષાથી જ બને છે. તેમજ સંસારમાં રહેનારા જીવને પૃથ્વીકાય (માટી, મીઠું વિગેરે), અપકાય (પાણી, બરફ વિગેરે), તેઉકાય (અગ્નિ વિગેરે), વાઉકાય (પવન વિગેરે), વનસ્પતિકાય (પત્ર, પુષ્પ, ફળ વિગેરે) અને ત્રસકાય (કીડી, મંકડી, જુ, માંકણ વિગેરે) ની ડગલે ને પગલે હિંસા થાય છે. અને તેના ફળ તરીકે નરક અને નિગોદની ગતિઓમાં રખડવું પડે છે, માટે મારે તે આરંભાદિક (હિંસા વિગેરે)ને ત્યાગ કરવો જ જોઈએ તથા આ સંસારમાં માતા-પિતા, ભાઈ, સ્ત્રી વિગેરે સ્વાર્થનાં જ સગાં છે અને દરેક જીવ પિતાના કરેલ કર્મ પ્રમાણે જ સુખ દુઃખ અનુભવે છે.”—આટલા જ્ઞાનને દીક્ષાનું મૂળ જ્ઞાન કહેવામાં કઈ પણ જાતની અડચણ નથી. ઉપાધ્યાય શ્રીમાન યશોવિજયજી મહારાજ તે એક “નિર્વાણ પદનું જ્ઞાન” એટલે કે “આત્માના રાગદ્વેષે ટળે અને એક્ષપ્રાપ્તિ થાય એટલા જ જ્ઞાનને ઉત્કૃષ્ટ જ્ઞાન કહે છે. અને તેની તરફ પ્રવૃત્તિવાળાને વધારે જ્ઞાન હોવાની કાંઈપણું આવશ્યકતા નથી, એમ સ્પષ્ટપણે જણાવે છે. અને તેવી જ રીતે માપતુષ નામના સાધુને પણ એક કરેમિ ભંતેના સૂત્ર જેટલું પણ જ્ઞાન નહોતું, એટલું જ નહિ પણ તે સામાયિક સૂત્રના સારરૂપે “મા રૂષ અને મા તુષ” એટલું માત્ર આપેલું પદ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #119 -------------------------------------------------------------------------- ________________ દીક્ષાનું સુન્દર સ્વરૂપ [ ૪૧ તેમને મ્હાંઢે ચઢયું નહાતું, પણ તે મા રૂષ-મા તુ” માત્ર પદમાંથી પણ ‘રૂ’ અને મા’અક્ષરને ભૂલી જઇ, માત્ર ‘માષષ’ એમ ગેાખવા લાગી ગયા હતા અને તે ‘માષતુષ’ પદ્મ ગેાખતાં પણ એટલા બધા ટાઇમ ગયા કે– કરાઓએ તે સાધુનું ‘માષતુ” એવું નામ સ્થાપન કર્યું. તે છતાં પણ તે માનુષ સાધુને તે ‘માષતુષ’ પદ પણ ભૂલી જવાતું હતું અને છેકરાએ જ્યારે પરસ્પર વાતા કરતા હતા કે--માષતુષ સાધુ મૌન બેઠા છે, ત્યારે તે પદ તેમના સ્મરણમાં આવતું અને તે સંભાળનાર છે.કરાઓના આભાર માની, ફરી ‘માષતુ’ શબ્દને ગાખવા લાગતા હતા. આવા અલ્પજ્ઞાનવાળા સાધુને પણ શ્રીમાન્ હરિભદ્રસૂરીશ્વરજી અને શ્રી અભયદેવસૂરિજી મહારાજે શુદ્ધ સાધુપણાના ધારક અને આરાધક ગણાવ્યા છે, તેા પછી આઠ નવ વર્ષના ખાળકને જ્ઞાન હાતું નથી કે વૈરાગ્ય હાતા નથી, તે કહેવું તે કેવળ અણસમજભર્યું છે. મૂળ સૂત્રકારો પણ શ્રી ભગવતીજી વિગેરેમાં પણુ, ચારિત્રવાળાને જ્ઞાનની જધન્ય દ–અષ્ટ પ્રવચનમાતાનું જ્ઞાન થાય, તેટલી જ રાખે છે. આવશ્યક વૃત્તિકાર સામાયિકના જ્ઞાનને જ અષ્ટ પ્રવચન માતાનું જ્ઞાન કહે છે. તો પછી સામાયિકને પણ ન જાણતા હાય એવા બાળક દીક્ષા લેવા તૈયાર થયા હાય, એવું કયાં દેખ્યું યા સાંભળ્યું, કેજેથી આઠ-નવ વર્ષના બાળકની દીક્ષાને અયેાગ્ય ગણાય ? બાળદીક્ષિતમાં કયું જ્ઞાન હોય છે ? કેટલાક તરફથી એમ કહેવામાં આવે છે કે “ તે આઠ, નવ વર્ષના બાળકને વિષય એ શું ચીજ છે, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #120 -------------------------------------------------------------------------- ________________ ૪૨ ] પૂ. સાગરાનંદસૂરિજી સંકલિત વિષયના ત્યાગ એ શું ચીજ છે, મેાક્ષ શું, દીક્ષા શું, સાધુપણું કેમ પાળવું, સાધુપણામાં શું કરવું, એ વિગેરે કાંઇપણ જ્ઞાન ાતું નથી, માટે ખાળકને દીક્ષા આપવી તે અયેાગ્ય જ છે. ” * આવી રીતે કહેનારાઓએ ધ્યાનમાં રાખવાનું છે કે–વિષયાનું સ્વરૂપ ન જાણ્યું હાય તા પણ, તેને ત્યાગ જો સમજાવવામાં આવે, તા પાણી પહેલાં પાળ બાંધવાની માફક હંમેશાં ઉચિત જ છે. શાસ્ત્રકારો પણ વ્યાકરણની અપેક્ષાએ ‘અપાય’ એ પ્રકારના જણાવે છે: એક અપાય એવા હાય છે કે–જે વસ્તુને શરીરની સાથે સંબંધ થયેલો હાય અને પછી તે વસ્તુથી દૂર થવું, એનું નામ ‘કાય–સંસર્ગપૂર્વક અપાય' કહેવાય. જેમ કોઇ મનુષ્ય માંસ વિગેરે લક્ષણ કરતા હાય, દારૂ પીતા હાય, પંચેન્દ્રિયાદિ ત્રસ જીવેાની હિંસા કરતા હાય અને પછી સદ્ગુરૂના ચેગે કે પાતાની મેળે સન્માર્ગને પામી તેનાથી વિરમી જાય, તે તે અધર્મથી અટકે છે, એને અપાદાનકારક કહેવામાં આવે છે; તેવી જ રીતે જે મનુષ્ય અધર્મમાં પ્રવર્તેલો ન હાય, છતાં પણ સદ્ગુરૂના ઉપદેશથી કે પેાતાની મેળે અધર્મથી વિરમે, તે પણ ત્યાં અપાદાનકારક જ કહેવામાં આવે છે. આ ખીજા અપાદાનકારકની અપેક્ષાએ જ ત્રસ જીવાની હિંસા નહિ કરનારા જીવેા પણ ત્રસ જીવેાની હિંસાના વિરમણના, જીઠું નહિ ખેલનારા પણ મૃષાવાદ-વિરમણના, ચારી નહિ કરનારા છતાં અનુત્તાદાન–વિરમણુના અને મૈથુનની છાયાએ નહિ ગયેલા " Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #121 -------------------------------------------------------------------------- ________________ દીક્ષાનું સુન્દર સ્વરૂપ [ ૪૩ જીવા મૈથુનના વિરમણુના નિયમા લઈ શકે છે; તેમ જ જેએ આજન્મ દરિદ્ર હાય અને જેની પાસે એક કેાડી સરખી પણ ન હાય, તે પણ પરિગ્રહથી વિરમવાનું વ્રત અંગિકાર કરી શકે છે. અર્થાત્ વિષયાના ભાગ પહેલો હાવા જ જોઇચે, એવા કાંઈ નિયમ નથી. સ્ત્રીઓને કે જાનવરોને અડાય નાહ વળી ‘ સાધુથી સ્ત્રીઓને કે જાનવરાને અડાય નહિ એટલું જ્ઞાન પણ જેને ન હેાય, એવા તેા કોઈ પણ ખાળક દીક્ષા લેતા જ નથી અને જ્યારે સ્ત્રીઓને કે જાનવરોને અડકવાથી પણ દૂર રહેવું જોઈએ એવું જ્ઞાન થયેલું છે, ત્યારે તે જીવને તે સંબંધી વિશેષ જ્ઞાન ન હોય તે કોઇપણ પ્રકારે નુકશાનકારક નથી જ, બલ્કે વિશેષ ફાયદાકારક છે. એવું તે કોઇ નહિ જ કહી શકે કે–‘જે સ્ત્રીને કે પુરૂષને અન્ય પુરૂષના કે અન્ય સ્ત્રીના સમાગમના પરિચય ન હોય, તો તે સતીપણાને કે તને પાળવાને લાયક જ ન થાય, તેવી જ રીતે જે પુરૂષ કે સ્ત્રી પરિણીત અવસ્થામાં ન આવેલ હોય અને તેથી સંસારવાસનાને અનુભવ ન હોય, તેા તેટલા માત્રથી તે સ્ત્રી કે પુરૂષ બ્રહ્મચર્યના નિયમ ન લઈ શકે, એમ કાઈ પણ બુદ્ધિમાન પુરૂષ કહી શકે કે માની શકે નહિ. આ હકીકત આબાલગોપાલમાં પ્રસિદ્ધ અને સત્ય તરીકે મનાયેલી છે. તેા પછી જે બાળક વિષય શું છે તે અનુભવધી ન જાણતા હાય, તેટલા માત્રથી તે વિષયના ત્યાગ ન કરી શકે, એમ કહેવું કે માનવું તે વિચારશક્તિના અભાવનું જ પરિણામ ગણાય. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #122 -------------------------------------------------------------------------- ________________ ૪૪ ] . પૂ. સાગરાનસુરિજી સંકલિત પ્રત્યક્ષ વાત વળી જૈન સાધુઓની દીક્ષાનું સ્વરૂપ જૈનનાં ચાર ચાર, પાંચ પાંચ વર્ષનાં બાળકે પણ જૈનકુળના પ્રતાપે સમજી શકે છે, અને તેથી જ નાનાં છેાકરાંઓ પણ સામાયિકમાં એઠાં ાય ત્યારે, પેાતાની મા અને મ્હેનને પણ અડતાં નથી. તેમજ કાઇપણ તેવા નાના છેકરો સાધ્વીને અડકવા જતા નથી, પણ દૂરથી જ નમસ્કાર કરે છે. અને તેવી છેાકરી પણ સાધુને નહિ અડસ્તાં દૂરથી જ નમસ્કાર કરે છે. તેવી જ રીતે નાનાં નાનાં બચ્ચાંઓને પણ જૈનકુળના સંસ્કારથી સ્પષ્ટપણે માલૂમ હાય છે કે— સાધુઓ પૈસા રાખે નહિ, રાત્રીએ ચોવિહાર (ચારે આહાર)નાં પચ્ચખાણ હમેશાં રાખવાં પડે, ગાડીમાં કે ઘેાડાપર બેસાય નહિ, પગે ચાલીનેજ જવું પડે, સ્ત્રીને અડકાય પણ નહિ, હજામત કરાવાય નહિ, પણ દાઢી મૂછ કે માથાના વાળ વધ્યા હોય તેના લાચ જ કરાવવેા પડે. ’–આ વિગેરે વાતા જ્યારે જૈનકુળના મહિમાથી જ તેના જાણવામાં આવેલી છે અને તેમ જાણ્યા છતાં તેવાં વર્તનવાળી દીક્ષા લેવા તૈયાર થાય, તે તે છેકરો સાધુપણાને કે દીક્ષાને નથી સમજતા, એમ કેમ કહી શકાય ? અહીં કહેવામાં આવે કે “ તે ખાળકનું જ્ઞાન તદ્ન પેાપટીયું જ્ઞાન છે પણ અનુભવવાળું તે જ્ઞાન નથી ”તા એવું કહેવું પણ અયેાગ્ય જ છે, કારણ કે—આઠ વર્ષ કે તેથી બે ચાર વર્ષે વધારેની ઉંમરના બાળસાધુએ વિદ્યમાન શાસનમાં મૈાબૂદ છે, અને તેઓ સાધુના આચાર પ્રમાણે વર્તે છે તથા આચારનું જ્ઞાન ધરાવે છે. તે છતાં પ્રત્યક્ષ વાતને ન માનવી અને માત્ર કલ્પનાના ઘેાડા દોડાવાય, તે ડહાપણ ન ગણાય. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #123 -------------------------------------------------------------------------- ________________ દીક્ષાનું સુન્દર સ્વરૂપ • સાધ્ય વિનાની દીક્ષા પણ હિતકારી છે ! અહીં કાઈ એમ કહી શકે કે " “ જૈનકુળના પ્રભાવથી જૈનનાં બાળકામાં સાધુપણાનું સ્વરૂપ જાણવામાં આવે, અને તેવાં ખાળકો સાધુપણું લઈ ને પ્રથમના ખરાબ સંસ્કાર ન હેાવાથી, તેમજ ઉત્તમ સંસ્કારવાળાઓના સંસર્ગથી સાધુપણાનું પાલન કરે અને તેટલા માત્રથી તેવાં ખાળકે સાધન-સંપન્ન થયાં એમ ગણી શકીએ, તેા પણ તે દીક્ષાનું સાધ્ય જે મેાક્ષ છે, તેને તેા તે સમજી શકે જ નહિ. તેથી આઠ, નવ વર્ષની નાની ઉંમરના ખાળક સ્વર્ગ, કે જે દીક્ષાના સાધ્યફળ તરીકે નથી પણ કેવળ પ્રાપ્ય (મળી આવતા) ફળ તરીકે છે, તેને પણ સમજી શકતા નથી, તેા પછી જે આળકને પ્રાપ્યનું જ્ઞાન નથી, તેવા ખાળકને સાધ્યનું તે જ્ઞાન હાય જ કયાંથી ? અને સાધ્ય કે પ્રાપ્ય ફળના જ્ઞાન સિવાય કરેલી સાધનસંપન્નતા, એટલે કે--સર્વે સાધુના આચારનું પાલન તે વ્યર્થ છે; જેમ જે ખાણાવલીને વિધવાની વસ્તુનું ભાન નથી, તે ખાણાવલીના હાથમાં ચાહે તેટલું મજબૂત ધનુષ્ય અને ખાણ આવેલાં હાય, તેટલા માત્રથી વેધ્ય વસ્તુ વિધી શકાતી નથી, તેમ અહિં પણ સાધ્યના જ્ઞાન સિવાયની દીક્ષા તે આળક સારી રીતે પાળી પણ શકે, તે પણ દીક્ષાથી સાધ્ય એવા મેાક્ષને તે જાણુતા ન હેાવાથી, તે મેાક્ષને મેળવી શકે નહિં અને તેથી તે સાધ્ય વિનાની દીક્ષા અયેાગ્ય જ ગણાય. * [૪૫ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #124 -------------------------------------------------------------------------- ________________ ૪ ] પૂ. સાગરાનંદસૂરિજી સંકલિત આવી રીતનું કથન સર્વથા અયેાગ્ય છે, કારણ કે— પ્રથમ તે। દીક્ષા લેનાર ભવ્ય જીવ ભલે નાની ઉંમરને બાળક હાય, તેા પણ ‘ આત્માના કલ્યાણ અને મેાક્ષને માટે હું આ દીક્ષા લઉં છું’–એમ તેા જરૂર સમજી શકે છે. મેાક્ષનું સામાન્ય માત્રથી જ્ઞાન થવામાં નવ વર્ષની ઉંમર અયેાગ્ય જ છે, એમ કહી શકાય જ નહિ. અત્યારે જૈન કામમાં પ્રત્યક્ષપણે પણ ઘણાએ નવ વર્ષના છોકરા અને છેકરીએ ‘જીવવેચાર’ અને ‘નવતત્ત્વ’ને ભણનારા અને જાણનારા દેખી શકીએ છીએ, તેા આવું પ્રત્યક્ષ છતાં પણ ‘નવ વર્ષની ઉ’સરવાળા બાળક મેાક્ષના સામાન્ય જ્ઞાનને પામી શકે જ નહિ ’~એમ કેમ કહી શકાય ? છતાં કદાચ તેઓના કહેવા ઉપરથી જો એમ માની લઇએ કે–તેવા નાના બાળકને મેાક્ષ પદાર્થ સંબંધી જ્ઞાન નથી હાતું, તે પણ દીક્ષા મોક્ષનું કારણ હાવાથી તે જીવને મેાક્ષ તરફ જરૂર પ્રયાણ કરાવશે, કારણ કે ભાગવતી દીક્ષા મેાક્ષને માટે ત્યારે જ ન થાય, કે જ્યારે તે દીક્ષા પૌલિક સુખની ઇચ્છાથી થતી હાય! પરંતુ જેના પિરણામ મલીન નથી, તેના ઉદયને માટે તા જરૂર જ થાય છે. અને તેવી દીક્ષા જેવી રીતે અલભ્ય (મુક્તિને અયેાગ્ય) જીવાએ અનંતી વખત લીધી, પરંતુ તે દીક્ષા લેતી વખત તેઆને મેાક્ષની શ્રદ્ધા નહિ હેાવાથી મેાક્ષને માટે ન થઇ, પણ નવ ગ્રેવેયક સુધીની સતિ દેવા માટે તે! તે દીક્ષા જરૂર સમર્થ થઇ, તેવી જ રીતે ભવ્ય (મેાક્ષને રાગ્ય ) જીવાને પણ મેાક્ષ પદાર્થની શ્રદ્ધા થયા વગર, અનંતી વખત દીક્ષા અનેલી છે અને તેથી તે ભવ્ય જીવાને પણ મેાક્ષની શ્રદ્ધા વિનાની દીક્ષાથી અનંત વખત નવ ચૈવેયક Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #125 -------------------------------------------------------------------------- ________________ દીક્ષાનું સુન્દર સ્વરૂપ . . . . . . . . . [ ૪૭ સુધીની સદ્ગતિ પ્રાપ્ત થયેલી છે. ફરક માત્ર એટલો જ કેઅભવ્ય જીવોમાં મેક્ષની લાયકાત ન જ હોય અને તેથી તે અનંત વખત થયેલી દીક્ષા માત્ર દેવકાદિક પૌગલિક સુખ જ આપે છે, ત્યારે ભવ્ય જીવોમાં મેક્ષ પામવાની લાયકાત હોવાથી, તેની અનંત વખતની દેવકાદિની ઈચ્છાએ થએલી પણ દ્રવ્ય દીક્ષા, પરિણામે ભાવ દીક્ષાનું કારણ બને છે. દ્રવ્ય દીક્ષા પણ આદરણીય જ છે અને તેથી જ ભગવાન હરિભસૂરીશ્વરજી પંચવસ્તુ નામના ગ્રંથમાં જણાવે છે કે-“ભવિ જીવને અનંત વખત થયેલી દીક્ષા જ ભાવ દીક્ષાનું કારણ બને છે અને તેથી જ તે પહેલાંની અનંત વખતની દીક્ષાઓ દ્રવ્ય દીક્ષા કહી શકાય છે: કેમકે–શાસ્ત્રકારોએ દ્રવ્ય નિક્ષેપો તેને જ માનેલો છે કેજે ભાવપણે પરિણમે. અને તેટલા જ માટે દ્રવ્ય નિક્ષેપાનું લક્ષણ કરતાં શાસ્ત્રકારે ભૂત અને ભવિષ્યના ભાવનું કારણ હોય તેને દ્રવ્ય કહે છે.” અર્થાતુ-જે ભાવ દીક્ષાની પ્રાપ્તિ કઈ પણ ભવમાં થાય, તેના કારણ તરીકે પ્રથમની થયેલી અનંત વખતની દીક્ષાઓ જ છે : અને તેથી જ તે અનંતી દીક્ષાઓને દ્રવ્ય દીક્ષા કહી શકાય છે. અને તેથી જ તેવી દ્રવ્ય દીક્ષાઓ ભવ્ય જીને આદરવા છે, એમ ભગવાન્ હરિભદ્રસૂરીશ્વરજી જણાવે છે. જો કે દ્રવ્ય દીક્ષાઓ અભવ્ય જીવોને પણ ઉપર જણાવ્યા પ્રમાણે અનંતી વખત પ્રાપ્ત થાય છે, તે પણ તે દ્રવ્ય દીક્ષાઓ ભાવ દીક્ષાના કારણભૂત દ્રવ્ય દીક્ષા ગણાતી નથી, અને તેથી જ અભવ્યની દ્રવ્ય દીક્ષાના અંગે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #126 -------------------------------------------------------------------------- ________________ ૪૮ ] . . . . . . . પૂ. સારાનરસૂરિજી સંકલિત દ્રવ્ય શબ્દનો અર્થ અપ્રધાન લે, એમ શાસ્ત્રકારો જણાવે છે, કેમકે–તે અભવ્ય જેમાં મેક્ષની લાયકાત જ નથી. આ હકીકતને સમજનારે કઈ પણ સમજુ માણસ, મેક્ષને નહિ જાણવા માત્રથી દીક્ષાની અયોગ્યતાને, કઈ દિવસ પણ કહી શકશે નહિ. સમજુ મનુષ્ય વિચારી શકશે કે-જે મનુષ્ય ઘેર પાપ કરતો હોય અને તેવા કાર્યને પાપ ન માનતા હાય, તેમજ તેના ફળીભૂત નરકને ન માનતો હોય, તે તેટલા માત્રથી જ શું તે ઘેર કૃત્યને કરનારો ઘેર પાપને નહિ બાંધે ? અને તેના ફળરૂપ નરકદિથી બચી જશે ?? જ્યારે પાપ અને નરકની શ્રદ્ધા વિના પણ ઘોર પાપનાં કાર્ય કરનારે મનુષ્ય, પાપ અને તેના ફળભૂત નરકથી બચી શકતો નથી, તે પછી મોક્ષ અને દેવકને ન જાણતો હોય અથવા જાણતાં છતાં માનતા ન હોય, તો પણ મેક્ષ અને દેવત્વના કારણભૂત દીક્ષા આદિ પવિત્ર કાર્યોને કરતો હોય, તો કેમ તે તેને પ્રાપ્ત નહિ કરે? ધારે કે–જેને દેવલોક કે પુણ્યની શ્રદ્ધા કે બોધ નથી, તે મનુષ્ય માંસભક્ષણ, સુરાપાન, રાત્રિભૂજન, અનંતકાય–ભક્ષણે, પરસ્ત્રી–ગમન, આદિ અધમ કાર્યોની નિવૃત્તિ કરવા માટે કઈ પણ ગુરૂજનને નિયમ કરાવવા કહે, તે શું ગુરૂજને તેને તેવા નિયમે નહિ આપવા? સમજુ માણસો કોઈ દિવસ તેમ કહી શકશે નહિ, કેમકે–અધમ કાર્યોથી નિયમ કરીને નિવૃત્તિ કરવામાં શાસ્ત્રકારોએ લાભ કહે છે, અને અનુભવથી પણ તે પ્રત્યક્ષ છે. અને તે પ્રમાણે હરિબલ મછી તેમજ દામનક વિગેરેએ મોક્ષની શ્રદ્ધા વિના પણ પાપથી કરેલી નિવૃત્તિનાં સારાં ફળ મેળવેલાં છે. આ હકીકત ધ્યાનમાં લેવાવાળો માણસ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #127 -------------------------------------------------------------------------- ________________ દીક્ષાનું સુન્દર સ્વરૂપ . . . . . . . . . [ ૪૯ મોક્ષની શ્રદ્ધા વિના પણ કરાતી દીક્ષાથી વિરૂદ્ધ હોઈ શકે જ નહિ. વળી શાસ્ત્રની શ્રદ્ધાવાળે મનુષ્ય કદાચ અહીં એવી શંકા કરે કે– અનંતી વખત થયેલી દીક્ષા જે કે દેવકાદિકનાં સુખો આપવાવાળી થઈ, તે પણ તેનાથી સાધ્ય ફળ તે પ્રાપ્ત થયું જ નહિ, તો તેવી દીક્ષાઓ વધારે વખત લેવાથી કે દેવાથી ફાયદો શ? શ્રદ્ધાળુ મનુષ્યનું આ કથન વિચાર વગરનું છે, કેમકે– પ્રથમ તે ઉપર પ્રમાણે ભવ્યની અનંત વખત થયેલી છે દ્રવ્ય દીક્ષાઓ છે, તે જ ભાવ દીક્ષાનું કારણ છે અને તેથી ભાવ દીક્ષાના અર્થિઓને પણ તે દ્રવ્ય દીક્ષાઓ ગ્રહણ કરવા એગ્ય જ છે. છતાં શ્રદ્ધાળુ પુરૂષે વિચાર કરવાને છે કે-ક્ષેત્રમાં અસંખ્ય વૃષ્ટિ થઈ પણ અનાજ વાવેલું નહોતું તેથી ધાન્ય ન થયું, તો શું તે ક્ષેત્રમાં અનાજ વાવવામાં આવે તે વખતે પણ થયેલી વૃષ્ટિ ધાન્યને ઉત્પન્ન નહિ કરે? તેવી જ રીતે પૂર્વકાળમાં મોક્ષની ભાવના કે ઈચ્છા વિનાની થયેલી દીક્ષાઓએ મોક્ષની સિદ્ધિ ન કરી આપી, તે તેટલા માત્રથી વર્તમાનકાળમાં મેક્ષની ભાવના અને ઈરછાથી આદરવામાં આવતી દીક્ષા મોક્ષને પ્રાપ્ત કરાવી શકે નહિ? શાસ્ત્રકારો સ્પષ્ટપણે જણાવે છે કે જે મનુષ્યના મનમાં એમ હોય કે આ દીક્ષા મોક્ષને જ માટે જિનેશ્વરએ કહેલી છે અને તેથી મારે મેક્ષને માટે આ દીક્ષા આદરવી છે, અને એ વિચારે જે મનુષ્ય ભાગવતી દીક્ષાને આદરે છે, તે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #128 -------------------------------------------------------------------------- ________________ પ૦ ] . . . . . . . પૂ. સાગરાનંદસૂરિજી સંકલિત મનુષ્ય થડા ભવમાં જરૂર મેક્ષરૂપી સાધ્ય ફળને પામે છે જ.” વળી આગળ કહેવામાં આવ્યું કે–અનંત વખત થયેલી પહેલાંની દીક્ષાઓએ માત્ર દેવકાદિ આપ્યા અને તેથી તે નકામી છે, તે તે બાબતમાં પણ સુજ્ઞ પુરૂએ વિચાર કરવાની જરૂર છે કે–તે દ્રવ્ય દીક્ષાઓના ભાવ કરતાં દીક્ષા વિનાના ભ અનંત ગુણા થયા છે કે નહિ? અને તે થયેલા છે, તો તે દીક્ષા વિનાના ભવોમાં લાડી, વાડી ને ગાડીની મેજમાં, વિષય અને કષાયના આવેશમાં, પરિગ્રહ અને આરંભના પૂરમાં જીવ અનંતી વખત તણા, તેમાં તે દીક્ષા વિનાના જીવને શું ફળ થયું? આ સ્થળે કહેવું જ પડશે કે–તે દીક્ષા વિનાના ભામાં લાડી, વાડી ને ગાડી વિગેરેથા ઘોર પાપ બાંધીને, આ જીવ અનંતાનંતી વખત દુર્ગતિમાં ગયે. આ સ્થળે સમજવું સહેલું છે કે-જે દીક્ષા દ્રવ્યથી આદરવામાં આવી, તે દીક્ષાએ અનંત વખત દેવલોકાદિકનાં સુખ આપ્યાં, અને દીક્ષારહિતપણે અનંતાનંત વખત રહ્યા તેના ફળ તરીકે અનંતાનંત વખત દુર્ગતિ પામ્યા, તો પછી દુર્ગતિના કારણભૂત સંસાર છે, એમ અનંતાનંતી વખત અનુભવાયા છતાં, શા માટે તેનાથી પાછું હઠાતું નથી ? અને અનંતી વખત જેનાથી સદ્ગતિ પ્રાપ્ત થઈ છે, તેવી દીક્ષા કેમ આદરવામાં આવતી નથી ? ? જે વસ્તુ જેનું કારણ હોય, તેની ઈચ્છાવાળાએ તે આદરવી જોઈએ. કદાચિત્ કઈ સહકારી કારણની ખામીને લીધે કાર્યની સિદ્ધિ ન થતી હોય, તો સમજુ માણસનું કામ તે નહિ મળેલા સહકારી કારણને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #129 -------------------------------------------------------------------------- ________________ દીક્ષાનું સુન્દર સ્વરૂપ . . . . . . . . . [ પ૧ મેળવવાનું જ હોય છે, પણ મૂળ કારણોને ખસેડવાનું કે નાશ કરવાનું હતું જ નથી. તેવી રીતે અહીં પણ ભાગવતી દીક્ષા જ્યારે મેક્ષનું કારણ છે એમ નિશ્ચિત જ છે, તે પછી તે દીક્ષાની સાથે મોક્ષ સાધવાને જે સમ્યક્ત્વાદિ સહકારી કારને અભાવ હોય, તેને મેળવવા માટે જ ઉદ્યમ કરવો જોઈએ; પણ મોક્ષના મૂળ કારણરૂપ દીક્ષાને તો ખસેડાય જ નહિ. સમ્યક્ત્વના અભાવ માત્રથી દીક્ષાને અનાદરણીય ગણવામાં આવે, તો માનવું જ પડે કે “સમ્યક્ત્વના અભાવવાળાને દીક્ષા દેનાર જી, અનાદરણીય કાર્ય કરવાવાળા હોઈને, મહાપાપના ભાગી બને છે. અને એમ જે માનવામાં આવે તે–મોક્ષનો માર્ગ જ વિચ્છિન્ન હતો એમ માનવું પડે, કારણ કે–તીર્થકર કે કેવળી મહારાજા શિવાયનો કોઈ પણ જીવ બીજા જીવમાં રહેલા સમ્યકત્વને સાક્ષાત્ જાણી શકતો નથી : અને તેથી જ સમ્યક્ત્વના અભાવને પણ જાણી શકે નહિ, એ સ્વાભાવિક જ છે; અને તેમ હોવાથી તીર્થકરો અને કેવળી મહારાજા શિવાયના જીવો જે જે દીક્ષા આપે તે બધી અગ્ય છે, એમ માનવું પડે અને તે દીક્ષા દેનારા બધાય છે મહાપાપના ભાગી બને. વળી તીર્થકર અને કેવળીપણું પણ પહેલા ભની દીક્ષાઓના આધારે જ છે, અને તે વખતે તેઓ છદ્મસ્થ જ હોય છે અને તેથી તેઓના હાથે તે ભવમાં સમ્યક્ત્વના નિશ્ચય વિનાની જ દીક્ષાઓ થાય અને તેથી તે પણ અયોગ્ય દીક્ષા દેનારા મહા પાપના ભાગી તીર્થકર કે કેવળી બને, એ સર્વથા અસંભવિત જ છે. આ બધી હકીક્ત વિચારવાથી માલુમ પડશે કે–જે. સમ્યક્ત્વના નિશ્ચય વિનાની દીક્ષાને સર્વથા અગ્ય ગણું, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #130 -------------------------------------------------------------------------- ________________ પર ] . . . . . . . પૂ. સામાનંદસૂરિજી સંકલિત તેવી દીક્ષા આપનારને દોષિત ગણવામાં આવે, તે મોક્ષ માર્ગ કોઈ દિવસ પણ ચાલુ છે જોઈએ નહિ. પણ શાસ્ત્રકારે અતીત અને અનાગત કાળે અનંતાનંત જીવનું તથા વર્તમાનકાળે સંખ્યાત જીવોનું ક્ષે જવું નિયમિતપણે જણાવે છે, તે ઉપરથી આપણે જોઈ શકીએ છીએ કે– સમ્યક્ત્વ કે મોક્ષની ઇચ્છા વિનાની દ્રવ્ય દીક્ષા પણ દેવામાં કે આદરવામાં કઈપણ જાતને દોષ નથી. અને જ્યારે આ વાત નિશ્ચિત જણાય છે, ત્યારે મોક્ષના સામાન્ય જ્ઞાનવાળા બાળકને દીક્ષા ન જ દેવાય છે તેવી દીક્ષા દેવામાં દેષ છે, એમ કઈ પણ સમજુ માણસથી કહી શકાય જ નહિ. બાળચેષ્ટાઓમાં બાલસાધુનું મન કેમ પ્રેરાતું નથી? વિશેષમાં જ્યાં સુધી બાળક–અવસ્થા છતાં પણ આત્મામાં વૈરાગ્ય ન આવ્યું હોય, તો દુનિયાદારીને નાટક, સીનેમા, ગાડીઘોડા, ઘરેણાં-ગાંઠો અને લુગડાં–લત્તાંના ઉપગ ઉપરથી મેહ ઉતરે જ નહિ. કઈ પણ દીક્ષા લેનારો બાળક એટલું તે જરૂર જાણે છે કે-સાધુપણું લીધા પછી નાટક, સનેમા વિગેરે જેવાનું કે ઘરેણાં-ગાંઠોને શેખ કરવાનું બનવાનું જ નથી. તેમજ સામાન્ય માત્રથી પણ સાધારણ પરિચયમાં આવેલ મનુષ્ય એટલું તે સ્પષ્ટપણે જાણી જ શકે છે કે-સાધુપણું લેનારને ચાહે તેવી સખ્ત ગરમીના દિવસો હશે અને રાત્રે કદાચિત તરસ લાગી હશે, તે પણ રાત્રે પાણી સરખું પણ લેવાશે નહિ. વળી સાધુપણું લીધા પછી એક જ જગે પર રહેવાનું નહિ થાય અને તેથી પગે ચાલી વિહાર કરવો પડશે. વળી વિહાર કરતાં આહાર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #131 -------------------------------------------------------------------------- ________________ દીક્ષાનું સન્દર સ્વરૂ૫ . . . . . . . . . [ પર પાણીની જોગવાઈ મનધારી તે નહિ જ મળે અને તેથી ભૂખ, તરસ, આદિ સહન કરવાં જ પડશે. હમેશાં સુવા માટે પોતાનાં મર્યાદિત સાધનથી જ ચલાવવું પડશે, સાધુપણામાં ગાદલામાં સુવાનું નથી. તેવી જ રીતે કપડાં કામલીઓથી શિયાળામાં નિભાવ કરવો પડશે, પણ રજાઈ કે ગોદડાં ઓઢાશે નહિ. ઉનાળામાં ચાહે તેવી ગરમી સખ્ત હશે, પણ સાધુથી પવન નંખાશે નહિ કે સ્નાન કરાશે નહિ. વળી જ્યારે જ્યારે વાળ વધશે, ત્યારે દાઢીમુંછના કે માથાના વાળને લેચ જ કરાવવો પડશે, પણ સાધુપણામાં ચહેરા વિગેરે હજામતને શેખ થઈ શકશે જ નહિ. સાધુપણામાં માત્ર ચોમાસું હોય ત્યારે જ કેવળ પાટ ઉપર સુવાય છે, પણ પલંગ કે ઢોલીયા સાધુપણામાં ઉપગમાં લેવામાં આવતા નથી. જે માતાપિતા કે ભાઈબહેનથી પોતે એક બે દિવસ પણ છૂટ પડતું નથી અને છુટા પડે છે તે રૂવે છે, તે બાળક પણ તે માતાપિતા અને ભાઈબહેનને જીંદગીને માટે તે તરીકે મળવાનું નહિ થાય, એમ સમજીને સર્વથા છોડે છે. આપણે સામાન્ય રીતે સમજીએ છીએ કે-છોકરાઓને ભણવાની બાબતમાં ઘણો જ કંટાળો હોય છે અને તે એટલે સુધી કે–માબાપ નિશાળે મોકલે તો પણ ત્યાંથી છટકી જઈને ઘણા છોકરાઓ આડા-અવળા રખડતા ફરે છે, અને જ્યારે નિશાળમાં રજા આપવામાં આવે છે, ત્યારે તે તે છોકરાઓને રજાના દિવસે દિવાળી જેવા લાગે છે. તેવી અવસ્થામાં સાધુપણું લઈશું તો જ્ઞાનના અભ્યાસમાં જ રહેવું પડશે, ઉપાશ્રય સિવાય કઈ પણ સ્થાને રખડવા જવાશે નહિ, એ વાત કયા બાળકને ધ્યાનમાં નથી હોતી? વળી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #132 -------------------------------------------------------------------------- ________________ ૫૪] . . . . . . . પૂ. સાગરાનંદસૂરિજી સંકલિત જે છોકરા તુ-તુની જૂદી જૂદી રમતોમાં એટલા મશગુલ થયેલા હોય છે કે-રમત આગળ તે ટાઢ, તડકે, વરસાદ વિગેરેની બિલકુલ દરકાર રાખતા નથી, તેવી રમતમાંની કઈ પણ રમત સાધુપણામાં કરી શકાશે નહિ,-એ વાત પણ સાધુપણું લેનાર કયે બાળક જાણતો નથી? આ ઉપર જણાવેલી હકીકત ધ્યાનમાં લેવાથી હેજે સમજાશે કે–બાળકને પણ કાંઈક કર્મ હલકાં થયાં હોય, તો જ ઉપરની બાબતે જાણતાં છતાં સાધુપણું લેવાનો ભાવ થઈ શકે. કદાચ આ સ્થાને એમ કહેવામાં આવે કે “આ બધી તેની સમજણ બાળકપણને લીધે ચિરકાળ રહેવાવાળી બને નહિ, અને ભવિષ્યમાં લાયક ઉંમરને થતાં તેની તે અસર ઉડી જાય અને તેથી તે બાળક યુવાવસ્થામાં આવતાં સાંસારિક વાસનાઓ તરફ દેરાઈ જાય, માટે તેવી અલ્પકાળની રહેવાવાળી વાસનાથી તેવા બાળકેને દીક્ષા દેવી તે વ્યાજબી ગણાય નહિ? જગતું અને કાયદાના નિયમથી ભવિષ્યની જીંદગીની નિયમિતતા તેને જ કરવાને હકક છે કે-જેઓ ભવિષ્યના વિચારો પુખ્ત રીતે કરી શકે છે કે પૂર્વે જણાવ્યા પ્રમાણે બાળકને તાત્કાલિક વૈરાગ્યવાસના કહો કે લાલચ કહે કે ભ્રમણ કહે કે ભરમાવાપણું કહે, ગમે તે કહે, પણ તેમાંનું કાંઈ પણ બાળકને થાય તેની ના નથી, પણ તે ચિરકાલ સ્થાયી બને એ નિશ્ચય તે કહી શકાય જ નહિ અને જ્યાં સુધી તેવો નિશ્ચય ન કહી શકાય, ત્યાં સુધી ચિરકાલ સ્થાયીપણાવાળી દીક્ષા દઈ શકાય જ નહિ.” પણ તેમાંનું કંઈ એવો નિશ્ચય કર્યો. ત્યાં સુધી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #133 -------------------------------------------------------------------------- ________________ દીક્ષાનું સુન્દર સ્વરૂપ . . . . . . . . . [૫૫ આ કહેવાવાળાનું કથન પણ વ્યાજબી નથી. સત્ય રીતિએ વિચારવામાં આવે તો તેઓને તથા બીજા સમજુને એમ તે માનવું જ પડશે કે-બાળકના બધા સંસ્કાર અલ્પકાળ જ રહેવાવાળા હોય છે એમ નિયમ નથી, તેમજ યુવાવસ્થા અને વૃદ્ધાવસ્થાના પણ બધા વિચારો અડગ જ હોય છે અથવા ચિરસ્થાયી જ હોય છે, એવો નિયમ નથી : કેમકેબાલ્યાવસ્થામાં પણ કરેલી ગોષ્ઠીઓ, મિત્રિઓ અને પ્રેમના સંસ્કારો જીંદગી સુધી અગર ઘણા લાંબા કાળ સુધી રહે છે, એમ જગતમાં પ્રત્યક્ષ દેખાય છે. તેવી જ રીતે યુવા તથા વૃદ્ધાવસ્થામાં કરેલી ગોષ્ઠી વિગેરે થોડા કાળમાં પલટાઈ જતી પણ દેખીએ છીએ. બાળ-દીક્ષાઓ માબાપની સંમતિથી જ થવી જોઈએ. જે કેસેળ વર્ષની અંદરના બાળકને ઉપર જણાવ્યા પ્રમાણે વૈરાગ્યની વાસના થયેલી હોય, તે પણ માત્ર તે બાળકની એકલાની જ વાસનાને અગ્રપદ અપાતું નથી. તેથી જ સોળ વર્ષની અંદરની ઉંમરના બાળકને શાસ્ત્રકારો “અવ્યક્ત બાળકે કહે છે અને તેવા બાળકના વૈરાગ્ય વિગેરેના ચાહે તેવા સંસ્કારો દેખાતા હોય, તે પણ તેનાં માબાપની સંમતિ સિવાય દીક્ષા આપવાનું શાસ્ત્રકાર કહેતા નથી. અને સોળ વર્ષથી ઓછી ઉંમરવાળાને તેનાં માબાપની રજા સિવાય દીક્ષા આપવામાં આવે, તે શાસ્ત્રકારોએ “ શિષ્યની ચોરી નામને દોષ દીક્ષા દેનારને લાગે એમ જણાવ્યું છે, અને સાથે એ પણ જણાવ્યું છે કે-- Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #134 -------------------------------------------------------------------------- ________________ પ૬ ] . . . . . . . પૂ. સાગરાનંદસૂરિજી સંકલિત “તે અવ્યક્ત બાળકને તેનાં માતાપિતાની રજા વિના દીક્ષા દેવાથી તે બાળકનાં માતાપિતાએ રાજાને દ્રવ્ય આપીને સાધુઓની ધરપકડ કરાવે, માટે તે સોળ વર્ષની અંદરના અવ્યક્ત બાળકને માતાપિતાની રજા સિવાય દીક્ષા આપવી નહિ.” આટલું છતાં પણ દરેકે ધ્યાનમાં રાખવાની જરૂર છે કે–શાસ્ત્રકારોએ દેશવિરતિ કે સર્વવિરતિને લાયકની વૈરાગ્યવાસનાની લાયકાત તો આઠ વર્ષની ઉંમરથી માનેલી છે. આઠમાથી સેળમાં વર્ષ સુધીમાં જે કે વૈરાગ્યવાસનાની અપેક્ષાએ તે બાળક દીક્ષા દેવાને લાયક જ છે, છતાં પણ નીતિની અપેક્ષાએ તેની સ્વતંત્રતા ન હોવાથી, જગત અને કાયદાની અપેક્ષાએ તે દરમિયાન તેના બાપ તેના સ્વામી હોવાથી, તેઓની રજ વિના દીક્ષા આપવી તે “સ્વામી અદત્ત’ ગણાય અને સાધુને પિતાના ત્રીજા મહાવ્રતને ભંગ થાય, તેથી શાસ્ત્રકારોએ ૧૬ વર્ષની અંદરના અવ્યક્ત બાળકને તેનાં માતાપિતાની રજા સિવાય દીક્ષા આપવાની મનાઈ કરી. પણ જેમ માબાપે સાંસારિક હિતને સમજીને અવ્યક્તપણામાં રહેલા બાળકનું પણ દત્તકવિધાન વિગેરે કરી શકે છે અને તેમાં નીતિ, કાયદો કે રાજ્ય કેઈપણ આડે આવી શકતું નથી, તેવી જ રીતે ધર્મ અને વૈરાગ્યથી વાસિત થયેલાં માતાપિતાઓ પોતે સંસારથી મુક્ત થઈને ચારિત્ર લેવા માગતાં હોય અગર અંગોપાંગાદિકની વિકલતાદિક (લુલા, લંગડા વિગેરે) કારણને લીધે પોતાનામાં ચારિત્ર લેવાની યેગ્યતા ન ગણતાં હોય, અથવા પિતાને વૈરાગ્યભાવ પૂર્ણ છતાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #135 -------------------------------------------------------------------------- ________________ દીક્ષાનું સુન્દર સ્વરૂપ . [ ૫૭ તેવા અનુકૂળ સંયાગ ન હેાય અને તેથી પાતે ચારિત્ર ન જ લઇ શકતા હાય, તેા પણ પેાતાના પુત્રની વૈરાગ્યવાસના દેખીને તેના આ ભવ અને આવતા ભવના કલ્યાણ માટે જો તે પુત્રને દીક્ષા તરફ જતાં અનુમાદન આપે અને સાધુ મહારાજને તેવા અવ્યક્ત બાળક, કે જે આઠ વર્ષથી વધારે ઉંમરના હાય તેને અર્પણ કરે, તે શાસ્ત્રની અપેક્ષાએ દીક્ષા દેવામાં કેઇ પણ પ્રકારના ખાધ નથી. વળી આળક પાતે ગુન્હા કરે, તે વખતે તે તે બાળકના વિચારોની જવાબદારી સાતમા વર્ષની ઉંમરથી જ શરૂ થાય છે, એમ કાયદા માને છે. હવે જ્યારે કાયદા ગુન્હાની અપેક્ષાએ વિચારસ્વાતંત્ર્યના વખત સાત વર્ષની ઉંમરથી શરૂ કરે છે, તા પછી પેાતાના આત્મકલ્યાણની પ્રાપ્તિ માટેના જે વિચાર સાત વર્ષના છેકરાને સુઝે, તે તટસ્થ બુદ્ધિવાન મનુષ્યે કેમ કબુલ કરવા જોઇએ નહિ ? અહિં વિચારવાનું છે કે ચાહે તેવા બુદ્ધિબલને ધરાવવાવાળા સાત વર્ષથી અધિક ઉંમરને ખાળક હાય અને તે જે ગુન્હા કરે તેમાં નજીકના પરિણામ સિવાય લાંબા ભવિષ્યને વિચારવાવાળા હાય જ નહિ, છતાં પણ તેવા સાત વર્ષથી અધિક ઉંમરવાળા ખાળથી પણ થયેલા કાર્યને ગુન્હાનું કાર્ય ગણવામાં આવે છે અને ગુનાહિત કાર્યથી તે બાળકને સજા પણ કરવામાં આવે છે, તેા પછી કલ્યાણની પ્રાપ્તિના માર્ગે જનારાં લઘુ વયનાં ખાળકાના વિચારને કેમ પ્રમાણપદ આપવામાં ન આવે ? અહિં કેાઈ શંકા કરે કે– રાજ્યના કાયદાએ સાત વર્ષથી અધિક ઉંમર બાળકના ગુન્હા માટે રાખી, તેા શાસ્ત્રમાં આઠ વર્ષથી અધિક કેમ રાખા?? આ શંકાનું સમાધાન એ છે કે-જેવી રીતે શાસ્ત્રકારો Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #136 -------------------------------------------------------------------------- ________________ ૫૮ ] . પૂ. સાગરાનંદસૂરિજી સંકલિત જન્મથી જ આઠ વર્ષે થયા પછીની ઉંમરવાળાને દીક્ષા માટે લાયક ગણી તેના બુદ્ધિબલને પ્રમાણભૂત ગણે છે, તેવી જ રીતે શાસ્ત્રકારો ગર્ભમાં આવવાના વખતથી ગણત્રી કરીને આઠમા વર્ષે, એટલે કે–જન્મથી' સાત વર્ષે ને અહીં મહીના પછીની વયવાળાઓને પણ દીક્ષાની યાગ્યતા માનીને, તેના બુદ્ધિબલને પ્રમાણભૂત ગણે છે. એટલે શાસ્ત્ર અને કાયદાની તુલનામાં નજીવા ફક જ રહેલા છે. કાયદા અને દીક્ષા વળી ધારા કે કાઇ નાની ઉંમરના માળકનાં માતાપિતા ધર્માંતર કરતાં હાય, તે શું તે માતાપિતા તે નાની ઉંમરના બાળકને રખડતા રાખશે અથવા તેા કાયદા શું તેઓને તેમ કરવા ક્રજ પાડશે ? કોઇપણ કાયદાના જાણનાર કે જગતના અનુભવવાળા મનુષ્ય આ મામતને માન્ય કરશે જ નહિ. હવે જ્યારે માબાપ ધર્માંતરમાં સંક્રમણ કરે ( જોડાય ) અને તે વખત તેના નાના ખાળકને પણ તે ધર્માતરમાં સંક્રમણ કરાવે ( જોડે ), તેને કાયદો કે લાક કોઇપણ અટકાવી શકે નહિ, ત્યારે જે મનુષ્યને પાતાના આત્મકલ્યાણને માટે ચારિત્ર ગ્રહણ કરવું છે, તેવા મનુષ્યનાં બાળકો જો તેઓની સાથે જ ચારિત્રમાં જોડાય, તેા તેમાં કાયદો શી રીતે અડચણ કરી શકે ? અને જ્યારે કાયદા અટકાવી શકે નહિ, તા પછી ખીજા લેાકેાને અટકાવવાના શા ડુક છે ? ધર્મ માટે ! સંસારની કાર્યવાહીમાં આપણે જોઇ શકીએ છીએ કે વિષયની વાસનાને આધીન થયેલાં માતાપિતાએ પુત્રપુત્રીની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #137 -------------------------------------------------------------------------- ________________ દીક્ષાનું સુન્દર સ્વરૂપ . . . . . . . . . [ ૫૯ તરફ કંઈ પણ દરકાર કરતાં નથી અને તેથી જ કેટલીક માતા પિતાની કુળમર્યાદાને છોડવા સાથે બચ્ચાંઓના હિતને પણ ઠેકરે મારે છે તેમજ કેટલાક પિતાઓ પહેલાંની સ્ત્રીનાં પુત્ર-પુત્રી આદિ વિદ્યમાન છતાં, નવી લાવવામાં આવતી સ્ત્રીથી તેઓનું અહિત થવાનો સંભવ જાણવામાં તથા માનવામાં આવ્યા છતાં, બીજી વખતનાં લગ્ન કરવા તરફ દોરાય છે. તે પછી જેઓને આ સંસાર અસાર ભાસ્યો હોય, વિષયો વિષની ખાણ છે એમ સમજવામાં આવ્યું હોય, ફોધ-માન-માયા અને લોભ એ ચાર કષાયો જીવને હેરાન કરવામાં કસાઈ કરતાં કોઈપણ પ્રકારે ઓછા ઉતરે તેમ નથી એમ લાગતું હોય, સંસારમાં લાગી રહેલું કુટુંબ કેવળ સ્વાર્થોધ જ છે એટલું જ નહિ પણ તે કુટુંબમેહ ભવાંતરમાં દુર્ગતિને જ દેનારો છે એવું જેનું માનવું થયું હોય, રોગ-જરા-મરણ કે શેકની વખતે સંસારને કઈ પણ પદાર્થ શરણ દેનારો છે જ નહિ–એમ જેના મનમાં નિશ્ચિત થયેલું હોય, તેમજ સંસારમાં અનાદિ કાળથી રખડતાં થયેલ માતાપિતા, પુત્રપુત્રી, આદિનાં નામ માત્ર લખીને પણ ચીઠ્ઠીઓ એકઠી કરવામાં આવે, તો તે ચીઠ્ઠીઓના ઢગલા આગળ મેરૂ પર્વત, કે જે લાખ જન પ્રમાણને છે, તે એક નાના ટેકરા જેવો જ લાગે–એવી સ્થિતિમાં અસાર એવા આ શરીરથી ભવભવને માટે હિત કરનાર, જે દુઃખમાં કેઈપણ કુટુંબી કે ઈતર જન મદદ કરનાર ન થાય તેવા વખતમાં મદદ કરનાર, તેમજ આત્માનાં સ્વાભાવિક સુખને ઓળખાવી તેને પ્રાપ્ત કરવાના રસ્તાઓ બતાવનાર, અવ્યાબાધ સુખ તરફ આત્માને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #138 -------------------------------------------------------------------------- ________________ ૬૦ ] . . . . . . . પૂ. સાગરાનંદસૂરિજી સંકલિત દેરી જનાર અને જન્મ–જરા-મરણ–રોગ અને શેકનાં દુઃખને સદાને માટે નષ્ટ કરનાર, વળી ગર્ભવાસનાં દુઃખે, કે જે નરક કરતાં પણ તીવ્રતમ હોય છે–તેવાં દુખમાંથી સર્વથા છેડાવનાર, જે સ્થાનમાં કેવળજ્ઞાન, કેવળદર્શન, આત્માનું સ્વાભાવિક અનંત સુખ અને અનંત વિર્ય સતત નિયમિત જ હોય છે, ત્યાં લઈ જનાર અને કઈ દિવસ પણ તે જ્ઞાનાદિક ગુણે નાશ ન પામે એવી સ્થિતિને પ્રાપ્ત કરાવનાર ધર્મને માટે આ મનુષ્યભવ મળ્યા છતાં શા માટે ઉદ્યમ ન કરવો? પ્રસંગ જરૂર પ્રાપ્ત થાય ! ઉપર જણાવ્યા મુજબ વૈરાગ્ય–વાસનાથી રંગાયેલાં માતાપિતાએ સંસારને તૃણ સમાન (અસાર ) સમજીને, કેવળ મેક્ષના સાધનને જ તત્ત્વ તરીકે માને, ત્યારે શું તે માતાપિતાએ પોતાના લઘુવયના બાલક અને બાલિકા માટે ભયંકર સંસારના ખાડામાં રખડવાનું પસંદ કરે ? સમજનાર મનુષ્ય સ્પષ્ટ રીતે કબુલ કરશે કે–તેવાં માતાપિતાઓ સંસારમાં સુખને લેશ પણ નહિ દેખવાથી વૈરાગ્યના પ્રબળપણાએ વાસિત થયેલાં હોવાને લીધે, છોકરા-છોકરી આદિ પ્રત્યે મમત્વ-બુદ્ધિ ધારણ કરે જ નહિ, પરંતુ તેઓના અંતઃકરણમાંથી કુટુંબ સંબંધી મમત્વ સર્વથા ઉતરી જાય જ, અને કેવળ ધર્મને જ એક સારભૂત માને. તેથી પિતાનાં પુત્રપુત્રીનું પણ હિત સંસારના રાગમાં રંગાય તેમાં માને નહિ, અને તેથી તે માતાપિતાઓ પિતાની સંતતિને પિતાના હાથે કઈ દિવસ પણ સંસાર-દાવાનળમાં છે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #139 -------------------------------------------------------------------------- ________________ દીક્ષાનું સુન્દર સ્વરૂપ . . . . . . . . . [ ૬૧ ફેંકે નહિ, અને તેવા વખતે નાની ઉંમરનાં બાલક-બાલિકાને પણ દીક્ષા દેવાને પ્રસંગ જરૂર પ્રાપ્ત થાય. અઢાર વર્ષની વય નક્કી કરનારાઓને વળી જેઓ દીક્ષાની લાયકાત માટે અઢાર વર્ષ ઉપરની વય જ નકકી કરવાનું કહે છે, તેઓના હિસાબે તે તેવી ઉંમરવાળાં માબાપને જે બાળક હોય તે નાની ઉંમરનો જ હોય તેમાં આશ્ચર્ય નથી, તે અઢાર વર્ષની ઉંમર નકકી કરનાર તેઓને પણ તેવા કોઈ પ્રસંગને અંગે એમ કબુલ કરવું જ પડશે કે-નાની ઉંમરનાં બાળક-બળિકાને પણ દીક્ષા દઈ શકાય. જે તેઓએ અઢાર વર્ષના ઠરાવની સાથે એ બંબસ્ત કર્યો હેત કે-અઢાર વર્ષથી વધુ ઉંમરવાળો જે કોઈ દીક્ષા લેવા માગે અને તેનાં બાળક–બાલિકાનાનાં હોય તો તે બાળક–બાલિકાઓને અમે અમારી સંસ્થા તરફથી જૂદા મકાનમાં કે અમારા ઘરે તેમને ઉછેરીશું, એવી જાતને કાંઈક પ્રબંધ કરી આ અઢાર વર્ષની વયના બંધારણની વાત કરતા હત, તે કાંઈક લાયકાત છે એમ ગણી શકાત. જ્યારે અઢાર વર્ષથી ઓછી ઉંમરવાળાને સાધુપણું લેવાની મનાઈ કરવામાં આવે, ત્યારે સંસારમાં રહેલા અઢાર વર્ષથી ઓછી ઉંમરવાળાઓ સંસારમાં રહે ત્યાં સુધી તેઓને સાંસારિક ક્રિયાઓ કર્યા વગર ચાલી શકે નહિ અને જ્યારે સાંસારિક વિષયમાં પ્રવૃત્તિ થાય ત્યારે સર્વથા સંતતિ ન જ થાય એવું કહી શકાય જ નહિ: હજુ કદાચ એમ તો બને કે-અઢાર કરતાં ઓછી ઉંમરવાળાઓ પણ વૈરાગ્યને માર્ગે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #140 -------------------------------------------------------------------------- ________________ ૬૨ ] . . . . . . . પૂ. સાગરાનંદસૂરિજી સંકલિત પ્રવર્તિલા હોય અને તેથી સંયમના માર્ગ તરફ તેઓ વન્ય હાય અને તે સંયમના પ્રતાપે વિકારરહિત દશામાં જીવન ગુજારતા હોય, પણ જ્યારે અઢાર વર્ષથી ઓછી ઉંમરવાળાને દીક્ષા આપવાનો પ્રતિબંધ કરવામાં આવે, ત્યારે અઢાર વર્ષોથી ઓછી ઉંમરવાળાને થયેલી સંતતિની ભયંકર દશાનું કારણ બીજું કાંઈ જ નહિ, પણ આ નિયમ ગણાય. શાસ્ત્રકારોએ દીક્ષા માટે કયી વય ઠરાવી છે? વળી શાસ્ત્રકારોએ જે આઠ વર્ષની વયે દીક્ષા માટે નક્કી કરી છે, તે કેવળ જે બાળક-બાલિકાઓને તેમનાં માતા પિતાઓ પિતાની સંપૂર્ણ રાજીખુશીથી અને સંમતિથી આપે તેના માટે જ છે, પણ જે માતાપિતાએ પોતે સંસારના વિષમાં આસક્ત ન હોય અને વૈરાગ્યવાસિત હેઈ દીક્ષા ગ્રહણ કરવા માગતાં હોય, તે માત્ર જ્યાં સુધી બાળક સ્તનપાન કરતું હોય, અગર તેના પિષણને બીજો તેવી રીત બંદોબસ્ત ન થઈ શકે તેમ હોય, ત્યાં સુધી જ માત્ર માતાને “બાળવત્સા” ગણી, તેને નિષેધ કરી, શાસ્ત્રકાએ રોકેલી છે; પણ જે તે બાળક કે બાળિકા ધાવણ ન હોય અને અનાજ લેવા લાગ્યો હોય અને તેવાં બાળક બાળિકાને સાથે લઈને માતાપિતા દીક્ષા લેવા માગતાં હેય અને તે દીક્ષા લેનાર માતાપિતાના કુટુંબમાં કોઈ પણ તે ન્હાનાં બાળક–બળિકાને પાળે તેવું ન હોય, અથવા તે તે પણ આખું કુટુંબ ભગવાન આર્યરક્ષિતસૂરિજીના કુટુંબની માફક વૈરાગ્યથી વાસિત થયેલું હેઈને દીક્ષાને માર્ગ જ સંચરતું હોય, તો તેવાં સથાનાનાં બાળક–બળિકાને પણ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #141 -------------------------------------------------------------------------- ________________ દીક્ષાનું સુન્દર સ્વરૂપ [ ૬૩ તે માબાપ અગર સમગ્ર કુટુંબની સાથે દીક્ષા આપવી, એમ સ્પષ્ટપણે શાસ્રકારો જણાવે છે. જો કે આઠ વર્ષથી ઓછી ઉંમરવાળાં બાળક કે ખાળિકાને દીક્ષા આપવામાં જઘન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ તેવા ત્રણ ભાગ પાડીને, બે વર્ષથી સાત વર્ષની ઉંમર થતાં સુધીમાં શાસ્ત્રકારોએ પ્રશ્નાનુપૂર્વી એ પ્રાયશ્ચિત્તની વૃદ્ધિ જણાવી છે, અને તેથી જ આઠમા વર્ષની અંદરના બાળકને દીક્ષા દેવાના નિષેધ કરેલા છે, પણ આ નિષેધ દીક્ષા લેવાને ઇચ્છતાં માતાપિતા સહિતનાં કે તેના સમગ્ર કુટુંબ સહિતનાં બાળક—ખાળિકાને લાગુ પડતા નથી : કિન્તુ સ્વતંત્રપણે માત્ર માતાપિતા વગરનાં દીક્ષિત થનાર બાળક અને ખાળિકા માટે જ છે. અને તેથી જ આઠ વર્ષથી ઓછી ઉંમરવાળાની દીક્ષા શાસ્ત્રકારોએ અપવાદરૂપે અને કોઇક વખતે બનનારી જણાવી છે, અને તે અપવાદ પણ એવા છે કે જેમાં દીક્ષા દેનારને કે લેનારને કાઇ પણ પ્રકારે પ્રાયશ્ચિત્તના ભાગી થવાનું હાય જ નહિ. આ મધી હકીકત ધ્યાનમાં લેનાર તેમજ પારમેશ્વરી દીક્ષાને કલ્યાણના રસ્તા સમજનાર મનુષ્ય, કાઇ દિવસ પણ એમ કહી શકે નહિ કે-અઢાર વર્ષની અંદરની ઉંમરવાળાને દીક્ષા અપાય નહિ કે તેનાથી લેવાય નહિ. બાકી જાણી જોઇને વિઘ્ન કરવામાં જ પેાતાને સતાષ થતા હોય, તો તેવા વિઘ્નસત્તાષીઆને માટે કાંઇપણ અકથનીય કે અનાચરણીય હોય, એમ કહી શકાય નહિ. ધર્માંતર કરવાની ઉંમર નક્કી કરવા ની સત્તા છે કે કેમ ? વળી એ પણ જોવાનું છે કે—કદાચ ધર્માંતર કરી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #142 -------------------------------------------------------------------------- ________________ ૬૪ ] . . . . . . . પૂ. સામાનંદસૂરિજી સંકલિત ગયેલ જૈન પાછે તે ધમતરમાંથી શુદ્ધ જૈન ધર્મમાં દીક્ષા લેવા માગે, તે તેને પણ દીક્ષા આપી શકાય કે નહિ? જે અઢાર વર્ષની અંદરના માટે આ પ્રતિબંધ જ મૂકીયે, તે અઢાર વર્ષની અંદરની ઉંમરમાં દીક્ષા લેવી હોય, તે તેણે કઈ પણ મુદતને માટે ધમતરમાં ચાલ્યા જવું અથવા તે કર્મોદયથી ધર્માતર થઈ ગયું હોય તો તે ધમતરમાં જ ફરજીયાત અઢાર વર્ષ સુધી રહેવું; એમ માનીયે તે એને અર્થ તે એજ નીકળી શકે કે-માબાપની સાથે અઢાર વર્ષની અંદરની ઉંમરવાળો દીક્ષિત થઈ શકે નહિ, પણ માબાપની સાથે અગર સ્વતંત્ર એકલે ધમતર કરી શકે તેમજ ધર્માતર થયેલાં માબાપે પણ પોતાના પુત્ર અગર પુત્રીની ઉંમર અઢાર વર્ષની ન થાય ત્યાં સુધી તો તેઓ તેને જૈનધર્મમાં લાવીને દીક્ષિત કરાવી શકે જ નહિ. આથી આપણે જોઈ શકીએ છીએ કે-જૈનધર્મની દીક્ષા લેવાની ઉંમર નકકી કરવાનું કહેવાવાળાઓની ધમતર કરવાની ઉંમર નક્કી કરવાની સત્તા નથી, પણ શુદ્ધ ધર્મની પ્રાપ્તિ માટે થતા પ્રયત્નમાં જ અટકાવ કરનારાં પગલાં તેઓને ભરવાં છે. આથી આ નિયમ જેનધર્મની અંશે પણ ઉન્નતિ કરનારે નહિ જ ગણાય, પણ આડકતરી રીતે શુદ્ધ ધર્મને અંતરાય કરવાની પુષ્ટિ કરનાર હોવાથી, શુદ્ધ ધર્મની હાનિ કરનાર જ ગણાય. બાળદીક્ષાએ રેકવામાં ધર્મબુદ્ધિ છેજ નહિ! સામાન્ય રીતે ધર્મની ખરી સ્થિતિ સાધુપણામાં જ છે અને તેથી જ શાસ્ત્રકારો તો સાધુપણાની પ્રાપ્તિ થાય Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #143 -------------------------------------------------------------------------- ________________ દીક્ષાનું સુન્દર સ્વરૂપ [ પ તા જ ધર્મ થયા એમ માને છે; અને વસ્તુત: પણુ, જ્યાં સુધી પાપની પ્રવૃત્તિઆને સર્વથા છેડી શકાય નહિ, ત્યાં સુધી સર્વથા ધર્મ થયા કહેવાય પણ નહિ. જૈન શાસ્ત્રકારાએ અણુગાર અને અગાર ’-એમ ધર્મના બે ભેદ ગણાવેલા છે; છતાં એકલા અણુગારપણામાં જ ધર્મ કહેવાનું કારણ એ છે કે–અગાર ધર્મ એટલે ગૃહસ્થપણામાં રહીને કરાતા અણુવ્રત આદિને દુર્ગતિથી બચાવવા રૂપ ધર્મના લક્ષણને અનુસરીને ધર્મ કહેવામાં આવે છે, પણ આત્માના શુદ્ધ સ્વભાવને ધારણ કરવા રૂપ ધર્મના મૂખ્ય અર્થને અનુસરીને અણુગાર ધર્મને કેવળ ધર્મ કહી શકાય. શાસ્ત્રકારોએ અગાર ધર્મવાળાની (ગૃહસ્થ ધર્મવાળાની) ગતિ બારમા દેવલાક સુધી જ બતાવેલી છે, એટલે અગાર ધર્મવાળા ગ્રેવેચક અને અનુત્તર વિમાનની ગતિને પ્રાપ્ત કરી શકે નહિ, તા મેાક્ષને તા પ્રાપ્ત કરી શકે જ કેમ ? અને જે અગાર ધર્મથી મેાક્ષને સાધી શકાય નહિ, તે અગાર ધર્મને મૂખ્ય ધર્મ તરીકે કહી શકાય જ નિહ. . વળી એ પણ સમજવાની જરૂર છે કે—અગાર એટલે શ્રાવક ધર્મ પણ તેજ માણસને હાય કે જે સંપૂર્ણપણે અણુગાર ધર્મની ઇચ્છા રાખે; પણ જે મનુષ્યને સાધુધર્મની શ્રેયસ્કરતા ન ભાસી હોય અગર તેને પ્રાપ્ત કરવાનું ધ્યેય ન હેાય, તેવા મનુષ્યને તે અગાર ધર્મ તે શું પણ સમ્યક્ત્વ પણ ન હાય, એમ શાસ્ત્રકાર સ્પષ્ટ રીતે જણાવે છે. આટલું છતાં પણ પરલેાકની આરાધનાની અપેક્ષાએ તેને ધર્મ કહેવામાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #144 -------------------------------------------------------------------------- ________________ ૬૬ ] . . . . . . . પૂ. સાગરાનંદસૂરિજી સંકલિત આવે, તે પણ અધર્મ-રહિત એવો ધર્મ ગૃહસ્થને હાઈ શકે જ નહિ. કારણ કે-ગૃહસ્થપણુમાં વ્રત-પચ્ચખાણ થાય છે, તે એક અંશથી જ હિંસાદિથી વિરમવાથી જ થાય છે. અર્થાત-હિંસાદિને ઘણે ભાગ છૂટો રહે અને માત્ર સ્થૂલથી (મેટી) હિંસા વિગેરે છોડી શકે, ત્યારે તે અપવિરતિ રૂપ ધર્મને અંગે ગૃહસ્થના આચારને ધર્મ તરીકે ગણવામાં આવે, પણ તેટલા માત્રથી અધર્મ-રહિત ધર્મ તે તેઓને હોઈ શકે જ નહિ. અધર્મ-રહિત ધર્મ તે સર્વથા હિસાદિની વિરતિ કરનારને જ થાય એ સ્પષ્ટ છે, અને તેથી જ શાસ્ત્રકારોએ છઠ્ઠા વિગેરે ગુણસ્થાનકવાળાને ધમી તરીકે ગયા છે, અને પાંચમા ગુણસ્થાનકવાળા, એટલે કેદેશવિરતિવાળા ગૃહસ્થને ધર્માધમી તરીકે ઓળખાવેલ છે. અને એજ અપેક્ષાએ ચેથા ગુણસ્થાનકવાળા ગૃહસ્થ, કે જેઓ તત્ત્વને જાણવા તથા માનવાવાળા છતાં પણ કોઈ પણ જાતનું વ્રત-પચ્ચખાણ નથી કરતા, તેઓને અધમ તરીકે ગણાવેલા છે અને તે અપેક્ષાએ શાસ્ત્રકારોએ અગાર ધર્મને ભેદ જણાવતાં તેને બાર પ્રકારનો કહેલો છે. અને તે બાર પ્રકાર-પાંચ અણુવ્રત, ત્રણ ગુણવ્રત અને ચાર શીક્ષા વ્રત છે,-એમ સ્પષ્ટ ખુલાસો કરે છે. તેથી જે સમ્યકત્વને અગાર ધર્મ તરીકે ગણવા જઈએ, તો અગાર ધર્મને તેર પ્રકારનું કહેવું જોઈએ, પણ તેવું તે કોઈ જગ્યાએ શાસ્ત્રકારોએ કહ્યું નથી, એટલે કે-જે સમ્યકૃત્વ, દેશવિરતિની અને સર્વવિરતિની માફક ઓછામાં ઓછા આઠ ભવમાં મેક્ષ આપી શકે છે, તેમજ તેના આરાધકને દેશ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #145 -------------------------------------------------------------------------- ________________ દીક્ષાનું સુન્દર સ્વરૂ૫ . . . . • • • • 1 9 વિરતિની માફક બારમા દેવલેક સુધી લઈ જાય છે, તેવા સમ્યક્ત્વને પણ શાસ્ત્રકારોએ ધર્મ તરીકે ગણ્યું નથી, તેનું કારણ એ જ માનવું પડશે કે–જે સમ્યકૃત્વની સાથે દેશવિરતિ પણ ન હોય, તેવા સમ્યકૃત્વને ધર્મ તરીકે ગણવું નહિ અને જ્યારે વિરતિના અભાવથી સમ્યક્ત્વને ધર્મ તરીકે ન ગણાય, પણ અવિરતિપણું હોવાથી તેવા સમ્યકૃત્વવાળને અધમી તરીકે ગણાય, તો પછી આપણને સાફ સાફ માનવું પડશે કે–સંપૂર્ણ વિરતિ પણે થાય તે જ ધર્મ છે અને દેશથી જે વિરતિ થાય તે ધર્મ છતાં પણ તેની સાથે રહેલી જે અવિરતિ તે અધર્મ છે અને તેથી જ પાંચમા ગુણસ્થાનકે રહેનારા આત્મા અવિરત પણ ધારણ કરતો હોવાથી તે ધમધમી જ કહી શકાય. જે કે–તેને દેશથી (ડી) વિરતિ કરેલી છે તેટલે ધર્મ છે, પણ અવિતિ રૂપ અધર્મથી રહિત એ ધર્મ તે પાંચમા ગુણસ્થાનક્વાળામાં હોય જ નહિ અને તેથી સર્વથા હિંસાદિથી વિરતિ કરે, તેનું જ નામ ધર્મ કહેવાય. અને જ્યારે વત ધારણ કરનાર ગૃહસ્થમાં પણ બાકીની અવિરતિને અંગે અધર્મ છે તે સંપૂર્ણ વિરતિરૂપ ધર્મને પ્રાપ્ત કરનારા મનુષ્યને અંતરાય કરે અને તેને બલાત્કારે અધર્મમાં રાખવે, એ જૈન શાસ્ત્રને માનવાવાળાને માટે તે લાયક ગણાય જ નહિ. મહાવ્રતાનું જ્ઞાન અને પરિણામ એજ દીક્ષાના હેતુઓ છે ઉપરની હકીકત ઉપરથી સ્પષ્ટપણે માલમ પડશે કે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #146 -------------------------------------------------------------------------- ________________ ૬૮ ] . . . . . . . પૂ. સાગરાનંદસૂરિજી સંકલિત અઢાર વર્ષની અંદર દીક્ષા ન દઈ શકાય, એવું ઠરાવનાર વર્ગ અંત:કરણથી શાસ્ત્ર વિગેરેને માનનારો નથી, છતાં તેવાઓને કેઈ અનુસરે તે તેનું કારણ એજ હોઈ શકે કે-તે અનુસરનારાઓ કાં તો શાસ્ત્રાદિને સમજતા નથી અથવા તો તેઓ પણ અંત:કરણથી શાસ્ત્રાદિને માનવાવાલા નથી! તે વર્ગ શું એટલું પણ સમજવાને અશક્ત છે કે-જે માણસ દીક્ષા લેવા તૈયાર થાય છે, તે માણસ–“ મહારાથી કોઈપણ જાતની હિંસા કરાશે નહિ કે કેઈપણ પ્રકારનું જુઠું બોલાશે નહિ, તેમજ એક સળી સરખી પણ કેઈએ દીધા વગર લેવાશે નહિ, સ્ત્રીને સમાગમ કે સંસર્ગ થઈ શકશે નહિ, એક કોડી પણ પાસે રાખી શકાશે નહિ, અને ચાહે તે વખત હશે તે પણ રાત્રે પાણી પીવા સરખું પણ બનશે નહિ.”—આ નિશ્ચય કર્યા વગર કોઈપણ દિવસ દીક્ષા લેવા તૈયાર થાય ખરો? અને જ્યારે આવી રીતે મહાવ્રતને સમજીને મનુષ્ય મહાવતે લેવાને તૈયાર થાય, ત્યારે તેવાને રોકવા માટે તૈયાર થવું, એ કેવળ આગમાંથી નીકળતા મનુષ્યને ખેંચીને જ આગમાં નાખવે, તેના જેવું જ છે કે બીજું કાંઈ ? આજના જમાનામાં જ્યારે ચાદ-પંદર વરસના છેકરાઓ મેટ્રીકની પરીક્ષાઓ પાસ કરે છે, ત્યારે અઢાર વર્ષની અંદરના છોકરાઓ પૈકી કઈ પણ છોકરો ઉપર કહેલી વાતની સમજણવાળ કે નિશ્ચયવાળ નજ થઈ શકે, એવું શા ઉપરથી તેઓ માને છે ? માને કે-કદાચ કઈ ઓછી સમજણ વાળો હોય, તે પણ ઉપર જણાવેલી મહાવ્રતની સમજણ તો નવ-દશ વર્ષનાં નાનાં નાનાં છોકરાઓ અને છોકરીઓને હેય છે, એમ આપણે પાઠશાળાના શિક્ષણ ઉપરથી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #147 -------------------------------------------------------------------------- ________________ દીક્ષાનું સુન્દર સ્વરૂપ [ જોઇ શકીએ છીએ; તેા પછી દીક્ષા લેવા તૈયાર થનારાં ખળકા એવી સમજણુ ન જ ધરાવે, એવે નિર્ણય શા ઉપરથી થઈ શકે ? આટલું છતાં પણ તેઓએ ધ્યાન રાખવાનું છે કે-અઢાર વર્ષથી વધારે ઉંમરના બધાએ ઉપર જણાવેલ મહાવ્રતાની હકીકત ખાખર સમજી શકે જ એવા તે નિયમ નથી જ; તેા પછી અઢાર વર્ષની ઉંમર પછી દીક્ષા દેવાને કાયદા કયા મુદ્દાથી કરી શકાય ? વાસ્તવિક રીતિએ તા મહાત્રતાનું જ્ઞાન અને પરિણામ-એજ દીક્ષાના હેતુઓ છે અને તેથી જ શાસ્ત્રકારોએ તેવા જ્ઞાન અને પરિણામની ઉંમર આઠ વર્ષની લાયક છે, એમ કહ્યું. વળી શાસ્રકારાના હિસાબે પણ મહાવ્રતનાવિભાગનું જ્ઞાન અને તેની પરીક્ષા લઘુ ( નાની ) દીક્ષા પછી રાખેલી છે અને તેથી વડી (માટી ) દીક્ષાની વખતે જ મહાવ્રતનું અને ષટ્કર્મનું જ્ઞાન થવાથી મહાવ્રતાના આરેાપ કરાવવામાં આવે છે. દીક્ષા લેવા પહેલાં તા શાસ્ત્રકારે એટલું જ તપાસવા માગે છે કે—દીક્ષા લેનારને સંસાર અસાર લાગ્યા હાય અને મેાક્ષ મેળવવાની તીવ્ર ઇચ્છા થઇ હાય.' આ પ્રમાણેના જ્ઞાનના હિસાબે જો દીક્ષાના તેમજ વડી દીક્ષાના ઠરાવ કરવામાં આવ્યે હાય, તેા તે શાસ્ત્રકારાને સંમત અને; તે સિવાયના મન:કપિત ૧૮ વર્ષથી અધિક ઉંમરને ઠરાવ શાસ્ત્રોને માનવાવાળાને કબુલ રહી શકે જ નહિ. નવમે વર્ષે કેવળજ્ઞાન પ્રાપ્ત કરનારા હોય તેજ આઠમે વર્ષે દીક્ષા લે, એ સત્ય નથી વળી કેટલાકા પાતે શાસ્ત્રને જાણે છેએમ જણાવી, એમ કહેવા માગે છે કે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #148 -------------------------------------------------------------------------- ________________ ૭૦ ] પૂ. સાગરાનંદસૂરિજી સંકલિત “ શાસ્ત્રમાં કહેલી આઠ વર્ષની દીક્ષા તે અપવાદથી છે, કારણ કે—જેઆને નવમે વર્ષે કેવળજ્ઞાન થાય છે તેવાઓને આઠ વર્ષે દીક્ષા થવાની જરૂર છે; કારણ કે–આઠ વર્ષની ઉંમરે દીક્ષા ન થયેલી હાય તે માર માસના પર્યાય ( સાધુપણા ) વિના તેવી નાની ઉંમરવાલાને કેવળજ્ઞાન થઈ શકે જ નહિ, ને તેથી નવમે વર્ષે કેવળજ્ઞાન ઉપજે નહિ, માટે તેવા કેવળજ્ઞાન પામવાવાળા જીવને અનુલક્ષીને જ શાસ્ત્રકારોએ આઠ વર્ષની ઉંમરે દીક્ષા દેવાનું જણાવેલ છે. તેથી તેવા કેવળજ્ઞાનને પામવાવાળા જીવ સિવાયનાં ખાળકોને માટે આઠ વર્ષની ઉંમરે દીક્ષા યેાગ્ય હાય એમ માની શકાય નહિ. "" * આ કહેવાવાલાઓએ ધ્યાનમાં રાખવાનું છે કેકેવળજ્ઞાનની પ્રાપ્તિને માટે થતી ક્ષપકશ્રેણીના વખત માત્ર અંતર્મુહૂર્તના છે, તે ખાર માસ પહેલાં, એટલે કેઆઠમા વર્ષમાં થતી દીક્ષાના કેવી રીતે સંબંધ જોડી શકાય ? વળી એ પણ ધ્યાન રાખવાનું છે કે આઠ વર્ષે દીક્ષિત થયેલ એવા બાકીનાં દેશેાન–પૂર્વક્રાડ વર્ષના ચારિત્રનું પાલન કરનારા સાધુએ કષાયના ઉદયથી તે પેાતાના બધા ચારિત્રને હારી જાય છે, એ વાત શાસ્ત્રકારા સ્પષ્ટપણે જણાવે છે, તો પછી નવમે વર્ષે કેવળજ્ઞાન પામવાવાળા બાળક જ આઠ વર્ષની ઉંમરે દીક્ષા લઇ શકે, એ વાત કહેનારા મનુષ્ય શાસ્ત્રોને જાણવાવાળા કેમ કહી શકાય? તેમજ છઠ્ઠું અને સાતમું ગુણસ્થાનક, કે જે ‘પ્રમત્ત-સંયત' અને ‘અપ્રમત્ત Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #149 -------------------------------------------------------------------------- ________________ દીક્ષાનું સુન્દર સ્વરૂપ [ ૭૧ સયત’ નામે છે, અને તે ગુણસ્થાનક ક્ષપકશ્રેણીની બહારનાં છે, છતાં તેના કાળ શાસ્ત્રકારા દેશેાન-પૂર્વક્રાડના જણાવે છે, તો નવમા વર્ષવાળા જેને કેવળજ્ઞાન થાય તેને જ આઠમે વર્ષે દીક્ષા થતી હાય, તેા તે પ્રમત્તાપ્રમત્તને કાળ દેશેાન-કોડપૂર્વના કેમ ઘટે ? અર્થાત્—એ ઉપરથી સ્પષ્ટ માનવું પડશે કે—નવમે વર્ષે જેને કેવળજ્ઞાન ન થવાનું હાય તેવાં બાળકા પણ આઠમે વર્ષે દીક્ષા લેનાર હાય, એમ શાસ્ત્રકારો માને છે. વળી દેશેાન-ક્રેડપૂર્વ સુધી ચારિત્ર પાળનારાએ દેવલેાકમાં પણ જાય છે, એ વાતને સમજનારા કયા મનુષ્ય આ કલ્પિત વાતને માન્ય કરી શકે? વીશ વર્ષના આયુષ્યવાળા જ આ વર્ષે દીક્ષા લે, એ તેટલુંજ અસત્ય છે વળી કેટલાંકા એમ જણાવવાને તૈયાર થાય છે કે— “પાંચમા આરાને છેડે જ્યારે વીસ વર્ષનું મનુષ્યનું ઉત્કૃષ્ટ આયુષ્ય થશે, ત્યારે આઠ વર્ષની ઉંમરવાલાને દીક્ષા હાવી જ જોઈએ, એ વાતને લક્ષ્યમાં રાખીને શાસ્ત્રકારોએ આઠ વર્ષની ઉંમરે દીક્ષાને લાયક છે એમ જણાવેલ છે. ?? * તેઓનું આ કથન પણ અજ્ઞાનતાને જ આભારી છે, કેમકેક્રોડ પૂર્વનાં આયુષ્ય જે વખતે હતાં તે વખતથી આરંભીને, પાંચમા આરાના છેડા સુધી જે તીર્થની પ્રવૃત્તિ થવાની, તે બધીને અંગે શાસ્ત્રકારોએ આઠ વર્ષની દીક્ષા માનેલી છે, કેમકે– જો એમ ન હાય તો ઉપર જણાવ્યા પ્રમાણે કેવળીપણાના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #150 -------------------------------------------------------------------------- ________________ ૭૨ ] . . . . . . . પૂ. સાગરાનંદસૂરિજી સંકલિત કાળ દેશન-કોડપૂર્વને ન હોય, તેમજ પ્રમત્ત-અપ્રમત્તને કાળ પણ દેશન-કોડપૂર્વ, એટલે કે કોડ-પૂર્વમાં આઠ વર્ષ ઓછાને હેત નહિ. તેમજ શાસ્ત્રોમાં સુલૂક (બાળ ) સાધુઓનાં જે સેંકડો દ્રષ્ટાંતો આવે છે, તે પણ આવત નહિ. ક્ષુલ્લક તેને જ કહેવાય છે કે–જેને દાઢીમૂછના કે કાખના વાળ ઉગેલા હોય નહિ, અને તે ક્ષુલ્લક અઢાર વર્ષની અંદર જ હોઈ શકે ! તેમજ જૂદા જૂદા ગચ્છોની પટ્ટાવલિએ પણ, અનેક આચાર્યો ઘણી જ નાની ઉંમરમાં દીક્ષિત થયેલા છે, તે વાતની સાક્ષી સંપૂર્ણ રીતે પૂરે છે. કેટલાકે પોતાની અજ્ઞાનતાને જ જાણે જાહેર કરતા ન હોય, તેમ ડહાપણ બતાવતાં કહે છે કે-“દુષ્કાળમાં ભુખે મરતા બ્રાહ્મણના પુત્રને લઈ લેવામાં આવતા હતા, અને તેઓને બાળપણમાં બેટી દીક્ષાઓ અપાતી હતી અને સાચી દીક્ષાઓ કેટલાંક વર્ષ પછી દેવામાં આવતી હતી. આ તેઓનું કથન ધર્મને અપમાન કરનારું અને સાચી વાતને ઓળવનારું છે, કારણ કેભગવાન હરિભદ્રસૂરિજી પંચવસ્તુ વિગેરે ગ્રંથોમાં સ્પષ્ટપણે જણાવે છે કે-આઠ વર્ષની ઉંમરે ચારિત્રના પરિણામ થઈ શકે છે અને તેથી ભગવાને દીક્ષાની ઉંમર આઠ વર્ષની નક્કી કરી છે. ” જે આ લેકે ના કહેવા પ્રમાણે આઠ વર્ષવાળાને અપાતી દીક્ષા જુઠ્ઠી દીક્ષા હોય, તે એવી દીક્ષાને અંગે પરિણામની તપાસમાં શાસ્ત્રકારેને ઉતરવું પડત જ નહિ. વળી દીક્ષા બેટી પણ દઈ શકાય છે, એ કથન નવયુગના નવા કૌતુકનું જ છે. જે કે-કેટલાક યતિઓ (ગેર ) અગર તેના જેવા દગાથી જ વેષમાત્ર પહેરાવીને દીક્ષાને પેટે ડેળ કરતા પણ હોય, છતાં શાસ્ત્રકારે આઠ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #151 -------------------------------------------------------------------------- ________________ દીક્ષાનું સુન્દર સ્વરૂપ . . . . . . . . . [ ૭૩ વર્ષની ઉંમરે જે દીક્ષા જણાવે છે, તે દીક્ષા તેવા ડાળવાળાપણાની (દેખાવ માત્રની) તો નહિ જ, પણ ખરેખર શાસ્ત્રોક્ત સાચી દીક્ષાને માટે જ આઠ વર્ષની ઉંમર નકકી કરેલી છે. નાની દીક્ષા અને મોટી દીક્ષા સંબંધી સમજણુકદાચ એમ શંકા થાય કે “આઠ વર્ષની ઉંમરે જ ખરી દીક્ષા દઈ દેવાય છે, તો પછી વડી દીક્ષા કરતી વખતે શું કરવામાં આવતું હશે ? વડી દીક્ષા દેવા સંબંધી શાસ્ત્રોમાં કહેલી હકીકત અને ચાલી આવતી પરંપરા જોતાં, એમ માનવાની જરૂર પડે છે કેનાની દીક્ષા એ કેવળ આપણ વાળી જ દીક્ષા છે અને ખરી દીક્ષા તો મેટી દીક્ષા તરીકે આપવામાં આવે તેજ છે!” આવી શંકા કરવાવાળાએ પ્રથમ તે એ સમજવાની જરૂર છે કે-બાવીસ તીર્થંકરનાં શાસનમાં તેમ જ મહાવિદેહ ક્ષેત્રમાં વિચરતા વિસ વિહરમાન તીર્થંકરનાં શાસનેમાં એકલી જ નાની દીક્ષા છે, પણ વડી દીક્ષા જેવી કઈ ચીજ એમનાં શાસનમાં નથી, તે તે શાસનમાં વર્તતા બધા દીક્ષિત નાની દીક્ષાવાળા હોવાથી, શું જુઠી દીક્ષાવાળા ગણાય ? કોઈપણ સમજુ મનુષ્ય આ વાત કબુલ કરવાને તૈયાર થશે જ નહિ. તેમજ દીક્ષા પર્યાયની ( વર્ષની ) ગણના પણ તે મહાત્માઓમાં નાની દીક્ષા, એટલે કે–“ સામાયિક ચારિત્ર આપણ”ના દિવસથી જ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #152 -------------------------------------------------------------------------- ________________ ૭૪ ] પૂ. સાગરાનંદસૂરિજી સંકલિત થાય છે, તે તે પર્યાયની ગણત્રી પણ તે બધા મહાત્માઆની જુઠી દીક્ષા ઉપર જ થઈ, એમ કહી શકાય ખરૂં વળી કદાચ એમ વામાં આવે કે— “ જ્યારે નાની દીક્ષાએ ખરી જ દીક્ષા છે, તો પછી માટી દીક્ષા દેવાની જરૂર શી ? અને આવી નાની અને માટી દીક્ષાના રીવાજ પહેલા અને છેલ્લા તીર્થંકરના શાસનના સાધુઓમાં જ કેમ ?” * 22 આ કથન પણુ અણુસમજણનું જ છે અને એ ઉપરથી નાની દીક્ષાનું જીઠાપણું ઠરતું નથી. નાની દીક્ષા દીધા પછી દીક્ષિતોના પરિણામેાની (અધ્યવસાયાની) પરીક્ષા કરવાની હાય છે, તેમજ ત્રતા સંબંધી જ્ઞાન આપવાનું હેાય છે. એટલે કે માત્ર ભવને ( સંસારને ) અશુભ ગણનારા હાય અને તેથી મેાક્ષની ઇચ્છા રાખી ચારિત્ર લેવા માગતો હાય, તેવા દરેકને-“ સામાયિક ચારિત્ર ” રૂપી નાની દીક્ષા આપવામાં આવે છે : અને પછી જ્યારે તે દીક્ષિત પૃથ્વીકાયાદિ છ કાયને ( માટી-મીઠું, પાણી, અગ્નિ, વાયુ, વનસ્પતિ અને હાલતા ચાલતા જીવાને ) નિરૂપણ કરનાર શાસ્ત્રને ભણે, તેના અર્થ જાણે, સમજે અને તેને અમલમાં મૂકે છે એમ નિશ્ચિત થાય, ત્યારે તેને ‘ મહાવ્રત-આરેાપણુ ' રૂપી વડી દીક્ષા દેવામાં આવે છે. તાત્પર્ય એ છે કે-સામાયિક ચારિત્ર રૂપી નાની દીક્ષા લીધાથી સર્વ પાપના સામાન્ય રીતે ત્યાગ કરે છે, પણ વ્રતોના વિભાગ બરાબર સમજતા નથી, તેમજ પૃથ્વીકાયાદિ છ કાયના સ્વરૂપને પહેલાં જાણુતા ન હેાવાથી, તેમજ તે સંબંધી શાસ્ત્રને ભણેલા ન હેાવાથી, તથા તેની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #153 -------------------------------------------------------------------------- ________________ દીક્ષાનું સુન્દર સ્વરૂપ . . . . . . . . . [ ૭૫ પરીક્ષામાં ઉત્તીર્ણ ન થયું હોય તેથી, તેને તે વખતે મહાવ્રતોનું આરોપણ કરવામાં આવતું નથી, પણ ઉત્કૃષ્ટથી (વધુમાં વધુ) છ મહિને જ્યારે તે વ્રત વિગેરે બાબતની પરીક્ષામાં ઉત્તીર્ણ થાય, ત્યારે તેને મહાવ્રતારોપણ રૂપી વડી. દીક્ષા આપવામાં આવે છે. નાની દીક્ષા લેવાવાળામાં કેટલું જ્ઞાન હેવું જોઈએ? શંકા કરનારે આ ઉપરથી એ પણ સમજવાનું છે કેનાની દીક્ષા લેનારામાં “આ સંસાર અસાર છે અને તેને ક્ષય કરી મેક્ષ મેળવવા માટે મારે દીક્ષા લેવી જોઈએ. ” –એટલું જ જ્ઞાન હોય તો ચાલી શકે છે. નાની દીક્ષા લેવા તૈયાર થયેલા મનુષ્યને રાત્રી જન-વિરમણ (ત્યાગ) યુક્ત પાંચ મહાવ્રતોનું કે પૃથ્વીકાયાદિ છ કાયનું પણ જ્ઞાન જરૂર હોવું જ જોઈએ એવો નિયમ નથી. અને તેથી જ અઈમુત્તા મુનિ (પ્રભુ મહાવીરના હાથે દીક્ષિત થયેલ છ વર્ષની વયના એક બાલ મુનિ)નું માટીની પાળ બાંધીને કાચા પાણીમાં કાછલી તરાવવાનું બને, એ અસંભવિત ગણાય નહિ, પણ જે નાની દીક્ષા પહેલાં જ પાંચ મહાવ્રત અને જીના સ્વરૂપનું જ્ઞાન જરૂરી છે એમ માનવામાં આવ્યું હોત, તો દીક્ષિત થયેલા અઈમુત્તા મુનિને સચિત્ત ( જીવયુક્ત ) જળમાં નાવડી તરાવવાનું બનત નહિ તથા તે વખતે સ્થવિર (મોટા) સાધુઓએ તે અઈમુત્તા મુનિને–આ પૃથ્વીકાય તથા અપકાયની વિરાધનાવાળી ચેષ્ટા સાધુને માટે લાયક નથી એમ કહ્યું, તે કહેવાની જરૂર રહેતી નહિ. તેમજ તે પ્રસંગે શ્રીમાન મહાવીર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #154 -------------------------------------------------------------------------- ________________ ૭૬ ] પૂ. સાગરાનંદસૂરિજી સંકલિત પ્રભુએ, તે અઈમુત્તા મુનિની આ ચેષ્ટાને નિવાની મનાઈ કરવા માટે, સ્થવિર સાધુએને જે ઉપદેશ આપ્યા તે પણ આપત નહિ. તેમજ અજ્ઞાનપણાથી પોતાની કાછલીને ( કાષ્ટનું એક જાતનું પાત્ર) નાવડી તરીકે ગણી કાચા પાણીમાં તરાવનારા તે અઇમુત્તા મુનિને અગ્લાનપણે ( તિરસ્કાર કર્યા વિના ) ગ્રહણ કરવાનું પ્રભુ સ્થવિરાને કહેત નહિ. વળી નાની દીક્ષા લીધા પછી દશવૈકાલિક સુત્રનાં ચાર અધ્યયન તથા આચારાંગ સૂત્રનું પહેલું અધ્યયન ભણે, તેના અર્થ જાણે અને પૃથ્વી વિગેરેમાં ગમનાદિકની ક્રિયાની પરીક્ષામાં ઉત્તીર્ણ થાય, ત્યારે વડી દીક્ષા આપી શકાય છે અને એ રીતે પરીક્ષા કરીને વડીદીક્ષા આપવામાં આવ્યા પછી કર્મવશાત્ તે શિષ્ય ચારિત્રને બરાબર પાલન કરે કે નહિ, તે પણ તેના દોષ તે ચારિત્ર આપનાર ગુરૂને કોઈપણ પ્રકારે લાગતા નથી; પણ પરીક્ષાપૂર્વક તપાસ કર્યો સિવાય વડી દીક્ષા આપવામાં આવે અને તે વડી દીક્ષા લેનારા મહાવ્રતાનું કે છ કાયના જીવાનું બરાબર રક્ષણ કરે નહિ, તે તેમાં વડી દીક્ષા આપનારને દ્વેષ લાગે છે, એમ શાસ્ત્રકાર સ્થાન સ્થાન પર સ્પષ્ટ જણાવે છે. આ ઉપરથી સમજી મનુષ્ય સ્પષ્ટપણે માની શકશે કે છ કાયનું અને મહાવ્રતનું જ્ઞાન નાની દીક્ષાની પહેલાં થવું જ જોઇએ એવા નિયમ નથી. આ રીતે દીક્ષા અને વડી દીક્ષાની લાયકાતની જૂદી જૂદી ભૂમિકાએ સમજવામાં આવ્યા પછી અને · સામાન્યપણે કરાતા સર્વે સાવઘના ( પાપ વ્યાપારના ) ત્યાગ ’—તે નાની દીક્ષા છે તથા છ કાયાદિના વિભાગથી કરાતા સર્વે સાવદ્યને ત્યાગ ’-તે વડી દીક્ષા છે એમ સિદ્ધ થયા પછી, નાની દીક્ષા વખતે કરવામાં " Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #155 -------------------------------------------------------------------------- ________________ - દીક્ષાનું સુન્દર સ્વરૂપ . . . . . . . . . [ ૭૭ આવતો ત્યાગ ચાવજીવ (જંદગીપર્યંત) માટે વાસ્તવિક છે, એમ માનવામાં કઈ જાતને વધે આવી શકશે નહિ. પહેલી દિક્ષાને જે ખોટી ગણવામાં આવે, તો તે દીક્ષા દેવાના સૂત્રમાં લાવવા જીવિતપર્યત સર્વ સાવઘના ત્યાગની પ્રતિજ્ઞા ટી થઈ જાય અને તેથી વડી દીક્ષા થયા પહેલાં નાની દીક્ષાવાળે કેઈપણ જે ગૃહસ્થ થઈ જાય, તો તેને પ્રતિજ્ઞાભંગને દેષ લાગ જોઈએ નહિ. આ ઉપરથી નાની અગર મોટી દીક્ષામાંથી કઈ પણ દીક્ષા જુઠી છે, એમ કહી શકાય નહિ. અને શાસ્ત્રકારોએ પણ જુઠી કહી નથી. આ જાતિની કલ્પના તે કેવળ નાની દીક્ષા નહિ માનવા માટે અજ્ઞાની મનુષ્યએ ઉપજાવી કાઢી છે, અને તે શાસ્ત્રોક્ત માર્ગથી વિરૂદ્ધ છે, એમ ઉપરની હકીકતથી સ્પષ્ટ થાય છે. નાની દીક્ષા સત્ય છે તે પછી વડી દીક્ષા આપવાની જરૂર શી ? કદાચ એમ કહેવામાં આવે કે – જ્યારે નાની દીક્ષા પણ સાચી છે અને તેનાથી. ચાવજ જીવ માટે સર્વ પાપનો ત્યાગ કરવામાં આવે છે, તે પછી વડી દીક્ષા કરવાની જરૂર જ શી ?” આ કથનના ઉત્તરમાં જણાવવાનું કે-જે મનુષ્ય બુદ્ધિશાળી હોતા નથી, તેઓ સામાન્ય માત્રને બોધ થવાથી તમામ વિશેષને જાણી શકતા નથી. તેથી જ્યાં સુધી સામાન્ય માત્ર “પાપના ત્યાગની સમજણ હતી, ત્યાં સુધી વાવાજીવ પાપને સામાન્ય માત્ર ત્યાગ કરાપણ જ્યારે તે દીક્ષિતને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #156 -------------------------------------------------------------------------- ________________ ૭૮ ] . . . . . . . પૂ. સાગરાનંદસૂરિજી સંકલિત જીના વિશેષ સ્વરૂપની તથા હિંસા-વિરમણ આદિ મહાવ્રતની સમજણ થઈ, ત્યારે તેને વિશેષથી મહાવ્રતો વિગેરેની પ્રતિજ્ઞા કરાવી. આ ઉપરથી સમજી શકાશે કે–નાની દીક્ષા અને મેટી દીક્ષા વિભાગ, “સામાન્ય માત્રની સમજણથી વિશેષની સમજણ ન થાય–તે રૂપ જડતાને આભારી છે. અને તેવી જડતા (બુદ્ધિની મંદતા) ન હોવાથી જ બાવીસ તીર્થકરના શાસનના તેમજ વીશ વિહરમાન ભગવાનના શાસનના સાધુઓને એકલી જ નાની દીક્ષા આપવામાં આવે છે, અને તે નાની દીક્ષાથી જ સાધુપણાના પર્યાયની ગણત્રી કરવામાં આવે છે. તે સાધુઓ બુદ્ધિશાળી હોવાથી, સામાન્ય માત્રથી જાવજ જીવને માટે કરવામાં આવેલા સર્વે સાવદ્યના ત્યાગને વિશેષ રૂપથી સમજી શકે છે, તેથી તેઓને પહેલા અને છેલ્લા તીર્થકરેના સાધુઓની પેઠે નાની દીક્ષા લીધા પછી મોટી દીક્ષા લેવી પડતી નથી અને દીક્ષા પર્યાય પણ તે મહાત્માઓને પહેલા અને છેલ્લા તીર્થકરોના સાધુઓની માફક વડી દીક્ષાના દિવસથી ગણ પડતું નથી. બાવીસ તીર્થકરના તથા વિશ વિહરમાન જિનના સાધુઓ સરળ અને બુદ્ધિશાળી હોય છે, તેથી તેઓનું ચરિત્ર પહેલેથી જ નિરતિચાર (ષવિનાનું) હોય છે. પહેલા તીર્થકરના સાધુઓ જી-જડ અને છેલ્લા તીર્થકરના સાધુઓ વક-જડ હવાથી, દીક્ષા લેવાના દિવસથી જ સંપૂર્ણ સમજને મેળવી શકતા નથી. ભગવાન રાષભદેવજીના સાધુઓ જે કે સરળ સ્વભાવના હોય છે, તો પણ બુદ્ધિની અપેક્ષાએ તેઓ જડ (મંદ) હોવાથી અને ભગવાન મહાવીરદેવના સાધુઓ તે તેવી જડતાની સાથે વક્રતાને ધારણ કરનારા હોવાથી, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #157 -------------------------------------------------------------------------- ________________ દીક્ષાનું સુન્દર સ્વરૂપ . . . . . . . . . [ ૭૦ દીક્ષાના દિવસથી જ તેવી સમજણવાળા ન હોય તેમાં આશ્ચર્ય નથી. શાસ્ત્રકારે પણ તેજ હકીકતને સ્પષ્ટપણે જણાવતાં કહે છે કે–“બાવીશ તીર્થકરના સાધુઓને ચારિત્રધર્મ સંબંધી સમજણ અને પાલન બને સહેજથી હોય છે, પણ પહેલા તીર્થકરના સાધુઓને સરળતા હોવાથી જે કે ચારિત્રનું પાલન સહેલથી થાય, છતાં તેઓમાં જડતા હોવાથી ચારિત્ર ધર્મની સમજણ આવતાં તો વાર લાગે. તેના કરતાં પણ શ્રી વીરપ્રભુના શાસનના સાધુઓને તો જડતા હોવાથી ચારિત્રધર્મની સમજણ અને વક્રતા હોવાથી ચારિત્ર ધર્મનું પાલન, એ બન્ને મુશ્કેલથી જ થાય.” આ બધી હકીકતને વિચારનાર સુજ્ઞ મનુષ્ય જરૂર એ વાત કબુલ કરશે કે–સામાયિક ચારિત્ર રૂપી નાની દીક્ષાને ખોટી દીક્ષા તરિકે ગણાવનાર અને મહાવતારેપણુ રૂપી વડી દીક્ષાને જ ફક્ત સાચી દીક્ષા જણાવનાર મનુષ્ય કાં તો શાસ્ત્રનાં વચનથી અજ્ઞાન હોવું જોઈએ અગર જાણતો હોય તો મૃષાવાદ બોલનાર હોવું જોઈએ. નાની અને મેટી દીક્ષા લેનારના જ્ઞાનની પરીક્ષા થી રીતે લેવાય? આ ઉપર જણાવેલ હકીકત ઉપરથી એ પણ સ્પષ્ટ થાય છે કે–નાની દીક્ષા, એટલે કે “સામાયિક ચારિત્ર લેવા પહેલાં વિશાળ જ્ઞાન હોવું જોઈએ, એમ કહેનારા સામાયિક ચારિત્રના સ્વરૂપને સમજનારા જ નથી, એમ માનવું પડશે. છ કાયને તથા મહાવ્રતનો આલા (ઉચ્ચારણ) પણ “સામાયિક ચારિત્ર” રૂપી નાની દીક્ષા લીધા પછી જ આપવાને અને સમજવાનો નિયમ છે, એમ શાસ્ત્રકારો સ્પષ્ટ કહે છે, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #158 -------------------------------------------------------------------------- ________________ ૮૦ ] પૂ. સાગરાનંદસૂરિજી સંકલિત તા પછી સામાયિક ચારિત્રની પહેલાં તે બાબતના જ્ઞાનને નિયમ માનનાર મનુષ્ય, કેટલી અધી અણસમજણવાળા છે, તે વાંચકે સારી રીતે સમજી શકશે. શાસ્ત્રકારા તે સ્પષ્ટપણે જણાવે છે કે– જેને સંસાર ખરામ લાગે, મેાક્ષ મેળવવાની ઈચ્છા થાય અને વ્રત પાળવાને માટે જેનું મન મજબૂત થાય, તેને સામાયિક ચારિત્ર આપણું વ્યાજબી છે, ’ અને આજ કારણથી ભગવાન હરિભદ્રસૂરિજી, સામાયિક ચારિત્ર લેનારા મનુષ્યની પરીક્ષા કરવા માટે “ તું શા માટે દીક્ષા લે છે? ’-એટલેા જ પ્રશ્ન પૂછવાનું કહે છે. આ પ્રશ્નના ઉત્તરમાં જો તે દીક્ષા લેનારા મનુષ્ય ‘ સંસાર અશુભ છે અને તેના ક્ષયને માટે જ હું દીક્ષા લઉં છું’–એટલું જ માત્ર જણાવે, તેા તે સામાયિક ચારિત્ર રૂપી દીક્ષાને લાયક છે. તાત્પર્ય એ છે કે—જેવી રીતે છેદાપસ્થાપનીય ચારિત્ર ( વડી દીક્ષા)ની વખતે છ કાય અને મહાવ્રતના સૂત્ર અને અર્થનું જ્ઞાન-એજ તેની પરીક્ષાનું તત્ત્વ હાવું જોઈએ, તેવી રીતે સામાયિક ચારિત્ર ( નાની દીક્ષા ) આપતી વખત તેટલું તત્ત્વ હાવાની જરૂરીયાત નથી. આ ઉપરથી વાંચકો સ્પષ્ટપણે જાણી શકશે કે–દીક્ષા લેનારના જ્ઞાનની પરીક્ષા માટે વર્તમાનમાં જે વસ્તુ ઉભી કરવામાં આવે છે, તે કેવળ દીક્ષાને અટકાવવા માટે જ છે! નહિ તા શાસ્ત્રકારોએ તા નાની દીક્ષાના કારણભૂત “ભવના અશુભપણાનું જ્ઞાન ” તેમજ મેાટી દીક્ષાના કારણભૂત “ષટ્કાય અને મહાવ્રતાનું જ્ઞાન” તેજ પરીક્ષાનું તત્ત્વ જણાવેલું છે. તે આઠ નવ–વર્ષની ઉંમરે સિદ્ધ થવામાં કાઈ જાતની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #159 -------------------------------------------------------------------------- ________________ દીક્ષાનું સુન્દર સ્વરૂપ અડચણ નથી. અને તેથી જ આઠે વર્ષની દીક્ષા અત્યાર સુધી અવ્યાહતપણે પ્રવર્તિ રહેલ છે. દીક્ષાને માત્ર જ્ઞાનની સાથે જોડી દેવી તે કેવળ અજ્ઞાનતા છે કેટલાકેા તરફથી એમ કહેવામાં આવે છે કે શાસ્ત્રકારે એ આઠ વર્ષની ઉંમરે જે દીક્ષા લેવાની વાત લખી છે, તે અપવાદિક છે અગર પાંચમા આરાના છેડાના વીશ વર્ષના આયુષ્યની અપેક્ષાએ છે. ” પ [ ૮૧ ઉંમરની તેનું આ થન પણ અસત્ય છે, કારણ કે જો શાસ્ત્રકારોએ આઠ વર્ષની ઉંમર અપવાદની અપેક્ષાએ કહી હાત, તેા તે આઠ વર્ષની ઉંમર બતાવતી વખત ભગવાન્ હરિભદ્રસૂરિ વિગેરે · પ્રાય: ' શબ્દ મૂકત જ નહિ, પરંતુ તેઓએ તે પ્રાય: શબ્દ મૂકીને તે શબ્દની વ્યાખ્યા કરતાં સ્પષ્ટપણે જણાવી દીધું છે કે‘ ઘણે ભાગે આઠ વર્ષની ઉંમરે જ ચારિત્રના પરિણામ થાય છે, અને તેથી ઓછામાં ઓછી આઠ વર્ષની ઉંમર ચારિત્રને માટે ચેાગ્ય ગણવી.’ જો ચારિત્રને માટે વિશેષ જ્ઞાનની જરૂર હાત તા શાસ્ત્રકારાએ- આઠ વર્ષની પહેલાં ચારિત્રના પરિણામને અભાવ અને આઠ વર્ષની ઉંમરે ચારિત્રના પરિણામને સાવ’—એમ જણાવ્યું, તેના બદલે એમ જ જણાવવું પડત કે—આઠ વર્ષની ઉંમર પહેલાં વિશેષ જ્ઞાન થઈ શકતું નથી, પણ આઠ વર્ષની ઉંમરે જ વિશેષ જ્ઞાન થઈ શકે છે, માટે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #160 -------------------------------------------------------------------------- ________________ ૮૨ ] . . . . . . . પૂ. સાગરાનંદસૂરિજી સંકલિત આઠ વર્ષની ઉંમરે ચારિત્ર આપવું.” પણ એમ તો કહ્યું નથી, એથી સિદ્ધ થાય છે કે–શાસ્ત્રકારોએ જે આઠ વર્ષની ઉંમર દીક્ષાની લાયકાત માટે કહેલી છે તે જ્ઞાનને અંગે નથી, પણ કેવળ પરિણામને અગે જ છે અને અપવાદ પદની વાત તો આઠ વર્ષની અંદરની ઉંમરવાળાને માટે જ છે. કેઈક વાસ્વામીજી સરખા મહા પ્રભાવશાળીઓને આઠ વર્ષની અંદરની ઉંમરમાં પણ ચારિત્રના પરિણામ થાય, તે તેમાં નવાઈ જેવું નથી. આ સ્થાને એ પણ ધ્યાનમાં રાખવાનું છે કે–આઠ વર્ષની અંદરની ઉંમરમાં પણ જો કોઈ તેવા મહાપુરૂષને ચારિત્રના પરિણામ થાય, તો તેવાને તે વખતે પણ ચારિત્ર આપવાની શાસ્ત્રકાર રજા આપે છે. આથી સમજાશે કે-આઠ વર્ષનો નિયમ માત્ર બહુલતાએ, તેથી ઓછી ઉંમરવાળાને ચારિત્રના પરિણામ ન થાય, એમ ગણીને જ રાખેલે છે. પણ તેથી ઓછી ઉંમરવાળાને પણ જે કદાચિત ચારિત્રના પરિણામ થાય, તો તેને દીક્ષા નહિ દેવાને માટે શાસ્ત્રકારો કહેતા નથી. પ્રસિદ્ધ ગચ્છોની પટ્ટાવલીઓમાં અનેક આચાર્યોની આઠથી ઓછી ઉંમરે દીક્ષાઓ થયેલી છે, તે આ વાતની સાક્ષી પૂરે છે. આ ઉપરથી વાંચકોને સ્પષ્ટ માલમ પડશે કે–આઠ વર્ષની દીક્ષાને અપવાદિક (કદાચિત્ થવાવાળી), પાંચમા આરાના છેડે જ થવાવાળી કે નવમા વર્ષના કેવળજ્ઞાનીને જ થવાવાળી મનાવીને, બીજે થતી તેવી દીક્ષાઓને જેઓ અયોગ્ય ગણવવા માંગે છે, તે કેવળ તેઓની અજ્ઞાનતા જ છે. વળી એ પણ ધ્યાનમાં રાખવાનું છે કે-જે દીક્ષાને જ્ઞાનની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #161 -------------------------------------------------------------------------- ________________ દીક્ષાનું સુન્દર સ્વરૂપ . [ ૮૩ સાથે જ જાડી દેવા માંગતા હૈા, તેા મનુષ્યમાં જેને પૂર્વના ભવથી મતિ, શ્રુત અને અવધિએ ત્રણે જ્ઞાન સાથે આવેલાં હાય છે, તેઓને જન્મથી પણ શા માટે દીક્ષાને ચેાગ્ય ન માનવા ? વળી દેવતા, નારકી અને તિર્યંચની ગતિમાં પણ સારી રીતે જ્ઞાન હાય એમ સંભવિત છે. દેવતા અને નારકીને તે મતિ, શ્રુત અને અવિધ કે વિભંગ જ્ઞાન, ઉત્પત્તિની સાથે જ હેાય છે. તિર્યંચની ગતિમાં પણ ઘણા જીવાને મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાન હાવા સાથે અવિધ કે વિલ્ટંગજ્ઞાન પણ હાય છે, તેા દીક્ષાને માટે જે જ્ઞાન જરૂરી ગણે છે, તે જ્ઞાનને તેઓ ધારણ કરનારા હેાય છે; તા તેઓને દીક્ષાને લાયક શા માટે ગણવા નહિ ? વળી મનુષ્યમાં પણ જ્ઞાનવાળા ઘણા હેાય છે, તે! તે જ્ઞાનમાત્રથી તે બધાને દીક્ષા માટે લાયક ગણી શકાય ? કદાપિ નહિ. ' દીક્ષાનું કારણ ચારિત્ર-માહનીય કર્મના ક્ષયાપશમ છે. કદાચ એમ કહેવામાં આવે કે જેમ ચારિત્રની લાયકાત “ એકલા જ્ઞાનવાળામાં નથી, તેમ તેવા માન વગરના એકલા ચારિત્રના પરિણામવાળા પણ ચારિત્રને લાયક નથી, માટે જ્ઞાન અને ચારિત્રના પરિણામ અન્ને જો હાય, તા જ દીક્ષાને લાયક ગણાય.” આવી રીતનું કથન પણ્ યાગ્ય નથી, કેમકે જ્ઞાનની પ્રાપ્તિ થવી તે જ્ઞાનાવરણીય (જ્ઞાનને ઢાંકી દેનારા ) કર્મના ક્ષયાપશમ આદિથી (આછાશથી) છે અને ચારિત્રની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #162 -------------------------------------------------------------------------- ________________ ૮૪ ] . . . . . . . પૂ. સાગરાનંદસૂરિજી સંકલિત પ્રાપ્તિ ચારિત્ર મોહનીય કર્મના ક્ષપશમ આદિથી ( ઓછાશથી ) છે, માટે ચારિત્રની પ્રાપ્તિ જ્ઞાનાવરણીય કર્મના ક્ષપશમથી થતા જ્ઞાનની સાથે જોડી દેવી, તે કેઈપણ પ્રકારે વ્યાજબી નથી; પણ વ્યાજબી તે એજ છે કે– ચારિત્ર મેહનીય આદિ (ચારિત્ર લેતાં મુંઝવણ કરનારા) કર્મના ક્ષપશમથી (હાનિથી) જે ચારિત્રના પરિણામ થાય, તેજ ચારિત્ર એટલે દીક્ષાનું કારણ કહી શકાય અને તેથી જ ઠેઠ બારમે (ક્ષીણમેહ) ગુણસ્થાનકે થવાવાળા યથાખ્યાત ચારિત્રમાં પણ, શાસ્ત્રકાર ઓછામાં ઓછું ફક્ત અષ્ટ પ્રવચન–માતાનું જ્ઞાન જ જણાવે છે. બકુશ ( ઉત્તર ગુણમાં દેષ લગાડનાર) ચારિત્રમાં પણ શાસ્ત્રકારે જઘન્યથી અષ્ટ પ્રવચન-માતા (પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિ)નું જ જ્ઞાન જણાવે છે. આ બધી હકીક્ત ઉપરથી વાંચકને સ્પષ્ટ માલમ પડશે કે-દીક્ષાને અંગે માત્ર ચારિત્રના પરિણામની જ જરૂર છે અને તે પૂર્વે જણાવ્યા પ્રમાણે આઠ વર્ષની ઉમ્મરે પણ થઈ શકે છે. તેથી આધુનિક કેટલાક નવયુવકેના કહેવા પ્રમાણેનું જ્ઞાન એટલી ઉંમરે ન હોય, તો પણ ચારિત્રના પરિણામવાળા મનુષ્યને આઠ વર્ષની ઉંમરે પણ દીક્ષા દઈ શકાય, એ સિદ્ધ વસ્તુ છે. મૂઢ મનુષ્ય દીક્ષાને માટે અગ્ય છે. કેટલાક લોકો પોતાને કાયદાશાસ્ત્રી માનીને એમ જણાવે છે કે “દીક્ષાની ઉંમર શાસ્ત્રકારોએ જે કે આઠ વર્ષની નક્કી કરેલી છે, તે પણ તે આઠ વર્ષની ઉંમર વાસ્તવિક નથી, કેમકે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #163 -------------------------------------------------------------------------- ________________ દીક્ષાનું સુન્દર સ્વરૂપ . . . . . . . . . [ ૮૫ દીક્ષાને અગ્ય જેના અઢાર ભેદને જણાવતાં જેવી રીતે આઠ વર્ષની અંદરની ઉંમરવાળા બાળકને દીક્ષા માટે અયોગ્ય ગ છે, તેવી જ રીતે મૂઢ મનુષ્યને પણ દીક્ષા માટે અયોગ્ય ગણ્યા છે. કારણમાં જણાવે છે કે-કાયદાશાસ્ત્રીઓના અને જગને નિયમો પ્રમાણે સોળ કે અઢાર વર્ષની અંદરનો મનુષ્ય મૂઢપણા સિવાયને હેતો નથી અને તે ઉંમર મૂઢપણાવાળી હોવાથી, શાસ્ત્રકારની અપેક્ષાએ દીક્ષાને લાયક કહી શકાય નહિ અને તેથી તે ઉંમરે જે દીક્ષા કરવામાં આવે તે અયોગ્ય જ છે.” પરન્તુ આમ કહેવામાં તેમને મતિ ભ્રમ છે. તેઓએ પ્રથમ વિચાર કરે જોઈતો હતો કે-અઢાર વર્ષની અંદરની ઉંમરવાળાને જે શાસ્ત્રકારે મૂઢ જ ગણતા હત, તે આઠ વર્ષની ઉંમર પછીના બાળકને દીક્ષા દેવી લાયક છે, એવું કોઈ દિવસ પણ કહી શકત નહિં. અર્થાતતેઓના કહેવા પ્રમાણે જે મૂઢ શબ્દથી અઢાર વર્ષની અંદરની ઉંમરવાળાને નિષેધ જ થઈ જતો હોત, તો “ડળ’ નામને ભેદ કહેવાની કાંઈ જરૂરત રહેત નહિ. શાસ્ત્રકારોએ ચોગ્ય રીતિએ કહેલા દીક્ષાને અગ્ય અઢાર ભેદોને જલાંજલિ આપવી હોય, તે જ “મૂઢ શબ્દથી અઢાર વર્ષની અંદરવાળાને દીક્ષા ન દેવી એમ કહી શકાય. વળી તેવા કાયદાશાસ્ત્રીને અમે પૂછીએ છીએ કે-પાંચમા આરાના છેડે જે વખતે મનુષ્યનું ઉત્કૃષ્ટ આયુષ્ય વીશ વર્ષનું થશે, તે વખતે તમારા હિસાબે અઢાર વર્ષ સુધી મૂઢ રહેશે અને તે વખતે પણ અઢાર વર્ષની ઉમ્મરે જ દીક્ષા થઈ શકશે. ચ અઢારભારીએ ૧ કાયદાળાને દીક્ષા ન જ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #164 -------------------------------------------------------------------------- ________________ ૨૬ ] . પૂ. સાગરાનંદસૂરિજી સંકલિત અઢાર તમારી માન્યતા પ્રમાણે અઢાર વર્ષની અંદર કેાઇની મૂઢતા જતી નથી, તે પછી પાંચમા આરાના અંતે જ્યારે આજના કાળથી સેંકડામા ભાગે–માત્ર દશવૈકાલિક સૂત્રનું જ જ્ઞાન રહેશે, ત્યારે તે વખતે અઢાર વર્ષની અંદરની ઉંમરમાં મૂઢતા કેવી રીતે નાશ પામશે ? તે વખતની અપેક્ષાએ અત્યારે તે તેનાથી સેંકડા ઘણું જ્ઞાન છે, છતાં પણ વર્ષ સુધી મૂઢપણું માનવામાં આવે, તે તે વખતના અલ્પજ્ઞાનથી મૂઢપણું ચાલ્યું જશે, એમ શી રીતે કહી શકશે ? તમારા કહ્યા પ્રમાણે અઢાર વર્ષની અંદરની વયમાં મૂઢતા જ છે એમ માનવામાં આવે, તે પાંચમા આરાના છેડે પણ અઢાર વર્ષની અંદર દીક્ષા થવાને વખત આવે નહિ અને શાસ્ત્રકારે તે પાંચમા આરાના છેડે આઠ વર્ષની ઉંમરે જ દીક્ષા થવાનું સ્પષ્ટપણે જણાવે છે. માત્ર મૂઢદોષ અને બાળદોષ એ બે સ્વતંત્ર દોષ છે. એ ઉપરથી કબૂલ કરવું પડશે જ કે-મૂઢ શબ્દથી અઢાર વર્ષથી ઓછી ઉંમરવાળાના નિષેધ થતા નથી. છતાં એવું કહેનારા કાયદાશાસ્ત્રી હાય, તા પણ કાં તે તેણે મૂઢ શબ્દની વ્યાખ્યા શાસ્ત્રમાં દેખી નથી અથવા દેખ્યા છતાં તેના સમજવામાં આવી નથી; અગર તેા દેખવા અને સમજવામાં આવ્યા છતાં પણ કાઈ બીજાઓના દબાણને લીધે પેાતાના આત્માને ગીરો મૂકીને લેખીની ચલાવવી પડી હશે. જો એમ ન હેાત તે તેઓને મૂઢ પદની વ્યાખ્યા સ્પષ્ટપણે જે શાસ્ત્રસંમત હતી, તે લખવામાં અડચણ આવત નહિ. શાસ્ત્રકારો મૂઢ પદની વ્યાખ્યા કરતાં સ્પષ્ટપણે જણાવે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #165 -------------------------------------------------------------------------- ________________ દીક્ષાનું સુન્દર સ્વરૂપ [ ૮૦ જણાવવા છે કે—જે મનુષ્યનું મન શૂન્ય હાય તે મૂઢ કહેવાય અને તેજ દીક્ષાને અયેાગ્ય છે. ' અને એમ તા કાઈ પશુ દિવસ નહિ કહી શકાય કે← અઢાર વર્ષની અંદરની ઉંમરવાળા તમામ મનુષ્યા શૂન્ય મનવાળા હાય છે.' અને જો એમ માનવામાં આવે કે અઢાર વર્ષની અંદરની ઉંમર સુધી બધા મનુષ્યા શૂન્ય મનવાળા રહે છે’ તે તે માન્યતા કાયદાશાસ્ત્રીને પણ ઈષ્ટ થઇ શકે એમ નથી : કેમકે-એ હિસાબે તા હાઇસ્કુલ અને કાલેજની જીંદગી ગુજારતા સ્કાલરાને પણ શૂન્ય મનવાળા પડશે, અને તેથી મૂઢ માનવા પડશે. તેમજ તે ઉપરાંત અઢાર વર્ષથી અધિક ઉંમરના મનુષ્ય શૂન્ય મનવાળા હાય તે પણ તે દીક્ષાને માટે લાયક જ છે, એમ માનવાની ફરજ પડશે કેમકે તેમની માન્યતા પ્રમાણે તે અઢાર વર્ષ પછી મૂઢતા નથી અને અઢાર વર્ષની અંદરમાં જ મૂઢતા છે અને આ રીતે તમેને અન્ને બાજુથી મુંઝવણ આવી પડશે. એ મુંઝવણ કાઢવાના રસ્તા એક જ છે અને તે એ કે એકેશાસ્ત્રકારોના કથનને શરણે જવું. શાસ્ત્રકારે સ્પષ્ટપણે જણાવે છે કે‘જ્ઞાનાવરણીયના તીત્ર ઉદયને કે સ્નેહને આધીન થઈ સમજાવવામાં આવેલી સાચી વસ્તુને પણ જેઓ સમજી શકે નહિ, તેએ જ શૂન્ય મનવાળા છે અને દીક્ષાને માટે અયેાગ્ય છે.’ એમ તેા નહિ જ કહી શકાય કે–અઢાર વર્ષની અંદરની ઉંમરવાળા બધા મનુષ્ય સ્નેહ અને અજ્ઞાનને આધીન થઈને એવા શૂન્ય મનવાળો અને છે, કે જેથી તેને વસ્તુનું સાચું સ્વરૂપ સમજાવવામાં આવે તે પણુ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat e www.umaragyanbhandar.com Page #166 -------------------------------------------------------------------------- ________________ ૮૮ ] . . . . . . . પૂ. સાગરાનંદસૂરિજી સંકલિત તે સમજી શકે જ નહિ અને અઢાર વર્ષથી અધિક ઉંમરના સર્વ મનુષ્યને જે જે જીવાદિક તાત્વિક વસ્તુઓનું સ્વરૂપ સમજાવવામાં આવે છે તે સમજી જ જાય ! અઢાર વર્ષની અંદરનો મનુષ્ય સમજાવેલા તત્વને ન જ સમજે અથવા તે અઢારથી અધિક ઉંમરવાળા સર્વ મનુષ્ય સમજાવેલા તત્ત્વને સમજે જ, એ માન્યતાને કેઈપણ સ્વીકાર કરી શકે તેમ નથી. અઢાર વર્ષની સાથે મૂઢતાના અભાવ કે સદ્દભાવને સબંધ નથી. અઢાર વર્ષથી ઓછી ઉંમરવાળાને મૂઢ કહેવામાં આવે, તે તેઓ શાસ્ત્ર સાંભળવાને કે ધર્મ કરવાને લાયક જ રહેશે નહિ. શાસ્ત્રકારોએ ધર્મ અને શાસ્ત્રના અધિકારી તેઓને જ જણાવેલા છે કે-જેઓ પોતે ધારણ કરેલા પિતાના મત ઉપર જ રાગ ધરાવનાર ન હોય અને શ્રી જિનેશ્વદેવના ધર્મ ઉપર દ્વેષ ધરાવનાર ન હોય. એટલું જ નહિ પણ ધર્મ કરવાની તથા શાસ્ત્ર સાંભળવાની શરૂઆત કરે, તેમાં પહેલેથી જ કેઈએ તેમને ભ્રમિત કરી દીધેલા ન હોય. તેટલા માટે “રકત દ્વિષ્ટ અને પૂર્વવ્યક્ઝાહિતીને ધર્મના અનધિકારી કહ્યા છે. અઢાર વર્ષની અંદરની ઉમ્મરવાળા જે બધા મનુષ્યો મૂઢ જ હોય, તે પછી અઢાર વર્ષની અંદરની ઉંમરવાળા કઈ પણ ધર્મ સાંભળે કે ધર્મને કરે નહિ એ નિશ્ચિત હોવું જોઈએ, પણ તે વાત તો પ્રત્યક્ષ જુઠી દેખાય છે. કેમકે–અઢાર વર્ષથી ઓછી ઉમરના મનુષ્ય શાસ્ત્રોને ભણે પણ છે અને ધર્મ પણ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #167 -------------------------------------------------------------------------- ________________ દીક્ષાનું સુન્દર સ્વરૂપ . . . . . . . . . [ ૮૯ કરે છે. મૂઢ શબ્દની શાસ્ત્ર કહેલી વ્યાખ્યાને સ્વીકાર કર્યો હત, તે આમાંની એક પણ મુંઝવણ ઉભી થાત નહિ. ધર્મને અગ્ય એવા મૂહનું દ્રષ્ટાંત જણાવતાં શાસ્ત્રકાર કહે છે કે“જે મનુષ્ય એમ સાંભળ્યું હોય કે જુહાર અને પ્રણામ રાજ્યસ્થાનમાં કરવાના હોય છતાં પણ તાકી રહેલા શીકારીને ઉચે સ્વરે જુહાર અને પ્રણામ કરે તથા શીકારને સ્થાને “ચેરની પેઠે ગુપચુપ જવાનું હેય’ ત્યાં ખૂલ્લી રીતે જાય અને તળાવને કિનારે “ જ્યાં ઘેબીઓનાં લુગડાં ચોરાતાં હોય અને ધોબીઓ થાણું બાંધીને બેઠા હોય, ત્યાં પ્રગટપણે જવું જોઈએ”—તેના બદલે ચોરની પેઠે ગુપચુપ સંતાઈને જવાનું કરે; ધોબીની અપેક્ષાએ “પાણીમાં દેવાઈ જાઓ”—એમ કહેલું ગ્ય વાક્ય ખેતી કરવા જતા કિસાનોના સન્મુખ જઈને કહે અને ગાડાવાળાને “ ગાડાં ભરે એવું અનાજની અપેક્ષાએ કહેલું વાકય મડદું લઈને જનારા મનુષ્યની આગળ જઈને કહે; “ આવું કઈ દિવસ ન થશો”—એવી રીતનું મડદાવાળાને કહેવાનું વાકય જાનમાં જતાં લોકોની આગળ કહે અને જાનવાળાઓએ “ આ સંબંધ દ્રઢ થજે.એવી રીતનું કહેલું વાક્ય બેડીમાં જકડીને લઈ જવાતા જમીનદાર આગળ જઈને કહે; સરદાર પુત્રની સ્ત્રીએ કહેલ “રાખડી તૈયાર થયાની વાત ’–સરદાર પુત્રને માટે સ્વરે સભામાં જઈ કહે, અને “ ખાનગી સમાચાર દેવા”—એવું કહેલું વાક્ય પકડી રાખીને ઘરમાં લાગેલી લાયના સમાચાર કહેવા માટે પણ ખાનગી વખત લેવા માટે કલાકોના કલાકે થોભે; લાય લાગેલી હોય તેના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #168 -------------------------------------------------------------------------- ________________ ૯૦ ] . . . . . . . પૂ. સાગરાનંદસૂરિજી સંકલિત ધુમાડા દેખીને “ ધૂળ પાણી વિગેરે ફેંકવું ”—એમ કહેલું વાક્ય મનમાં રાખીને, ધૂપથી વાસિત કરાતા વાળ અને કપડાં ઉપર “ધુળ અને પાણી ફેંકે.—આવી રીતે વસ્તુતત્ત્વને નહિ સમજનારા મનુષ્યો હોય, તેને જ શાસ્ત્રકારે મૂઢ તરીકે ઓળખાવે છે અને તેઓ જ ધર્મ સાંભળવા કે કરવા લાયક હોતા નથી.” શાસ્ત્રકારોએ મૂઢપણાનું સ્વરૂપ આ રીતે સ્પષ્ટપણે જણાવેલું છે, ત્યારે કાયદાશાસ્ત્રી હોવાનો દાવો કરવા છતાં મૂઢપણાને અઢાર વર્ષની અંદરની ઉમ્મર સાથે જોડવાને કેમ સાહસ કરતા હશે?, એ સમજવું મુશ્કેલ પડે છે. પરંતુ આ ઉપરથી વાંચકે તે સ્પષ્ટપણે સમજી શકશે કે-શાસ્ત્રકારોએ મૂઢ શબ્દથી નથી તો અઢાર વર્ષથી ઓછી ઉમ્મરવાળાને નિષેધ કર્યો કે નથી તો એમ જણાવ્યું કેઅઢાર વર્ષ પછીના બધા મૂઢતા વિનાના જ હોય છે અને તેથી તે બધા દીક્ષાને માટે લાયક જ હોય છે. પણ શાસ્ત્રકારોએ તો મૂઢ શબ્દથી યથાવસ્થિત વસ્તુતત્ત્વને સમજાવ્યા છતાં પણ સમજી શકે નહિ તેવા સ્નેહ કે અજ્ઞાનથી શૂન્ય મનવાળાને જ લીધેલા છે, પછી તે ચાહ્ય તો અઢાર વર્ષથી ઓછી ઉમ્મરના હોય કે અધિક ઉંમરના હોય ! ચારિત્રને સમજવા માટે તથા તેનું યોગ્ય રીતિએ પાલન કરવા માટે તેવા શૂન્ય મનવાળા મૂઢ મનુષ્ય અસમર્થ હોવાથી, તેઓને દીક્ષા માટે અયોગ્ય ગણ્યા છે. આઠ વર્ષની નીચેની ઉમ્મરનાં બાળકોને દીક્ષા દેવાનો નિષેધ છે. કેટલાક લોકો શાસ્ત્રથી શ્રદ્ધારહિત હોવા છતાં, શાસ્ત્રની શ્રદ્ધાવાળાને ઉન્માર્ગે દોરવા માટે એમ કહેવા તૈયાર થાય Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #169 -------------------------------------------------------------------------- ________________ દીક્ષાનું સુન્દર સ્વરૂપ . [ ૯૧ C “ અઢાર વર્ષથી એછી ઉમ્મરવાળા જે મનુષ્યેા હાય તે બાળક કહેવાય અને તેવા ખાળની દીક્ષામાં શાસ્ત્રકાર સમ્મત થતા નથી, કેમકે—બાળકને દીક્ષા આપવાથી સંયમની વિરાધના વિગેરે દ્વેષ! થાય છે : કારણ કે તે ખાળક અજ્ઞાની હાવાથી લેાઢાના ગાળાની જેમ જ્યાં જ્યાં ચેષ્ટા કરે ત્યાં ત્યાં છ કાય જીવાની વિરાધના થાય. તે વિરાધનાથી મચાવવા માટે જો સાધુએ તેને પકડીરાખે, તો લોકો જરૂર એમ કહેવા તૈયાર થાય કે–સાધુએ બળાત્કારે દીક્ષારૂપી કેદખાનામાં બાળકને નાંખે છે તેમજ વળી તે માળકને પેાતાની સ્વચ્છતા કરવાની સ્થિતિ અને શકિત ન હેાવાથી, બધી ચાકરી જેમ એની માતા કરતી હતી તેમ સાધુઓને કરવી પડે અને તેથી સાધુઓને જ્ઞાનાભ્યાસમાં અંતરાય થાય. ’–આ વિગેરે દાષાને લીધે ખાળકીને દીક્ષા નહિ આપવાનું શાસ્ત્રકારોએ સ્પષ્ટપણે જણાવ્યું છે. ” . આમ કહીને જેએ અઢાર વર્ષથી એછી ઉમ્મરવાળાને દીક્ષા આપવાને નિષેધ કરે છે, તે પેાતાની સ્થિતિને કઢંગી મનાવે છે, કેમકે જે શાસ્ત્રકારા સ્થાને સ્થાને આઠ વર્ષથી ઓછી ઉંમરના મનુષ્ય જ બાળક કહેવાય અને તેને માટે જ ‘બાળ’ નામના પહેલા ભેદ દીક્ષા માટે અપેાગ્ય જણાવેલા છે, એમ સ્પષ્ટપણે જણાવે છે, તે શાસ્ત્રકારા અઢાર વર્ષથી ઓછી ઉમ્મરવાળા અયા મનુષ્યને ખાળક ગણીને, તેની દીક્ષામાં ઉપર કહેલા સંયમવિરાધક દોષો જણાવે, એમ માનવાને કાઇ પણ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #170 -------------------------------------------------------------------------- ________________ હર ] . . . . . . . પૂ. સગરાનંદસૂરિજી સંકલિત તૈયાર નહિ થાય. આવું કહેનારા શાસ્ત્રની વિરૂદ્ધ મતને પિષવાવાળા હોવા છતાં, શાસ્ત્રને નામે શ્રદ્ધાળુઓને ભરમાવવા માટે જ પોતાના બખાળા કાઢે છે. શાસ્ત્રકારોએ પ્રથમ તે એમ જણાવ્યું છે કે-આઠ વર્ષથી ઓછી ઉમરવાળાને પ્રાય: (ઘણું કરીને) ચારિત્રના પરિણામ થતા નથી. બીજા કારણ તરીકે ઉપર જણાવેલા સંયમવિરાધના આદિ દેશે જણાવે છે. અને તે ઉપરાંત આઠ વર્ષની અંદરની ઉમ્મરવાળે છોકરે જીવાદિક તને ન સમજે એ પણ સંભવિત છે અને તે વસ્તુતત્ત્વથી અજ્ઞાત બાળક જ્યાં જ્યાં જાય કે આવે, ત્યાં ત્યાં લોઢાના ગેળાની પેઠે છ કાયની વિરાધના કરે એ સંભવિત છે. પરંતુ આઠ વર્ષથી અધિક ઉમરવાળા બાળક જીવાદિક તત્ત્વને ન સમજે એમ છે નહિ, કારણ કે-આપણે પ્રત્યક્ષ દેખીએ છીએ કેઆઠ વર્ષના બાળકે સામાયિક-પ્રતિક્રમણ કરતાં કે પૌષધ કરતાં પૃથ્વીકાય આદિ છ કાયના સંઘટ્ટાને (સ્પર્શને) ટાળે છે. તેથી પણ સાબીત થાય છે કે–શાસ્ત્રકારેએ આઠ વર્ષ કરતાં ઓછી ઉમરવાળા બાળકને જ નિષેધ ર્યો છે, કારણ કે તે જીવાદિક અને પૃથ્વીકાય આદિકના જ્ઞાનરહિત લોઢાના ગોળા જેવો હોવાથી, સંયમવિરાધનાદિ દોષોથી અટકી શકતા નથી. આઠ વર્ષની ઉપરના બાળકને બાળદોષ લાગુ પડી શકતા નથી. વળી આઠ વર્ષથી ઓછી ઉંમરવાળા બાળકને ઉપર કહી તેવી અજ્ઞાનતાની સાથે ચપળતા પણ હોય છે, જેથી તેને વિરાધના કરતા બચાવવા માટે બળાત્કારે રેકે પડે - - - - - - Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #171 -------------------------------------------------------------------------- ________________ દીક્ષાનું સુન્દર સ્વરૂપ . . . . . . . . . . 3 અને તેથી તે બાળકને દીક્ષા એ બંધખાનું લાગે અને જેનારા લોકો પણ તે બાળકને દીક્ષારૂપી બંધીખાનામાં નાખે છે એમ જ ગણે અને બોલે. આઠ વર્ષથી અધિક ઉંમરવાળા બાળકમાં તેવી અજ્ઞાનતા કે ચપળતા હતાં નથી, કે જેથી તે નિષેધ કરેલી વિરાધનામાં પણ પ્રવૃત્તિ કરે. કદાચિત્ અજ્ઞાનતાએ તેવા બાળકથી વિરાધનાની પ્રવૃત્તિ થાય, તો પણ તેને અઈમુત્તા મુનિની માફક વચનથી જ સમજાવીને રોકી શકાય છે, પણ તેને રોકવાને માટે બળાત્કાર કરવો પડતો નથી. તેથી તેવા બાળકને દીક્ષા એ બંધીખાનું લાગતું નથી, તેમજ લોકોને પણ સાધુઓ નિર્દય છે કે બાળકોને પણ દીક્ષારૂપી બધી ખાનામાં ગોંધી રાખે છે.” -એવું કહેવાનો વખત આવતું નથી. આ બે મુદ્દા કરતાં પણ ત્રીજે મુદ્દો-“માતાની માફક શરીરની સ્વચ્છતાદિક કરવી પડે અને તેથી સ્વાધ્યાયને (ભણવા ગણવાને) વ્યાઘાત થાય.”—એમ જે જણાવ્યું, તે ઉપરથી સ્પષ્ટપણે માલમ પડશે કે–આ બધાં દૂષણે આઠ વર્ષથી ઓછી ઉમરવાળા બાળકને જ લાગુ પડે છે, કેમકે-આઠ વર્ષથી અધિક ઉમરવાળો બાલક પિતાના શરીરની સ્વચ્છતા પોતાના હાથે ન કરી શકે અને સાધુઓને જ કરવી પડે, એ સંભવિત નથી. આ બધી હકીકત સાંભળનાર, જાણનાર અને માનનારને સ્પષ્ટપણે માલમ પડશે કે-આળકની દીક્ષા માટે જે દૂષણે શાસ્ત્રમાં કહ્ય છે, તે કેવળ આઠ વર્ષથી ઓછી ઉંમરના બાળકને માટે જ છે, પરંતુ આઠ વર્ષથી અધિક ઉંમરનાં બાળકને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #172 -------------------------------------------------------------------------- ________________ * * * ૯૪] . . . . . . . . સાગરાનંદસૂરિજી સંકલિત તે દેષો લાગુ પડતા નથી. છતાં લાગુ પાડવા જે પ્રયત્ન થાય છે, તે કેવળ શાસ્ત્રનાં વચનની શ્રદ્ધા નહિ રાખનારાઓ તરફથી શ્રદ્ધાળુ જનેને ફસાવવા અને ભમાવવા માટે જ છે. અખંડ બ્રહ્મચર્ય પાળવા માટે બાળદીક્ષા એજ રાજમાર્ગ છે. જેવી રીતે નાની ઉમ્મરની દીક્ષા રોકવા માટે અઢાર વર્ષની વય નકકી કરવાનું કહેવામાં આવે છે, તે પ્રમાણે જે અઢાર વર્ષની અંદરની ઉંમરવાળાને દીક્ષાનો નિષેધ કરવામાં આવે, તો ચાલુ જમાનાની અપેક્ષાએ કોઈ પણ બાળબ્રહ્મચારી બની શકે જ નહિ, કારણ કે–ઉચ્ચ કેમના છોકરાઓનાં સગપણે નાની ઉંમરમાં જ કરવામાં આવે છે, તેમજ તેઓને તેમનાં માબાપ મોટા ભાગે અઢાર વર્ષની અંદર જ પરણાવી દે છે. પરણ્યા પછીથી જે તે દીક્ષા લેવા માગે, તો તેના સગા-સંબંધીઓ વિગેરેને તે અરૂચિકર જ થાય છે. લગ્નમાં જોડાયા પછી જે તે અઢાર વર્ષથી ઓછા ઉંમરને મનુષ્ય પોતાના વૈરાગ્યમાં જ દઢ રહે, તે તેથી તેને પિતાને ઘરે તેમજ તેના સસરાને ઘરે પ્રતિદિન કલેશની જ વૃદ્ધિ થાય છે, અને તેની વૈરાગ્યવાસના તેડવા માટે તેનાં માબાપે જે તેને લંપટીઓની સેબતમાં મૂકે, તો તેનો આ લોક તથા પરલેક બગડે, એટલું જ નહિ પણ ખરાબ સોબતના પરિણામે તે દીક્ષા લેવાને તૈયાર થયેલ છતાં–“અઢાર વર્ષથી ઓછી ઉંમરનાને દીક્ષા અપાય નહિ” -એવા કાયદાથી રોકાયેલો હોવાથી, પિતાનું વર્તમાન અને ભવિષ્ય બને બગાડે અને તેનું કારણ અઢાર વર્ષથી ઓછી ઉંમરવાળાને દીક્ષા ન દેવાને શાસ્ત્રવિરૂદ્ધ કાયદો જ ગણાય. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #173 -------------------------------------------------------------------------- ________________ દીક્ષાનું સુન્દર સ્વરૂપ - એવું કહેવામાં આવે છે કે– [ ૯૫ વૈરાગ્યવાળા જે મનુષ્ય થયેા હાય, તેણે તેવી દૃઢતા રાખવી જ જોઇએ કે-પેાતાના ઘરવાળાં કે સાસરીયાં ગમે તેટલા કલેશ કરે તેમજ સ્ત્રીને સમાગમ કાયમ રહે, છતાં તેણે પોતાના વિચારમાં સ્થિર રહેવું જ જોઈએ. ” * આ તેઓનું કહેવું ઇચ્છવા ચેાગ્ય છે, પણ તેઓએ સાથે સાથે ધ્યાનમાં રાખવું જોઇએ કે—બ્રહ્મચર્યના રક્ષણને માટે સાધુ મહાત્માઓને પણ નવ વાડા ( કિલ્લાઓ ) પાળવાની શાસ્ત્રકારો જરૂરીયાત બતાવે છે. જે મહાપુરૂષા પરિણીત હાય કે અપરિણીત હાય, પણ વૈરાગ્યવાસનાની તીવ્રતાથી સર્વે સગાસ્નેહીએના સમ્બન્ધ તથા સ્ત્રીની હૈયાતી હોય તે તેને પણ સંબંધ છેડીને જીવનપર્યંત માટે વિષય વાસનાને ત્રિવિધ ત્રિવિધ ત્યાગ કરે છે અને દેવ--ગુરૂ વિગેરેની સાક્ષીએ તે ખાખતની પ્રતિજ્ઞા કરે છે, તેવા મહાત્માઓને પણ તે િવષયવાસનાના ત્યાગને સંપૂર્ણપણે નિભાવવા માટે નવ વાડાના પાલનની જરૂર છે; એટલે કે—— (૧) જે મકાનમાં સ્ત્રીએ રહેતી હોય કે અકાળે આવીને પણ બેસતી હાય, તેવા મકાનને વવું. ( ૨ ) શ્રીસન્મુખ જોઇને, સ્ત્રી-સંબંધી વાર્તા કરવી કે સાંભળવી નહિ. (૩) જે સ્થાને સ્ત્રી બેઠી હોય, તે સ્થાને તેના ઉઢી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #174 -------------------------------------------------------------------------- ________________ ૯૬ ] . . . . . . . પૂ. સાગરાનંદસૂરિજી સંકલિત ગયા પછી પણ બે ઘડી (૪૮મીનીટ) સુધી પુરૂષે તેમજ પુરૂષ બેસીને ઉઠી ગયેલ હોય તેવા સ્થાને સ્ત્રીઓએ એક પ્રહર (૩ કલાક) સુધી બેસવું નહિ. (૪) સ્ત્રીના શરીરનાં અવયવો કે તેની ઈદ્રિયે તરફ અથવા તેના મનહર કટાક્ષ તરફ દૃષ્ટિ પણ કરવી નહિ. (૫) જે મકાનમાં સ્ત્રી અને પુરૂષ સાથે રહેતાં હોય, તેવા મકાનની એક ભીંતના આંતર વાળી જગામાં કોઈપણ દિવસ રહેવું નહિ. (૬) વિષયભેગને ત્યાગ ર્યા પહેલાંની પૂર્વ અવસ્થામાં જે કંઈ પણ જાતની કામક્રીડા કરી હેય, તેનું સ્મરણ પણ કરવું નહિ. (૭) જેમાંથી ઘીનાં ટપકાં પડતાં હોય તે અગર અત્યધિક માદક પદાર્થ બીલકુલ વાપરવે નહિ. (૮) પિતાની ભૂખ કરતાં, કઈ પણ અંશે અધિક આહાર ગ્રહણ કર નહિ, અને (૯) જ્ઞાન-વિલેપન વિગેરેથી કે વસ્ત્ર-આભૂષણ અલંકારાદિથી કેઈપણ જાતની શરીરની શેભા કરવી નહિ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #175 -------------------------------------------------------------------------- ________________ દીક્ષાનું સુન્દર રૂપ . . . . . . . . . [ ૯૭ બ્રહ્મચર્યના રક્ષણને માટે પ્રતિજ્ઞાપૂર્વક ત્યાગી થયેલા મહાત્માઓને પણ આવી રીતે નવ વાડે પાળવાની જરૂર બતાવી છે અને એ નવ વાડેનું સારી રીતે આરાધન કરે, તે જ વિષયવાસનાને ત્રિવિધ ત્રિવિધ ત્યાગ ટકી શકે છે, તે પછી અઢાર વર્ષથી ઓછી ઉમ્મરવાળા વૈરાગ્યવાસિત જીવને દીક્ષાને નિષેધ કરી, સંસારમાં રહેવાની ફરજ પાડવી, તે શું તેના પુખ્ત વૈરાગ્યને નિર્મળ કરવાને માટે નથી ? સંસારમાં રહીને પણ વૈરાગ્યને અખંડિત રાખવાના દાખલા અપવાદરૂપ છે. જે કે–નવ વાડથી વિરૂદ્ધ સંજોગે છતાં પણ કઈ ભગવાન સ્થૂલિભદ્રજી કે શ્રાદ્ધશિરોમણિ વિજય શેઠ અને વિજયા શેઠાણ જેવા મહાપુરૂષો, વિષયવાસનાના ત્રિવિધ ત્રિવિધ (મન, વચન, કાયાથી કરવું નહિ, કરાવવું નહિ અને કરતાને સારું માને નહિ એવા) ત્યાગના નિયમને અખંડિતપણે નિભાવવાને સમર્થ થાય છે, પરંતુ તેવા દાખલાઓ માત્ર અપવાદિક જ છે અને તેથી જ ભગવાન સ્થૂલિભદ્રજીનું નામ ચોરાસી ચોવીશી (અપરિમિત) કાળ સુધી યાદગાર રહેશે, એમ જણાવેલું છે અને તે તેમની વૃત્તિઓની અલૈકિકતા બતાવી આપે છે. તેમજ શ્રાદ્ધવર્ય વિજય શેઠ અને વિજયા શેઠાણીને ભોજન કરાવવાથી, ચોરાશી હજાર મુનિઓને દાન દીધા જેટલો લાભ શાસ્ત્રકારે સ્પષ્ટપણે જણાવે છે, તે પણ તેમની અદ્વિતીયતા જણાવે છે. આ ઉપરથી દરેક સુજ્ઞ મનુષ્યને એમ માનવાની જરૂર ફરજ પડશે કે–ભગવાન્ સ્થલિભદ્રજી આદિનાં દ્રષ્ટા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #176 -------------------------------------------------------------------------- ________________ ૯૮] . . . . . . . પૂ. સાગરાનંદસૂરિજી સંકલિત કેવળ અપવાદરૂપ છે. રાજમાર્ગ તો તે છે કે–દરેક દીક્ષાની અભિલાષાવાળા અગર દીક્ષિત થયેલા આત્માઓએ વિષય વિકાર ઉત્પન્ન કરનાર સાધનોના સહવાસને ત્યાગ કરી, નિર્વિકાર સંસર્ગોમાં જ રહેવું જોઈએ. તેમ નહિ વર્તનાર માટે ઉત્તમ ભાવનાઓનું સંરક્ષણ અસંભવિત નહિ, તે દુ:સંભવિત તે જરૂર જ છે. અને જે કાર્યો દીક્ષામાં રહેલા મહાપુરૂષ માટે દુ:સંભવિત હોય, તેવાં સ્થાનમાં દીક્ષાના ઉમેદવારે રહેવું જોઈએ એમ કહેવું, તે કેવળ અજ્ઞાનતાનું પરિણામ છે; એટલું જ નહિ પણ વૈરાગ્યમાર્ગને આવતો અટકાવવા માટે અથવા તો આવેલા વૈરાગ્યને નાશ કરવા માટે રસ્તે છે. આ ઉપરથી વૈરાગ્યવાસિત આત્માને સંસારમાં રહેવાની જેઓ ફરજ પાડવા માગે છે, તેઓ અંત:કરણથી નાસ્તિક હોઈ, વૈરાગ્યમાર્ગને અશકય બનાવવા તથા બનેલા વૈરાગ્ય માર્ગને તોડવા તૈયાર થયા છે, તેવી આસ્તિકોની માન્યતા સાચી જ છે,-એમ દરેક વિચારકને માનવું જ પડશે. દીક્ષા માટે કયી વય વધુ ગ્ય? ૧૮ વર્ષ ઉપરની કે તેની અંદરની ?? અઢાર વર્ષથી ઓછી ઉમ્મરની દીક્ષા જેઓ રોકવા માગે છે, તેઓએ વિચારવાનું છે કે-જે મનુષ્યનું લગ્ન સત્તર કે અઢાર વર્ષે થયેલું હોય, તે મનુષ્ય તમારા કાયદા પ્રમાણે અઢાર વર્ષે જ્યારે ત્યાગી થશે, ત્યારે તેની યુવાન અવસ્થામાં રહેલી સ્ત્રી પોતાના માથા ફેડવા, છાતી કુટવા કે કકળાટ કરવા માટે તૈયાર થયા વિના રહેશે જ ન હ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #177 -------------------------------------------------------------------------- ________________ દીક્ષાનું સુન્દર સ્વરૂપ . . . . . . . . . [ ૯ અઢારમા વર્ષે કે ત્યારપછી પણ પાંચ-સાત વર્ષ સંસારમાં રહીને વૈરાગ્યને માર્ગે જવાવાળો થશે, તો તે અવસ્થામાં પણ તેની યુવાન સ્ત્રીમાં વિષયવાસનાનું જોર ન જ હોય એમ કહી શકાય નહિ; અને જે દીક્ષિતની પાછળ સ્ત્રીને કલેશ હોય તે ગમે તેટલી મુદતને પરિણીત હોય, તો પણ તેની દીક્ષા તમે તે અગ્ય જ ગણશે. આ પ્રમાણે તમારા અભિપ્રાયને ખૂલ્લે અર્થ એ જ થયો કે-જે વૈરાગ્યવાળે મનુષ્ય અઢાર વર્ષથી ઓછી ઉંમરમાં દીક્ષા લેવા માગે, તે ઉમરને વાંધો ગણવામાં આવે અને અઢાર વર્ષથી અધિક ઉમ્મરને વૈરાગવાસિત થઈ દીક્ષા લેવા માગે તો તેની સ્ત્રીના કપાતને વાંધો આવે, એટલે અઢાર વર્ષથી ઓછી ઉમ્મરવાળાને દીક્ષા ચગ્ય નહિ અને અઢાર વર્ષથી અધિક ઉમરવાળાને પણ યંગ્ય નહિ! ફક્ત જેઓ અઢાર વર્ષ સુધી અવિવાહિત રહ્યા હોય અને જે તેઓને વૈરાગ્ય થાય, તો તેઓ જ માત્ર દીક્ષાને લાયક થઈ શકે, એટલે જે ઉત્તમ કુળોના કે સારી સ્થિતિના મનુષ્ય તેટલી વય સુધી અવિવાહિત રહી શકતા નથી, તેઓને તે દીક્ષા લેવાની જ રહી નહિ. સ્ત્રીની સમ્મતિ ન હોય તેથી દીક્ષા અટકાવાય નહિ જ! કદાચ એમ કહેવા માગો કે– જે મનુષ્ય અઢાર વર્ષથી અધિક ઉમ્મરવાળો પરિણીત થયો હોય અને જે તેને વૈરાગ્યની ભાવના જાગ્રત થઈ હોય તે તેની પહેલી ફરજ છે કે–તેણે પોતાની સ્ત્રીને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #178 -------------------------------------------------------------------------- ________________ ૧૦૦ ] પૂ. સાગરાનંદસૂરિજી સંકલિત વૈરાગ્યના માર્ગમાં લાવવી અને જો તે પેાતાની સાથે દીક્ષા લેવા તૈયાર થાય અથવા તા સમ્મતિ આપે, તેા તેવી દીક્ષામાં કાઇને પણ નારાજ થવાનું કાંઇ પણ કારણ નથી.” * આ કથન સંપૂર્ણ આદરણીય છે, એમાં તો શંકા જ નથી. દીક્ષા લેવાને તૈયાર થયેલા પુરૂષના પ્રતિબંધથી તેની સ્ત્રી દ્વીક્ષા લેવાને તૈયાર થાય અથવા તા શરીર કે બાળકાદિકના કારણથી પોતે તે માર્ગે સંચરવાને અશક્ત હાય, તેા પણુ‹ દીક્ષામાં કરાતા અંતરાય મને ભવાંતરે પણ ચારિત્ર પ્રાપ્ત કરવામાં નડયા વગર રહેશે નહિ અને તેવા નડતરને લીધે જેમ ચારિત્ર ક્રૂર રહેશે તેમ મારા આત્મા જલ્દિ માક્ષ મેળવવા માટે બેનશીખ થશે, તેથી મારાથી ચારિત્ર ગ્રહણ ન થાય, તેા પણ ચારિત્રને લેનાર મારા પતિને હું ચારિત્ર પ્રાપ્તિમાં સહાય કરૂં ’–એવા વિચાર કરી જો સ્ત્રી પાતાના પતિને કે પતિ પાતાની સ્ત્રીને રા આપે અને રાજીખૂશીથી દીક્ષા અને તે તે સંપૂર્ણપણે ઇચ્છવા ચેાગ્ય જ છે. જગત્માં જેમ સેાનું અને સુગંધ અને સાથે મળે તે છષ્ટ ગણાય છે, પણ કદાચ સુગંધ ન હેાય તેટલા માત્રથી સેાનું કંઇ વજેવા લાયક તા ગણાતું જ નથી, તેવી રીતે ઉપર જણાવ્યા પ્રમાણે પરસ્પરની રાજીખુશીથી દીક્ષા થાય તે ઘણી જ ઈચ્છવા ચેાગ્ય છે, છતાં પણ કદાચ મેાહના તીવ્ર ઉદયથી પાછળથી સસારમાં રહેનાર સ્ત્રી કે પતિ વૈરાગ્યને માર્ગે ન આવે અને સંમતિ ન આપતાં મેાહના ઉછાળાથી ફ્લેશ કરવા તૈયાર થાય, તેા તેટલા માત્રથી વૈરાગ્યવાન પુરૂષે પેાતાના વૈરાગ્યને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #179 -------------------------------------------------------------------------- ________________ ીક્ષાનું સુન્દર સ્વરૂપ . [ ૧૦૧ દેશવટા દેવા, એમ સમજી મનુષ્ય તે! કદાપિ કાળે કબુલ કરશે જ નહિ. વિષયાસકત સ્ત્રી વૈરાગ્ય ન પામે-તેની જોખમદારી દીક્ષા લેનાર પર ન હોઈ શકે ! કદાચ એમ કહેવામાં આવે કે “ જે મનુષ્યમાં ખરી વૈરાગ્ય થયેલા હાય, તે મનુષ્ય પેાતાની સ્ત્રીને વૈરાગ્યમાર્ગ કેમ લાવે નહિ? ’ * આ કથન પણ ચેાગ્ય છે એમાં તો નવાઈ જ નથી, કેમકે કાઇ પણવૈરાગ્યવાળા મનુષ્ય પેાતાની સ્ત્રી વૈરાગ્ય માર્ગમાં ન આવે અથવા તે તે મારા વૈરાગ્યમાં વિઘ્ન કરનારી થાય, એમ તેા એક રૂંવાડે પણ ઇચ્છા રાખે જ નહિ ! પણ ધ્યાનમાં રાખવાની જરૂર છે કે-મોટા મોટા શાસ્ત્રોના પારંગતા તેમજ વૈરાગ્યમાર્ગના પ્રવાહમાં રાતદિવસ મગ્ન રહેનારા, વૈરાગ્યમાર્ગનું સતત્ આચરણ કરનારા મહાત્માએ પણ ભક્તિવાળા અને વૈરાગ્યના રસિક શ્રોતાઓને પણ પેાતાની ધારણા પ્રમાણે સર્વત્ર વૈરાગ્ય ઉપજાવી શકતા નથી, તે પછી વૈરાગ્યમાર્ગમાં જેના પ્રવેશ નવા જ થયા છે તેમજ હજુ સુધી જેણે તેવાં વૈરાગ્યમય શાસ્ત્રોના સમ્યક્ રીતિએ અભ્યાસ કર્યાં નથી, એવા એક ગૃહસ્થ પુરૂષને માથે વિષયમાં સર્વથા આસક્ત, પુત્રપ્રાપ્તિ કે તેના પાલનની ઈચ્છામાં અહાનિશ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #180 -------------------------------------------------------------------------- ________________ ૧૦૨] . . . . . . . પૂ. સાગરાનંદસૂરિજી સંકલિત અટવાઈ રહેલી તેમજ વૈરાગ્યમાર્ગને સર્વથા અનાદરણીય ગણવા સાથે દ્વેષનું સ્થાન માનવાવાળી એવી સ્ત્રીને પ્રતિબંધ કરી વૈરાગ્યમાર્ગે લાવવાની ફરજ નાખવી, તે કેવળ એ માર્ગને અસંભવ કરવા માટે જ છે. ભગવાન તીર્થકરે કે જેઓ જન્મથી જ મતિ, કૃત અને અવધિ,-એ ત્રણ જ્ઞાન સહિત હોય છે, છતાં તેઓ પણ જ્યારે સંસારથી વિરક્ત થાય છે, ત્યારે પિતાની સ્ત્રીઓને વૈરાગ્યમાર્ગ લાવી દીક્ષા દેવડાવવામાં સમર્થ થઈ શકતા નથી. શું કોઈપણ એમ કહી શકે છે કેભગવાન ઋષભદેવજી સાથે સુનંદા અને સુમંગળાએ વૈરાગ્યમાર્ગમાં પ્રવેશ કરી દીક્ષા લીધી ? યાવ-ભગવાન પાર્શ્વનાથજીની સાથે તેમની સ્ત્રી પ્રભાવતીએ તેમજ ભગવાન મહાવીરસ્વામીની સાથે તેમની સ્ત્રી યશોદાએ દીક્ષા લીધી? તેણીઓએ નથી લીધી, એ વાત ભગવાનનાં ચરિત્રો વાંચવાવાળાથી અજાણ નથી જ. જ્યારે ભગવાન તીર્થકર સરખા જ્ઞાની અને વિરાગી આત્માઓ પણ પોતાની સ્ત્રીઓને વૈરાગ્યમાર્ગે લાવીને દીક્ષા લેવડાવવામાં શક્તિમાન થઈ શકયા નહિ, તો પછી વર્તમાન જમાનાના મનુષ્યને માથે પોતાની સ્ત્રીને વૈરાગ્યમાર્ગે લાવ્યા પછી જ દીક્ષા લેવાની ઉમેદવારી કરવી, એ ફરજ નાખવી તે કેવળ દુષ્ટતાનું જ પરિણામ કહેવાય. કદાચ એમ કહેવામાં આવે કે“તીર્થકરોએ જે કેપિતાની સ્ત્રીઓને વૈરાગ્યમાર્ગે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #181 -------------------------------------------------------------------------- ________________ દીક્ષાનું સુન્દર સ્વરૂપ . . . . . . . . . [૧૦૩ ઉતારી દીક્ષા લેવાને માટે તૈયાર કરી નહોતી, તે પણ તેઓએ એટલું તો જરૂર કર્યું હતું કે-જેથી તે સ્ત્રીઓ વાતાવરણને કલેશમય તો કરતી જ ન હતી.” વખતે લેકે આગતા હોવાથી આ ઉપર આ કથન છે કે કેટલેક અંશે સારું ગણી શકીયે, પણ વસ્તુત: સ્વરૂપથી વેગળું છે, કેમકે–પ્રભાવતી વિગેરે રાણીઓએ ભગવાન્ પાર્શ્વનાથજી આદિ તીર્થંકરની દીક્ષા વખતે રૂદન આદિને કરેલો કલેશ શાસ્ત્રકારે સ્પષ્ટપણે જણાવે છે. છતાં એટલું તેમાં વિશેષ છે કે તે ભગવાનનાં માતાપિતા વસ્તુનું ઉત્તમપણું સમજતાં હેવાથી, પિતે પિતાના કલેશને બહાર કાઢતાં નહાતાં અને ભગવાનની સ્ત્રીઓના કલેશને પણ સમજાવીને દૂર કરતાં હતાં અને તે વખતે લેકે પણ ધર્મની આસ્તિકતાવાળા હાઈને વૈરાગ્યમાર્ગની ઉત્તમતા ગણતા હોવાથી, ચાલુ જમાનાના લોકેની પેઠે તેણુઓને ઉશ્કેરતા હતા નહિ. આ ઉપરથી આટલું તે નકકી જ થાય છે કે–ભગવાન તીર્થકરે અગાધ શક્તિવાળા હોવા છતાં, એમની સ્ત્રીઓને કલેશ અનિવાર્ય હતું, તો પછી એમનાથી કંઈ ગુણા ઉતરતા દરજ્જાના સામાન્ય મનુષ્ય માટે પોતાની સ્ત્રીને વૈરાગ્યમાર્ગે લાવી દીક્ષા માટે તૈયાર કરવી જ જોઈએ અથવા તો પોતાની દીક્ષાને માટે સમ્મતિવાળી બનાવવી જ જોઈએ”—એવી ફરજ નાખવી તે કેવળ સ્ત્રીના નામે દીક્ષાઓ થતી અટકાવવા અને તેમ કરીને સાધુસંસ્થાને નિર્મળ કરવા માટે જ પ્રયત્ન કરાય છે, એમ કહેવામાં ખોટું નથી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #182 -------------------------------------------------------------------------- ________________ ૧૦૪ ] . પૂ. સાગરાનંદસૂરિજી સંકલિત સર્વ શક્તિમાન તીર્થંકરો પણ બીજાના કર્મતા ક્ષય પોતે નથી કરી શક્યા. વળી ધ્યાનમાં રાખવાનું છે કે વૈરાગ્યની વાસના કાઇની કરેલી થતી નથી; અને તેમ થતું હેત તે ભગવાન્ તીર્થકરા આખા જગત્ને તારવા માટે તૈયાર થયા હતા, અને તેથી તેઓ આખા જગત્ત્ને વિરાગી મનાવી દેત, પરન્તુ વૈરાગ્યવાસના તા આત્માને લાગેલા ચારિત્ર–માહનીય કર્મની જ્યારે મંદતા થાય છે, ત્યારે જ પ્રગટે છે અને તેથી તે કાઇએ બનાવેલી અનતી નથી. કર્મના ક્ષયેાપશ્ચમના આધારે થતા પદાર્થ કેવલ ખીજા આત્માના ઉદ્યમને લીધે બની શકે તે અસંભવિત જ છે અને તેમ જ બનતું હાત, તા એક કેવલી પણ જગતના તમામ જીવેાના સર્વ કર્માને ક્ષય કરી નાંખત; કેમકે-જે વખતે કેવળજ્ઞાન પામવાવાળા જીવ ક્ષેપકશ્રેણીમાં (કર્મક્ષય કરવાની ઉચ્ચ ધ્યાનરૂપી ક્રિયામાં ) પ્રવેશ કરે છે, તે વખતે તે પવિત્ર પુરૂષની વીર્યશક્તિ એટલી બધી સ્ફુરે છે કે, તે વીર્યશક્તિથી પેાતાના આત્માના સર્વ કર્મનેા ક્ષય કરવાની સાથે, સર્વ જગના જીવાના કર્મને ક્ષય કરી શકે. પણ તે ખનતું નથી, તેનું કારણ એ જ છે કે–જગતના સર્વ જીવા જુદા છે અને સર્વે જીવાનાં કર્યાં પણ જુદાં જુદાં છે, અને તેથી કેવલી ભગવાન પણ ખીજા જીવાનાં કર્મોના યાદિ નથી કરી શકતા અને જ્યારે કેવળજ્ઞાન પામનારા પવિત્ર પુરૂષા પણ પાતાની અપૂર્વ વીર્યશક્તિથી ખીજાઓના આત્માના કર્મને ક્ષયાદિ ન કરી શકે, ત્યારે પ્રમત્ત સંયત ( છઠ્ઠા ) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #183 -------------------------------------------------------------------------- ________________ દીક્ષાનું સુન્દર સ્વરૂપ . . . . . . . . . [૧૦૫ ગુણસ્થાનકને પણ નહિ પામેલા મનુષ્યને માથે પોતાની સ્ત્રીના આત્માના કર્મને ક્ષય કરે જ જોઈએ, તેને વૈરાગ્ય ઉત્પન્ન કરાવવું જ જોઈએ, અથવા તો તેને દીક્ષા લેવા માટે તૈયાર કરવી જ જોઈએ,-એવી ફરજ ધરવામાં આવે તે હકીકત એગ્ય છે, એમ કયો અલવાળા મનુષ્ય માની શકે? હવે જ્યારે પતિના વૈરાગ્યથી કે આત્મબળથી સ્ત્રીને વૈરાગ્ય ન થે એ અસંભવિત વાત નહિ તે દુ:સંભવિત તે છે જ, તે પછી સ્ત્રીને વૈરાગ્ય ઉત્પન્ન કર્યા સિવાય કે તેની સંમતિ મેળવ્યા સિવાય દીક્ષા થઈ શકે જ નહિ, એમ કહેવું એ કેવળ તીર્થપ્રવૃત્તિમાં સતપણે પ્રવર્તિ રહેલ યોગ્ય દીક્ષાને પણ રોકવા માટે જ છે, એમ ધારવામાં કેઈપણુ મનુષ્ય ભૂલ કરતો હોય, એમ કહી શકાય જ નહિ. વળી એ વાત પણ ધ્યાનમાં રાખવાની જરૂર છે કે–પુરૂષની કામવાસના કરતાં સ્ત્રીઓની કામવાસના પ્રાયઃ ઘણું જ વધારે હોય છે અને તેથી સ્ત્રી વૈરાગ્યમાર્ગે જતી હોય તે પુરૂષ તે પિતાની કામવાસનાને સહેજે વશ કરી શકે છે, પણ સ્ત્રીને કામવાસનાની અધિકતા હોવાથી, જે વૈરાગ્યદશાને પામેલી નથી હોતી, તે કઈ દિવસ પણ પુરૂષને દીક્ષા લેવાની સંમતિ થાય જ નહિ, તો શું તેવી કામવાસનામાં મત્ત થયેલી સ્ત્રીની ઈચ્છાને આધીન થવા માટે પુરૂષને માથે ફરજ પાડવી, કેઈપણ પ્રકારે ન્યાયયુક્ત ગણી શકાય? નહિજ ! પોતે કરેલું પાપ પતાને જ ભોગવવું પડે છે! કેટલાક લોકો એમ જણાવે છે કે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #184 -------------------------------------------------------------------------- ________________ પૂ. સાગરાનંદસૂરિજી સંકલિત “ જ્યારે સ્ત્રીએ લગ્ન કર્યું, ત્યારે જગતનાં અખજો માણસા ઉપરથી પેાતાના પ્રેમ છેાડી દઇ, એક જ માણુસ ઉપર તે પ્રેમ સ્થાપ્યા, તે તે સ્ત્રીના પ્રેમના આધારભૂત એવા પુરૂષને તેણીની રાજીખૂશી કે સમ્મતિ વિના દીક્ષા આપવી તે કાર્ય કે જીલમ નહિ, તેા ખીજું શું કહેવાય ? ” ૧૦૬ ] . ૧ આ રીતનું કથન સંસારમાં આસકત થયેલા આત્માઆને ઉપલક દ્રષ્ટિએ જો કે વ્યાજબી લાગે, તે પણ આસ્તિક શાસ્ત્રોના આધારે દરેક જીવા અને તેનાં કર્માનું જુદાપણું માનનારને, તે વાત કોઈ દિવસ વ્યાજબી લાગશે નહિ; કેમકે—આસ્તિકાના સિદ્ધાંત પ્રમાણે કાઇપણ મનુષ્યના પ્રેમ કે સ્નેહને અંગે કાઇપણ મનુષ્ય કાંઇ પણ પાપાચરણુ કે અકૃત્ય કરે, તેા તેના આ ભવમાં કે ભવાંતરમાં ભાગવવા પડતા દુષ્ટ વિપાકો વખતે, તે પ્રેમનાં પાત્રા અને સ્નેહના સંગઠનવાળાએ ભાગીદાર થતા નથી, એ વાત ચાસ જ છે. એક મનુષ્ય પાતાના આખા કુટુંબને માટે શાક સમારતા હાય અને તે સમારતાં તેની આંગળી કે અંગુઠો કપાઇ જાય, તે તે એકલા સમારનારને જ ભાગવવું પડે. સમારાયલું શાક જો કેઆખું કુટુંબ ખાય છે, તેા પણ વેદના તા તેને એકલાને જ સહન કરવી પડે છે. રસાઇ કરવા માટે તૈયાર થએલી ખાઈના રસાઇ કરતાં કદાચિત્ હાથ દાઝે, તા જો કે–તે રસાઇ આખું કુટુંબ ખાય, તે પણ તેની વેદના આપ્યું કુટુંબ ભાગવતું નથી. ચાલુ જમાનામાં પ્રાયમસથી દાઝીને ખળી જવાના સેંકડો દાખલાએ સાંભળીએ છીએ, તેમ જ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #185 -------------------------------------------------------------------------- ________________ દીક્ષાનું સુન્દર સ્વરૂપ . . . . . . . . . [ ૧૦૭ તેવી રીતે દાઝીને મરણ પામેલી સ્ત્રીઓ પણ સેંકડેની સંખ્યામાં આ ફાની દુનિયાને છોડી જતાં દેખીયે છીએ. તેવે વખતે શું આખું કુટુંબ તે પીડાને ફેંચી લે છે? કે તેમાં ભાગ પડાવે છે ?? કે તે સ્ત્રીના મરણને રોકે છે??? દરેક સમજુ મનુષ્યને કબૂલ કરવું જ પડશે કે–તેવું કાંઈ બનતું નથી. તેમજ પુરૂષે પણ સ્ત્રી–પુત્ર કે કુટુંબાદિકના મેહને લીધે લોભદ્રષ્ટિ ધારણ કરીને સાચાં-જુઠાં કરે, તેમાં આબરૂ કોની જાય છે ? તે લોભદ્રષ્ટિ કરનારની કે જેને માટે તે લોભદ્રષ્ટિ કરવામાં આવી તેની?? માને કે-કેઇક મનુષ્ય કુટુંબને માટે ચોપડામાં ખોટી રકમ લખી જૂઠો દસ્તાવેજ કર્યો, યાવતુકેઈનું ખૂન પણ કર્યું, તે તે બધા ગુન્હાના દંડને અંગે કેદ કે ફાંસીની સજા તેને એકલાને થશે કે આખા કુટુંબને? જગતને સામાન્ય વ્યવહાર જાણવાવાળે મનુષ્ય પણ આ વાતને હેલથી સમજી શકે તેમ છે કે–તે સજા અકૃત્ય કરનારને જ થવાની છે, પણ જેઓને માટે તે અકૃત્ય કરવામાં આવ્યું તેઓને કાંઈપણ થવાનું નથી. એવી જ રીતે દરેક આસ્તિકે પષ્ટ રીતે એમ માને છે કે-કુટુંબને અંગે કરેલાં પાપનાં ફળ તે કુટુંબને ભેગવવાં પડતાં નથી, પણ કરનારને જ ભેગવવાં પડે છે. પાપોના ફળરૂપે દુર્ગતિમાં જવાનું થાય તે પણ પાપ કરનારને જ, પણ કુટુંબીઓને નહિ. આ બધી વાતને સમજનાર મનુષ્ય સ્ત્રીના પ્રેમની પસંદગીને આગળ કરીને, પોતાના આત્માને પાપમાં ડૂબાડવાનું કેમ કબુલ કરે ? જે કાર્યનું ફળ જેને ભોગવવાનું હોય, તેની સ્વતંત્રતા તેને હેવી જ જોઈએ! કદાચ કહેવામાં આવે કે– Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #186 -------------------------------------------------------------------------- ________________ ૧૦૮ ] . . . . . . પૂ. સાગરાનંદસૂરિજી સંકલિત “ભરથાર કે સ્ત્રીએ પોતાના આત્મકલ્યાણને રસ્તો સમજીને દીક્ષા ગ્રહણ કરી, પણ તેથી પાછળ એકાકી રહેલ ભરથાર કે સ્ત્રીની હાલત ખરાબ થાય તેનું શું? કેમકે–પતિ સ્ત્રીને છોડી જાય કે સ્ત્રી પતિને છોડી જાય, પણ પાછળ રહેનારાની કેવી દશા થાય, એ વિચારવાની જરૂર ઓછી નથી.” આમ કહેનારાઓએ એ વિચારવું જોઈએ કે–સ્ત્રી કે ભરથારમાંથી એકનું મૃત્યુ થાય અગર આંધળા, લુલા કે લંગડા થાય, બહેરા, મુંગા કે બેબડા થાય, અસમર્થ થાય, તે જોડે રહેલાંની શી હાલત થાય? આ સ્થળે કદાચ એમ કહેવામાં આવે કે મરણ આગળ કે રોગાદિક આગળ કોઈનું ચાલતું નથી, તે તેવા નિરૂપાય સ્થાનનું દષ્ટાંત લેવું તે વ્યાજબી ગણાય જ નહિ.” આમ કહેવાવાળા બાહ્ય જગની અપેક્ષાએ જે કે વ્યાજબી ઠરે, તે પણ તે મૃત્યુ અને રેગાદિકના કારણભૂત એવાં પાપ અને દુષ્કૃત્યથી બચવાને માટે તૈયાર થનારા દરેકને સ્વતંત્રતા હોવી જ જોઈએ. એમ માનવાને તેઓએ આનાકાની કરવી જોઈએ નહિ, કેમકે-જે વસ્તુનું ફળ પિતાને એક્લાને જ ભેગવવાનું છે, જે કાર્યથી થતાં નુકશાન કે ફાયદા કુટુંબથી નિરપેક્ષપણે મળવાની છે, તે કાર્ય કરવાની સત્તા પણ તેને કુટુંબથી નિરપેક્ષપણે રહેવી જ જોઈએ. જે કાર્યના ફળનું Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #187 -------------------------------------------------------------------------- ________________ દીક્ષાનું સુન્દર સ્વરૂપ [ ૧૦૯ કુટુંબ ભાગીદાર અનતું નથી, તે કાર્ય કરવામાં કુટુંબની અપેક્ષા રાખવી, તે કાઇપણ પ્રકારે વ્યાજબી ગણી શકાય નહિ. કુટુંબાદિક માટે કરાતાં કાર્યોમાં પણ જ્યારે કુટુંબ ફળ ભાગવવામાં સામેલ થતું નથી, ત્યારે ખૂદ પેાતાના જ શરીર, ઈંદ્રિયે કે માનસિક વિકારેાને આધીન થઇને કરાતાં પાપના ફળમાં કુટુંબ કેવી રીતે ભાગીદાર થવાનું? અને જ્યારે કુટુંબને માટે કે પેાતાને માટે કરાતાં પાપાનું ફળ ભાગવતી વખતે કુટુંબ ભાગીદાર થતું નથી, તેા પછી તેવા કુટુંબના પ્રેમથી ઘેલા બનીને, પેાતાના આત્માને કર્મથી બચવાને માટે લેવા જોઇતા રસ્તાને લેતી વખત કુટુંબને ખાધ આગળ કરવા, એ કાઇપણ પ્રકારે વિવેકી પુરુષને માટે લાયક છે, એમ કહે વાય જ નહિ. આજકાલ તેા સ્ત્રીપુત્રાદિ સંખ્યામાં ઘણાં આછાં હેાય છે, તેટલામાં પણ જો પ્રેમ અને સ્નેહને આડા લાવી વૈરાગ્યમાર્ગને દૂર કરવામાં આવે, તેા પછી જે ચક્રવર્તિ મહારાજાઓને એક લાખ અને ખાણું હજાર સ્ત્રીઓની સંખ્યા હતી, યાવત્ ધન્ના અને શાલીભદ્રજી સરખા વ્યાપારીઓને પણ આઠ આઠ અને બત્રીસ ખત્રીસ સ્ત્રીએ હતી અને તેના પ્રમાણમાં જ પુત્રપુત્રાદિકોની સંખ્યા હતી, તેા પછી તે તે ચક્રવતિઓ વિગેરેને તે વૈરાગ્યમાર્ગને સ્પર્શ કરવાનું મની શકે જ નહિ; પણ તેમ બન્યું નથી કિન્તુ ચક્રવર્તિ મહારાજાએ વિગેરેએ સર્વ કુટુંબના ક્ષણ માત્રમાં ત્યાગ કરીને, વૈરાગ્યને માર્ગે જ સંચરવાનું કર્યું છે. એ ઉપરથી કેઇપણ વૈરાગ્યવાસિત મનુષ્ય, શ્રી અગર પુત્રાદિકના મમત્વમાં નહિ લેપાતાં આત્મકલ્યાણના માર્ગમાં સંચરે, તેમાં નવાઇ નથી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #188 -------------------------------------------------------------------------- ________________ ૧૧૦ ] . . . . . . . પૂ. સાગરાનંદસૂરિજી સંકલિત સરકારી કાયદો અને વ્યવહારને અનુભવ પણ એમ જ કહે છે. આ સ્થળે ધ્યાનમાં રાખવાનું છે કે-જે મનુષ્ય ચેરી કરે છે તેને સરકાર જ્યારે સજા આપે છે, ત્યારે ફક્ત તેના ગુન્હાને જ વિચાર કરે છે. ગુન્હેગારની સ્ત્રી કે પુત્રાદિકના વિચારો આડે લાવીને સરકાર કદિ પણ ગુન્હેગારોને બચાવી લેતી જ નથી. તેવી જ રીતે જે મનુષ્ય કેઇનું ખૂન કર્યું હોય છે, તેને ફાંસીની સજા કરતી વખતે કૌટુંબિક વિચારેને સરકાર આડે લાવતી નથી. એટલું જ નહિ પણ કાળાપાણીને લાયક ગુન્હો કરનાર મનુષ્યને કાળાપાણીની સજા કરવામાં આવે, તે વખતે કદાચ તે ગુન્હેગાર ગુન્હાના આગલા દિવસે જ પરણેલ હોય અગર તેને ઘરે પહેલે જ દિવસે પુત્ર કે પુત્રીને જન્મ થયો હોય, તે પણ સરકાર તે નવાં લગ્નને કે નવાં ઉત્પન્ન થયેલાં બાળકને વિચારીને ગુન્હેગારને સજાથી મુક્ત કરતી નથી. એટલે કે-દરેક મનુષ્યને આત્માની અપેક્ષાએ અથવા તો વ્યવહારની અપેક્ષાએ પોતાનાં કરેલાં નુકશાન પોતાને જ ભેગવવાનાં નકકી છે, તે પછી પોતાના આત્માનું કલ્યાણ કરવાને માટે દીક્ષા લેતી વખતે તે સંબંધીઓને વિચાર કરવો, એ કેમ ચગ્ય ગણાય? વળી યાદ રાખવાનું છે કે-જે પ્રેમ અને સ્નેહને ધર્મ રોકવા માટે આડા લાવવામાં આવે છે, તે જ પ્રેમ અને સ્નેહને દુનિયાદારીમાં કેઈપણ રીતે આડા લાવવામાં આવતા નથી; જેમકે-વ્યવહારમાં રહેલા લોકો પોતાનું લહેણું વસુલ કરતાં કે લેણદારને ઘરે જમી લઈ જતાં તેના સ્ત્રી કે પુત્રપુત્રાદિના વિચાર કરે છે ખરા ? જે મનુષ્યને પોતે નોકર રાખે છે, તેના પગારને આધાર www.umaragyanbhandar.com Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat Page #189 -------------------------------------------------------------------------- ________________ દીક્ષાનું સુન્દર સ્વરૂપ . . . . . . . . [૧૧૧ તેની કાર્ય કરવાની શક્તિ ઉપર જ રાખે છે; પરન્તુ તે પરિણીત છે કે અપરિણીત, સંતાનવાળો છે કે નિઃસંતાન, તેને વિચાર કેઈ કરતું નથી! અપરિણીત અને નિ:સંતાન હોવા છતાં પણ કાર્યમાં જે હુંશિયાર હોય છે, તો તેને વધારે પગાર આપવામાં આવે છે અને જે કાર્યમાં ગાફીલ હોય છે, તો તે ચાહ્ય તો પરણેલો હોય કે કુંવારો હોય, - બાલબચ્ચાંવાળે હોય કે નિ:સંતાન હોય, તો પણ તેની નેકરી તો તેના કાર્યની આવડતના પ્રમાણમાં જ તેને મળે છે. આ ઉપરથી દુનિયાદારીની દ્રવ્ય દયા કરવામાં, કે જ્યાં માત્ર લોભને જરા સંકેચ પડે છે, ત્યાં પણ વ્યવહારિક લોકો તેના સ્ત્રી કે પુત્રાદિકનો વિચાર પ્રધાનપણે લાવતા નથી, તે પછી પિતાના આત્માના કલ્યાણ કરવા રૂપ ભાવ દયા જેવા ઉત્તમોત્તમ કાર્ય માટે તૈયાર થયેલો મનુષ્ય દીક્ષા લેવાના કાર્યમાં સ્ત્રી અને પુત્રાદિના વિચારેને પ્રધાનપદ આપે, તે તે સંભવે જ કેમ? કો ઉપદેશ આપે તે જ સાધુપણું ટકે? જે કે-દીક્ષા ગ્રહણ કરનારના મનમાં પિતાનાં સ્ત્રી કે પુત્રાદિ ઉપર ગાઢ પ્રેમ અને સ્નેહ હોય અને તેથી તે મનુષ્ય દીક્ષા લેવા તૈયાર ન થાય તે બનવાજોગ છે, અને એવી રીતે માતાપિતા કે સ્ત્રીપુત્રના મોહમાં બંધાઈને રહેલા ઘણા છ દીક્ષા લેતા અટકી ગયા છે, એ વાત શાસ્ત્રોને સાંભળનારાઓથી અજાણી નથી, પરંતુ માર્ગના ઉપદેશક મહાત્માઓને ઉપદેશ કઈ દિવસ પણ એ હોય નહિ કે-“દીક્ષા લેનારથી પુરાણ પરિણીત સ્ત્રીને જ છોડી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #190 -------------------------------------------------------------------------- ________________ ૧૧૨] . . . . . . . પૂ. સાગરાનંદસૂરિજી સંકલિત શકાય અને નવપરિણીત સ્ત્રીને છેડી શકાય જ નહિ અથવા તે પુખ્ત ઉમ્મરનો પુત્ર હોય તો જ દીક્ષા લઈ શકાય પણ કાચી ઉંમ્મરને પુત્ર હોય તે તે પુખ્ત ઉંમરને ન થાય ત્યાં સુધી દીક્ષા લઈ શકાય નહિ અથવા તે માતાપિતા ન હોય તો જ દીક્ષા લઈ શકાય અને માતાપિતા હોય તો દીક્ષા ન લઈ શકાય અથવા તો માતા પિતા રા આપે તો જ દીક્ષા લઈ શકાય!” કેમકે–સંસારથી ઉદ્ગવિગ્ન થયેલા અને આત્મકલ્યાણ માટે દીક્ષાને પાલન કરનારા મહાત્માઓ તો સંસારને દાવાનળ સમાન મહાદુઃખદાયી જ માને છે, તેથી એમ જ જણાવે કેસ્ત્રી તથા પુત્ર વિગેરે બંધનરૂપ અને પરાભવનું સ્થાન જ છે. કુટુંબી લોકે કેવળ સ્વાર્થપરાયણ હોવા સાથે લ્યાણના માર્ગમાં બેડરૂપ છે, અને પાંચે ઈદ્રિના વિષયો હળાહળ વિષ કરતાં પણ ભયંકર પરિણામને દેવાવાળા છે, એ જ વાત ત્યાગીઓના મુખથી નીકળવી શકાય છે. અને તેથી જેમ કે મનુષ્ય બળતા ઘરમાં સુતેલો હોય અને તે જ વખતે જાગૃત થાય તે જ વખત તે પિતે પિતાના બચાવ માટે બની શકે તેટલો પ્રયત્ન કરે, જે કે–તે જ ઘરમાં સુતેલાં પોતાનાં સ્ત્રીપુત્ર વિગેરેને બચાવવાની ધારણા રાખે, તે પણ જે તે સ્ત્રીપુત્ર વિગેરે કઈક તેવા સંજોગોને અગે અગ્નિથી બચી શકે તેમ ન હોય, તેથી તે ઘર માલિક પિતાના દેહને કાંઈ અગ્નિમાં ઝંપલાવે નહિ, તેવી જ રીતે તે સંસારરૂપી દાવાનળમાં સપડાએ ભવ્ય જીવ જ્યારે સંસારને દુઃખમય દેખીને દાવાનળ જે જાણે, ત્યારે તે દાવાનળથી પોતાને બચાવવા માટે પોતે તૈયાર થાય, તે વખતે સ્ત્રી-પુત્ર વિગેરે પણ જે સંસારરૂપી દાવાનળથી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #191 -------------------------------------------------------------------------- ________________ દીક્ષાનું સુન્દર સ્વરૂપ • • • • • • • • • [ ૧૧૩ બચી શકે તેમ હોય, તે તેને માટે જરૂર સહાયકારક થાય, પણ તે સ્ત્રીપુત્રાદિક જે સંસારરૂપી દાવાનળથી બચવા ન માગતાં હોય અથવા તે જાણી-જોઈને તેમાં ઝંપલાવવા માગતાં હોય, તો તેવાં સ્ત્રીપુત્રાદિને માટે પોતાના આત્માને સંસાર દાવાનળમાં ઝંપલાવવો ઉચિત છે, એમ તે કોઈ દિવસ માની શકે જ નહિ! વળી જ્ઞાનીઓનાં વચનથી તે સંપૂર્ણ રીતે માને છે કે-આ જીવે અનાદિ સંસારમાં પર્યટન કરતાં જે જે જીની સાથે સ્ત્રી અને પુત્રાદપણાના સંબંધો કર્યા છે, તે અગણિત છે. તેને ગણવાને માટે કેવળજ્ઞાની મહારાજ પણ પોતાની આખી જીદગી સુધી પ્રયત્ન કરે, તો પણ શકિતમાન થતા નથી; તે આવી રીતે અનંતી વખત મળેલાં તેમજ કેવળ દુર્ગતિના સાધનરૂપ એવા સ્ત્રીપુત્રાદિ ઉપરના મમત્વ ભાવ કેમ રાખે? જ્યારે મમત્વ રાખ પણ લાયક નથી, તે પછી તેની મમતાને માટે અનાદિ ભવચક્રમાં રખડતાં કેઈપણ ભવમાં નહિ મળેલા એવા શુદ્ધ ચારિત્રરૂપી રત્નને અનાદર કેમ થાય? શાસ્ત્ર-શ્રદ્ધાવાળે ભવ્ય જીવ જરૂર માને છે કેવૈરાગ્ય વાસનાઓ સહિત ચારિત્ર પ્રાપ્ત થવું, એ અત્યન્ત દુર્લભ છે અને છતી સામગ્રી અને વિદ્યમાન શક્તિએ મેક્ષના પરમ સાધનરૂપ આ ચરિત્રને આદરવામાં નહિ આવે તે ભવાંતરે તેની પ્રાપ્તિ થવી, એ અસંભવિત નહિ તો પણ મુશ્કેલ તો જરૂર છે, તે તેને મેળવવામાં પ્રમાદી કેમ થાય? અને સાધુ મહાત્માઓ પણ જે આવી રીતને ઉપદેશ ન આપે, તો તેઓ પોતે અંગિકાર કરેલા સાધુપણાના તત્ત્વને ગુમાવી બેસે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #192 -------------------------------------------------------------------------- ________________ ૧૧૪] . . . . . . . પૂ. સાગરનંદસૂરિજી સંકલિત સેળ વર્ષ ઉપરનાને તેનાં માતાપિતાદની રજા વિના પણ દીક્ષા દેવાનો નિષેધ નથી દીક્ષા લેવા તૈયાર થયેલા આત્માઓ પૂર્વે સ્ત્રી આદિને પૂછીને જ દીક્ષા લેતા હતા, એ વાત પણ સત્ય નથી. કોઈપણ શાસ્ત્રમાં સોળ વર્ષથી અધિક ઉમ્મરવાળાને દીક્ષા દેનારે કુટુંબીઓની રજા લાવવા માટે કહેલું નથી. સોળ વર્ષથી અંદરની ઉંમર હોય, અથવા તો આર્ય સુહસ્તિસૂરિજીની પિઠ શિય્યાતરના પુત્રને દીક્ષા આપવાને પ્રસંગ હોય, તો તે વખતે અકાળે વસતી (મકાન) છોડીને ચાલ્યા જવું પડે, વિગેરે કારણે માટે કુટુંબીઓની રજા સિવાય દીક્ષા ન આપવામાં આવે, તો તે એક જુદી વાત છે. તે સિવાય શાસ્ત્રમાં કોઈપણ સ્થાને બીઓની રજા ન હોવાથી–ળ વર્ષ ઉપરાંતની વયવાળાને દીક્ષા ન દેવી_એવી મનાઈ કરેલી નથી. ખૂદ ઋષભદેવસ્વામીએ “ભરતની આજ્ઞા માનવી કે ન માનવી”—તેના જ માત્ર નિર્ણયને માટે અષ્ટાપદ પર્વત પર આવેલા પિતાના અઠાણું પુત્રને સુયગડાંગ સૂત્રના બીજા અધ્યયનમાં કહેલે ઉપદેશ આપી, ત્યાં ને ત્યાં જ દીક્ષા આપેલી છે. યાવ-ભગવાન મહાવીર પ્રભુએ અગ્નિભૂતી વિગેરે ભાઈઓની વિરૂદ્ધતા છતાં અને તેઓને પૂછ્યા વગર જ ૌતમસ્વામી વિગેરેને દીક્ષા આપી છે,-એ વાત તે પ્રસિદ્ધ જ છે. તે ઉપરાંત એ પણ જરૂર વિચારવા જેવી વાત છે કે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #193 -------------------------------------------------------------------------- ________________ દીક્ષાનું સુન્દર સ્વરૂપ [ ૧૧૫ પ્રાચીન કાળમાં મહાત્મા મેઘકુમાર, રાજપુત્ર જમાલી, વિગેરે જ્યારે દીક્ષા લેવા તૈયાર થયા, ત્યારે તેમની માતાએ પેાતાના પુત્રાની દીક્ષા લેવાની વાત સાંભળીને મૂર્છાએ પામી ગઈ હતી, જમીન ઉપર પછડાઈ ગઈ હતી અને અચેતન થઈ ગઈ હતી. દાસીએએ ચંદન, જળ તથા વાયુ આદિને ઉપચાર કરીને સચેત કરી, ત્યારે પણ તે માતાએએ સખત વિલાપ કર્યા હતા. આટલું બધું થયા છતાં પણ તે વૈરાગ્યવાસિત મહાત્માઓએ પેાતાના દીક્ષા લેવાના વિચાર છેડી દીધે। હતા નહિ. વળી તે દીક્ષાભિલાષી મહાત્માઓનાં માતાપિતાઓએ દીક્ષાની ઉડાવાળા પેાતાના પુત્રાને ધન, સ્ત્રી, યુવાવસ્થા આદિ અનેક પ્રલોભને દ્વારા લલચાવવા પ્રયત્ના કર્યા હતા. દીક્ષામાં આવતા પ્રતિકૂળ ઉપસમાં વર્ણવી દીક્ષાની ભયંકરતા અતાવી હતી. છતાં પણ ત્યારે તેઓએ કુટુંબના એક પણ વાકયને ગણકાર્યું હતું નહિ અને દીક્ષાના વિચારમાં દ્રઢ રહી કુટુંષીઓનીવગર ઈચ્છાએ પણ દીક્ષાએ લીધી હતી અને કુટુંબીઓને દીક્ષાની અનુમતિ આપવી જ પડતી હતી. દીક્ષા લેનાર મનુષ્ય ઉપર તેમનાં કુટુંબીઓની માલીકી નથી. દીક્ષા લેનારના સંસારી સંબંધીએ આ દ્રષ્ટાંતા ઉપર વિચાર કરી, વર્તમાનમાં થાય છે તેમ, દીક્ષા લેનાર ઉપર અળાત્કાર અને અત્યાચાર ગુજારવામાં આવે છે તેને સર્વથા છેડી દે, તેા કોઇપણ મનુષ્ય દીક્ષાની અભિલાષા થતાં પેાતાના કુટુંબની રજા લીધા સિવાય દીક્ષા લેવા તૈયાર થશે જ નહિ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #194 -------------------------------------------------------------------------- ________________ ૧૧૬ ] • પૂ. સાગરાનંદસૂરિજી સંકલિત કેટલાકેાની એવી માન્યતા છે કે “ દીક્ષા લેનાર મનુષ્ય ઉપર તેના કુટુંબીઓની માલીકી છે અને તેથી તેના કુટુંબીઓને, પોતાની માલીકીની ચીજ ઉપર ચાહે તેવી પ્રવૃત્તિ કરવાને હક્ક છે, અને તેવી પ્રવૃત્તિને અયેાગ્ય કહી શકાય નહિ. "" * આમ કહેનારાએએ સમજવું જોઇએ કે–વર્તમાનપત્રામાં તેમજ આપણા અનુભવમાં આવતા પ્રસંગોથી આપણે જાણીયે છીચે કે–ભીલ અને કાળી જેવી કઢાર જાતિએ પણ પેાલીસના મારને લીધે જુઠા પણ ગુન્હએ કબૂલ કરે છે. જ્યારે તેવી ગમાર જાત પણ મારથી ડરે છે, તેા પછી ઉંચ્ચ જાતિના મનુષ્ય કુટુંબીઓના ભયંકર બળાત્કાર અને અત્યાચારને લીધે વૈરાગ્યમાર્ગથી વિમુખ બની જાય, તેા નવાઈ જેવું નથી. આ સ્થળે યાદ રાખવું કે- દીક્ષા લેવાની ઉત્કંઠાવાળા મનુષ્ય કુટુંબની સંમતિ લેવા નારાજ હાય છે અથવા તાતને કુટુંબીઓની રજા લેવાની જરૂર જ નથી એવું સાધુએ શીખવે છે. ’—આવી વાર્તામાં એક અંશ પણ સત્ય નથી. ઉલટું સાધુએ તા કુટુંબીઓની રજા સાથે દીક્ષા થાય તે ઘણું જ સારૂં, એમ જ માને છે અને તેમ થવાથી શાસનની ઉન્નતિ થવા સાથે ક્લેશરહિતપણે દીક્ષા અને એજ ઉતમ છે, એમ કહે છે. તે છતાં પણ દીક્ષાની અભિલાષાવાળા માણસ પેાતાના કુટુંબની ખળાત્કારની રીતિને જાણતા હેાવાથી અથવા તા તેઓની ધાર્મિક પરિણતિની મંદતાને તેને પુરેપુરા ખ્યાલ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #195 -------------------------------------------------------------------------- ________________ દીક્ષાનું સુન્દર સ્વરૂપ. ૬ ૧૧૭ હાવાથી, તે કુટુંબીઓની રજા લીધા સિવાય જ દીક્ષા લેવાને તૈયાર થાય છે. ‘જમને દેવાય પણ જતિને ન દેવાય’–એ કથન મૂઢ મનુષ્યાનું છે. વળી એ પણ યાદ રાખવાનું છે કે અજ્ઞાન લેાકેાએ પ્રચલિત કરેલી કહેવત ‘જમને દેવાય પણ જતિને નહિ’ –એ પણ દીક્ષા લેનારની ધ્યાન બહાર હેાતી નથી. જમને દેવાય પણ જતિને નહિ’–એ કહેવતની અસર પેાતાનાં કુટુંબીએ ઉપર પણ થએલી છે, એમ એ સમજતા હૈાય છે. આ લેાકેા જમને દેવાને માટે તૈયાર થશે, પણ સંસારથી પાર ઉતારનાર ગુરૂમહારાજ રૂપી તિ (સાધુ)ને દેવાને માટે કદાપિ કાળે તૈયાર થશે જ નહિ.”એમ તેને ખાત્રી હાવાથી તે દીક્ષા લેનારા પાતાના કુટુંબીજનેાની રજા લેવા તૈયાર થતા નથી. કદાચ એમ કહેવામાં આવે કે tr દીક્ષાની અભિલાષાવાળા કુટુંબની રજા લેવાની ઇચ્છા છતાં પણ તેમનાથી ડરીને રજા લેવા પ્રયત્ન જ ન કરે, તે સાધુમહાત્માઓએ તેવાએને દીક્ષા આપવી નહિ.” એના ઉત્તરમાં એટલું જ જાણવું જોઇએ કે-જ્યારે કુટુંબી લેાકેા દીક્ષા લેનારની પરિણતિને બળાત્કારથી જ દાખી દેવા અને તેને સર્વ પ્રકારે હેરાન જ કરવા માંગતા હાય, તા તેવા ખળાત્કાર અને જોરજુલમના સંકટમાં પાડવાની સલાહ સાધુ મહાત્માએ સંવર કે નિર્જરાના કયા તત્ત્વને ઉદ્દેશીને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #196 -------------------------------------------------------------------------- ________________ ૧૧૮] . . . . . . . પૂ. સાગરાનંદસૂરિજી સંકલિત આપે ? પરમેશ્વરી દીક્ષાને માર્ગ નિષ્કટેક બનાવવા માટે તેઓની પહેલી ફરજ તો એ છે કે-“દીક્ષાની અભિલાષાવાળા મન ઉપર તેના કુટુંબીઓ કેઈપણ પ્રકારે બળાત્કાર કરવાને વિચાર પણ કરી શકે નહિ? -એવું સખ્ત બંધારણ ઘડવું જોઈએ. દીક્ષાભિલાષીઓના અનેક પ્રસંગોમાં દેખીએ છીએ તેમ, તેના કુટુંબીઓ જે બળાત્કારાદિ કરે, તે તેઓને સખ્ત શીક્ષા કરવાનું ફરમાન ઘડી કાઢવું જોઈએ. આ બંદોબસ્ત સર્વત્ર અને સવેને માટે કરવામાં આવે, તે દીક્ષા લેનારા પિતાના કુટુંબીજનેને પૂછયા સિવાય દીક્ષા લે” અથવા “સાધુ મહાત્માઓ તેને એ સ્થિતિમાં દીક્ષા આપવા કંઈ પણ પ્રયત્ન કરે–એમ કેઈપણ દિવસ બને નહિ. પણ અત્યારે તો બધી જવાબદારી દીક્ષા લેનાર અને દેનારને જ માથે નાખવાની તૈયારી થાય છે. દીક્ષામાં વિન નાંખનારને માટે કઈપણ જાતનો બંદોબસ્ત કરવાને પ્રબંધ થતું નથી, તો આવી એકપક્ષી તૈયારી દીક્ષાને કેવળ નિષેધ કરવા માટે જ છે, એમ કેમ ન માની શકાય? સ્ત્રીની રજા લેવાનું કહેનારાઓ, ચાલુ જમાનાના વિકારમય વાતાવરણથી ઘેરાએલા છે. આ સ્થળે સ્ત્રીની રજાને અંગે વિચાર નહિ કરતાં, સામાન્ય રીતે કુટુંબીજનના નામથી વિચાર કરવામાં આવ્યા છે, તેનું કારણ એ છે કે-દીક્ષા લેનાર પુરૂષ આગળ અગર સામાન્ય પુરૂષની આગળ પણ સ્ત્રીનું પ્રભુત્વ ન હોય, કિન્તુ પુરૂષનું જ પ્રભુત્વ હોય. આ વાત ધર્મશાસ્ત્ર તેમજ નીતિશાસ્ત્રથી પણ સિદ્ધ થયેલી છે. તેથી સ્ત્રીની રજા લેવાની જરૂર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #197 -------------------------------------------------------------------------- ________________ દીક્ષાનું સુન્દર સ્વરૂપ "" દીક્ષા લેનારને હાય જ નઙિ ! તેમજ સ્ત્રીનું કર્ત્તવ્ય પણ એ નથી કે-પતિ દીક્ષા લેવા તૈયાર થાય તેમાં પેાતાની રજાની જરૂર છે, એ વાતને આગળ કરે ! સ્ત્રીઓના ધર્મ જ એ છે કે-ભરથાર જે ઉત્તમ રસ્તે જાય તે રસ્તે પોતે જવું જોઇએ અને તેથી જ જંબુસ્વામિજી સાથે વચન માત્રથી જ વરાએલી તેમની આઠે સ્ત્રીઓએ જંબુસ્વામિજીદીક્ષા લેવાના છે.” એ વાત પેાતાનાં માતાપિતા, જેએ ત્રીજા વર સાથે પરણાવવા તૈયાર થયાં હતાં, તેમની પાસેથી જાણ્યા છતાં સ્પષ્ટ કહી દીધું કે—“ અમા જંબુસ્વામિજી સિવાય બીજા સાથે લગ્ન કરીશું નહિ. તેઓ જે સંસારમાં નહિ રહે અને દીક્ષા લેશે તે અમે પણ દીક્ષા લઈશું. આવી રીતે વચનમાત્રથી વરાએલી કન્યાઓએ જ્યારે સ્ત્રી ધર્મનું સત્ય સ્વરૂપ દર્શાવી જંબુસ્વામિજી સાથે જ પરણવાનું કહ્યું, ત્યારે તેમનાં માઆપાએ પણ તે કન્યાઓને જંબુસ્વામિજીની સાથે જ પરણાવી અને જંબુસ્વામિજીએ દીક્ષા લીધી ત્યારે તે સર્વ સીએએ પણ દીક્ષા લીધી. ખરી રીતને મૂખ્ય માર્ગ આ પ્રમાણે હાઇને, દીક્ષાને માટે સ્ત્રીને પૂછવાપણું હાય જ નહિ. વર્તમાનમાં સ્ત્રીની રજાને જે મહત્ત્વ આપવામાં આવે છે, તે વિકારમય વાતાવરણથી વાસિત થએલા જમાનાના પ્રભાવ છે. શાસ્ત્રમાં દીક્ષા લેનારાઓએ જે રજા લેવાના વિચારા કર્યા છે, તે માત્ર માતાપિતાની રજાને અંગે જ છે. કોઈપણ શાસ્ત્રમાં સ્ત્રીની રજા લેવાને માટે કેઇએ પણ કહ્યું હાય, એમ છે જ નહિ ! Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat • [ ૧૧૯ www.umaragyanbhandar.com Page #198 -------------------------------------------------------------------------- ________________ ૧૨૦ ] . . . . . . . પૂ. સાગરાનંદસૂરિજી સંકલિત શિષ્યનિષ્ફટિકા ( શિષ્ય ચેરી) દોષ પણ માતાપિતાની રજાને અગે જ છે. સોળ વર્ષની ઉંમર સુધીનાં બાળકોની માલીકી તેમનાં માતાપિતાની છે, એમ ગણુને શાસ્ત્રકારે પણ તેવા બાળકને તેઓની રજા સિવાય દીક્ષા અપાય, તે દીક્ષા આપનારને શિષ્યનિષ્ફટિકા : ( શિષ્યની ચેરી )નો દેષ લાગે એમ જણાવે છે. પણ નવા જમાના પ્રમાણે જે સ્ત્રીની રજા લેવાની જરૂર શાસ્ત્રકારોએ સ્વીકારી હોત, તો ચાહે તેટલી ઉમર થઈ હતી તે પણ “શિષ્યનિટિક” દેષ ખસત નહિ. દીક્ષા લેવામાં સ્ત્રીની રજ લેવી જરૂરી હેત, તે બધાને રજા મળત જ એમ નિયમ ન હોવાથી, સ્ત્રીને અંગે પણ જીવન પર્યત “શિષ્યનિષ્કટિકા” નામનો દોષ લાગુ રહેત; પણ શાસ્ત્રકારોએ તે દેષ સોળ વર્ષથી અધિક ઉંમરવાળાઓને માટે માન્ય નથી. તેજ વાત બતાવી આપે છે કે–સોળ વર્ષથી અધિક ઉંમરવાળાની દીક્ષાને માટે માતપિતા અગર સ્ત્રીની રજા હોવી જ જોઈએ, એ નિયમ નથી. શ્રી મહાવીરદેવના શાસનમાં પહેલ વહેલી “શિષ્યની ચેરી” સોળ વર્ષથી ઓછી ઉંમરવાળા આર્યરક્ષિતસૂરિજીને તેનાં માતાપિતાની રજા સિવાય અન્યત્ર લઈ જઈને જે દીક્ષા આપવામાં આવી, તેને ગણવામાં આવી છે. જે સ્ત્રીની રજા સિવાય અપાયેલી દીક્ષાને શિષ્યનિષ્ફટિકાને દોષ લાગુ પડતો હોત, તે આર્યરક્ષિતસૂરિજી કરતાં ઘણું જ પહેલા કાળમાં થયેલા શઐભવસૂરિજીને તેમના ગુરૂ પ્રભવસ્વામિએ જે દીક્ષા આપેલી, તેને ગણવામાં આવત. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #199 -------------------------------------------------------------------------- ________________ દ્વીક્ષાનું સુન્દર સ્વરૂપ . યજ્ઞમાં પ્રવર્તેલા શએંભવસૂરિજીને પ્રતિબાધ પમાડીને પ્રભવસ્વામિએ જયારે દીક્ષા આપી, ત્યારે શઅંભવસૂરિની સ્ત્રી ગર્ભાવસ્થામાં હતી. તેવી અવસ્થામાં પેાતાના ( રજા સિવાય ) ત્યાગ કર્યા, તેથી વર્ષો સુધી તેના અંતઃકરણમાંથી રાષ ગયે! નહિ. અને જ્યારે સનક’ નામના પુત્રના જન્મ લઇને તે આઠ વર્ષના થયા, ત્યારે · પેાતાના પિતા કયાં છે ? —એ પ્રશ્નના ઉત્તરમાં તેણીએ કહ્યું કે- તારા બાપને પાઞડીએએ ધૂર્તતાથી દીક્ષા આપી દીધી છે. ’—આવા સ્પષ્ટ ઉલ્લેખ શ્રીમાન્ હેમચંદ્રસૂરિજી પરિશિષ્ટ પર્વમાં જણાવે છે. 2 ' • [ ૧૨૧ તે ઉપરાંત શય્યભવસૂરિજીના આખા કુટુંબે પશુ પુત્રરહિત તરૂણ સ્ત્રીને છેડયાના અત્યંત કલ્પાંત કર્યા હતા. સ્ત્રી કે કુટુંબની રજા વગર અને તેઓના કલ્પાંત છતાં શ્રી શસ્થંભવસૂરિજીની દીક્ષાને શિષ્યનિષ્ફટિકા તરીકે શાસ્ત્રકારોએ ગણી નથી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat વળી મામાપની રજા વગર પણ જો સેાળ વર્ષની ઉંમર થયા પછી શિષ્યનિષ્ફટિકા ’ ગણવામાં આવે, તે પહેલી નિષ્ફટિકા ભગવાન્ મહાવીરદેવને હાથે જ થયેલી ગણાવી જોઈએ, કારણ કે—ગાતમસ્વામી વિગેરે ગણધરાને ભગવાન મહાવીરદેવે કુટુંબની રજા સિવાય જ દીક્ષા આપી, તે વાત જૈન તે માત્રમાં પ્રસિદ્ધ જ છે. અને તેમાં પણ અગીઆરમાં પ્રભાસ ગણુધર, કે જેઓની ઉંમર દીક્ષાને વખતે સેાળ વર્ષની જ હતી, તેઓને પણ તેમનાં માતાપિતાની રજા સિવાય દીક્ષા આ પવામાં આવી હતી, પણ તે દીક્ષાને શિષ્યનિષ્ફટિકા નામના દોષ કહ્યો નથી. પણ આર્યરક્ષિતસૂરિજીની દીક્ષાને જ www.umaragyanbhandar.com Page #200 -------------------------------------------------------------------------- ________________ ૧૨૨ ] . . . . . . . પૂ. સાગરાનંદસૂરિજી સંકલિત પહેલી “શિષ્યની ચેરી તરીકે ગણવામાં આવેલ છે. આરક્ષિતસૂરિ, કે જેઓના કુટુંબને રાજા સાથે પુરહિતપણને સંબંધ હતા, તેઓ સોળ વર્ષની અંદરની ઉંમરમાં ચિાદ વિદ્યાના પારગામી થયા અને રાજાએ તેમનું સન્માન કર્યું. સોળ વર્ષ કરતાં ઓછી ઉંમરમાં તેસલી પુત્રાચાર્ય પાસે માબાપની રજા વિના તેઓ દીક્ષિત થયા, તેથી તેને શિષ્યની પહેલી ચોરી ગણવામાં આવી. વાચકોએ એ પણ યાદ રાખવાનું છે કે-નમી રાજા, કે જેઓ પ્રત્યેકબુદ્ધ હતા, તેઓની દીક્ષા વખતે અંતઃપુરમાં તેમજ આખી મીથીલાનગરીમાં ઘેરઘેર રેવાકુટવા વિગેરેના આકંદવાળા ભયંકર શબ્દો થયા હતા. આ વાત શ્રી ઉત્તરાધ્યયન સૂત્રમાં ઇંદ્રમહારાજાએ સ્પષ્ટપણે જણાવી છે. તે પછી સ્ત્રી પતિની પાછળ દીક્ષા લેવા તૈયાર ન થાય અને કકળાટ કરે, એટલા માત્રથી જ દીક્ષાના અભિલાષીઓએ દીક્ષા લેવી નહિ, કે સાધુ મહાત્માઓએ તેવાઓને દીક્ષા આપવી નહિ,-એ કથન ન્યાયયુક્ત કેમ કહેવાય? દીક્ષા લેનાર પાછળ રૂ-કુટે, તેનું પાપ દીક્ષા લેનારને લાગે નહિં. કેટલાક લોકેની એવી માન્યતા છે કે – “સ્ત્રીઓ દીક્ષા લેનારની પાછળ કકળાટ કરે, તો તેને દોષ તે દીક્ષા લેનારને લાગે.” તે લોકોનું આ કથન તત્વની અણસમજને લીધે અથવા તો શ્રદ્ધારહિતપણાને લીધે જ છે. જેન શાસ્ત્રને માન Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #201 -------------------------------------------------------------------------- ________________ દીક્ષાનું સુન્દર સ્વરૂપ . . . . . . . . . [ ૧૨૩ નારે કઈ દિવસ પણ એવી કલ્પના ન કરે કે–મેહમાં મુંઝાએલાં પ્રાણીઓના કલેશથી વૈરાગ્યવાસિત થએલા ત્યાગી પુરૂષને કર્મનું બંધન થાય. અને તેમ જે માનીએ તો કોઈ પુરૂષ અંત અવસ્થાએ સંપૂર્ણ આરાધના કરીને કાળ કરે અને પાછળ કુટુંબીઓ તે મરનારને અગે છાતી કુટે, માથાં ફેડે, ઈત્યાદિ કલેશ કરે, તો તેથી આરાધના કરીને મરણ પામેલા મનુષ્યની પણ દુર્ગતિ થવી જોઈએ; પણ તેમ તો છે નહિ. આપણે જાણીએ છીએ કે-દરેક તીર્થકરના કાલધર્મ વખતે ઇંદ્રાદિકે અને ગણુધરે વિગેરે શેક કરે છે, તો શું સિદ્ધ થનાર તીર્થંકરના જીને તે પાછળ રહેલાના કલેશને લીધે કર્મને બંધ થાય ખરે? નહિ જ ! જેમ સિદ્ધ થનારા તીર્થકરોના જીવ પાછળ રહેલાના કલેશને લીધે કર્મથી બંધાતા નથી, તેમ મરણ પાછળ તેના કુટુંબને અત્યંત કલેશ છતાં પણ, તે સર્વને વિવેકપૂર્વક સીરાવીને મરનાર આત્માને કિંચિત માત્ર પણ કર્મબંધન ન થાય, કારણ કેમરનારે તે કુટુંબને સરાવ્યું છે. જેવી રીતે મરનારે સરાવીને છેડેલા કુટુંબના તીવ્ર કલેશથી પણ મરનારને કર્મબંધ થતો નથી, તેવી જ રીતે દીક્ષિત થનારની પાછળ તેનાં કુટુંબીઓ ચાહે તેટલો કલેશ કરે, છતાં તેને કર્મબંધ દીક્ષા લેનારને માથે છે જ નહિ. પરંતુ તે કુટુંબીઓને વિલાપ, શેક, આકંદ, દુઃખ કે અકૃત્યનું સેવન વિગેરે બધો દોષ કરનારને માથે જ છે. તેનો એક અંશ પણ દીક્ષા લેનારને લાગતો નથી, એમ હારભદ્રસૂરિ “પંચવસ્તુ ગ્રંથમાં સ્પષ્ટપણે જણાવે છે. તેઓ જણાવે છે કે-“દીક્ષા લેનારે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #202 -------------------------------------------------------------------------- ________________ ૧૨૪] . . . . . . . પૂ. સાગરાનંદસૂરિજી સંકલિત (દીક્ષાથી જીએ) સર્વની અપ્રીતિ વર્જવી જોઈએ અને તે વર્જવી અશક્ય લાગે, તો પિતાને અશુભેદય (પાપોદય) છે, એ વિગેરેનું ચિંત્વન કરીને પોતાના આત્માનું કલ્યાણ કરવું જોઈએ. સ્ત્રીના ભરણપોષણનો બંદોબસ્ત કરવાનું કહેનારાએ સ્ત્રીની દયાને લીધે પ્રેરાયેલા નથી. વળી કેટલાક એમ પણ કહેવાને તૈયાર થાય છે કે “સ્ત્રીના ભરણપોષણને બંદોબસ્ત કર્યો ન હોય, તે તે સ્ત્રીના ધણથી દીક્ષા લઈ શકાય નહિ.” આવી રીતે કહેનારા શું સ્ત્રીની દયાને લીધે દેરાએલા છે? જે તેઓ સ્ત્રીની દયાને લીધે જ દેરાએલા હોય, તે તેઓએ દીક્ષા લેનારાઓની સ્ત્રીઓ માટે ભરણપોષણને બંદોબસ્ત કરવા તૈયાર થવું જોઈએ, પણ તેમ તેમ કરતા નથી. તેથી માનવું પડે છે કે–એઓ સ્ત્રીની દયાને નામે માત્ર દીક્ષાનો જ અટકાવ કરવા માગે છે. તેઓએ વિચારવાનું છે કે-દીક્ષા લેનાર તે કદાચ સ્ત્રીને બંદોબસ્ત કરે, પણ તેવી ઉંમરમાં મરણ પામનાર મનુષ્ય સ્ત્રીને બંદેબસ્ત ક્ય સિવાય મરણ પામે, તે તેના મૃત્યુને અટકાવવા માટે કંઈ પ્રયત્ન કર્યો છે ખરો? અથવા તો તેવી રીતે મરણ પામેલાની વિધવાઓના પોષણને માટે કંઈપણ ફંડ એકઠું કર્યું છે ખરું? જે કે-દીક્ષા લેનારાઓ ઘણા જ ઓછા હોય છે અને તેમાં પ જેની સ્ત્રીને અને પાછળ ભરણપોષણનો બંદબસ્ત ન હોય એવા તે કેઈક જ હોય છે, પરંતુ જે સ્ત્રીને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #203 -------------------------------------------------------------------------- ________________ દીક્ષાનું સુન્દર સ્વરૂપ . . . . . . . . . [ ૧૨૫ કોઈપણ જાતના ભરણપોષણને આધાર ન હોય એવી બાલિકા, યુવતી કે વૃદ્ધા વિધવાઓ હજારોની સંખ્યામાં રહેલી છે, તો દીક્ષિત થનારની સ્ત્રીની દયા ચિંતવનારાઓને તેવી સ્ત્રીઓ તરફ કેમ દયા નથી આવતી ? જ્યાં સુધી આવી હજારે સ્ત્રીઓનાં ભરણષણને માટે જેઓને દયા આવતી નથી, અથવા તે બાબતમાં કંઈ પણ વ્યવહારિક પગલું ભરતા નથી, ત્યાં સુધી તેઓ માત્ર ગણીગાંઠી સ્ત્રીઓના નામે દીક્ષા જેવા પરમ પવિત્ર કાર્યને અટકાવવા જાય, તો માનવું જોઈએ કે–તે કેવળ તેઓના અંત:કરણમાં રહેલી દીક્ષાની વિરૂદ્ધતાને જ સૂચવે છે. સીધી રીતે એ દેખનારને માલુમ પડશે કે- પતિ દીક્ષા લેવા તૈયાર થાય, તો તેને રોકવા માટેનો એક શબ્દ કહે, તે કુળવંતી સ્ત્રીઓને લાયક નથી. અને તેથી જ દીક્ષાની અભિલાષાવાળાઓની સ્ત્રીઓએ દીક્ષાને માટે ઉત્તેજક વાક્ય કહેલાં હોય તેમ તે શાસ્ત્રોમાં સ્થાને સ્થાને આવે છે, પણ કોઈ પણ સ્થાને કુળવંતી સ્ત્રી પોતાના વિષયસુખની ખાતર ભરથારની પવિત્ર ઈચ્છાને મારી નાંખે, અગર તેવી ઈચ્છા સિદ્ધ કરવામાં આડી આવે, એમ આવતું નથી. અને તેથી જ આર્દ્રકુમારની સ્ત્રી આદ્રકુમારને દીક્ષાના રોકાણ માટે કંઈ પણ કહી શકી નહિ, પણ માત્ર બાળકના મેંઢાથી વ્યંગ રીતિએ બોલાવવા રેંટીયાનો પ્રયત્ન કર્યો. આ બનાવ સાડી ચોવીસ વર્ષ પહેલાં બનેલ છે આ કમારના સસરા પાસે દેવતાએ વષવેલ દ્રવ્યની વૃષ્ટિનું પુષ્કળ ધન હતું. તેને એકની એક પુત્રી હોવાથી બાર વર્ષ સુધી ભિક્ષુકેને માટે દાનશાળા ચલાવી હતી. તેવી આદ્રકમારની સ્ત્રી જ્યારે પતિ દીક્ષા લેવા તૈયાર થાય છે, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #204 -------------------------------------------------------------------------- ________________ ૧૨૬ ] . પૂ. સાગરાનંદસૂરિજી સંકલિત ત્યારે પાતે રેંટીએ કાંતવા માંડે છે. જો કે–આરેંટીઆનું કાંતવું દેખીને કેટલાકા પ્રાચીન કાળમાં સારા સારા કુળની સ્ત્રીઓ પણ ટીએ કાંતતી હતી, એમ સાબીત કરવા માંગે છે, પણ આ દ્રષ્ટાંતથી તે વાત સાખીત થાય તેમ નથી. આર્દ્રકુમારની સ્ત્રીએ કાંતવા માંડેલા રેંટીએ કોઇ જ પ્રકારે ધંધાને માટે હતા નહિ. કેવળ છેાકરાને તેના પિતાની દીક્ષાની વાત સમજાવવા માટે જ હતા. બન્યું પણ એમ જ કે–ાકરાએ રેંટીએ કાંતતી પેાતાની માતાને દેખીને પ્રશ્ન કર્યો કે “ પામર જનની સ્ત્રીઓને ઉચિત એવું આ કાર્ય, હે માતાજી! તમે કેમ આરંભ્યું છે? ” kr ઉત્તરમાં આર્દ્રકુમારની સ્ત્રીએ જણાવ્યું કે— તારા પિતાજી દ્વીક્ષા લેવા તૈયાર થયા છે અને તેમના સાધુપણા પછી મારૂં અને તારૂં બન્નેનું પાલન ાષણ આ રેંટીયાથી જ મારે કરવાનું રહે છે. ” આવી રીતનાં માતાનાં વચન સાંભળી તે મુખ્યપુત્ર નજીકમાં સુતેલા આર્દ્રકુમારના પગે સુતરના આંટા મારી, પેાતાની માતાને જણાવ્યું કે “ મેં મારા બાપને ખાંધેલ છે તેથી હવે તે જશે "" નહિ. આર્દ્ર કુમારને એજ કાચા સુતરના આંટા વજાના બંધન કરતાં પણ જખરા થઇ પડયા અને સ્નેહ સબંધમાં જકડાયેલા તે, તે વખતે દીક્ષાથી પાછા ખસ્યા. જો કે– કેટલાંક વર્ષ સુધી સંસારમાં રહ્યા, તે પણ છેવટે સ્ત્રી અને પુત્ર બધાને છોડીને પોતે દીક્ષા ગ્રહણ કરી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #205 -------------------------------------------------------------------------- ________________ દીક્ષાનું સુન્દર સ્વરૂપ . . . . . . . . . [૧૨૭ આ ઉપરથી વાંચકગણ સહજથી સમજી શકશે કેસ્ત્રીઓએ પોતે પોતાનું જીવન પહેલેથી જ સ્વતંત્ર રાખવું જોઈએ, જેથી તેના નિર્વાહની ચિંતા દીક્ષા લેનારને કરવાની રહે જ નહિ. કદાચ પહેલેથી એમ ન બન્યું હોય, તે પણ ભરથાર દીક્ષા લે ત્યારથી તો પોતાનું તેમજ પોતાના પુત્રાદિકનું પાલન રસ્ત્રીઓએ સ્વતંત્ર રીતે કરવું જોઈએ. આ વાત વિચારનારને કબુલ જ કરવું પડશે કે-“સ્ત્રીના નિર્વાહનું સાધન કર્યા સિવાય પતિથી દીક્ષા લઈ શકાય જ નહિ”—એમ બોલવું એ નીતિ અને શાસ્ત્રથી અનુકૂળ નથી. દીક્ષિતની સ્ત્રી ઉપર દયા હેય, તે તેને માટે ગ્ય ઉપાયો કેમ લેવાતા નથી? ઉપર જણાવી ગયા તે પ્રમાણે-“સ્ત્રીના નિર્વાહનું સાધન કર્યા સિવાય દીક્ષા લઈ શકાય જ નહિ –એમ કહેવું તે ૨૫ વરસની ઉંમર થયા છતાં પણ થતી દીક્ષા અટકાવવા માટે જ છે. એમ બેલનારાને જે તે સ્ત્રીઓ ઉપર ખરેખર દયા હોય, તો તેમની ફરજ છે કે-દીક્ષા લેનારની સ્ત્રીઓને માટે કોઈ સ્વતંત્ર ફંડ બોલવું જોઈએ. અગર દુનિયાદારીની અપેક્ષાએ લગ્ન કરાવતી વખતે જ તેવી રકમ જૂદી મૂકવાને માટે પરણનારને માથે ફરજ નાખવી જોઈએ. જે તેઓ ખરેખર, તે સ્ત્રીઓની વહારે ધાઈને તેણએના દુખથી દયાર્દુ અંત:કરણવાળા થયા હોય, તો તેઓએ સ્ત્રીના નિર્વાહને લાયકની રકમ વિનાનાં જે લગ્નો થાય, તે લગ્નોને અટકાવવા માટે પીકેટીંગ કરવું જોઈએ. આવી રીતે પીકેટીંગ કરીને તેવી રકમ લીધા વિનાનાં લગ્નો અટકાવવામાં આવે અને તેથી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #206 -------------------------------------------------------------------------- ________________ ૧૨૮ ] • • પૂ. સાગરાનંદસૂરિજી સંકલિત - નિર્વાહને લાયકની સંપૂર્ણ રકમ સ્ત્રીને નામે અન્યત્ર જમે કરનારનાં જ લગ્ન થવાનું નિશ્ચિત થઈ જાય તે સ્ત્રીના નિર્વાહના સવાલ રહેશેજ નહિ. વળી એ વાત પણ ધ્યાનમાં રાખવાની છે કે અનુભવી વૃદ્ધ પુરુષા લગ્નની વખતે જે રકમ સ્ત્રીને દેવાને બાંધી આપતા હતા, તે ખર્ચના હિસાબની ચેાગ્યતા ગણીને જ નક્કી કરતા હતા. વર્તમાન કાળમાં પણ જો તે મુજખ વર્તવામાં આવે, તે નિર્વાહની રકમને અંગે દીક્ષા લેનારને રોકવાના વખત આવે નહિ, પણ તેમ તેા કરવામાં નથી આવતું. તેથી એ સામીત થાય છે કેઅત્યારના લેાકેા ફક્ત લગ્નને જ સોંઘું કરવા માગે છે, કારણ કે–નિર્વાહને લાયક રકમ નહિ મૂકે તે પણ લગ્ન નહિ થવા દેવાને ઠરાવ કરતા નથી અથવા મૂકે તેા જૂજ રકમથી પણ તે સ્ત્રીના ભવિષ્યના નિર્વાહના સંતાષ માની, લગ્નમાં સહાનુભૂતિ દાખવવામાં આવે છે. ફકત દીક્ષાની વાત થાય ત્યારે લગ્ન વખતે આવેલી રકમ સ્ત્રીને સ્વાધીન હેાય છતાં તેના કરતાં કંઈ ગુણી રકમ ત્રીજાને ત્યાં અપાવવા તૈયાર થાય. વળી એમ પણ નથી કે-દીક્ષા ન લીધી હાય તા તેને પતિ કમાણી જ કરે અને તે કમાણીથી સ્ત્રીના નિર્વાહ થાય. ઘણી સ્ત્રીઓના પતિ હયાત હાવા છતાં તે પતિ રળવા અસમર્થ હેાવાથી, નિર્વાહના સાંસા પડે છે. વળી પરણ્યા પછી તે સ્ત્રી કેટલી મુદતે વિધવા થાય, તેના પણ કંઇ નિયમ નથી હાતા. તેથી પરણ્યા પછી ટુંક મુદતમાં જે સ્ત્રીએ વૈધવ્યને પામે છે, તેઓની પણ કફાડી દશા થાય છે. સ્ત્રીના નિર્વાહને લાયકની પુરેપુરી રકમ અલગ મૂકી શકે તેવાની સાથે જ જો લગ્ન કરવામાં આવે, તા ઉપરની સઘળી મુશ્કેલીઓના અંત આવી જાય. જે ગૃહસ્થને ત્યાં સ્થિતિ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #207 -------------------------------------------------------------------------- ________________ દીક્ષાનું સુન્દર સ્વરૂપ. સારી હાય છે તેના પુત્રને અંગે તેા, ચહાય તા તે દીક્ષા લે ચા તા મરી જાય, તેા પણ તે પતિવિરહીણી સ્ત્રીનું પાલન કરવાનું તે કુટુંબને કિઠન નથી હાતું. પણ જ્યારે તે ગૃહસ્થની સ્થિતિ સારી નથી હેાતી, ત્યારે તેવા સમયે તેની પુત્રવધૂના નિર્વાહની અડચણ રહે છે. માટે જો ઉપર મુજબને ઠરાવ કરવામાં આવે અને તે રકમ લેવાના અધિકાર સ્ત્રીના જીવન સુધી તેના પતિને સોંપવામાં ન આવે, તે તે સ્ત્રીને પેાતાના ભરણપાષણ માટે બીજાને આધાર ખાળવા પડે જ નહિ. માટે જેને તે પરિણીત સ્ત્રીની દયા મનમાં હાય, તેએથી કદાચ ફંડ ન બને તે પણ, તેઓએ રકમ નિયત કર્યા સિવાય થતાં લગ્ન અટકાવવા તે પ્રયત્ના કરવા જ જોઇએ. અને તેમ કરવામાં આવે તે તેના પતિનું દીક્ષિતપણું કે મૃત્યુ, કંઈપણ થાય તો પણ નિર્વાહના સાધન વગરની તે મને જ નહિ. જો આ સત્ય હકીકત ઉપર વિચાર કરવામાં આવશે, તે તે સ્ત્રીના નિર્વાહને બ્હાને દીક્ષા રાકવાના વખત આવશે જ નહિ. . [ ૧૨૯ જે સ્ત્રીઓના પતિએ રંડીબાજ બની જાય છે તેમને કેમ અટકાવવામાં આવતા નથી ? સ્ત્રીએાના નિર્વાહનું બ્હાનું આગળ ધરીને, દીક્ષા રેકવાને તૈયાર થનારાઓએ, દીક્ષા લેનારની સ્ત્રીઓની દયાને માટે, તેની રકમ કેાઇ પશુ ન્યાતવાળા ઘાલી બેસે ત્યારે, તેને સજા કરવા માટે અંદાબસ્ત કરવા જોઇએ; તેમજ તેવા દેવાળુ કાઢનારા મનુષ્યની મિલ્કતમાંથી તેવી પતિવિહીન સ્ત્રીઓને તેની આખી રકમ અપાવવાનું કંઇ ધારણ માંધવું ૯ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #208 -------------------------------------------------------------------------- ________________ પૂ. સાગરાનંદસૂરિજી સંકલિત જોઇએ, તે ઉપરાંત વર્ષમાં અમૂક દિવસેાએ તેવી સ્ત્રીઓને સસ્તું અનાજ કે કાપડ મળે, સસ્તા ભાડે મકાન મળે, શાક, દૂધ ઇત્યાદિ મફ્ત મળે, એવા તેણીની દયા ચિંતવનારાઓએ અવશ્ય પ્રબંધ કરવા જોઇએ. જ્યારે ઉપર જણાવેલી કાઇપણ રીતિ અખત્યાર કરવામાં ન આવે, તો દીક્ષા લેનારા મનુષ્યની સ્ત્રીના નિર્વાહનું તે એક બ્હાનું જ છે, પરંતુ ખરી રીતે તા દીક્ષા લેનારની દીક્ષા રેકવાને જ ઇરાદા છે, એમ કેમ ન કહેવાય ? ૧૩૦ ] • મૃત્યુથી પતિવિહીન સગૃહસ્થ તેવા પ્રશંસા કરવામાં શ્રીજી વાત એ છે કે-ધણીના અનેલી સ્ત્રીના નિર્વાહને માટે જો કોઇ અંઢાખસ્ત કરી આપે, તો તેની મુકત કંઠે આવે છે, ( જો કે—સાંસારિક દૃષ્ટિએ તેમાં સ્વાર્થબાજી સર્વથા નથી હાતી એમ નથી. ) પરંતુ જો કોઇ દીક્ષિત થયેલાની પત્નીના નિર્વાહને માટે કોઈ સગૃહસ્થ પેાતાના તરફથી કાંઈપણ સાધન પૂરૂં પાડે, તે તે પૂરું પાડનારની પ્રશંસા તો દૂર રહી, પણ તેની અને દીક્ષિત થનારની નિંદા કરવામાં કાંઈપણ ન્યૂનતા રાખવામાં નથી આવતી. આથી સ્પષ્ટ થાય છે કે—નિર્વાહનું તો કેવળ હાનું જ ધરવામાં આવે છે, પણ ખરી રીતે તો હૃદયમાં રહેલા દીક્ષાના વિરાધ જ જણાઇ આવે છે. જો તેમ ન હેાય, તો સ્ત્રીઓના દાગીના લઇને ઉડાવી દેનાર, તથા સટ્ટાના બજારમાં ગુમાવી દેનાર મનુષ્યને રાકવા માટે, કંઇપણ પ્રયત્ન શા માટે કરવામાં આવતો નથી ? જે સ્ત્રીઆના પતિએ વ્યભિચારી અને રંડીબાજ અની જાય છે, તેવાઓને અટકાવવા કે શીક્ષા કરાવવા કંઈપણુ પ્રયત્ન શા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #209 -------------------------------------------------------------------------- ________________ દીક્ષાનું સુન્દર સ્વરૂપ . [ ૧૩૧ માટે કરવામાં નથી આવતો ? આ બધી હકીકતને ધ્યાનમાં લેનાર મનુષ્યને જરૂર કબુલ કરવું પડશે કે-તેએના અંત: કરણમાં સ્ત્રીઓની દયાને અશ પણ નથી હોતો; માત્ર દીક્ષા પ્રત્યેની અરૂચિ જ તેઓને ખડખડાટ કરાવે છે. કુટુમ્બી જનોને રાતા અને કકળતા મૂકીને જ સંન્યાસ ગ્રહણ થાય, એ કાયદા છે? દીક્ષાના વિરોધ કરનારા— (૬) ૧૮ વરસની અદરનાને નાની ઉમરના હાને, () ૨૫ વરસ લગભગનાને લગ્નનું તાજા પણું છે એ ન્હાને, અને— (૬) ૨૫ વરસ પછીનાને સ્ત્રીના નિર્વાહના મ્હાને, દીક્ષા અટકાવવા મથે છે, એટલું જ નહિ પણ તે ઉપરાંત— દીક્ષા લેનારની ઉંમર પુખ્ત હોય, લગ્ન થયાંને પણ વર્ષો થઈ ગયાં હોય, અને ઘરમાં સ્થિતિ પણ સારી હાવાથી સ્ત્રીના નિર્વાહની કાંઈ પણ અડચણ ન હોય, ત્યારે પણ આ દીક્ષાના વિરાધ કરનારાઓ સ્ત્રી કે બીજા કોઇ પણ કુટુંબી જનના પાંતને આગળ કરી, દીક્ષિતોને વગેાવવા તેમજ તેઓની દીક્ષા રોકવા માટે તૈયાર જ રહે છે. આથી સિદ્ધ થાય છે કે તેઓની પ્રવૃત્તિના ખરા ઉદ્દેશ કોઈપણ પ્રયત્ને સાધુસંસ્થાના વિચ્છેદ કરવા. એજ સ્પષ્ટ જણાઇ આવે છે; નહિ તો દીક્ષાની અભિલાષાવાળાને માહની ઘેલછા ન હેાય, એ સ્વભાવિક છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #210 -------------------------------------------------------------------------- ________________ ૧કર ] . . . . . . પૂ. સાગરાનંદસૂરિજી સંકલિત કુટુંબ પ્રત્યેનો પ્રેમ દીક્ષાથી દૂર રાખનારે છે, એમ તે મુમુક્ષુ મનુષ્ય જાણતો હોવાથી તેને ત્યજી શકે છે, પણ સંસારના મોહમાં ડુબી રહેલા, કેવળ પુગલમાં આનંદ માનનારા કુટુંબીજને તે દીક્ષિત થનારના પ્રેમને ન જ છેડી શકે, એને જરૂર તેઓને વિચાર આવત. મેહની પ્રબળતાથી કુટુંબીજનોને દીક્ષા લેનાર પ્રત્યેનો પ્રેમ છૂટે નહિ અને તે દીક્ષિત તેઓના પ્રેમમાં બંધાએલ રહે નહિ, તેને પરિણામે કુટુંબીજને રૂદન અને આક્રોશ કરે, તેમાં કાંઈ નવાઈ જેવું નથી. મોડથી થતું રૂદન અને આક્રોશ તે જ મનુષ્યને ન હોય, કે જેઓ મહિને સુખદાયક નહિ માનતાં, દુઃખદાયક માને છે. મોહમુગ્ધ બનેલ કુટુંબીજન પ્રેમના પારમાર્થિક અનિષ્ટ સ્વરૂપને સમજી છોડવાને તૈયાર થાય, તે બનવું જ અસંભવિત છે. મરવાની અણી ઉપર રહેલે મનુષ્ય પણ કુટુંબના મેહમાં મુગ્ધ બનીને પોતાની છાતી અને માથુ કુટે છે, તેમજ રૂદનાદિ કરે છે. કદાચ તેમ ન કરે તો પણ અશેષમાં તો જરૂર જ ગરક થાય છે. તે જેમ મૃત્યુમુખને પ્રાપ્ત થએલે મનુષ્ય અવશ્ય છોડવાનું જાણવા છતાં પણ મેહને લીધે કલ્પાંત કરે છે, તેમ જે મુમુક્ષુજન કુટુંબીજનનો સર્વથા ત્યાગ કરવાને ઉદ્યમવાળો થયો છે, તેની ઉપર પ્રેમ રાખનારાં મોહમુગ્ધ મનુષ્ય શેકઆકંદ વિગેરે નહિ કરે, એમ કેમ બની શકશે? તેટલા માટે તેને અન્ય મતના તેમજ જૈન મતના વ્યાકરણકારેએ પણ “માવો મક્ષિણએવા પ્રકારના સૂત્રની અનુવૃત્તિ રાખીને પણ વાના” એવું સૂત્ર કહ્યું છે. તેના દષ્ટાંતમાં સાફ સાફ જણાવે છે કેરેતા-કકળતા લોકોને અનાદર કરીને જ સંન્યાસ કે દીક્ષા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #211 -------------------------------------------------------------------------- ________________ દીક્ષાનું સુન્દર સ્વરૂ૫ . . . . . . . . . [ ૧૩૩ લેવામાં આવે છે. વ્યાકરણકારના આ સ્પષ્ટ દષ્ટાંતથી વિચક્ષણેને તે માનવું જ પડશે કે સ્વમત કે પરમત પ્રમાણે દીક્ષા લેનારનાં કુટુંબીઓ રેતાં અને કકળતાં જ રહે, એ સ્વભાવિક છે અને બધાને અનાદર કરીને જ મુમુક્ષુ મનુષ્યને સંન્યાસ કે દીક્ષા લેવી પડે છે. પૂર્વના કેઈપણુ મહાપુરૂષે કુટુંબીઓના રૂદનથી દીક્ષાને ત્યાગ કર્યો નથી! આવી જ રીતે વિદેહ દેશની રાજધાની મિથિલાના રાજા નમીજીએ જ્યારે દીક્ષા ગ્રહણ કરી, ત્યારે આખી મિથિલા નગરીમાં પ્રાસાદ, ગૃહ વગેરે સર્વ સ્થાને ભયંકર અને કરૂણાજનક શબ્દો સંભળાતા હતા અને તે છતાં તે નમીરાજર્ષિએ દીક્ષા ગ્રહણ કરી, એમ શાસ્ત્રોમાં સ્પષ્ટ જણવેલું છે. ભગવાન્ ગષભદેવજીની દીક્ષાથી તેમની માતા મરૂદેવાજી પણ રૂદનને લીધે જ અંધ દશાને પ્રાપ્ત થયાં હતાં. ભગવાન મહાવીર પ્રભુએ પણ દીક્ષા ગ્રહણ કરીને વિહાર કર્યો, તે વખતે તેઓશ્રીનું આખું કુટુંબ રેતું રે, પાછું વળ્યું હતું આજ કારણથી શાસ્ત્રકારો સ્પષ્ટપણે જણાવે છે કે–માતા, પિતા, ભાઈ અને ભાર્યાના કરૂણાજનક વિલાપો છતાં પણ, ત્યાગી પુરૂષ તેઓ તરફ ધ્યાન આપે નહિ કે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #212 -------------------------------------------------------------------------- ________________ ૧૩૪ ] . પૂ. સાગરાનંદસૂરિજી સંકલિત તેઓના કહ્યા મુજબ પ્રવૃત્તિ કરે નહિ. ભગવાન્ હરિભદ્રસૂરિજી પંચવસ્તુ ગ્રન્થમાં જણાવે છે કે— ‘જે મનુષ્ય મુકિતની અભિલાષાવાળા થઇને કુટુંબી જનના વિવેકથી ત્યાગ કરે છે, તેના વિચાગથી દુ:ખી થઇને તેનાં કુટુંબીજના જે કંઈ પણ શેક, આક્રુન્દ કે વિલાપ આદિ કરે, અગર તે દીક્ષિતના જવાને લીધે તેની સ્ત્રી કે બીજું કાઇ કુટુંબીજન અકાર્ય પણ સેવે, તો તે સર્વમાંથી એક પણ વસ્તુના દોષ દીક્ષા લેનારને લાગતો નથી.’ * જો એમ ન માનવામાં આવે અને તે કર્મબંધનનું નિમિત્ત દીક્ષા લેનાર મનુષ્યને ગણીને, તેને પણુ કર્મબંધન થાય એમ મનાય, તેા આરાધના કરવા પૂર્વક સર્વે કુટુંબીજનને વેસિરાવીને મૃત્યુ પામનારા મનુષ્યની પાછળ પણ કુટુંબીજને શેકાદિ કરે, તેનું કર્મબંધન પણ તે મૃત્યુ પામનારને થવું જોઈએ; પણ શાસ્ત્રકારાએ એ વાત માન્ય કરી નથી. શાસ્ત્રકારોએ તા એમ જણાવ્યું છે કે-આરાધના કરીને મરનારના કુટુંબીજના જે કંઈ શેાકાદિ કરે, તેના લેશ પણ કર્મબંધ મરનારને છે જ નહિ. તેવી જ રીતે જેમ આરાધના કરીને મરનાર મનુષ્ય પાતે નિર્મમ હેાવાથી તેની પાછળના કુટુંબીઓના કલેશથી અંધાતો નથી, તેમ સંસારથી વૈરાગ્ય પામી કેવળ આત્મકલ્યાણની ઈચ્છાથી જે માણસ કુટુંબીજનના ત્યાગ કરે છે, તેને પાછળના કુટુંબના કલેશના કર્મબંધ કોઇપણ રીતે લાગે નિહ. જૈનશાસ્ત્રના સિદ્ધાંત મૂજબ તો અન્યના ક્લેશથી અન્યને કર્મબંધ થવાનું છે જ નહિ, કારણ કેદરેક જીવા જુદા છે તેમજ તેનાં કર્મો પણ જુદાં જુદાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #213 -------------------------------------------------------------------------- ________________ દક્ષિાનું સુન્દર સ્વરૂપ . . . . . . . . [ ૧૩૫ છે. આથી સ્પષ્ટ થાય છે કે–ત્યાગ કરનારાની પાછળના કુટુંબીજનોએ કરેલા શેકાદિ સાથે, ત્યાગ કરનારને કેઈપણ જાતને સંબંધ રહેતો નથી. ભાવ દયાના સ્વરૂપને સમજનાર દીક્ષાનો ત્યાગ કરવાનું કહે જ નહિ. બીજી એક વાત એ વિચારવાની છે કે-જૈન શાસ્ત્રકારે દ્રવ્ય દયા કરતાં ભાવ દયાની કિંમત કોડે ગુણી વધારે આકે છે, અને તેથી જ દ્રવ્ય દયા કરતાં એક સમયના સાધુપણાની કિંમત અસંખ્યાત ગુણ છે, એમ જણાવે છે. દ્રવ્ય દયાનું ફળ નિશ્ચિત હોતું નથી. દ્રવ્ય દયાથી મેક્ષરૂપી ફળની પ્રાપ્તિ થાય અથવા ન પણ થાય. ભાવ દયા તો નિશ્ચયથી મુક્તિને દેનારી જ છે. સંયમ, એ કેવળ ભાવદયા રૂપ જ છે. સંયમ લેવાને તે જ મનુષ્ય તૈયાર થાય છે, કે જે મનુષ્ય પિતાના આત્માને કર્મથી બંધાએલો સમજે છે. તે કર્મનાં બંધને આત્મગુણેને આચ્છાદિત કરીને રહ્યાં છે અને એ કર્મ બંધનેને તોડવાને માટે કેઈપણ ઉપાય હોય, તો તે શ્રી જિનેશ્વરદેવે ફરમાવેલી પરમપવિત્ર ભાગવતી દીક્ષા છે, એમ એ માને છે અને તેથી જ તે દીક્ષાને અંગિકાર કરવાને તૈયાર થાય છે. આ ભાવ દયારૂપ દીક્ષાને અંગિકાર કરતી વખતે દીક્ષા લેનારને દ્રવ્ય દયાને ગણું કરવાની જરૂર પડે, તે તે કઈ પણ પ્રકારે અગ્ય ગણાય નહિ, તો પછી પોતાના સ્વાર્થને અંગે, પિતાના જ મેહના ઉદયથી રૂદનાદિ કરનાર કુટુંબીજનોની દયાથી, દીક્ષા લેનાર પિતાના આત્માની ભાવ દયારૂપ પ્રત્રજ્યાને છોડવાને કેમ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #214 -------------------------------------------------------------------------- ________________ ૧૩૬ ] . . . . . . પૂ. સાગરાનંદસૂરિજી સંકલિત તૈયાર થાય ? જે મનુષ્ય ભાવદયાના ફળને નથી સમજતા, તેઓ ભાવ દયારૂપ પ્રવજ્યાને છોડવા કે છોડાવવા ભલે તૈયાર થાય, પરંતુ ભાવ દયાના સ્વરૂપ અને ફળના સમજનારા કદી પણ દીક્ષાને ત્યાગ કરવાનું કહે જ નહિ. દ્રવ્ય દયાની ચાહનાવાળાએ પણ દીક્ષાને અટકાવવી જોઈએ નહિ. તેવી જ રીતે શ્રી જિનેશ્વર ભગવાનની દ્રવ્ય પૂજા વિગેરેમાં જે કે દ્રવ્ય હિંસા સ્પષ્ટપણે થાય છે, તે પણ શ્રી જિનેશ્વરદેવની વીતરાગ અવસ્થાને લક્ષ્યમાં રાખી, ચારિત્ર્યની પ્રાપ્તિ માટે કરાતી એ દ્રવ્ય પૂજા એકાંત નિર્જરાના ફળને આપવાવાળી કહી છે. તે પૂજામાં થતી દ્રવ્ય હિંસાને દેષ પૂજા કરનારને સર્વથા લાગતો નથી. આ પ્રમાણે જે ચારિત્ર્યને ભગવાનની પૂજામાં ધ્યેયરૂપે ગણ્યું છે, તેને અંગિકાર કરતી વખતે કુટુંબીજનોના શકને આગળ કરવામાં આવે અને તેથી તે ચરિત્ર લેનાર દીક્ષાના પરિણામથી ચૂકી જાય અથવા તો તે જ કારણથી બીજે કઈ તેને ચારિત્ર લેતાં અટકાવે, તે મનુષ્યને શ્રી જિનેશ્વર ભગવાનની પૂજા કે દાન, શીલ, તપ આદિ ધર્મ કાંઈપણ કરવા લાયક રહેતા જ નથી વળી સંસારમાં રહેલે પ્રાણ એક દિવસના એક જ વખતના સ્ત્રીસમાગમથી નવલાખ ગર્ભજ મનુષ્યની હિંસા કરે છે, એવું શાસ્ત્રમાં જે સ્પષ્ટપણે કહ્યું છે, તેને સમજનાર મનુષ્ય કે પણ દિવસ દીક્ષા લેનારને સંસારમાં રહેવાનો આગ્રહ કરે જ નહિ. આ સ્થળે કદાચ એમ કહેવામાં આવે કે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #215 -------------------------------------------------------------------------- ________________ - - -- - દીક્ષાનું સુન્દર સ્વરૂપ . . . . . . . . . [ ૧૩૭ ચરિત્રના પરિણામવાળાએ ગૃહસ્થાશ્રમમાં રહીને સ્ત્રીસમાગમથી દૂર રહેવું.” આ કથન કદાચ દેખાવમાં સારું લાગતું હોય, પણ પરિણામે તો અનિષ્ટ જ છે, કારણ કે ચારિત્રના પરિણામવાળો મનુષ્ય ચારિત્રને અંગિકાર ન કરે અને ચોવીસે કલાક દુનિયાદારીના સંજોગોમાં રહે, છતાં પિતાની પરિણતિને શુદ્ધ રીતે જાળવે, એ કેવળ અસંભવિત જેવું જ છે. કદાચ માને કે મનુષ્ય સંસારમાં રહીને પણ સ્ત્રીસમાગમથી વિરક્ત જ રહે, તે શું તેનાં સ્ત્રી આદિ કુટુંબી જને શેક કે આક્રન્દ નહિ કરે? તે પછી તેઓના મત પ્રમાણે જ્યારે કુટુંબીજનના શોકથી દીક્ષા જેવી ઉચ્ચ વસ્તુ બંધ કરવા લાયક ગણાય, તે તે જ કુટુંબીજનના શાકાદિકના કારણે ગમે તેવી ઉત્તમ પરિણતિવાળાને પણ સ્ત્રીને સમાગમ બંધ કરવાને કહી શકાશે નહિ! વળી જેઓ દીક્ષા લેનારની સ્ત્રી આદિના શેકાદિકથી ડરવાનું કહે છે, તેઓ રેજના એક વખતના સ્ત્રીસમાગમના હિસાબે, એક વર્ષમાં બત્રીશ ક્રોડ અને ચાલીસ લાખ ગર્ભજ મનુષ્યની થતી હત્યાની કેમ દરકાર કરતા નથી? મિથુનના દરેક પ્રસંગે નવ લાખ ગર્ભજ મનુષ્યની હાનિ ઉપરાંત અસંખ્યાત સંમમિ મનુષ્યની અને બેઇઢિયાદિ જીવની જે હિંસા થાય છે, તેનો તો હિસાબ જ નથી. જે મધ્યસ્થ દ્રષ્ટિએ આ વાત ઉપર વિચાર કરવામાં આવે, તે દ્રવ્ય દયાની ચાહનાવાળા પણ દીક્ષાને રોકવા માટે કેઈપણ દિવસ તૈયાર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #216 -------------------------------------------------------------------------- ________________ ૧૩૮ ] . . . . . . . . સાગરાનંદસૂરિજી સંકલિત થશે નહિ. એક વખત માની લે કે-દીક્ષાની અભિલાષાવાળો માણસ સંસારમાં રહ્યા છતાં સ્ત્રીસમાગમથી કદાચ વિરક્ત પણ થાય અને તે વિચારમાં દ્રઢ પણ રહે, તે પણ પ્રતિદિન ડગલે ને પગલે બીજી છએ કાયના જીવોની હિંસા તેનાથી થયા સિવાય રહેવાની નથી, એ તો સ્વાભાવિક જ છે. હવે જ્યારે પોતાના હાથે પ્રતિદિન અસંખ્યાત કે અનંત જીવની હાનિ થવાની છે, ત્યારે માત્ર કુટુંબીજનેએ પોતાના સ્વાર્થની ખાતર સ્વયં કરેલા શોક–આકન્દ આદિની કિંમત વધારે ગણી દીક્ષા લેતા અટકવું, તે કઈ પણ અકલવાળા હૃદયમાં ઉતરી શકે એવું નથી. લજજા, નીતિ કે અણુવ્રતના પાલનની ખાતર પણ સામાના આઝંદાદિની દરકાર કરતા નથી. કદાચ એમ દલીલ કરવામાં આવે કે– સૂક્ષ્મ જીવેને મેટી સંખ્યામાં નાશ થાય, તેના કરતાં મોટા જીને થતે કલ્પાંત અધિક કર્મબંધનનું કારણ છે.” તેઓની આ દલીલ પણ અગ્ય જ છે. કારણ કે– એક વ્યભિચારી પુરુષ કઈ પતિવ્રતા સ્ત્રીની આગળ સંકડા પ્રાર્થના કરે, તે સ્ત્રીને માટે લાગણે કરે કે મરવા પણ તૈયાર થાય, તે શું તે વ્યભિચારી પુરુષના સંતોષની ખાતર તે સતી સ્ત્રીથી પિતાનું પતિવ્રતાપણું મૂકી દેવાય ખરૂં? આ વાત હરકેઈને પણ કબુલ કરવી જ પડશે કે–હાય તેવા સંજોગોમાં પણ તે સ્ત્રી પિતાનું પતિવ્રતપણું ત્યાગ કરે જ નહિ. તેવી જ રીતે અભયા રાણી જેવી કઈ વ્યભિચારિણી સ્ત્રીની પ્રાર્થનાથી સુદર્શન શેઠ જેવા પવિત્ર પુરૂષ પોતાનું શીલ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #217 -------------------------------------------------------------------------- ________________ દીક્ષાનું સુન્દર સ્વરૂ૫ . . . . . . . . . [ ૧૩૯ છેડે જ નહિ. પ્રાર્થનાને સ્વીકાર ન થવાથી અન્નાદિકને પરિહાર કરી મરવા પણ તૈયાર થાય, તો પણ પવિત્ર પુરૂષ ચા સ્ત્રી પોતાના વ્રતને અખંડિતપણે પાળે જ. પૂર્વે શ્રીરામચંદ્રજી જેવા સત્પરૂષની આગળ સુર્પણખા જેવી સ્ત્રીએ અનેક પ્રકારે પ્રાર્થનાદિ કર્યા છતાં, શ્રી રામચંદ્રજીએ તેને સ્વીકાર કર્યો ન હતો. તેના પરિણામે સામા તરફથી હજારો ઉત્પાત મચાવવામાં આવે, હજારે મનુષ્યોને ક્ષય કરનાર ભયંકર રણસંગ્રામ પણ ઉભું થાય, તો પણ પવિત્ર પુરૂષથી પોતાની પવિત્રતા છોડાય જ નહિ. આ પ્રમાણે જ્યારે એક લજજા, નીતિ કે અણુવ્રતના પાલનની ખાતર વિરુદ્ધ પક્ષના શેક, આક્રંદ કે આક્રમણ આદિની ગણત્રી કરવામાં ન આવે, તો પછી જેની અંદર જન્મપર્યત માટે પાંચ મહાવ્રત પાળવાનાં છે, તેવી દીક્ષા લેવાને તૈયાર થયેલે મનુષ્ય કુટુંબના કલેશને શી રીતે ગણે? કુટુંબપાલનની ફરજ કેવળ મેહદ્રષ્ટિથી જ છે. કેટલાક લેકે તરફથી એમ કહેવામાં આવે છે કે “દીક્ષા લેનાર મનુષ્ય કુટુંબીજનેનું પાલન કરવા માટે તેમજ તેઓના શેકાદિકનો પરિહાર કરવા માટે ફરજથી બંધાએલે છે. અને જે તે ફરજ દીક્ષા લેનાર ન બજાવે, તો તે તેની લાયકાત ગણાય નહિ.” આ કથન સંસારનું સ્વરૂપ નહિ સમજનાર અજ્ઞાન મનુષ્ય જ કરી શકે. કુટુંબનું પાલન કે તેના શેકાદિકનું નિવારણ કેવળ મેહદ્રષ્ટિથી જ હોય છે. વસ્તુતઃ તે આ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #218 -------------------------------------------------------------------------- ________________ ૧૪૦ ] . . . . . . પૂ. સાગરાનંદસૂરિજી સંકલિત જીવે અનંતી વખત કુટુંબોનું પાલન પણ કર્યું અને તેના શોકાદિનું નિવારણ પણ કર્યું, છતાં તેથી કાંઈપણ કાર્યસિદ્ધિ હજુ સુધી થઈ નહિ. આ સંસારમાં રખડતા દરેક જીવને કયે મનુષ્ય માતા, પિતા, સ્ત્રી આદિ સર્વ સંબંધપણે નથી થયે? કયા કયા ભવમાં આ જીવે તે તે સંબંધીઓ ઉપર મેહ નથી કર્યો ? પરંતુ તે મેહથી આ આત્માનું કલ્યાણ થયું નથી તેમજ થતું પણ નથી. દીક્ષાની અભિલાષાવાળાએ તો જેવી રીતે કુટુંબી જનોના જી તરફ જોવાનું છે, તેવી જ રીતે પૃથ્વીકાયાદિ જીવોના રક્ષણ તરફ પણ જોવાનું છે. ઉત્તમ અધિકારમાં આવેલા સત્તાવાન પુરૂષે, ઓછી સત્તાવાળા જીવોનું રક્ષણ કરવું, તે જરૂરી અને પરમ કર્તવ્ય છે. વ્યવહારમાં રાજા કે તેના કર્મચારીઓ પિતાના સુખને માટે જ્યારે પ્રજાને કનડે છે, ત્યારે દરેક જણને તે જુલમ માટે પોકાર કરે પડે છે. જો કે–તેને અધિકારીઓની સત્તા અને સામર્થ્ય આગળ પ્રજાજનેનું કાંઈપણ જેર નથી ચાલતું, તો પણ નીતિકારે તો તે સત્તાવાન રાજાદિકના તેવા કૃત્યને અન્યાય સિવાય બીજું નહિ જ કહે. તેવી જ રીતે અહીં પણ સંજ્ઞી મનુષ્યપણાને પામેલે જીવ, બીજા પૃથ્વીકાયાદિક અસમર્થ અને હીન શક્તિવાળા જીવને ડગલે ડગલે હણે, તેને જુલમ તરીકે કેમ ગણાય નહિ? સંસારમાં રહેલો જીવ ગમે તેટલી રક્ષા કરે, તે પણ તેનાથી પૃથ્વીકાયાદિ સ્થાવર જીની હિંસાને પરિહાર થઈ શકવાને નથી, એ વાત તો ચોક્કસ જ છે, માટે તે જીવોની દયા ખાતર પણ દીક્ષા અટકાવાય જ નહિ ! Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #219 -------------------------------------------------------------------------- ________________ દીક્ષાનું સુન્દર સ્વરૂ૫ . . . . . . . . . [ ૧૪ આ સ્થળે ઈશ્વરકત્વવાદિ ઈતર વર્ગ એમ કહેશે કે “પૃથ્વીકાયાદિક છે ઈશ્વરે કુટુંબને પાલન કરવા માટે વધ્ધ તરીકે બનાવેલા છે, માટે પૃથ્વીકાયાદિના વધથી પણ કુટુંબનું પાલન કરવું જોઈએ.” આના ઉત્તરમાં પ્રથમ તો એ જણાવવાનું કે-ઈશ્વર કર્તુત્વવાદ આણ પુરૂષોને પ્રરૂપેલે નહિ હોવાથી માન્ય રાખી શકાય તેમ નથી. છતાં તે અપેક્ષાએ પણ વિચારીએ. તે એમને કહેવું પડે કે-દીક્ષા લેનારને દીક્ષા લેવાની ભાવના થઈ તે પણ ઈશ્વરના હુકમથી જ થએલી છે, તો પછી ઈશ્વરે ઉત્પન્ન કરેલી તે ઉત્તમ ભાવનાને રોકનારા મનુષ્ય ઈશ્વરના મહાન્ ગુન્હેગાર કેમ ન ગણાય? શ્રીમન મહાવીરદેવને અભિચહ ઉપરની બધી હકીકત જાણ્યા અને સમજ્યા છતાં, દિક્ષાને વિરોધ કરનારાઓના મનમાં એક શંકા જરૂર આવશે કે – જ્યારે ભાવદયા રૂપ દીક્ષાને અંગે કુટુંબીજને શોક આદિ કરે તેની દરકાર કરવાને જરૂર નથી, તે પછી ભગવાન મહાવીરદેવે માતાપિતાના શોકના નિવારણ માટે માતાપિતા જીવે ત્યાં સુધી દીક્ષા લેવી નહિ.” –એવો અભિગ્રહ કેમ ?” આ શંકાના સમાધાનમાં જણાવવાનું કે–પ્રથમ તે તે અભિગ્રહ ધર્મરૂપ નથી પણ મોહના ઉદય રૂ૫ છે, અને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat WWW.umaragyanbhandar.com. Page #220 -------------------------------------------------------------------------- ________________ ૧૪૨ ] પૂ. સાગરાનંદસૂરિજી સંકલિત તે વાત અષ્ટકજીની ટીકામાં સ્પષ્ટપણે જણાવવામાં આવેલી છે. જે વસ્તુ મેાહના ઉદયથી બનેલી હાય, તેનું અનુકરણુ કરવાને શાસ્ત્રકાર કોઈ પણ દિવસ ઉપદેશે નહિં. તેમજ મુમુક્ષુજનના પણ તે ઉદ્દેશ હાઇ શકે નહિ ! જો તેવી રીતે કુટુંબીજનના ક્લેશના અંગે દીક્ષાના પિરહાર કરવા લાયક હાય, તે અગ્નિભૂતિ આદિના ક્લેશ છતાં ગૌતમ આદિને શ્રીમન્ મહાવીરદેવ પાતે કેવળજ્ઞાનીપણામાં દીક્ષા આપત જ નહિ. કાઇથી પણ એમ નહિ જ કહી શકાય કે– ભગવાન મહાવીરદેવે કેવળી અવસ્થામાં કરેલા કાર્યનું અનુકરણ ન કરવું અગર કૈવળી અવસ્થામાં તેઓએ કરેલા કાર્યનું અનુકરણ કરવામાં દોષ લાગે અને ગૃહસ્થપણામાં મેાહના ઉયથી જે કાર્ય થયું, તેનું અનુકરણ માહના ક્ષયેાપશમવાળાએ પણુ કરવું જ જોઇએ ! કોઇ પણ શ્રદ્ધાવાન મનુષ્ય આ વાત કબુલ કરવાને માટે તૈયાર થશે જ નહિ ! વધુમાં—— • ' માહાધીન કુટુમ્બીઓના અનાદર કરીને દીક્ષા લેવાના રીવાજ શાસ્ત્રીય છે.’ આ વાત ભગવાનના અભિગ્રહથી સિદ્ધ થાય છે. વળી ભગવાન મહાવીરદેવના અભિગ્રહ જ એમ સિદ્ધ કરી આપે છે કે-માતાપિતાની રજા સિવાય અથવા તે કલ્પાંત કરતાં હાય તેને અનાદર કરીને દીક્ષા લેવી તે અયેાગ્ય નથી જ. કારણ કે—જો તેમ હાત અને માતાપિતાના કલ્પાંતને લીધે દીક્ષાને રાકવી એમ સિદ્ધાંત હાત, તે શ્રી મહાવીર પ્રભુને “ જ્યાં સુધી માતાપિતા જીવતાં હાય ત્યાં સુધી હું Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #221 -------------------------------------------------------------------------- ________________ દીક્ષાનું સુન્દર સ્વરૂપ [ ૧૪૩ દીક્ષા લઇશ નહિં. ” એવા અભિગ્રહ કરવાની જરૂર જ ન રહેત. માતાપિતાની રજા સિવાય દીક્ષા લેવાય જ નહિ, એવા જો શ્રી જિનેશ્વરદેવના શાસનના કાયદેા હાત, તા સિદ્ધાર્થ રાજા અને ત્રિશલાદેવીના જીવન સુધી મહાવીર પ્રભુની દીક્ષા થવાની જ નહેાતી, કારણ કે–મહારાજા સિદ્ધાર્થ અને રાણી ત્રિશલાની સ્થિતિ એવી હતી કે-પ્રભુમહાવીરની દીક્ષાની વાત થતાં જ તેઓના શાકના પાર રહે એવા નહાતા અને તેથી તેને રજા મળવાની નહેાતી. જ્યારે આવી રીતે માતાપિતાના ક્લેશને અંગે ભગવાનની દીક્ષા જ થવાની ન્હાતી, તે પછી ભગવાને દીક્ષા નહિ લેવાને અભિગ્રહ શે? આ સ્થાને મારીકાઇથી અવલેાકન કરનારને સ્પષ્ટપણે માનવું પડશે કે-પુખ્ત ઉમ્મર થયા પછી માબાપની રજા લેવાની ક્રુજ દીક્ષિત થનારને છે નહિ. તેમજ મામાપાના માહાદયને લીધે થતા કલ્પાંતથી દીક્ષા લેનારે દીક્ષાને છેડવાની નથી, એ શાસ્ત્રીય રિવાજ ભગવાન્ મહાવીરદેવના ધ્યાન બહાર નહાતા. અને તેથી તેઓશ્રી માતપિતાના સ્નેહ કે તેના શૈકાદિકથી પોતાની દીક્ષાનું અટકવું થાય, એ અસંભવિત ગણતા હતા. આજ કારણે માતાપિતાની હૈયાતી સુધી દીક્ષા નહિ લેવી, એવા અભિગ્રહ કરવાની ભગવાનને જરૂર પડી. કલિકાળના આત્માએ માતાપિતાની ભક્તિ વિસરી ન જાય તે માટે એ અભિગ્રહનું દૃષ્ટાંત લેવાનું છે. કદાચ એમ કહેવામાં આવે કે શાસ્ત્રકારાએ ભગવાનના તે અભિગ્રહને ઉચિત 66 Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #222 -------------------------------------------------------------------------- ________________ ૧૪૪] . . . . . . . . સાગરાનંદસૂરિજી સંકલિત ગણીને તે રસ્તે ચાલવાને બીજાને કેમ ઉપદેશ આપે?” આ શંકા પણ વ્યાજબી નથી, કારણ કે-શાસ્ત્રકારોએ એ વાત તીર્થંકરપણાને અંગે જ જણાવી છે અને બીજાઓને પણ તે દષ્ટાંત લેવાનું એટલા માટે જ કહેવામાં આવ્યું છે કેમાતાપિતા પૂજ્ય અને ઉપકારી છે, તેથી ધર્મની રુચિવાળાઓએ તેમનું તે પૂજ્યત્વપણું જાળવવું જોઈએ, કારણ કે-એ સામાન્ય સગુણ છે. પણ તે ઉપરથી માતાપિતાની રજા ન હોય તે સંસારમાંથી નીકળી દીક્ષા લેવી જ નહિ, એ અર્થ નીકળતું જ નથી. આ વિષય ઉપર આચાર્યશ્રી જિનેશ્વરસૂરિજી ખુલાસો કરતાં જણાવે છે કે-ગૃહસ્થપણામાં રહેલો શ્રાવક પિતાનાં માતાપિતા સમજે નહિ અને રજા પણ આપે નહિ, તે દીક્ષા લેવાની અભિલાષાવાળા તેણે તેઓને ત્યાગ કરી દેવે જોઈએ.” બીજી રીતે એમ પણ માની શકાય કે–ભગવાન મહાવીરદેવે પોતાની દીક્ષાને માટે બે વર્ષની ઢીલ છે, એમ જાણ્યા છતાં ભાઈ નંદીવર્ધન પાસે દીક્ષા લેવાની આજ્ઞા માંગી અને નંદીવર્ધનના આગ્રહથી બે વર્ષ ગૃહસ્થપણામાં રહી સંવત્સરી દાન દઈને જ્ઞાન વડે જાણેલા વખતે જ દીક્ષા લીધી. તેવી જ રીતે આ અભિગ્રહ કરવાની વખતે પણ પિતાની દીક્ષાને વખત જા–જોયો હોય અને માતાપિતાના આયુષ્યના કાળથી પોતાને દીક્ષા નહિ લેવાને કાળ અધિક Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #223 -------------------------------------------------------------------------- ________________ દીક્ષાનું સુન્દર સ્વરૂપ . . . . . . . . . [ ૧૫ જા હોય અને તેથી જ “માતાપિતાના જીવતાં સુધી મારે દીક્ષા લેવી નહિ”—એવો અભિગ્રહ કર્યો હોય, તે તેમાં આશ્ચર્ય નથી. ભગવાન મહાવીરદેવના આ અભિગ્રહના વૃત્તાંતથી તે માતાપિતાની રજા વિના અને કુટુંબીજનોને ફ્લેશ છતાં પણ, પરમેશ્વરી દીક્ષા લેવી એગ્ય જ છે એમ સાબીત થાય છે. આ કોરાંતથી જવાનું મનાઇ કર્યો અવધિજ્ઞાન વડે જાણીને જ અભિગ્રહ લીધે છે. ભગવાન મહાવીરદેવનું ચરિત્ર જાણવાવાળાથી એ અજાણ્યું નથી કે તેઓ ગર્ભમાં પણ ત્રણ જ્ઞાને સહિત જ આવેલા હતા. તેમનું અવધિજ્ઞાન પણ દેશમાં દેવલેક સુધીનું હવાથી ઘણું જ વિસ્તીર્ણ હતું. તેવા નિર્મળ અવધિજ્ઞાનથી પિતાના દીક્ષાના કાળને તેઓ સહેલાઈથી જોઈ શક્તા હતા. જ્યારે આવું નિર્મળ અને અનુપમ અવધિજ્ઞાન તેઓને ભવાંતરથી જ સાથે આવેલું હતું, તે ગભૉવસ્થામાં પણ તેઓ પોતાના દીક્ષાના કાળને જાણી શકે, તેમાં કાંઈ આશ્ચર્ય નથી. દેવાનદાની કુક્ષીથી ખ્યાસી દિવસ પછી મહાવીર પ્રભુનું સંહરણ થયું, ત્યારે તે દેવાનંદાને ચિદ સ્વનને અપહાર થતો દેખવામાં આવ્યો. પોતાના ઉત્તમ ગર્ભને અપહાર જાણીને, તે દેવાનંદાએ છાતી અને માથું કુટયું દેવાનંદાની આ હકીક્ત અવધિજ્ઞાનથી જોઈને, માતાને કેવો સ્નેહ હોય છે તે પ્રભુને પ્રત્યક્ષ થયું. આજ કારણથી પોતાની માતા ત્રિશલાદેવીને દુઃખ ન થાય, તે ઈરાદાએ પ્રભુએ પોતાનાં અપાંગ સંકેચીને નિશ્ચળપણું ધારણ કર્યું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #224 -------------------------------------------------------------------------- ________________ ૧૪૬ ] . . . . . . . પૂ. સાગરાનંદસૂરિજી સંકલિત માતા ત્રિશલાદેવીને આ વાત ઉલટી પરિણમી અને તેથી ત્રિશલારાણી તથા સિદ્ધાર્થ રાજાએ અનહદ શેક કર્યો. આ બધું દેખવાથી ભગવાનને ગર્ભમાં રહ્યા રહ્યા માતાપિતાના નિ:સ્વાર્થ સનેહનો વિચાર આવ્યા અને તેથી અભિગ્રહ લેવાનું બન્યું. આ બધી સ્થિતિ વિચારનાર સમજી શકશે કે–ભગવાને અભિગ્રહ અચાનક થયે નથી, પણ અવધિજ્ઞાનના ઉપગથી જ થયેલ છે. તે જે મનુષ્ય અવધિજ્ઞાન રહિત હોય તેમજ આ જગતના સ્વાર્થમય પ્રેમથી બંધાએલ માતાપિતાની સ્થિતિને સમજનારો હોય, તેને ભગવાન્ મહાવીરદેવના અભિગ્રહનું અવલંબન લેવું તે અઘટિત જ છે. ભાવધર્મરૂપચારિત્રની પ્રાપ્તિ નથી થઈ ત્યાં સુધી જ માબાપની દ્રવ્ય સેવા કર્તવ્ય છે. શ્રીમાન હરિભદ્રસૂરિજીએ અષ્ટકની અંદર આ અધિકારનું વર્ણન કરતાં, પ્રભુની ગર્ભાવસ્થા વખતના શબ્દો તેમના મુખમાં મૂક્યા છે. ગર્ભપણની મોહદશાને આશ્રયી તે અધિકાર લેવામાં આવેલ છે, પરંતુ તે અધિકારને ક્ષાપશમિકાદિ ભાવધર્મની પ્રાપ્તિ સાથે કઈ પણ જાતને સીધો સંબંધ નથી. ગૃહસ્થ ધર્મમાં રહેલા છે, જે કે-માતાપિતાની સેવા માટે બંધાયેલા છે, તે પણ તેમની તે સેવા એ લોકત્તર ધર્મ તો નથી જ. અને તેથી જ ઉગવાઈ આદિ આગમેમાં માત્ર માતાપિતાની સેવા કરનારને પરલોકના આરાધક્ષણનો નિયમ દેખાડતા નથી. આથી માત્ર આ લેકમાં જ જેઓએ ઉપકાર કરેલો છે તથા જેઓની સેવા કેવળ લેકિ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #225 -------------------------------------------------------------------------- ________________ દીક્ષાનું સુન્દર સ્વરૂ૫. . . . . . . . [ ૧૪૭ ક જ ગણવામાં આવેલી છે, તેમની ખાતર ભાવધર્મની અત્યંત ઉચ્ચ સ્થિતિરૂપ દીક્ષા એ અનાદરણીય ગણાય, તે પછી ત્રણ લોકના નાથ સર્વગુણસંપન્ન ભગવાન વીતરાગદેવની પૂજા તથા ગુરૂ મહારાજને અન્નાદિ અને ઔષધાદિ દેવાથી થતી સેવા, તેમજ દાન, શીલ, તપ, આદિ અનેક પ્રકારે બનતો ધર્મ આત્માને પરલોક સુધારનાર છે, માટે તેને છેડીને કઈપણ સમકિત દ્રષ્ટિથી દીક્ષા લઈ શકાય જ નહિ, કારણ કે–દીક્ષિત થએલા પુરૂષથી ગૃહસ્થોની જેમ દાન, દેવપૂજા, સાધુસેવા ઈત્યાદિ બનશે જ નહિં, પણ તે માન્યતા સાચી નથી. શ્રી જિનેશ્વર ભગવાનની પૂજા વિગેરેનું ફળ ચારિત્ર ધર્મના આરાધનના લાખમાં એશે પણ નથી આવતું અને તેથી તેવી પૂ આદિને છેડીને પણ ભાવ ધર્મરૂપ ચારિત્ર અંગિકાર કરવામાં આવે છે, તે પછી માત્ર ઈહલોકને અંગે જ ઉપકાર કરનાર માતાપિતાની સેવા છેડીને, આત્માના પરમ કલ્યાણનું કારણ એવી દીક્ષા અંગિકાર કરવાનું કહેવામાં આવે, તેમાં આશ્ચર્ય જ શું? જે શ્રાવક કે શ્રાવિકાને જીદગી પર્યતને માટે દેવપૂજા કર્યા સિવાય કે ગુર્નાદિકને દાન દીધા સિવાય દાતણ પણ કરવું નહિ,-એવી સખ્ત પ્રતિજ્ઞા હોય છે, એવા સખ્ત નિયમવાળાં શ્રાવક-શ્રાવિકાને પણ તે નિયમ છોડીને દીક્ષા લેવી ઉચિત જ ગણવામાં આવેલી છે. જ્યારે ગૃહસ્થપણામાં હોય ત્યાં સુધી, આત્માનું હિત સાધનાર દ્રવ્ય સ્તવરૂપે નિયમિતપણે રહેલા આચારે પણ, દીક્ષાને અને છેડી દેવા તે વ્યાજબી છે, તે પછી ગૃહસ્થપણાને અંગે બંધાએલ માતાપિતાની સેવા ચાહે તેટલી ઉત્તમ છે, તે પણ તેને દીક્ષાના પરિણામની આડે લાવી શકાય જ નહિ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #226 -------------------------------------------------------------------------- ________________ ૧૪૮ ] . . . . . . . પૂ. સામાનંદસૂરિજી સંકલિત માબાપની ભક્તિ કરતાં સર્વવિરતિની કિંમત અસંખ્ય ગુણી છે. માબાપની સેવાને બદલે દુષ્પતિકાર છે, એમ શાસ્ત્રકારે સ્પષ્ટ રીતે ફરમાવે છે અને તેથી તે માબાપના ઉપકારને બદલે ગમે તે પ્રકારે માબાપની ચાકરી કરવાથી વળી શકતો નથી. વિવિધ પ્રકારની રસોઈ વડે ભેજના કરાવવામાં આવે, દ્રાક્ષાપાન વિગેરે અનેક પ્રકારનાં ઈષ્ટ અને મધુર પાણીનાં પાન કરાવવામાં આવે, અનેક પ્રકારના ઈચ્છિત સ્વાદિમ અને ખાદિમ પદાર્થો આપવામાં આવે, યાવ–તેઓને કેઈપણ પ્રકારને પરિશ્રમ નહિ આપતાં તેઓનું સમસ્ત જીવન સુખમય કરી દેવામાં આવે, તે પણ તેઓએ કરેલા ઉપકારનો બદલો વાળી શકાતો નથી, તે વાત શાસ્ત્રકારે સ્પષ્ટપણે જણાવે છે. એમ હોવા છતાં પણ, જે તે પુત્ર માતાપિતાને શ્રી જિનેશ્વરદેવના શુદ્ધ ધર્મની પ્રાપ્તિ કરાવે, ગુરૂ આદિ દ્વારા તેઓને સમ્યક્ત્વની પ્રાપ્તિ થાય તેવો પ્રયત્ન કરે, તે તે સમ્યક્ત્વ-પ્રાપ્તિ કરાવવાના પ્રયત્નને ઉપકાર એટલે બધે છે કે–તેની આગળ માતાપિતાએ પુત્રના પાલન માટે કરેલા ઉપકારની કોઈ જ કિંમત નથી. માતાપિતાએ કરેલું પાલન કેવળ સ્વાર્થ અને મેહના અગે હેવાથી, માત્ર પૌદ્ગલિક (બાહ્ય) છે, જ્યારે સમ્યક્ત્વની પ્રાપ્તિ નિઃસ્વાર્થ આત્મગુણરૂપ અને પારમાર્થિક છે, તેથી તે સમ્યક્ત્વપ્રાપ્તિ કરાવવા રૂપ ઉપકાર ઘણે જ મટે છે. આત્માના કલ્યાણને માટે પ્રાપ્ત કરાવાતો નાનામાં નાને ગુણ પણ એટલો બધો કિંમતી છે કે–તેની આગળ ત્રણ જગતનું પૌદ્ગલિક સુખ કાંઈ પણ હિસાબમાં નથી. ધર્મ જાણનારાઓને આ વાત સ્પષ્ટપણે માલુમ જ છે. www.umaragyanbhandar.com Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat Page #227 -------------------------------------------------------------------------- ________________ દક્ષિાનું સુન્દર સ્વરૂપ . . . . . . . . . [ ૧૪૦ આત્મગુણનો એક અંશ પણ પરિણામે મેક્ષ દેનાર હાઈ, ભવિષ્યનાં જન્મ–જરા–મરણેનાં દુઃખને સર્વથા નાશ કરી શકે છે. આ હકીકતને સમજનાર મનુષ્ય જરૂર કબુલ કરશે કે—માતાપિતાના ઉપકારની કિંમત કરતાં સમ્યક્ત્વપ્રાપ્તિની કિંમત ઘણી મોટી છે. સમ્યકત્વ કરતાં અસંખ્યાત ગુણી કિંમત દેશવિરતિની છે. અને દેશવિરતિ કરતાં પણ અસંખ્યાત ગુણ કિંમત સંયત (સાધુ) પણાની છે. આથી વાંચકને આપોઆપ સમજાશે કે–અત્યંત અલ્પ કિંમતવાળા માતાપિતાના ઉપકારને બદલે, જેની કિંમતને કાંઈપણ પાર નથી એવા સાધુપણુની કિંમત ન આંકવામાં આવે, અથવા તે તેની ઉપેક્ષા કરવી એગ્ય ગણવામાં આવે, તે તે કેવલ મૂર્ખતા જ ગણાય. શાસ્ત્રમાં કહેવું છે કે–સમ્યગૂઠુષ્ટિ કરતાં દેશવિરતિ શ્રાવકની નિર્જરા અસંખ્યાત ગુણ છે અને તેના કરતાં પણ સર્વવિરતિવાળાની નિર્જરા અસંખ્યાત ગુણી છે. શિન્નતિના કાર્ય માટે માબાપની અવગણના કેમ કરવામાં આવે છે ? આ સ્થલે જણાવવું જોઈએ કે––જેઓ કુટુંબના શેકાદિકના કારણે દીક્ષા જેવા પરમ ઉચ્ચ કેટીના કાર્યને બંધ કરવા તૈયાર થાય છે, તેઓ દીક્ષાની વાસ્તવિક શ્રેયસ્કરતા સમજતા જ નથી. કુટુંબલેશના કારણે જેઓ દીક્ષાને વિરોધ કરે છે, તેઓને જ જે કઈ એમ પૂછે કે દેશની ઉન્નતિના કાર્યમાં સર્વસ્વનો ભેગ આપવાથી મારું કુટુંબ નારાજ થાય છે, મારા તે વર્તનથી મારા કુટુંબને અત્યંત કલેશ થાય છે, તો મારે તે દેશોન્નતિનું કાર્ય ચાલુ રાખવું કે કેમ ?” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #228 -------------------------------------------------------------------------- ________________ ૧૫૦ ] . . . . . . . પૂ. સાગરાનંદસૂરિજી સંકલિત આના ઉત્તરમાં તેઓ જરૂર જણાવશે કે તમારું કુટુંબ ચાહે તેટલું નારાજ થાયપણ તમારે દેશોન્નતિનું કાર્ય છોડવું જોઈએ નહિ.” “દેશોન્નતિના કાર્યમાં, સમાજ સુધારણામાં, કુરૂઢીઓ દૂર કરવામાં, વ્યસનને ત્યાગ કરવામાં, બાળ અને વૃદ્ધ લગ્ન અટકાવવામાં, લગ્ન અને મરણ પ્રસંગના ખરચે બંધ કરવામાં –આવાં આવાં અનેક કાર્યો કરવામાં કુટુંબ અગર બીજાઓને ગમે તેટલો વિરોધ હોય, તે પણ તે તો અવશ્ય કરવા લાયક અને જરૂરી છે –એમ જ તેઓ કહેશે, અને તેને માટે “દરેક રીતને ભેગ આપવાની પ્રેરણા” પણ કરશે. જે આ રીતે તે તે કાર્યો માટે કુટુંબાદિકને વિરોધ નથી ગણવામાં આવે, તો અનંતા પુદ્ગલ પરાવર્તન કાળ સુધી સંસારમાં પરિભ્રમણ કર્યા છતાં, કોઈપણ વખતે નહિ મળેલી અને ભવિષ્યમાં પણ જે મળવાની સંભાવના અશક્યવતું છે, એવી મહાન દુર્લભ દીક્ષારૂપી કામધેનુની કિંમત જે ધર્માત્માઓને સમજવામાં આવી હોય, તેઓ માતાપિતા, સ્ત્રી આદિના મોહની કિંમત તુરછ આંકીને, દીક્ષા પ્રાપ્તિ માટે માતાપિતાદિના નેહને તજવાને ઉપદેશ કરે, તેમાં આશ્ચર્ય શું? કુટુંબકલેશના કારણે દીક્ષા નહિ લેવામાં નહિ, લેનારનું તથા કુટુંબનું બન્નેનું અહિત જ છે. શાસ્ત્રકારોએ સાફ સાફ જણાવ્યું છે કે–દીક્ષા લેવાની ઈચ્છાવાળાને, તેનાં માતપિતા પ્રતિબંધ પામી તેને સંયમ માર્ગમાં અનુમતિ આપે તો તે ઉત્તમોત્તમ છે. જે તે માતાપિતાદિ સહેજે અનુમતિ ન આપે, તો દીક્ષા લેનારે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #229 -------------------------------------------------------------------------- ________________ દીક્ષાનું સુન્દર સ્વરૂપ . . . . . . . . . [ ૧પ૧ અંત:કરણથી દીક્ષાની ભાવના રાખી, માયા-પ્રપંચાદિ કરવા અને તેમ કરીને પણ અનુમતિ મેળવવી. તેમ છતાં જે તેઓ દીક્ષા માટે સંમત ન થાય, તે દીક્ષા લેનારે તેઓને ત્યાગ કરે : એવી ભાવનાએ કે–“મારા આત્માને ચારિત્રમાર્ગમાં પ્રવર્તાવીશ, તે કઈક દિવસ આ માતાપિતાદિને ધર્મ પ્રાપ્ત કરાવી શકીશ અને તેઓના આત્માને પણ હું ઉદ્ધાર કરાવી શકીશ.” જે મનુષ્ય એવી રીતે ભાવના રાખીને માબાપને ત્યાગ કરે છે, તે જ મનુષ્ય માબાપને હિત કરવાવાળો સમજે,-એમ શાસ્ત્રકારોએ સ્પષ્ટ જણાવ્યું છે. પણ જે મનુષ્ય માબાપની અનુમતિ નહિ મળવા માત્રથી, દીક્ષાને અંગિકાર નહિં કરતાં સંસારમાં લપટાઈ રહે છે, તે મનુષ્ય પિતાનું અહિત કર્યું, એટલું જ નહિ પરંતુ માબાપનું પણ તેણે અહિત જ કરેલું છે. આ બધી હકીકત શાસ્ત્રકારએ માતાપિતાની રજાના અધિકારમાં જ “તે ત્યાગ તે અત્યાગ છે અને અત્યાગ તે નિશ્ચયે ત્યાગ જ છે.”—એમ કહી માતાપિતાની અનુમતિ વિના પણ દીક્ષા લેવી એ શ્રેયસ્કર છે, એમ સ્પષ્ટપણે જણાવ્યું છે. આવી રીતે શાસ્ત્રકારોનાં કહેલાં વચનામાં એક જ વસ્તુ મૂખ્ય તત્ત્વ તરીકે તરી આવે છે, અને તે એ છે કે – દીક્ષા એ લેકોત્તર વસ્તુ છે. આત્મકલ્યાણને માર્ગ છે. મેક્ષની નિસરણું છે. અનંત કાળે મળેલી છે. ફરી મળવી દુર્લભ છે. તેવી દીક્ષાને કઈ પ્રકારે પણ અનાદર થાય નહિ.” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #230 -------------------------------------------------------------------------- ________________ ૧૫૨ ] . પૂ. સાગરાનંદસૂરિજી સંકલિત વળી કુટુંમાર્દિકને પ્રતિબાધ કરીને અનુમતિ મેળવવા વિગેરેના જે ક્રમ ઉપર મતાવવામાં આવ્યા છે, તે તેને માટે જ છે, કે જેઓએ ગૃહસ્થપણામાં પણ ખારવ્રતધારી શ્રાવક થઇ કેટલીક મુદ્દત સુધી તેનું પાલન કર્યું હાય અથવા માબાપને પ્રતિબેાધ કરવાને શક્તિમાન હાય તેમજ જોષી કે સ્વપાક આદિને પાતાના કાબુમાં લઈ શકતા હાય. બીજાએને માટે ઉપર જણાવેલેાક્રમ આદરણીય નથી, એ વાત વિચારક મનુષ્ય સહેજે સમજી શકશે. અનેક આત્માએ તેવા ક્રમને જાળવ્યા સિવાય દીક્ષિત થયેલા છે અને તેથી ભગવાન હરિભદ્રસૂરિજીએ પંચવસ્તુમાં સ્પષ્ટપણે જણાવ્યું છે કે-‘ કુટુંબીજનના શાકાદિકના લેશ પણ દોષ દીક્ષા અંગિકાર કરનાર પુન્યવાન આત્માને લાગતા નથી. ’ માતાપિતાદિ કુટુંબીજનના નિર્વાહને માટે સાધન કરવાની શાસ્ત્રની આજ્ઞાને વાસ્તવિક અર્થ. કેટલાક મનુષ્યા એમ જણાવવાને તૈયાર થાય છે કે “ જે મનુષ્ય ઉપર તેનાં માતાપિતાદિકના પાલન વિગેરેના ક્જ હાય, તેને બજાવ્યા સિવાય તે મનુષ્યને દીક્ષા આપવી જોઇએ નહિ. તેના સમર્થનમાં શાસ્ત્રકારો પણ જણાવે છે કે દીક્ષા લેવાની અભિલાષાવાળાએ પેાતાનાં માતાપિતાદિ કુટુંબીજનના નિર્વાહને માટે સાધન કરી દેવું જોઇએ. અને તે ન થાય ત્યાં સુધી દીક્ષા લેનારે લેવી કે તેવાને દીક્ષા દેવી, તે અયેાગ્ય જ છે. ” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #231 -------------------------------------------------------------------------- ________________ [ ૧૫૩ ન દીક્ષાનું સુન્દર સ્વરૂપ તેનું આ કથન કેટલેક અંશે વ્યાજબી છે, પણ તેના અર્થ એમ તેા નથી જ થતા કે દીક્ષાની અભિલાષાવાળાએ માતાપિતાદિના પાલનનું સાધન કરવા માટે સંસારમાં જ રહેવું. તેના વાસ્તવિક અર્થ એ છે કે દીક્ષા લેનારે પોતાની સંપત્તિ કેવળ સ્ત્રી આદિકને સોંપી ન દેવી જોઈએ, અથવા તેની પાછળ સંપત્તિની અસ્તવ્યસ્ત દશા ન થઇ જવી જોઇએ, કે જેથી છતી ઋદ્ધિએ માતાપિતાદિ કુટુંબીજના ભૂખે મરે. પૂર્વે એવા રિવાજ હતા કે–જેઓ પુત્ર વિનાના હાય અથવા જેએને! પુત્ર મરી જાય કે દીક્ષિત થાય, તેનું ધન રાજાના સુભટો આવીને રાજ્યમાં લઇ જતા હતા. તે સમયે દીક્ષા લેનારે જો વ્યવસ્થા ન કરી હાય, તેા તે ભાવિત આત્માની દીક્ષા થયા પછી, છતી સંપત્તિએ પાછળવાળાની કેવી ભયંકર હાલત થાય, તે સમજવી મુશ્કેલ નથી. બીજી વાત એ છે કેદીક્ષા લેવાની ઇચ્છાવાળાએ કુટુંમના પાલનની વ્યવસ્થા કરવા માટે કોઇપણ ભાગે પ્રયત્ન કરવા જ જોઇએ, એમ હેવામાં આવે, તે તેમાં જૈન ધર્મના મૂળ સિદ્ધાન્તનું જ ઉલ્લંઘન થશે; કારણ કે–જૈન ધર્મના સિદ્ધાંત પ્રમાણે ધર્મ કરવા માટે પણુ, દ્રવ્યની ઈચ્છા કરવી તે અનુચિત જણાવી છે. તેા પછી કુટુંખના પાલનને માટે દ્રવ્ય ઉપાર્જન કરવાની ઈચ્છા કરવી કે તેની ખાતર પવિત્ર દીક્ષાને છેડી દેવી, તે વ્યાજબી ન જ ગણી શકાય. દીક્ષાને સહાય નહિ—સહાય કરનારની અનુમાદના નહિ ! હવે જ્યારે દીક્ષાના વિરોધ કરનારાઓ પણ પારમેશ્વરી દીક્ષાને પરમપવિત્ર અને મેાક્ષની નીસરણીરૂપ માને છે, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #232 -------------------------------------------------------------------------- ________________ ૧૫૪] . . . . . . . પૂ. સાગરાનંદસૂરિજી સંકલિત ત્યારે તેઓ પિતાથી દીક્ષા લઈ શકાતી નથી, છતાં દીક્ષા લેનારાઓના કુટુંબાદિકના નિર્વાહની વ્યવસ્થા માટે કેમ કાંઈ પ્રયત્ન કરતા નથી? એટલું જ નહિ પણ અન્ય કેઈ ધર્માત્મા પુરૂષ દીક્ષા લેનારના કુટુંબનું પાલન કરવાની વ્યવસ્થા કરે છે, તે તે કેમ સહી શકાતું નથી ? તેઓના આ વર્તનથી સ્પષ્ટ માનવાની જરૂર પડશે કે-“તેઓનું ધ્યેય દીક્ષા લેનારના કુટુંબની દયા ચિંતવવાનું નથી, પણ કેવળ દીક્ષાને વિરોધ કરવાનું જ છે.” પૂર્વે શ્રી કૃષ્ણ મહારાજે આખી દ્વારિકા નગરીમાં ઉઘોષણા કરાવી હતી કે જે કઈ મનુષ્ય ભગવાન નેમિનાથ સ્વામિ પાસે દીક્ષા ગ્રહણ કરશે, તેને પાછળની બધી કુટુંબ આદિની ચિંતા હું કરીશ”—તેમ વર્તમાનમાં પણ દીક્ષિત થનારનાં માતાપિતાદિના પાલનની વ્યવસ્થા કરવાનું જે કોઈ કદાચિત સ્વીકારે, તે તેની તરફ અણગમો કેમ બતાવાય છે? તેમજ દીક્ષા લેનાર તથા દેનાર બનેને વગોવવા માટેની તૈયારી કેમ થાય છે? એ અણગમાને અર્થે તો એટલો જ થાય છે કે—કોઈપણ ભાવિકે દીક્ષા લેનારને મદદ કરવી નહિ; અને દીક્ષા લેનારે પોતાના કુટુંબનું પાલન કરવાની વ્યવસ્થા કર્યા સિવાય દીક્ષા લેવી નહિ; તેમજ દીક્ષા લેનાર તેવી વ્યવસ્થા જ્યાં સુધી ન કરે, ત્યાં સુધી કેઈએ તેને દીક્ષા આપવી નહિ. આ ઉપરથી દીક્ષાને વિરોધ કરનારને ઈરાદે સ્પષ્ટ જણાઈ આવે છે કે-અઢાર વર્ષની અંદર વયને લીધે દીક્ષા લેવાને અગ્ય છે, પચ્ચીસ વર્ષ લગભગને નવીન પરિણીત હોવાથી અગ્ય છે અને તેથી વધુ ઉંમરને મા, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #233 -------------------------------------------------------------------------- ________________ દીક્ષાનું સુન્દર સ્વરૂપ [૧૫૫ ખાપ, સ્ત્રી અને પુત્ર-પુત્રી આદિના પાલનની ખામીને લીધે અયેાગ્ય છે. ઉપર જણાવેલી કોઇપણ જાતિની ખામી ન હાય, તેા તેની પાછળ તેનું કુટુંબ રડારેાળ કરશે, એટલે તે પણ અચેાગ્ય છે. આ બધાના અર્થ એટલા જ થયેા કે– વર્તમાનકાળમાં જે મહાત્માએ દીક્ષિતપણામાં હયાત છે, તે મધાના પચાસ વરસથી વધારે વખત જીવનકાળ રહેવાના નથી અને નવા સાધુઓની ઉત્પત્તિ ઉપર જણાવ્યા પ્રમાણે અટકાવી દેવી છે, જેથી કરીને જગમાં સાધુસંસ્થાનું નામ નિશાન પણ રહેવા પામે નહિ. સાધુસંસ્થાના વિરોધ શાથી ? કાઇ મધ્યસ્થ પુરૂષને એવા સવાલ થશે કે– સાધુ સંસ્થાના વિચ્છેદ કરવાનું આ કાર્ય તેમને કેમ સૂઝતું હશે? ’ તેના ઉત્તર એટલેા જ છે કે- સાધુસંસ્થા તરફથી શાસ્ત્રના કમાન મુજબ કરવામાં આવતા વૈરાગ્ય અને ત્યાગના ઉપદેશ જ તેને ડગલે ને પગલે નડે છે. જેએ દીક્ષાના વિરાધ કરે છે, તેઓને નથી કરવા અભક્ષ્યલક્ષણુના ત્યાગ, નથી છેડવું અપેય પીણાંનું પાન, નથી કરવે રાત્રિભાજનના નિયમ, નથી કરવાં સામાયિક, પ્રતિક્રમણ કે તેવાં ધાર્મિક અનુષ્ઠાનેા, નથી જોઇતી જિનેશ્વરની પૂજા કે સુપાત્રનું દાન, નથી કરવી સાધર્મિક ભક્તિ કે માબાપની સેવા, નથી માનવાં શાસ્ત્ર કે ગુરૂના ઉપદેશ ! તેએની મેાટા ભાગે આવી સ્થિતિ હેાવાથી ધર્મશાસ્ત્રોને માનનાર તથા તેનાં ક્રમાને પ્રચારનાર સાધુસંસ્થા તેને ખૂંચે અને તેને વિચ્છેદ કરવા માટે ભગીરથ પ્રયત્ન કરે, તેમાં કાંઈપણુ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #234 -------------------------------------------------------------------------- ________________ ૧૫૬ ] . . . . . . . પૂ. સાગરાનંદસૂરિજી સંકલિત આશ્ચર્ય નથી.” જે કદાચ પિતાની સ્વછંદ વૃત્તિઓને પિષનાર કોઈ સાધુ મળી જાય, તો તેને માનવાને તેઓ આનાકાની કરતા નથી. સાધુવેષને ધારણ કરનાર હોય, છતાં જે તે એવો ઉપદેશ કરે કે– શાસ્ત્રવાતને માનવી તે ગુલામી કરાવનાર છે. દેશ અને રાજ્યની ઉન્નતિ કરવી તે જ ધર્મ છે. મનુષ્યના મનમાં જે વાત રૂચે તે મૂજબ પ્રવૃત્તિ કરવી, તેનું જ નામ ધર્મ. શ્રોતાઓને પ્રિય લાગે તેવું બેલે તેજ સાધુ. રેટલા આપનાર લેવાથી શ્રાવકેટને ખુશ રાખવા જ જોઈએ. મનુષ્યએ પિતાને આત્મા પ્રેરે તેમ ધગે જવું, એ જ આત્મકલ્યાણને માર્ગ છે. ઉજમણાં, ઉપાધાન, સંઘ, સામિયાં, પ્રતિષ્ઠા, સ્વામિવાત્સલ્ય, મંદિર, મૂર્તિઓ વગેરેમાં થતે લક્ષ્મીને વ્યય નિરર્થક છે. એથી ધર્મને કે કેમને આ જમાનામાં કેઈપણ જાતને ફાયદો નથી. સ્વતંત્રતાના નામે શાસનને ઉથલાવનારા મનુષ્યો પણ જોન કેમના હીરા છે. –તો તેજ સાચા સાધુએ છે, એમ તેઓ માને છે. તેમજ સાધુવેષને ધરનારાઓમાં જેઓ –જેમાં પંચેન્દ્રિય જીવોની હિંસા થાય તેવા ધંધાઓ શીખવનારી સંસ્થાઓ માટે મેટાં મોટાં ફંડ એકઠાં કરી દેતા હોય, પુનર્લગ્ન જેવા અધમ કાર્યને પણ પુષ્ટિ આપવા જેઓ તૈયાર થતા હાય, યુવાવસ્થામાં યૌવનરૂપી મદીરાના છાકથી થતી નિરંકુશ પ્રવૃત્તિને પણ જેઓ સંપૂર્ણ રીતે વધાવી લેતા હોય, શાસ્ત્રીય બાબતોના સાચા ખુલાસાની વખતે સત્ય નહિ જાહેર કરતાં સ્મશાનશાંતિના પાઠે ભજવતા હોય, સત્યપ્રરૂપક મુનિવરેની સામે તોફાની ટોળાને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #235 -------------------------------------------------------------------------- ________________ દીક્ષાનું સુન્દર સ્વરૂપ . . . . . . . . . [૧૫૭ ઉશ્કેરી પોતે શાંત છે એમ મનાવતા હોય, સત્ય ઉપદેશકેનાં વ્યાખ્યાનો બંધ કરાવવા મથતા હોય, પિતાના ભક્તોને ઉશ્કેરવી વ્યાખ્યાન નહિ વાંચવાને ડર બતાવી દંભ સેવતા હોય, શાસનવિરોધી ટેળીની દેરી ખેંચનારા હોય, તેવા જ સાધુઓની જેઓને જરૂર હોય, તેઓ શાસ્ત્રને મકકમપણે અનુસરનાર સાધુસંસ્થાને વિચછેદ કરવા માટે તેઓની સલાહ લઈને ચાહમ પ્રયત્ન કરવા લાગ્યા હોય, તે તેમાં કંઈપણ નવાઈ જેવું નથી. આ સ્થળે યાદ રાખવું જોઈએ કે-દીક્ષાની અભિલાષાવાળે કેઈપણ મનુષ્ય પોતાની શક્તિ હોય ત્યાં સુધી પોતાનાં માતાપિતાદિના નિર્વાહને બંદોબસ્ત કર્યા સિવાય દીક્ષા લેતું જ નથી. નિર્વાહના સાધનની ખામી રહેવાનું કારણુ શું? દીક્ષા લેનારે પાછળના કુટુંબ માટે નિર્વાહનું સાધન કર્યું પણ હોય, અગર પોતાના ઘરની સ્થિતિના અનુસાર નિર્વાહ થવામાં કશી અડચણ ન હોય, તે પણ માતપિતાદિ કુટુંબીજને દીક્ષા લેનારને રજા આપી દે અને કલેશ ન જ કરે, એ નિયમ નથી. ખરી રીતે તે જેઓની પાસે વધારે સાધનસંપન્નતા હોય છે, તેઓ જ દીક્ષા લેનારની પાછળ વધારે ધમાચકડી કરે છે. શાસ્ત્રોમાં રાજામહારાજા અને શેઠ શાહુકારેના પુત્રએ દીક્ષા લેવા તૈયારી કરી, તે વખતે તેમના નિર્વાહના સાધનની કેઈપણ જાતની ખામી નહિ હોવા છતાં, કેવળ મેહ અને વિકળતાને લીધે તેમનાં માતાપિતાદિ કુટુંબીજનેએ શેક–આકંદન આદિ કલેશ કર્યો છે, તે અજાણ્યા નથી. વળી માતાપિતાદિના નિર્વાહના માટે દીક્ષા લેનારને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #236 -------------------------------------------------------------------------- ________________ ૧૫૮ ] . . . . . . . પૂ. સાગરાનંદસૂરિજી સંકલિત રેકવાને ઠરાવ કરે, તે સમાજ માટે બહુ જ ખરાબ ખ્યાલ આપનાર છે, તે ખાસ વિચારણીય છે. કદાચ એમ માની લેવામાં આવે કે-કઈ તેવી સ્થિતિનું કુટુંબ હોય કે, દીક્ષા લેનાર પુત્રના જવાથી તે કુટુંબ નિરાધાર સ્થિતિમાં આવી જતું હોય, તે તેટલા માત્રથી આખી સમાજમાં તે માટે કાયદો કરી શકાય નહિ. વળી ભવાંતરમાં સંચિત કરેલા અંતરાયના ઉદયથી દીક્ષા લેનાર અને તેના કુટુંબની આર્થિક સ્થિતિ નબળી હોય, તો તેને દીક્ષા લેનાર તથા તેના કુટુંબે સ્પષ્ટ રીતે પોતાના પાપને ઉદય સમજવાનું હોય છે અને સમજે પણ છે. તે હવે તેવા પાપદયને તેડવા માટે તથા આત્માના શ્રેય માટે પુત્ર એકલે પણ દીક્ષા લેવાનો પ્રયત્ન કરે, તેમાં અનુચિતપણું કઈ રીતે ગણાય જ નહિ. કુટુંબીજનોએ પણ પિતાના પુત્રની ઉત્તમ ભાવના દેખી, અશુભદયને તોડવા માટે દીક્ષા લેવી જોઈએ અને તેમ ન બની શકે તો પણ કલ્યાણના અર્થિ પુત્રને દીક્ષા લેતે અટકાવી, વધુ કર્મબંધ થવાને પ્રસંગ લાવ જોઈએ નહિ. અનાથી મુનિ, નમી રાજર્ષિ અને સુલસનાં દ્રષ્ટાંત. દરેક જીવ પોતે બાંધેલાં કર્મોનો નાશ પોતે જ કરી શકે તેમ હોવાથી, તેમ કરવાને પોતે સ્વતંત્રપણે પ્રયત્ન કરે, તેમાં રોકાણ કરવાને કેઈને પણ અધિકાર ન હોવો જોઈએ, તે સ્પષ્ટ સમજાય તેવી બાબત છે. એ વાત તે કેઈને પણ માન્યા સિવાય ચાલી શકે તેમ નથી કે–પાપના ફળ તરીકે જે અનેક પ્રકારના રોગો પુત્ર વિગેરેને ભેગવવા પડે છે, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #237 -------------------------------------------------------------------------- ________________ દીક્ષાનું સુન્દર સ્વરૂપ [ ૧૫૯ તેમાં માતાપિતા, પુત્રપુત્રી, સ્ત્રી કે કુટુંબ કોઇપણ ભાગ પાડી શકતું નથી. જીવને કર્મના ઉદયથી થતી વેદનાથી ધન, માલ મીલક્ત કે માતાપિતા, સ્ત્રી પુત્રાદિ કાઈપણ સચેતન કે અચેતન વસ્તુ છેડાવવાને સમર્થ થઈ શકતી નથી અને તેથી જ અનાથીમુનિ અને નમીરાજર્ષે જેવા મહાપુરૂષો, સંસારમાં અશરણુપણાના વિચાર કરીને, દીક્ષા ગ્રહેણુ કરવા તત્પર થયા હતા. જે પાપાદયથી થતી વેદના ભેાગવવામાં કુટુંબીજન કાઇપણ જાતની જવાબદારી ઉઠાવી શકતા નથી, તે કુટુંબને માટે પાતે પાપમાં પડથા રહેવું તે ઉચિત છે, એમ કયા બુદ્ધિમાન પુરૂષ કહી શકશે ? કાલસારિક નામના કસાઇ, કે જે નિરંતર પાંચસા પાડાના વધ કરતા હતા, તેના મરી ગયા પછી તેના સુલસ નામના પુત્રને કુટુંબીજનાએ ધંધા કરવા ઘણું દબાણ કર્યું, તે પણ તે સુલસ કે જે પ્રતિબાધ પામેલા અને સમજદાર હતા, તેણે કુટુંબીજનાને દુ:ખ થયું છતાં તેમના શાકાદિ ઉપર બીલકુલ ધ્યાન આપ્યું હતું નહિ. આ રીતે ધર્મને સમજનારા મનુષ્ય કુટુંબને માટે હિંસા વિગેરે નહિ કરવામાં મક્કમ રહે છે, તેા પછી હિંસા વિગેરે પાપાથી સર્વથા નિવર્તવા રૂપ દીક્ષા લેવામાં કુટુંબીજનના કલેશને આડા લાવી કેવી રીતે અટકે ? જે કુટુંબીજન રોગ કે મરણુ એકથી બચાવવા અસમર્થ છે, તેમને માટે જન્મ મરણના ચક્રમાં રખડાવનાર પા। કરવા સમજી મનુષ્ય તૈયાર ન જ હાય, એ માની શકાય તેમ છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #238 -------------------------------------------------------------------------- ________________ ૧૬૦ ] . . . . . . . પૂ. સાગરાનંદસૂરિજી સંકલિત સ્વાર્થને નાશ થવા દેવો, તે નરી મૂર્ખતા છે. બીજી વાત એ છે કે-કુટુંબીજન માત્ર સ્વાર્થ પુરતાં જ સગપણ ધરાવવાવાળાં હોય છે. જેઓને પોતાના આત્માને વળગતાં પાપને ડર હોતો નથી, તેવાં કુટુંબીજનોને દીક્ષાભિલાષી મનુષ્યને લાગતાં પાપોને ડર ન જ હાય, એ પણ સ્વાભાવિક છે. આરંભ–પરિગ્રહમાં ખેચેલાં અને પાપવાસનાઓમાં ઓતપ્રોત થઈ ગયેલાં કુટુંબીજને, તેમાંથી છૂટવાને માગતા બીજાને ન છૂટવા દે, તેમાં આશ્ચર્ય નથી. પણ તેથી આત્માના કલ્યાણને સમજનારો અને ત્યાગમાર્ગ પ્રત્યે આદરવાન થયેલો પુરૂષ પૌગલિક સ્વાર્થમાં રક્ત થયેલા બીજાઓના કહેવાથી પિતાના આત્મકલ્યાણને માર્ગ છોડી દે, એ બનવાજોગ નથી. નીતિકારોનું પણ કથન છે કે“સ્વાર્થને નાશ થવા દે તે નરી મૂર્ખતા છે.” તે કુટુંબીઓના શેકાદિના બહાને આત્મકલ્યાણ માટે લેવા ધારેલા ચારિત્ર રૂપી સ્વાર્થને દૂર કરનાર મૂર્ખ કેમ ગણાય નહિ? કુટુંબીજને સ્વાર્થની ખાતર શું શું કરે છે, તે ઈપુકાર અધ્યયનમાં વર્ણવેલ પુરોહિતના બે પુત્રોના દ્રષ્ટાંતથી સારી રીતે સ્પષ્ટ થાય છે. તે પુરોહિત અને તેની સ્ત્રીને પહેલેથી જ્ઞાનીએ કહ્યું હતું કે–તમારા બન્ને પુત્ર જે થશે તે અપરિણીત અવસ્થામાં દીક્ષા અગિકાર કરશે. 'જ્ઞાની પુરૂષે આમ કહ્યા છતાં, તે પુરોહિતે પોતાના પુત્રોને સશુરૂઓથી દૂર રાખવાના અનેક ઉપાયો રચ્યા હતા. “સાધુના વેષને ધારણ કરીને જેઓ ફરે છે, તે બધા છોકરાઓને મારી નાંખીને તેનું માંસ ખાઈ જાય Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #239 -------------------------------------------------------------------------- ________________ દીક્ષાનું સુન્દર સ્વરૂપ . . . . . . . . . [ ૧૬૧ છે.”—એમ સમજાવ્યું હતું. પોતાના પુત્રોને આમ બેટી રીતે ભરમાવીને, સાધુઓથી એટલા ભયભીત બનાવી દીધા હતા કેજ્યારે એક દિવસ તેઓ જંગલમાં રમતા હતા, ત્યારે ત્યાં એકાએક સાધુ મહાત્માઓ ચઢી આવ્યા. તેમનાથી તેઓ એકદમ ડરી ગયા અને નાસી છૂટવાને બીજો રસ્તો નહિ મળવાથી, ઝાડ ઉપર ચઢીને સંતાઈ ગયા. એજ રીતે દીક્ષાભિલાષિની દીક્ષાને દૂર કરવા માટે કુટુંબીઓને માલમ પડતાની સાથે તેઓ સર્વ પ્રકારના પ્રયત્ન કર્યા સિવાય રહે જ નહિ. જે કે–તે પુરોહિતના બે પુત્રોએ તે જ્યારે તેઓને સાધુનું સાચું સ્વરૂપ જાણવામાં આવ્યું, ત્યારે માતાપિતાના રોકાણ છતાં દીક્ષા ગ્રહણ કરી. પરંતુ સ્વાર્થપરાયણ કુટુંબીઓ પુત્રાદિના હિત તરફ નહિ જેતા, કોઈપણ સંગોમાં તેઓ દીક્ષા લેવા ન પામે, તેને માટે બધી તજવીજ કરે છે, જે કે-કેટલાક પરિણત આત્માઓ તે પુરોહિતના પુત્રોની પેઠે પોતાના આત્માનું શ્રેય સાધવા મકકમ પણ રહે છે, પરંતુ ઘણુઓ તે કુટુંબીઓ તરફથી થનારાં વિદથી ડરી જઈને પોતાને આત્મકલ્યાણનો તે નિશ્ચય છોડી પણ દે છે. સાચું સ્વરૂપ સમજાયા વિના દીક્ષા રૂચે નહિ. મેહના તીવ્ર ઉદયને લઈને કદાચ કઈ મનુષ્ય, દીક્ષા લેનાર પિતાના કુટુંબીજનને સ્નેહને વશ થઈને દીક્ષા લેતે અટકાવે, તે તે હજુ સમજી શકાય તેવું છે. જેમ શ્રી વસ્વામિજીની માતા તેમની દીક્ષા રોકવા તૈયાર થઈ હતી, તેમ બીજા પણ તેવા અનેક દાખલાઓ શ્રવણચર થઈ શકે છે; પણ જેને દીક્ષા લેનાર સ્ત્રી કે પુરૂષ સાથે ૧૧ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #240 -------------------------------------------------------------------------- ________________ ૧૬૨ ] પૂ. સાગરાનંદસૂરિજી સંકલિત નથી કામરાગ, સ્નેહુરાગ કે દ્રષ્ટિરાગ, એવા કાઇપણ જાતના સંબંધ વિનાના મનુષ્યા, દીક્ષા લેનારને રાકવા માટે કયા મુદ્રાથી તૈયાર થાય છે, તે સમજવું અશકય છે. દીક્ષા લેનારના કુટુંબની દયાથી પ્રેરાઇ તેઓ બેલતા હાય, એમ પણ માની શકાય તેવું નથી; કારણ કેદીક્ષિતની પાછળ સંસારમાં રહેલાં તેનાં કુટુંબીઓનું પાલનપાષણ કર્યુ હાય કે ખબર સુદ્ધાં લીધી હાય, એમ પણ દ્રષ્ટાંતમાં હજી સુધી જાણ્યુ નથી. આ ઉપરથી એટલું તે કબુલ કરવું જ પડશે કે—આ વિરાધ કરનારાઓને નથી તેા દીક્ષિત થનારાઓ ઉપર કાઈ જાતની લાગણી, તેમજ નથી તેા દીક્ષિતના પાછળ રહેલા કુટુંબ તરફ લાગણી ! તેને તા ફક્ત એક જ લાગણી છે, ને તે એજ કે–કાઇપણ પ્રકારે દીક્ષા થવી જોઇએ નહિ ! સાધુસંસ્થાના નાશને માટે જ તેએના સર્વ પ્રયત્નો છે. જો કેધી પુરૂષાએ તેવા પ્રયત્નાની કાઇદિવસ દરકાર કરી નથી અને કરતા પણ નથી, છતાં કેટલાક ધર્મના સ્વરૂપથી અજાણ મુગ્ધ આત્માઓ, કે જેઓ તેઓના બખાળામાં સામેલ થયા છે, તે તેમ કરતાં અટકી જઇને સત્ય માર્ગથી ન ચૂકે, તે માટે અમારા પ્રયાસ છે. જેમ જેમ ધર્મનું શાસ્રોત સાચું સ્વરૂપ તેઓના સમજવામાં આવશે, તેમ તેમ તે દીક્ષાની અનુમતિના માર્ગે જરૂર આવી જશે. શાસનના સત્ય માર્ગના વિજય તા હમેશાં રહ્યો છે, રહે છે અને રહેશે જ. સત્યને કોઈપણ ભાગે વળગી રહેા ! સત્યના અર્થિ આત્માઓએ ધ્યાનમાં રાખવાનું છે કેજેમ અગ્નિમાંથી પસાર થયા વિના સેાનું ઘાટના આકા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #241 -------------------------------------------------------------------------- ________________ દીક્ષાનું સુન્દર સ્વરૂપ . . . . . . . . . [૧૬૩ રમાં આવી શકતું નથી, તેવી રીતે સત્યના માર્ગે ચાલનારાએને પણ વિપક્ષીઓ તરફથી આવતા વિદનનાં વાદળમાંથી પસાર થયા પછી જ પ્રકાશવાનું બને છે. પ્રભુ મહાવીરદેવના કાળમાં પણ ગાશાળા અને જમાલી અન્ય શાસનભક્ત સુપુરૂષોને ભમાવવામાં બાકી રાખતા ન હતા. મિથ્યાdવાસના અને અસદ્દભૂત ભાવનાઓને પ્રચાર કરીને જ તેઓ માત્ર બેસી રહેતા હતા એમ નહોતું, પણ ભગવાન મહાવીર સ્વામિજીને પણ અસત્યવાદી કહેવામાં તેઓને લગાર પણ સંકેચ થયે નહોતે. ભગવાન અને તેમના શિષ્યો ઉપર તેલેહ્યા મૂકવા સુધીનાં કાર્યો કરવામાં પણ તેઓએ પાછી પાની કરી ન હતી. તે સમયે પણ શાસનભક્તોએ સત્ય માર્ગ છેડ્યો હતો નહિ. જગતના સ્વાભાવિક નિયમ પ્રમાણે અજ્ઞાન વર્ગને સમુદાય અત્યંત માટે હોય છે. અને તેવા સમુદાયને તાત્વિક માર્ગ તરફ રૂચિ થતાં ઘણી જ વાર લાગે છે. માત્ર બાહ્યથી સુંદર દેખાતે જે માગે હોય, અથવા જેમાં મિથ્યાત્વ મેહનીના ઉદયની પ્રાબલ્યતા હોય, તેવા માર્ગમાં અજ્ઞાન સમુદાય સહેજથી પ્રવૃત્તિ કરે છે અને તેથી ગોશાલે પણ ભગવાન મહાવીરદેવથી લેકેને વિમુખ કરવામાં ઘણે જ ફાળે હતો. ભગવાન મહાવીરદેવના પ્રતિહારીઓ તે શાળાને પીડા કરતા હતા. ભગવાનનું સમવસરણ તેને શલ્યની માફક ખેંચતું હતું. ભગવાનની દેશનામાં આવતે શ્રદ્ધાળુ સમુદાય તેને સળગતી જવાલા જે લાગતો હતો. ભગવાન મહાવીરદેવનું બેલવું તેને બળતરા કરતું હતું. અને તેથી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #242 -------------------------------------------------------------------------- ________________ ૧૬૪ ] પૂ. સાગરાનંદસૂરિજી સંકલિત તે ગેાશાલા લેાકેાને વિચિત્ર રીતે ભરમાવતા હતા. તેની તે ભ્રમણાએ ઘણા મનુષ્યના અંતરમાં વાસ કર્યાં હતા. છતાં શાસનભકતા પણ કંઈ થાપા ન હતા. કહેવાનું તત્ત્વ એટલું જ કે–શાસનરાગી મનુષ્યાએ સત્યાસત્યની પરીક્ષાને માટે અહનિશ કટિમ્બદ્ધ રહેવું જોઇએ; અને સત્યની ઓળખાણ થયાથી દુનિયાના અવનવા પદાર્થ અને બનાવાની લાગણીને વચમાં નહિ લાવતાં, કેઈપણ ભાગે સત્યને વળગી રહેવું જોઇએ. સત્યની પરીક્ષા કરવાના માર્ગો. સત્યની પરીક્ષા કરવામાં હમેશાં એ માર્ગ હાય છે. એક ‘ આગમ ’નામના માર્ગ અને ખીજે • અનુમાન ’નામને માર્ગ. તે બન્નેમાં પણ મેક્ષ અને પરલેાકાદિ અતીન્દ્રિય પદાર્થોની વિધિને માટે કેવળ ‘આગમ’ નામના માર્ગે જ ઉપચેાગી છે. કેમકે જો ‘અનુમાન’ નામના માર્ગેથી અતીન્દ્રિય પદાર્થોના સત્યના નિશ્ચય થઇ શકતા હોત, તેા જગત્પ્રવાહમાં ચાલી રહેલા લેાકા સત્ય પદાર્થના નિશ્ચય કરવાને કયારનાએ સમર્થ થઇ ગયા હેાત. પરન્તુ જગત્પ્રવાહને આટલા બધા લાંબા કાળ થઈ ગયેલા હેાવા છતાં, અતીન્દ્રિય દ્રષ્ટાની (જ્ઞાનીની ) અપેક્ષા રાખ્યા વિના કેવળ અનુમાનથી સત્યના નિર્ણય થઈ શકતા નથી. જો લાંમાકાળે પણ અતીન્દ્રિય દ્રષ્ટાની અપેક્ષા સિવાય સત્યના નિશ્ચય કરવાનું ખની જતું હેાત, તે આ જગમાં સત્ય સિવાય બીજી કાંઇ રહેવા પામત નહિં. દુનિચામાં જેમ ગણિત, તાલ, માપ વિગેરે પ્રસિદ્ધ વસ્તુએમાં કાઇપણ જાતનેા વાદવિવાદ થતા જ નથી અને તેના વ્યવહાર સર્વત્ર એક્સરખા જ હાય છે, તેવી રીતે જ એકલા અનુમાનથી જ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #243 -------------------------------------------------------------------------- ________________ દર ૩૩ શા સુધીમાં જ ઈ દીક્ષાનું સુન્દર સ્વરૂપ . . . . . . . . . [૧૬૫ પરલેકાદિથી માંડીને મોક્ષ સુધીના પદાર્થોનો સત્યપણે નિર્ણય થઈ ગયે, તે જગપ્રવાહમાં જણાતો તે તે વિષને મતભેદ એક ક્ષણ પણ ટકે નહિ. પણ આપણે જોઈ શકીએ છીએ કે–પલેક અને મેક્ષાદિના વિધાનમાં મતભેદને રાફડો ફાટેલે છે, તેનું કારણ એક જ છે કે–પરલોક અને મેક્ષાદિ વિધિની સત્યતાને નિર્ણય એકલા અનુમાન ઉપર અવલંબીને રહેલો નથી. પરંતુ તેને નિર્ણય અતીન્દ્રિય જ્ઞાનીઓનાં વચનો ઉપર જ અવલંબે છે. જે કે–સર્વ મનુષ્ય જેમ પોતાને ધર્મના જાણકાર અને ધર્મમય આચરણ કરવાવાળા મનાવવાને તૈયાર હોય છે, તેવી જ રીતે સર્વ ધર્મનિષ લોકે પિતાના ઇશ્વરને અતીન્દ્રિય દ્રષ્ટા ગણવામાં જ તૈયાર હોય છે. અને તેથી જુદા જુદા મતવાળાઓ પિતપોતાનાં શાસ્ત્રોનાં વચન પ્રમાણે પરલેકાદિકને નિશ્ચય કરે છે. આજ કારણે પરેલેકાદિકને અંગે ઘણા જ મતભેદે જગતપ્રવાહમાં થયેલા અને થતા દેખવામાં આવે છે; પણ જેમ દુનિયામાં શુદ્ધ ચાંદી અને જરમન સીલવર, હીરા અને ઈમીટેશન મેતી અને કલચર વિગેરે સાચા અને બનાવટી, બને પ્રકારના પદાર્થો વિશાળ સંખ્યામાં દેખાવા છતાં પણ, સત્ય પદાર્થની અપેક્ષા રાખવાવાળાઓ સત્યને ગ્રહણ કરવા માટે તીવ્ર પ્રયત્ન આદરતા દેખાય છે. પણ સત્યના ને અસત્યના મિશ્રણથી કંટાળતા નથી કે ઉદાસીન પણ થતા નથી. તેવી રીતે આત્માને અંગે પરલોકાદિના સત્ય માર્ગને શેધવાવાળાએ અસત્ય માર્ગોનો બહોળો પ્રચાર દેખીને કંટાળવું કે ઉદાસીન થવું એ કોઈપણ પ્રકારે ગ્ય નથી, કિન્તુ પરલેકાદિની સત્યતાના નિર્ણયને માટે સત્ય અતીન્દ્રિય દ્રષ્ટાની ગવેષણ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #244 -------------------------------------------------------------------------- ________________ ૧૬૬ ] . . . . . . . પૂ. સાગરાનંદસૂરિજી સંકલિત કરવાની જરૂર છે. આ પ્રસંગે એટલું ધ્યાનમાં રાખવાનું છે કે-જે વસ્તુ કિમતી હોય છે, તેની જ જગમાં ઘણું નકલો થાય છે. તમે જોઈ શકશે કે-જગત્માં સોના, હીરા અને મેતીની નકલો ઉભી કરાય છે, પણ ત્રાંબુ, લેતું કે ધૂળની નકલી ચીજો કેઈ ઉભી કરતા જ નથી. તેવી રીતે સત્ય અતીન્દ્રિય દ્રષ્ટા અને તેનાં વાક્યરૂપ આગમની જે કિંમત સુજ્ઞપુરૂષોએ આંકેલી છે, તેને દેખીને જ બીજાઓએ નવા નવા અતીન્દ્રિય દ્રષ્ટા અને તેનાં નવાં નવાં આગમોની કલ્પના શરૂ કરી. પણ તેટલા માત્રથી ધર્મિષ્ઠ પુરૂષોએ સત્ય અતીન્દ્રય દષ્ટા અને તેના વચનરૂપ આગમથી એક તસુ પણ દૂર થવું જોઈએ નહિ. શું ઈમીટેશનના પ્રચારને દેખીને બુદ્ધિમાન પુરૂષ સાચા હીરા તરફ ઉપેક્ષા કરે ખરે? સત્યના ગ્રાહકે એ વસ્તુની સત્યતા તરફ જ લક્ષ્ય રાખવાનું હોય છે. શુદ્ધ ધર્મનું ગ્રહણ કર્મના ક્ષયોપશમથી માનેલું છે. હવે ઘણા મનુષ્યોએ ગ્રહણ કરેલો પદાર્થ સાચે હોવો જોઈએ—એમ કઈ કહે, તે તે માની લેવાને માટે કઈ પણ અક્કલવાળો પુરૂષ તૈયાર થાય તેમ નથી. સામાન્ય રીતે જગતમાં પણ નિરક્ષર કરતાં વિદ્વાનું વધારે હોય અથવા પાષાણુના સમુદાય કરતાં હીરાને સમુદાય વધારે હોય, એમ કેઈપણ દિવસ સંભવતું નથી. તેવી રીતે ધમમાર્ગમાં સત્ય માર્ગને અનુસરવાવાળા ઘણા હોય અને અસત્ય માર્ગને અનુસરવાવાલા થડાહાય, એ બનવું અસંભવિત જ છે; અને તે રીતે સત્યની પરીક્ષા કરીને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #245 -------------------------------------------------------------------------- ________________ દીક્ષાનું સુન્દર સ્વરૂ૫ . . . . . . . . . [૧૬૭ તેને ગ્રહણ કરનારા ઘણા થોડા નિકળે, તેથી તેમાં તત્વ નથી એમ કહી શકાય જ નહિ. આથી એમ પણ નહિ સમજવું કે જે વસ્તુના ગ્રહણ કરનારા ઘણું થડા હોય તેજ વસ્તુ સાચી હોવી જોઈએ. આપણે ઉપર જોઈ ગયા તે પ્રમાણે વ્યવહારિક પરીક્ષાથી ધમદિ સત્ય વસ્તુઓને નિર્ણય થઈ શકે એમ નથી અને તેથી જ ધર્મની સત્યતા સર્વ સામાન્ય જનના લક્ષ્યમાં સહેલાઈથી આવી શકે તેમ નથી. એટલા જ માટે શાસ્ત્રકારોએ શુદ્ધ ધર્મનું ગ્રહણ, જે કે–પરીક્ષાપૂર્વક થઈ શકે છે એમ કહ્યું છે, તો પણ તેનું મૂખ્ય કારણ તે કર્મના ક્ષપશમને જ માનેલ છે. સત્ય પદાર્થની શ્રદ્ધા એક તો સ્વભાવથી થાય છે અને બીજી ઉપદેશથી થાય છે; પણ તે બને માર્ગે માત્ર તે શુદ્ધ ધર્મની પ્રાપ્તિને રોકવાવાલા કર્મના ક્ષપશમ ઉપર જ આધાર રાખે છે. આજ કારણથી જગમાં વધારે સમજુ ગણાતા મનુષ્ય, જે કેપદાર્થવિજ્ઞાનને માટે વધારે સમર્થ હોય છે, તે પણ વસ્તુને યથાસ્થિતપણે માનવાને માટે તે તેઓ જ સમર્થ થઈ શકે છે, કે જેઓનાં તે શ્રદ્ધાને રોકનાર કર્મોને ક્ષયોપશમ થયેલ હોય છે. જેમકે–જગનાં દ્રવ્યની પ્રાપ્તિ થવી તે કેવળ અકકલ ઉપર આધાર રાખતી નથી, કિંતુ દ્રવ્યપ્રાપ્તિને રોકનાર કર્મના ક્ષપશમ ઉપર આધાર રાખે છે, અને તેથી સામાન્ય અક્કલવાળા પણ અઢળક ધનવાળા હોય છે અને મહા બુદ્ધિશાળી ગણાતા મનુષ્ય પણ ધનહીન હોય છે; આ પ્રમાણે સત્ય ધમેની શ્રદ્ધા થવી, તેને આધાર કેવળ અક્કલમંદપણા ઉપર નથી, પરંતુ તેને અટકાવનાર કર્મના પશમ ઉપર જ રહે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #246 -------------------------------------------------------------------------- ________________ ૧૬૮ ] . . . . . . પૂ. સાગરાનંદસૂરિજી સંકલિત સંખ્યાની અહપતા કે મહત્તા ઉપર સત્યધર્મ અવલંબેલ નથી. હવે જેની પ્રાપ્તિને આધાર ક્ષયપશમ ઉપર અવલંબેલે છે, તે સત્ય ધર્મની પ્રાપ્તિ સંખ્યાની અલ્પતા કે મહત્તા ઉપર આધાર ન રાખે તે સ્વાભાવિક જ છે; અને તેથી જ મેટી સંખ્યાવાળાએ કે અલ્પ સંખ્યાવાળાએ ગ્રહણ કરેલું સાચું જ હોય તે નિયમ નથી અને એટલા જ માટે સત્યના ગષકાએ સંખ્યાબળ ઉપર આધાર રાખવે, એ કેવળ નકામો જ છે. શાસ્ત્રકારોએ મહાજન જે રસ્તે જાય તે રસ્તાને સત્ય માનીને અનુસરવાને જ્યાં જ્યાં ઉપદેશ આપે છે, ત્યાં ત્યાં મહાજન શબ્દનો અર્થ ઘણું મનુષ્ય એમ લેવાને નથી, પણ તે શબ્દથી વિવેકી લોકેને સમુદાય સમજવાને છે અને તે વિવેકી પુરૂ ને એકત્ર થયેલ સમુદાય જે આચરણ કરે, તેને સત્ય માર્ગ કહી શકાય. સત્યના ગ્રહણને માટે સંખ્યાબળને આગળ કરનાર સત્યને પામી શકતો નથી, એ આથી સિદ્ધ થાય છે અને તેથી જ શાસ્ત્રકારે જિનેશ્વર ભગવાનની આજ્ઞા માને તેને જ સંઘ તરિકે ગણે છે. એટલે કે-જિનેશ્વર ભગવાને નિરૂપણ કરેલી અને શાસ્ત્રદ્વારાએ દર્શાવાતી આજ્ઞાઓને શીરેધાર્ય ગણવાવાલે સમુદાય જ સંઘમાં આવી શકે છે. જે સમુદાય ચાહે તેટલી મેટી સંખ્યામાં હોય, તે પણ જે તે ભગવાને કહેલી અને શાસ્ત્રદ્વારા દર્શાવાતી આજ્ઞાને શીરેધાર્થ ન ગણતા હોય, તો તેને જિનેશ્વરના સંઘ તરિકે કહી શકાતું નથી. તે આજ્ઞાને નહિ માન Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #247 -------------------------------------------------------------------------- ________________ દીક્ષાનું સુન્દર સ્વરૂપ . . . . . . . . . [ ૧૬૦ નારે સમુદાય જે કે સમુદાયરૂપે લેવાથી વ્યવહારમાં પિતાને સંઘ તરિકે જાહેર કરી શકે, છતાં શાસ્ત્રકારે તેવા સમુદાયને સત્ય ગ્રાહક સમુદાય, અર્થાત્ –સંઘ કહેવાની ના પાડે છે, એટલું જ નહિ પણ જેમ ચતન્ય રહિત શુષ્ક હાડકાનો સમૂહ નિરર્થક હોઈ કેઈપણ હિસાબમાં નથી, તેવી રીતે તે પણ સમ્યક્ત્વરૂપ ચિતન્યથી વંચિત (હીન) હેવાને લીધે હાડકાંના ઢગલા જેવો જ નિરર્થક છે. કેટલીક વખત સંખ્યાના બળે સત્યતાને માનવાવાલા મનુષ્ય આવાં વાકથી ગુસ્સામાં આવી જાય છે, પણ તેઓએ ધ્યાન રાખવાની જરૂર છે કે સત્ય માર્ગથી દૂર થયેલે ગમે તેવો મટે સમુદાય હાય, તે પણ તેની કિંમત હોઈ શકતી નથી. આ સ્થાને દરેક વિવેકીજને વિચાર કરવાને છે કે–હીરાના લક્ષણથી રહિત થયેલા કેલસાના સમુદાયને કેલસાના ઢગલા તરિકે ઓળખાવાય કે કહેવાય તો તેમાં જેમ કાંઈપણ અનુચિતપણું નથી, તેમ વસ્તુસ્થતિની સત્યતા ઉપર લક્ષ્ય રાખનાર પુરૂષ સત્ય નિરૂપણ કરે તે તદ્દન ઉચિત જ છે; એટલું જ નહિ પણ તે વકતાના નિડરપણાને પ્રભાવ છે. સત્યવતની વ્યાખ્યા. અહીં કદાચ એમ કહેવામાં આવે કે સત્યવ્રતની વ્યાખ્યા કરતાં શાસ્ત્રકારો જેમ સાચું કહેવાનું ફરમાન કરે છે, તેમજ “પ્રીતિકારી વચન કહેવું તેજ સત્ય વચન છે”—એમ જણાવે છે, અને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #248 -------------------------------------------------------------------------- ________________ ૧૭૦ ] પૂ. સાગરાનંદસૂરિજી સંકલિત તેથી સાચું હાય તે પણ અપ્રિય કે બીજાને પીડા કરનાર વચનને શાસ્ત્રકાર અસત્ય તરીકે જણાવે છે, તે આ વાતને માન્ય કરનારા આજ્ઞારસિક સજ્જના ભગવાનની આજ્ઞાથી વિરૂદ્ધ ચાલનારા અથવા તેા તેને નહિ માનનારા એવા માટા સમુદાયને માટે ‘ હાડકાંના માળા ’ અથવા ‘ હાડકાંના ઢગલા ’–એવું નિષ્ઠુર વચન કેમ વાપરી શકે ? અને તેવું નિષ્ઠુર વચન વાપરનાર પેાતાના ત્રીજા મહાવ્રતને ભંગ કરી સાધુપણાને નષ્ટ કરે છે, એમ કેમ ન માનવું ? શાસ્ત્રકારના કહેવા મુજબ એક માણસને માટે પણ અપ્રીતિકારી વચન કહેનારા સત્યવ્રતની મર્યાદાનું ઉલ્લંઘન કરે છે, ત્યારે જે મોટા સમુદાય પોતાને જગત્માં જૈનધમી તરિકે જાહેર કરત! હાય અને જગત્ પણ જેને જેન તરિકે સ્વીકારતું હાય, તેવા મેાટા સમુદાયને અપ્રીતિ ઉત્પન્ન કરે તેવા શબ્દો કહેવા, તે મૃષાવાદ કેમ ન ગણાય ? ” * ܕ આ પ્રમાણે કહેનારાઓ, ખરેખર, સત્યના સ્વરૂપને યથાસ્થિત રીતે ઓળખી શકયા જ નથી. અને તેથી જ તેઓ પેાતાને સત્યના હિમાયતી તરિકે માની લઇ, નિડરપણે સત્ય કહેનાર વ્યક્તિઓને અસત્યના હિમાયતી ગણાવવા તૈયાર થઇ શકે છે. તેએએ વિચાર કરવા જોઈએ કે જે જીવા જિનેશ્વર ભગવાનના ધર્મને માનનારા નથી, તેઓને શાસ્ત્રકારાએ પેાતે જ મિથ્યાદ્રષ્ટિ કહ્યા છે કે નહિ ? અને તે મિથ્યાદ્રષ્ટિ શબ્દ તેને હલકા પાડનારા છે કે નહિ ? શંકાકારે આ જગેા ઉપર વિચારવાને જરૂર છે કેસભ્યદ્રષ્ટિ આત્માઓ કરતાં મિથ્યાદ્રષ્ટિ અનંતગુણા છે, તે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #249 -------------------------------------------------------------------------- ________________ દીક્ષાનું સુન્દર સ્વરૂપ . . . . . . . . [૧૭૧ પણ તેવી મોટી સંખ્યાવાલા જીને મિથ્યાદ્રષ્ટિ અને પ્રથમ ગુણ સ્થાનકવાળા તરીકે ગણવવામાં શાસ્ત્રકારોએ સત્યવ્રતનો ભંગ માનેલ નથી. જિનેશ્વર ભગવાનની આજ્ઞાને માનનારા કરતાં, તેને નહિ માનનારો કે તેને વિરોધ કરનારો વર્ગ તેટલી સંખ્યામાં ન જ હોઈ શકે, કે જેટલી મેટી સંખ્યામાં સમ્યદ્રષ્ટિ કરતાં મિસ્યાદ્રષ્ટિઓ છે. હવે જ્યારે તેટલી બધી મેટી સંખ્યામાં રહેલા જીવોને પણ, માર્ગથી વિમુખ હોવાને લીધે, મિથ્યાત્વ ગુણસ્થાનકવાળા કહેવામાં કઈ જાતની હરકત નથી, તો પછી પોતાને જૈનધમી તરિકે જાહેર કરનારા મનુષ્ય, જ્યારે દેવ–ગુરૂ-ધર્મની વિરાધના કરવામાં તત્પર રહે અને સર્વજ્ઞ શાસનનાં આધારભૂત શાસ્ત્રોને અભરાઈએ મૂકવા તૈયાર થાય, ત્યારે તેવાઓને હાડકાંના ઢગલા તરિકે સંબોધવામાં આવે, તેમાં સત્ય વ્રતને નુકશાન થાય છે, એમ શી રીતે માની શકાય ? “શાસ્ત્રનાં પોથાં થોથાં નકામાં છે”—શાસ્ત્રોને જમાને વહી ગયો છે ? -ઈત્યાદિ ધમીજનને સ્વપ્નામાં પણ ન છાજે તેવાં વાક્ય બોલનારને, હાડકાંને સંઘ વિગેરે શબ્દ કહેવામાં આવે, તેમાં સત્યવ્રતને ભંગ કેવી રીતે સંભવી શકે? વર્તમાનમાં જ તે રીતે ઓળખાવવામાં આવે છે એમ પણ નથી. શ્રીમાન્ ભાષ્યકાર મહારાજ તેમજ હરિભદ્રસૂરિજી વિગેરે આચાર્ય મહારાજ તેમજ ન્યાયાચાર્ય મહામહોપાધ્યાય શ્રીમદ્દ યશોવિજયજી મહારાજ પણ, તેવા શ્રી જિનેશ્વર મહારાજની આજ્ઞા નહિ માનનારાને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #250 -------------------------------------------------------------------------- ________________ ૧૭૨ ] . . . . . . . પૂ. સાગરાનંદસૂરિજી સંકલિત હાડકાને ઢગલે કહીને જ જણાવે છે. જેઓને દેવ, ગુરૂ, ધર્મ તથા શાસ્ત્રોથી વિમુખ રહેવું છે અને તેવાઓને જે કંઈ શાસ્ત્રદષ્ટિએ હાડકાંના માળા તરિકે ગણાવે, તે તેમ કરનારને મૃષાવાદી ગણાવવા તૈયાર થવું છે ! આ શું કેવળ સત્યવાદીઓના મુખે જ ડુચો મારવાનો પ્રયત્ન નથી? સત્યનું નિરૂપણ કરવામાં સંકોચ રાખવાનું હોય જ નહિ. પદાર્થની સત્ય પ્રરૂપણા માટે તે શાસ્ત્રકારે સ્પષ્ટ કહે છે કે-અસત્ય પદાર્થમાં આગ્રહવાળે મનુષ્ય સત્ય પદાર્થના સ્વરૂપને સાંભળીને ચાહ્ય તો રેષાયમાન થાય યા ન થાય, અગર તો પિતાને પક્ષ અસત્ય ઠરવાથી શરમને લીધે ઝેર ખાઈને આપઘાત પણ કરે, તે પણ સત્યના ખપી પુરૂષ આત્માને હિત કરવાવાળી અને જ્ઞાન, દર્શન, ચારિત્રના પક્ષને પોષનારી જ વાણું બોલવી જોઈએ. અસત્યના કદીગ્રહવાળા મનુષ્યના કેઈપણ જાતના ઉત્પાતથી સત્ય પદાર્થની પ્રરૂપણ કરવાવાળાએ ડર રાખવો જોઈએ નહિ. શ્રીમાન કાલિકાચાયે સત્યધર્મનું નિરૂપણ કર્યું, તેથી દત્તરાજાને ચાહે તેટલો ઢષ થયે, તે પણ સત્ય વાત કહેવામાં તેઓએ કોઈપણ જાતને સંકેચ રાખે નહિ. શાસ્ત્રમાં સ્થાને સ્થાને અસત્ય પક્ષને ગ્રહણ કરનારને નિહુનવ, મિસ્યાદ્રષ્ટિ, અજ્ઞાની, કુદર્શની વિગેરે શબ્દથી સંબોધેલા જોવામાં આવે છે. તે ઉપરથી પણ સર્વને માનવાની જરૂર પડશે કે–પદાર્થને નિરૂપણને અંગે, સત્ય પદાર્થને ગ્રહણ કરનારાની પ્રશંસા જેટલે દરજજે જરૂરી છે, એટલે જ દરજે અસત્ય પદાર્થને માનનારાઓનું ને ચહe સેવામાં માની એ સર્વને માનવ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #251 -------------------------------------------------------------------------- ________________ દીક્ષાનું સુન્દર સ્વરૂપ [ ૧૭૩ ખાટાપણું જણાવી, તે પક્ષને નિન્દ્વનીય જણાવવાની જરૂર છે. આ હુકીકત સાંભળી કાઇકને જરૂર એમ શંકા થશે કે— “ ત્યારે શાસ્ત્રકારોએ અપ્રિય વચનને મૃષાવાદ તરિકે કેમ જણાવ્યું ? "" પણ આવી શંકા કરવાનું કાંઈ કારણ નથી. કારણ કે—કાઇપણ વ્યક્તિને અંગત અવગુણેાથી ઉતારી પાડવા, અને તે દ્વારાએ પેાતાની અંગત ઉત્કૃષ્ટતા જણાવવા માટે, જે અપ્રિય વાકયા વાપરવામાં આવ્યાં ાય, તેને જ શાસ્ત્રકારોએ મૃષાભાષણ કહેલું છે. એટલે કે–વ્યક્તિ તરીકે અભિમાનાદિકથી કહેવાતા વચનને આગળ કરીને, પદાર્થના ખરા સ્વરૂપને પ્રતિપાદન કરવાને અંગે, શાસ્ત્રમાં કહેલી ભાષા વાપરવામાં દૂષણને સ્થાન આપવું, એ સમજી પુરૂષાથી બની શકે તેમજ નથી. સત્ય અને અસત્યના વિભાગને જણાવી, સત્ય ખેલનારને પરમ પવિત્ર પુરૂષ તરિકે અને અસત્ય ખેલનારને ચંડાલ કરતાં પણું અધમ તરિકે કાર્ય જણાવે અને તેથી જુઠું ખેલનારને અપ્રીતિ થાય, તેમાં તે નિરૂપણુ કરનારને દોષ લાગે છે, એમ કોઈ પણ પ્રકારે કહી શકાય જ નહિ. વસ્તુને લાયકના જે શબ્દો ાય તે કહેવા જ જોઇએ. • એક વાત એ પણ ધ્યાનમાં રાખવાની છે કે—અપ્રિય વચન સાચું હાય તે પણ તેને જે મૃષાવાદ તરિકે ગણેલું છે, તે વ્યક્તિ અથવા તેના સમુદાયની આગળ પ્રત્યક્ષપણે કહેવાતા વચન માટે જ છે. અને તેથી જ શાસ્ત્રકારે એ, રાગીને રાગી, નપુંષકને નપુંષક અને ચારને ચાર કહેવાથી, સત્ય વ્રતને દૂષણ લાગે એમ જણાવેલું છે. જો એમ ન હેાય તે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #252 -------------------------------------------------------------------------- ________________ ૧૭૪ ] પૂ. સાગરાનંદસૂરિજી સંકલિત મિથ્યાદ્રષ્ટિને મિથ્યાદ્રષ્ટિ, અલભ્યને અભવ્ય, અવિરતિને અવરતિ વિગેરે શબ્દાથી જણાવી શકાય જ નહિ. આ સ્થાને એ યાદ રાખવું જોઈ એ કે કુદેવાના લક્ષણાનું નિરૂપણ કરીને શાસ્ત્રકારો બેસી રહ્યા નથી, પણ તેવા લક્ષણવાળાઓને કુદેવ તરિકે જણાવી, તેમના મંદિરમાં જવા વિગેરેની ક્રિયાઆને પણ સ્પષ્ટ શબ્દોમાં મિથ્યાત્વની વૃદ્ધિ કરાવનાર તરિકે જણાવેલી છે. તેવી જ રીતે કુગુરૂનાં અને ધર્મનાં લક્ષણા અને તે લક્ષણેાવાળાએના માટે પણ તેવા જ સ્પષ્ટ શબ્દોમાં અનાદરણીયપણું જણાવેલું છે. આ બધી હકીકત ધ્યાનમાં લેનાર વિચક્ષણ પુરૂષને જરૂર સમજાશે કે-વસ્તુ સ્વરૂપના કથનને માટે જે શબ્દો તેને લાયકના હાય અને તે શબ્દો વાપરતાં ખીજા મનુષ્યાને અપ્રીતિ પણ થતી હાય, તે તેમાં પ્રરૂપણા કરનારને તેવા અપ્રિય શબ્દો ખેલવા છતાં, લેશમાત્ર પણ કર્મબંધ હોઇ શકે જ નહિ; અને જો તેમ ન માનીએ, તેા તત્ત્વાતત્ત્વની વ્યવસ્થા અને તેને માટેની પ્રરૂપણા અશક્ય જ થઈ પડે. એ પણ ધ્યાનમાં રાખવાનું છે કે ચારને ચોર ન કહવા, રોગીને રોગી ન કહેવા તેમજ નપુંષકને નપુંષક ન કહેવા,-એ વિગેરે શાસ્ત્રકારોએ કરેલે નિષેધ, સત્ય સ્વરૂપના નિરૂપણને જરાએ બાધ કરનાર નથી; અને તેથી જ ચોરી કરીને આવેલા મનુષ્ય જો પેાતાને માટે પૂછે કે હું ચોર છું કે શાહુકાર ? ’–તા તેના ઉત્તરમાં તેની ચોરીને જાણનારા મનુષ્ય ‘તું શાહુકાર નથી પણ ચોર છે ’–એમ સ્પષ્ટપણે જણાવે જ. અથવા તે કાઇ મનુષ્ય અણસમજથી કાંઇ અકાર્ય કર્યું અને તેને માટે સાધુ મહારાજ તેના ચોરપણાના કાર્યને જાણ્યા પછી, તેને કક્રિષણ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #253 -------------------------------------------------------------------------- ________________ દીક્ષાનું સુન્દર સ્વરૂપ. . . . . . . . . . [ ૧૭૫ શાહુકાર નહિ કહે પણ ચોર જ કહેશે. એવી જ રીતે કેઈક તેવો રોગી મનુષ્ય સાધુ પાસે દીક્ષા લેવા આવે, તે સાધુ મહારાજ તેને “તું રોગી છે” એમ કહીને જ નિષેધ કરશે અને નjષકને પણ “નjષક” કહીને નિષેધ કરશે, એ શાસ્ત્રસિદ્ધ હકીકત છે. તે શું તેવી રીતે સત્ય બોલનાર મુનિ મહારાજને તેવું બોલવામાં દૂષણ લાગે છે, અગર તેવું બોલવાની આજ્ઞા આપનાર શાસ્ત્રો અસત્ય બોલવાની પ્રેરણા કરે છે, એમ માની શકાય ખરું ? શાસ્ત્રોને અભરાઈએ ચઢાવવાનું કહેનાર હાડકાંને મળે છે. - જ્યારે ઉપર પ્રમાણે બોલનાર મુનિમહારાજ, તે આવેલા મનુષ્યના તિરસ્કારને માટે નહિ, પણ કેવળ સત્ય હકીકત કહેવાને પ્રસંગ અનિવાર્ય હોવાથી તેમ કહે, તેને તેઓશ્રીને લેશ પણ દોષ નથી, તેવી જ રીતે જેઓ પોતાને શ્રી સંઘ તરિકે ગણાવવા માંગતા હોય, છતાં પોતે દેવ, ગુરૂ, ઘર્મને નહિ માનવા સાથે શાસ્ત્રોને અભરાઈએ ચઢાવતા હોય, તેવાઓને સત્ય સ્વરૂપ જણાવવાની ખાતર “હાડકાને માળે કે “હાડકાંનો ઢગલો” કહેવામાં આવે, તેમાં કઈ પણ પ્રકારે દષના લેશન પણ સંભવ નથી. ભાષ્યકાર મહારાજા અને શ્રીમાન્ હરિભદ્રસૂરિજી સરખા શાસનના ધુરંધર આચાર્યોએ પણ તેમજ નિરૂપણ કરેલું છે અને તેને અનુસરીને જ વર્તમાનમાં શુદ્ધ પ્રરૂપક સાધુઓએ તેમજ કહેવાની આવશ્યક્તા છે. આશ્ચર્યની વાત તે એ છે કે–શાસનવિરોધીઓને શાસ્ત્રથી વિરૂદ્ધ કાર્યો કરવા અને બખાળા કાઢવામાં લેશમાત્ર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #254 -------------------------------------------------------------------------- ________________ ૧૭૬ ] . . . . . . . પૂ. સાગરાનંદસૂરિજી સંકલિત પણ સંકેચ થતું નથી, પણ શાસ્ત્રદ્રષ્ટિએ તેમનાં કાને અનુસરનારાં યોગ્ય વાક્ય તેમને કહેવામાં આવે, તેજ તેમને શુળની પેઠે પીડાકારક થઈ પડે છે. પણ તેઓએ ધ્યાનમાં રાખવું જોઈએ કે તમારા તેવા વર્તનને સ્પષ્ટપણે દેખવા છતાં કે સાચે મનુષ્ય, તમારા માટે તેવા શબ્દો બોલ્યા વિના રહેશે? તેઓએ યાદ રાખવું જોઈએ કેશાસનને માટે જીવન વહન કરનાર સાધુઓને તેઓના રેટલા કે કપડાંની બીલકુલ ગરજ નથી, પરંતુ તેઓને તે ફક્ત શાસન અને તેના અનુસરનારાઓની જરૂર જ છે અને તેથી તેઓ તેમને તેમના ખરા સ્વરૂપમાં ઓળખાવે, તેમાં નવાઈ નથી. અંધશ્રદ્ધાને આરે. આજકાલ કેટલાક લેકે-દેવ, ગુરૂ, ધર્મ અને શાસ્ત્ર ઉપર શ્રદ્ધા રાખતા પુરૂષને અંધશ્રદ્ધાળુઓના ઉપનામથી સંબોધીને તેઓની વગોવણી કરવાનો પ્રયાસ કરે છે અને શાસ્ત્ર વિગેરેથી સર્વથા નિરપેક્ષ બની બેસનાર પિતાને સ્વતંત્રવાદી તરીકે ઓળખાવે છે, પરંતુ તેઓને આ આરોપ જૈન શાસ્ત્રોને માનનારાઓ ઉપર બીલકુલ ટકી શકતો નથી. ખરી રીતે આ અંધશ્રદ્ધાને આરોપ તેઓના ઉપર જ લાગુ પડે છે, કે જેઓ પૂર્વના ગંભીર અને અગાધ બુદ્ધિના ધણી શ્રીમાન ગણધરદેવાદિ પૂર્વાચાર્ય મહર્ષિઓના આદેશો કે તેમનાં બનાવેલાં સૂત્રે કરતાં તુચ્છ બુદ્ધિવાળાં સ્વ કપિલકલ્પિત વચનમાં અથવા તો તે માની લીધેલા અલ્પજ્ઞ પુરૂષનાં વચનમાં જ વિશ્વાસ રાખીને પ્રવૃત્તિ કરે છે. તેઓ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #255 -------------------------------------------------------------------------- ________________ દીક્ષાનું સુન્દર સ્વરૂપ [ ૧૯૭ 6 શબ્દ જ ખરેખરા અંધશ્રદ્ધાળુ છે એમ માની શકાય. જૈન શાસ્રના મુદ્દો તા ગુણની પરીક્ષા કર્યા પછી જ શ્રદ્ધા રાખવાના છે અને આ વાતની સાબીતી શાસ્ત્રોને ‘જૈન’ એ વિશેષણથી અલંકૃત કરવામાં આવે છે તેજ છે. જૈન શબ્દ એ જિન ઉપરથી બનેલા છે. જિન એટલે રાગદ્વેષાદિક શત્રુએને સર્વથા જીતી જે સર્વજ્ઞ પણાને પામ્યા છે તેવા પુરૂષષ ’– એમ થાય છે. જે નિષ્પક્ષ અંત:કરણથી આ વાતને તપાસશે, તેને સત્ય હકીકત સમજાયા વગર રહેશે નહિ. નિર્મળ અંત:કરણથી વિચારવામાં આવે, તે જરૂર માલુમ પડશે કે-શ્રી જિનેશ્વરદેવાએ કથન કરેલાં અને શ્રી ગણધર દૈવાદિ મહાપુરૂષોએ ગુંથેલાં શાસ્ત્રોને જ જો જૈન શાસ્ત્ર કહેવામાં આવે છે, તેા પછી તેમાં યુક્તિ કે હેતુ વિના, કેવળ અંધશ્રદ્ધાને જ પ્રધાનપદ છે, એમ કેમ માની શકાય ? વક્તાની પ્રમાણિકતા ઉપર જ શાસ્ત્રની પ્રમાણિકતા જ્યાં મનાયેલી છે, તેવાં જૈન શાસ્ત્રોને માનનારાઓને અંધશ્રદ્ધાળુએ હેવા, એ બુદ્ધિહીનતાના જ પ્રભાવ છે, એમ વિવેકબુદ્ધિથી જોનારને માલમ પડવા સિવાય રહેશે નહિ. શ્રી સિસેન દિવાકર અને હરિભદ્રસૂરિ જેવા મહાન્ આચાર્ય જન્મથી બ્રાહ્મણ જાતિના હતા અને પુખ્ત ઉમ્મર થતાં સુધી બ્રાહ્મણુ જાતિમાં જ રહી વિદ્યાન બનેલા હતા. શુષ્ક બુદ્ધિવાદમાં પણ ઘણા આગળ વધેલા હતા, કે જેમને પહોંચી શકવા માટે વર્તમાનમાં એવા એક પણ વિદ્વાન હૈયાત નથી. તેઓ બ્રાહ્મણ જાતિમાં હાવાથી ડ્રેનેાના કટ્ટર વિરાખી થયા. પૂર્વે જૈને અને બ્રાહ્મણ્ણાને પરસ્પર વિાષી ભાવ કેટલા ઉગ્ર હતા, તે વ્યાકરણ જાણનારાઓથી અજાણ્યું નથી. નિત્ય વૈરવાળી જાતિઓનાં ૧૨ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #256 -------------------------------------------------------------------------- ________________ ૧૭૮ ] . પૂ. સાગરાનંદસૂરિજી સંકલિત ઉદાહરણમાં ‘શ્રમણ બ્રાહ્મણ’એ જાતિનું ઉદાહરણ આપવામાં આવે છે. જેનેાના આવા કટ્ટર દુશ્મન બનેલા પણ તેઓએ, જ્યારે નિષ્પક્ષ બુદ્ધિથી તત્ત્વની શોધ કરવા માંડી, ત્યારે તેઓને એક જૈન શાસ્ત્ર જ પરમ પ્રમાણિક અને યુક્તિવાળું સર્વોપરી શાસ્ત્ર છે, એમ માલુમ પડયું અને તેથી તેને અગિકાર કરવામાં તત્પર થયા. એજ જૈન શાસ્ત્રોની શ્રદ્ધાવાળાઓને અને તેનાં ફરમાનાને આધારે પ્રવૃત્તિ કરનારાઓને અંધશ્રદ્ધાળુએ તરિકે ઓળખાવનારાએના ઈરાદા દુષ્ટ છે અને જનપ્રવાહને આડે રસ્તે ઘસડી જવાના છે, તે સ્હેજે સમજી શકાય તેમ છે. પેાતાને ાિદી તરીકે ઓળખાવી, જેઓ આજે શાસ્ત્રોની શ્રદ્ધાવાળાએથી પેાતાને જુદા ગણાવે છે અને એક જિનેશ્વરનાં શાસ્ત્રોમાં શ્રદ્ધા રાખનારા માટે જે અપશબ્દોના પ્રહાર કરીને મધ્યમ વર્ગને તે શાસ્ત્રની શ્રદ્ધાથી પતિત કરવા માગે છે, તેઆ તેમના તે પ્રયાસમાં ફળીભૂત થાય, એ બનવું અશક્ય છે. તેવાઓના કથનથી પેાતાની સત્શાસ્ત્રની શ્રદ્ધાને ગુમાવી દેવાનું કાંઇપણ કારણ નથી; પરંતુ એથી ઉલટું જેએ પેાતાને બુદ્ધિવાદના ઇજારદાર તરિકે નહેર કરે છે, તેઓ શાસ્ત્રશ્રદ્ધાથી શૂન્ય હાઇ, કહેવાતી સ્વતંત્રતાને નામે સ્વચ્છંદતાને પાષી રહ્યા છે, એ જાહેર થઇ જાય છે. સાચી કેળવણીના અભાવ. ઉપર મુજબ શ્રદ્ધારહિત અંત:કરણા થવાનું મૂખ્ય કારણ એક જ જણાય છે અને તે એ છે કે-આજકાલ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #257 -------------------------------------------------------------------------- ________________ દીક્ષાનું સુન્દર સ્વરૂપ . . . . . . . . . [ ૧૭૯ કહેવાતી કેળવણીના નામે ધર્મસંસ્કાર વિહીન, ઉમાર્ગની વૃદ્ધિ કરનાર મિથ્યા કેળવણીને પ્રચાર થઈ રહ્યો છે. આજકાલ આપવામાં આવતી કેળવણું જે સાચી જ હેત, તે તેના ફળ તરિકે ધર્મમાર્ગને નષ્ટ કરનાર કુવિચારો અને પ્રવૃત્તિઓ જે વધી રહી છે, તે વૃદ્ધિ પામત નહિ. જે કેળવણી પામ્યા પછી સદાચારને અનુસરવાની વૃત્તિઓ ન જાગે, પાપકાથી ડર ઉત્પન્ન ન થાય, ન્યાયપ્રિયતાની બુદ્ધિ ન જાગે, દુર્ગતિથી કંપારી ન છૂટે, ધર્મ અને ધમિએ પ્રત્યે બહુમાન અને સન્માન ન વધતાં કેવળ વિષયવિલાસ અને ઇદ્રયપેણુની ઈચ્છાઓ જ વધતી રહે, તે કેળવણી એ સાચી કેળવણું કહી શકાય જ નહિ. “આજે ફેશનની ફીસીચારીમાં, નાટકચેટકમાં, ઉજક ખાનપાનમાં, અનેક પ્રકારના ઉદ્દભટ વેષ સજવામાં, બાગબગીચા, બંગલા અને મેટર ઇત્યાદિમાં જે અઢળક ખર્ચ થઈ રહ્યો છે, તે દરિદ્રતા અને બેકારીને વધારે કરનાર નથી, પરંતુ શાસ્ત્રોનાં ફરમાન મુજબ પોતાના અને અન્યના આદારમાં સહાયકરૂપ ધર્મક્રિયાએના મહેન્સમાં જે ખર્ચ થઈ રહ્યો છે તેજ દરિદ્રતાને લાવનાર છે – એમ જે કહેવાઇ રહ્યું છે, તે પણ એજ ધર્મશન્ય કેળવણીને પ્રતાપ છે. ધર્મ કિયાઓના ખર્ચને અયોગ્ય અને નિરર્થક કહેનારાઓ સદાચારને વધારનારી નહિ પણ દુરાચારને વધારનારી ઉધી કેળવણીને જ પામેલા છે. કેવળ આ ભવના જ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #258 -------------------------------------------------------------------------- ________________ ૧૮૦ ] . . . . . . . પૂ. સાગરાનંદસૂરિજી સંકલિત વિષયવિલાસ અને મોજમજાહને પિષનાર, આરંભ અને પરિગ્રહમાં આસક્ત બનાવનાર, ધર્મકર્મને ભૂલાવનાર આધુનિક કેળવણી પામેલાઓ, શ્રી જિનેશ્વરદેવના સત્યમાર્ગને ઉત્થાપવા, અરે તેને નષ્ટ કરવા તૈયાર થાય, તો તેમાં નવાઈ નથી. આજે જો જિનેશ્વરદેવનાં શાસ્ત્રોની અવજ્ઞા થતી હોય, પરમ તારક એવાં તીર્થો પ્રત્યે અનાદર વધતે હેય, વિધવા વિવાહ જેવાં શીયલને નષ્ટ કરનાર કાર્યો કરવા તત્પરતા બતાવાતી હોય, અનાર્ય દેશે યાત્રાનાં ધામ ગણુતાં હોય અને ત્યાં જવું એ તીર્થયાત્રા કરતાં વધુ પુણ્યકાર્ય ગણતું હોય, પવિત્ર શત્રુંજયાદિક તીર્થોના સંઘે અટકાવવા માટે પીકેટીંગ કરવાની હમાયતે થતી હોય, સત્યવક્તા સાધુઓને બેલતા બંધ કરાવવાના મહાન પ્રયાસો થતા હય, જૈન માત્રના દયેયરૂપ ભાગવતી દીક્ષાને હલકી પાડવા કટિબદ્ધ થવાતું હોય, તો તેનું એક જ કારણ છે કેકેળવણીના નામે ધર્મહીનતા અને જડરસિકતાના સંસ્કારો પિષાઈ રહ્યા છે. શુદ્ધ અંતઃકરણથી એકાંતમાં બેસી વિચાર કરનારને માલુમ પડયા વિના રહેશે નહિ કે-આજે કેળવણીને પામેલા યુવાનીઆઓનું લેહી અવળી દિશામાં વહી રહ્યું છે ! અને તેજ લેહી અવળે માગે વહેતું અટકાવી, જે સંસારથી તારનારાં તીર્થો, શુદ્ધ આચારનું પાલન કરનાર સાધુઓ અને દુર્ગ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #259 -------------------------------------------------------------------------- ________________ દીક્ષાનું સુન્દર સ્વરૂપ . . . . . . . . . [૧૮૧ તિથી બચાવનાર ધર્મની સેવામાં વપરાતું બનાવવું હોય, તેઓના શ્રેયની સાથે અન્ય અનેકાનેક આત્માએનું કલ્યાણસાધક બનાવવું હોય, તેમજ જગતમાં સર્વોપરિ પદને પ્રાપ્ત થવા લાયક જૈનધર્મનું એકછત્રી સામ્રાજ્ય કરવું હોય, તે તેઓને ઉન્માગે લઈ જનારી કેળવણુથી તાત્કાલિક દૂર કરી, સાચી કેળવણી આપવાની વ્યવસ્થા થવી જોઈએ. ધર્મની આબાદીમાં જ રાષ્ટ્રની આબાદી છે. દરેક આસ્તિક શાસ્ત્રોમાં એક વાત સ્પષ્ટપણે જણાવેલી છે કે-ચાર પ્રકારના પુરૂષાર્થ સાધવામાં, જે પ્રથમના કામ નામના પુરૂષાર્થને બાધ આવતું હોય તે ચલાવી લે, પણ તે કામ પુરૂષાર્થના મૂળભૂત અર્થ નામના પુરૂષાર્થને બાધા આવવા દેવી નહિ. તેવી જ રીતે અર્થ અને કામ બનેને બાધા આવતી હોય તે પણ તેના મૂળરૂપ ધર્મને બાધા આવવા દેવી જોઈએ નહિ. આધુનિક શિક્ષણ પામેલા આથી તદ્દન વિરૂદ્ધ વાત જણાવે છે અને એમ કહે છે કેરાષ્ટ્રીય એટલે દેશની ઉન્નતિને આડે આવનાર કેઈપણ પ્રવૃત્તિ હોય, તે તેને ગણકારવી નહિ. રાષ્ટ્રીય ભાવનાને મૂખ્ય કરવામાં ધર્મની પણ ગણતા થતી હોય, તો તે ઉપર બહુ ધ્યાન આપવું જોઈએ નહિ.” આમ કહેનારાઓ એ વાતને ભૂલી જાય છે કે-જયારે ધાર્મિક ભાવનાને સદંતર નાશ થશે, ત્યારે દેશમાં થએલી ઉન્નતિ રાક્ષસાચાર સિવાય બીજા શાને પ્રવર્તાવશે? એ વાત તે ખુલ્લી છે કે-નિર્બળ પ્રાણીઓ જે અન્યાય અને જુલમ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #260 -------------------------------------------------------------------------- ________________ ૧૮૨] . . . . . . . પૂ. સાગરાનંદસૂરિજી સંકલિત પ્રવર્તાવે, તેના કરતાં બળવાન થએલા મનુષ્ય, જે તેઓમાં નીતિ કે ધર્મને અંકુશ હાય નહિ, તો તેઓ અધિક અધર્મ અને અન્યાય પ્રવર્તાવી શકે છે. એ પણ એક નિયમ છે કે-જેના હાથમાં હથિયાર આપવામાં આવે, તે પુરેપુરે વફાદાર છે કે નહિ, તેની પ્રથમ ખાત્રી કરી લેવી જોઈએ. કેમકે-વફાદારી વિનાના મનુષ્યને આપવામાં આવેલાં હથિયાર બંખેરેને જ વર્ગ ઉભું કરશે અને પરિણામે હથિયાર આપનારને મુશ્કેલીમાં ઉતરવું પડશે. તેવી જ રીતે રાષ્ટ્ર-ઉન્નતિના માર્ગમાં ધાર્મિક ભાવનાને આપવામાં આવતું શૈણપણું, જગના કોઈપણ પ્રાણીને હિતકર તે નહિ જ નિવડે, પરંતુ અહિતકર્તા જરૂર જ નિવડશે. આથી એમ નહિ માનવું કે-કોઈના કહેવા કે માનવા માત્રથી ધર્મનું ગાણપણું કે મૂખ્યપણું થઈ જાય છે, પરંતુ ગતાનુગતિક રીતિએ આવા વિચારને અનુસરનારા મધ્યમ સમજવાળા આત્માઓને તેથી જરૂર નુકશાનના ભેગા થવું પડે છે. વળી આવા વિચાર ધરાવનારાઓ અને તેને અનમેદન આપનારાઓને, ધર્મને અનુસરવાવાળા અને ધર્મ પ્રવૃત્તિઓનું રક્ષણ કરનારાઓ સાથે સંગ્રામમાં ઉતરવું પડે છે અને તે રીતે પોતાની શક્તિને દુર્વ્યય કરી, તેઓ પોતાને તેમજ બીજાઓને શ્રાપરૂપ બને છે. તેઓને જે સદબુદ્ધિ સૂઝે અને પોતાની શક્તિઓને એગ્ય રીતિયે ઉપયોગ કરે, તો આ સઘળી આપત્તિઓમાંથી હેજે બચી જવા પામે. સમાજ-વિચ્છેદની કલપના ! કેટલાકના મનમાં એ વિચાર આવે છે કે– “કેવલ ધર્મ અને ત્યાગને જ અગ્રપદ આપવામાં આવે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #261 -------------------------------------------------------------------------- ________________ દીક્ષાનું સુન્દર સ્વરૂપ . . . . . . . . [ ૧૮૩ અને સર્વત્ર ત્યાગની જ ભાવના પિષવામાં આવે, તે જગતમાં કોઈપણ સંસારી (ગૃહસ્થ) રહેશે જ નહિ અને સમાજને વિચ્છેદ થઈ જશે. અને જો તેમ થશે તો આરાધ્ય અને પૂજ્ય ક્ષેત્રનું પિષણ કોણ કરશે? અને તેથી ધર્મનો પણ અકાળે નાશ આવી પડશે.” આ પ્રકારની માન્યતા સમજદારની નથી, પણ કેવળ અજ્ઞાન મનુષ્યની મૂખોઈભરી માન્યતા છે. ઉપદેશ માત્રથી સર્વ શ્રોતાઓ ત્યાગમાર્ગે પ્રયાણ કરી જાય, એ કેવળ અસંભવિત કલ્પના છે. જગને વ્યવહારમાં પણ આવો અનુભવ કયાંય જોવામાં આવ્યું નથી, આવતો નથી અને આવશે પણ નહિ. અનીતિ, ચેરી, જારી અને જુગાર વિગેરે અટકાવવા માટે, શિક્ષણ અને સત્તા દ્વારા અથાગ પ્રયત્ન થઈ રહ્યો છે. તે તે ગુન્હાઓ રિકનારું શિક્ષણ આપવા માટે જગતમાં અનેક શાળાઓ સ્થાપવામાં આવી છે. તે દરેકમાં ચારી આદિ નહિ કરવાનું શિક્ષણ દેવાને અનેક શિક્ષકે રોકવામાં આવેલા છે, અને તેને માટે દર વર્ષે કોડે પુસ્તકેને સતત્ ઉપયોગ કરવામાં આવે છે, છતાં તે અનીતિ આદિ કોઈ પણ પ્રકારે સંસારમાંથી નાબુદ થઈ શકયાં નથી, એની કેઈથી પણ ના પાડી શકાય એમ નથી. હજુ સુધી કઈપણ શિક્ષકે અનીતિ આદિ કરવાનું શિક્ષણ આપ્યું હોય તેમ બન્યું નથી, છતાં અનીતિ આદિ ઘટ્યું નથી અને ઘટતાં નથી, એ નિર્વિવાદ વાત છે. શિક્ષણ ઉપરાંત સરકારથી તે અનીતિ આદિ કરનારને સખતમાં સખત સજાઓ ની કે અનીતિ નીતિ આ ઉપરાંત સ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #262 -------------------------------------------------------------------------- ________________ ૧૮૪ ] પૂ. સાગરાનંદસૂરિજી સંકલિત નિયત કરવામાં આવી છે અને તેને અમલ પણ થઈ રહ્યો છે. જેમ જેમ ગુન્હાએ વધુ વખત થાય છે, તેમ તેમ સાના વધારા પણ કરવામાં આવે છે, તેમ છતાં ગુન્હાના કાર્ય કરનારાઓની તે કુટેવા ઘણા ઓછા પ્રમાણમાં સુધરે છે. જેલાના રિપાર્ટીમાં દર્શાવવામાં આવતી ગુન્હેગારેાની સંખ્યાથી આ વાતની ખાત્રી થાય છે. માત્ર કાઇ કાઈ વખતે જ ગુન્હેગારોની સંખ્યામાં નહિ જેવા ઘટાડા થયેલે હાય છે. તેમાં પણ સંકડે પાસા ટકા તે પૂર્વના ગુન્હે ગારે જ સજા પામવાના ગુન્હાએ ફ્રીને કરે છે. હવે જ્યારે સત્તાવાન સરકાર શિક્ષણ અને સજા દ્વારાએ પણ અનીતિ આદિને નાબુદ કરી શકતી નથી, તેા પછી જૈન સાધુએના ઉપદેશ માત્રથી આખા સંસાર કે છેવટ આખી જૈન સમાજ પેાતાના અનાદિ કાળના આરંભ--સમારંભ કે વિષય-કષાયના સંસ્કારા છેડી દેશે, એ કલ્પના કેટલી મૂર્ખાઇભરી અને અસંભવિત છે ? જો સરકાર, વગર જરૂરી અનીતિ આદિને રોકવા માટે શિક્ષણ કે સત્તાદ્વારાએ સમર્થ નથી થતી, તેા પછી દુનિયામાં જરૂરી ગણાયેલા વિષય કષાયા, સાધુઓના ઉપદેશ માત્રથી નામશેષ થઇ જશે, એ માનવું કેટલું ભૂલભરેલું છે ? આથી સાધુઓના ઉપદેશની આડે સમાજવિચ્છેદના જે ભય બતાવવામાં આવે છે, તે ત્યાગમાર્ગને બંધ કરવાની એક કલ્પના માત્ર જ છે, પરંતુ તેવી કલ્પના કરનાર ડાહ્યામાં ખપી શકે એમ નથી. શિક્ષણની શરૂઆત કરતાં જ જો સરકારે એમ માન્યું હાત કે નીતિના ફાયદા, અનીતિના ગેરફાયદા અને અનીતિ કરનારાઓને સજા કરવાનું જણાવ્યાથી, જગમાં અનીતિનું Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #263 -------------------------------------------------------------------------- ________________ દીક્ષાનું સુન્દર સ્વરૂપ . . . . . . . . [ ૧૮૫ નામનિશાન રહી શકશે નહિ, અને જો તેમ થશે. તે પિોલીસ અમલદાર અને લશ્કરી ભોસ, લુહાર અને સુથારે વિગેરેની આજીવિકા તૂટી જશે, કારણ કે-જગતમાં અનીતિને પ્રચાર હશે ત્યાં સુધી જ તેઓની જરૂરીયાત રહેશે. અને આવું માનીને જે શિક્ષણને વિરોધ કર્યો હોત, તો તે યોગ્ય ગણાત કે અયોગ્ય? તેવી જ રીતે સાધુઓના ઉપદેશ માત્રથી કઈ સંસારમાં રહેવા જ નહિ પામે, એ માન્યતાવાળા કેવળ કલ્પનાના જ ઘોડા દોડાવે છે કે બીજું કાંઈ? આ સ્થળે એ પણ યાદ રાખવું કે-ધર્મ એ સમાજને માટે છે, પણ ધર્મ માટે સમાજ નથી. સમાજને પિતાનું કલ્યાણ કરવા માટે ધર્મની જરૂર છે, પણ ધર્મના ભોગે પણ સમાજ રહેવો જોઈએ, એમ નથી. દુનિયામાં જન્મ અને મરણ વિગેરે ક્રિયાઓ પૂર્વભવોમાં કરેલાં કર્મના ઉદયથી છે; પણ ધર્મની પ્રાપ્તિ કે ત્યાગમાર્ગને આદર તે કર્મના ઉદયથી નથી, કિંતુ જીના ઉદ્યમથી જ થાય છે. આ વાતને સમજનાર સમાજ રક્ષણના કલ્પિત ન્હાના નીચે ત્યાગમાર્ગ કે તેના ઉપદેશને વિરોધ કરે, તેને બુદ્ધિમાન કેમ સંમત થઈ શકશે? બીજી વાત આરાધ્ય ક્ષેત્રના વિચછેદની છે. જેના સિદ્ધાંતમાં જિનપ્રતિમા, જિનચૈત્ય, શાસ્ત્ર, સાધુ અને સાવી, એ પાંચ આરાધ્ય ક્ષેત્ર માનેલાં છે. તે ક્ષેત્રના અવલંબનથી તેમજ તેની આરાધના દ્વારા શ્રાવક અને શ્રાવિકા, એ બે ક્ષેત્રવાળાઓ પોતાના આત્માની ઉન્નતિ સાધી શકે છે. આથી આરાધ્યની જરૂર આરાધકને માટે જ છે, એ વાત સમજાવવાની આવશ્યક્તા રહેતી નથી. આરાધ્યને માટે આરાધકની જરૂર છે, એ કથન યુક્તિથી પણ અસંગત છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #264 -------------------------------------------------------------------------- ________________ ૧૮૬ ] . . . . . . પૂ. સાગરાનંદસૂરિજી સંકલિત ભક્તિને માટે ભગવાન્ નથી પણ ભગવાનને માટે જ ભક્તિ છે, એ ઉવલ સત્ય સાદી સમજવાલાથી પણ સમજી શકાય તેવું છે. અને જે આરાધકેના કલ્યાણને માટે જ આરાની જરૂર છે, તે તે આરાધકના સદ્ભાવ માટે આરાધ્યોને ભેગ આપો, એ વાત દીકરાને માટે સ્ત્રીને મારી નાંખવા જેવી જ અઘટિત છે. તાત્પર્ય કે-જે મનુષ્યો આરાધકને માટે આરાધ્યનો ભેગ આપવાનું કહે છે અથવા તો તેવી પ્રવૃત્તિ કરે છે, તેઓ ભક્તિને માટે ભગવાનને ફેંકી દેવા જેવી ગમાર વૃત્તિ ધરાવનારા મનુષ્યની પંક્તિમાં મૂકવા જેવા છે. સાધુથી દીક્ષાને નિષેધ થઈ શકે નહિ. દીક્ષા જેવા ઉત્તમોત્તમ શબ્દને અગ્ય વિશેષણથી કલંકિત કરનારા, માતાને વંધ્યા શબ્દથી સંબોધનારા જેવા અસત્યભાષી છે. આજકાલ–અયોગ્ય દીક્ષા’–‘અગ્ય દીક્ષા એમ કહી કહીને ઈતર વર્ગમાં દીક્ષા માટે ગંભીર ગેરસમજ ફેલાવવામાં આવી છે. દીક્ષા એવી ઉત્તમ ચીજ છે કે-કોઈપણ કાળે, કેઈપણ દિવસ તે અગ્ય બની શકવાની નથી. શાસ્ત્રકાએ દીક્ષાને અગ્ય એવા પુરૂષે જણાવ્યા છે, પણ દીક્ષાને કઈ દિવસ અગ્ય ગણાવી નથી. દીક્ષા લેનાર પુરૂની અગ્યતાને લીધે, તે પુરૂષને દીક્ષા માટે અગ્ય ગણ્યા છે, પરંતુ તેટલા માત્રથી દીક્ષા એ અયોગ્ય છે, એમ માની લેવાનું નથી. આઠ વર્ષથી ઓછી ઉંમરવાળાને દીક્ષા માટે અગ્ય ગણ્યા, તે દીક્ષાની અયોગ્યતાને અંગે તો નહિ જ, પરંતુ જ્ઞાનીઓના વચન મુજબ તે ઉંમરની પહેલાં કેઈપણ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #265 -------------------------------------------------------------------------- ________________ દીક્ષાનું સુન્દર સ્વરૂપ [ ૧૮૭ જીવ દેશવિરતિ ( શ્રાવકપણું ) કે સર્વવિરતિ ( સાધુપણું )ના પરિણામને પ્રાય: પામી શકતા નથી અને તેટલા જ માટે આઠ વર્ષથી ઓછી ઉંમરવાળા દીક્ષા માટે અયેાગ્ય છે, એમ કહ્યું. વિચારક મનુષ્ય તે આથી સ્પષ્ટ સમજી શકે તેમ છે કે-આઠથી ઓછી ઉંમર પણ દીક્ષાને માટે અચેાગ્ય નથી, પરંતુ તેથી આછી ઉંમરવાળાને ત્યાગની ભાવના આવતી નથી, તેથી તે લેનાર અયેાગ્ય છે. શાસ્ત્રનાં પૂર્વાપર વાગ્યેને વિચારનાર મનુષ્ય, આ સિવાય બીજા નિર્ણય પર આવી શકે તેમ નથી. કારણ કે-જો એછી ઉંમરવાળાને પણ ચારિત્રના પરિણામ થયા અને તેને અગિકાર કરવા તત્પર થયા અને ગુરૂમહારાજ પાસે આવીને દીક્ષાની પ્રાર્થના કરે, તેા શું ગુરૂ મહારાજે તેને દીક્ષા આપવાના નિષેધ કરવા ? જે ગુરૂઆને હિંસાદિક પાપસ્થાનકેાના ત્રિવિધ ત્રિવિધ ( મન-વચનકાયાથી કરવું નહિ, કરાવવું નહિ અને કરતાને સારૂં માનવું નહિ એવા ) ત્યાગ છે, તેવા ગુરૂએ કાઇપણ પ્રકારે તેને દીક્ષા આપવાને નિષેધ કરી શકે જ નહિ અને અજ્ઞાનતાથી પણ જો કોઇ સાધુ તેને દીક્ષાના નિષેધ કરે, તે તેનું સાધુપણું જળવાઈ શકે નિહ, કારણ કે–જૈન શાસ્ત્રમાં સાધુપણું તેને માનેલું છે કે-જેમાં હિંસાદિકનાં કારણ અને અનુમાદનના પણ સર્વથા નિષેધ છે. અનુમેાદન ત્રણ પ્રકારે થાય છે— ૧. પ્રશંસા, ૨. સહવાસ, અને ૩. અનિષેધ. જેવી રીતે હિંસાદિકને સેવવા તથા સેવરાવવામાં પાપ છે, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #266 -------------------------------------------------------------------------- ________________ ૧૮૮ ] . પૂ. સાગરાનંદસૂરિજી સંકલિત તેવી જ રીતે તે કાર્યોની પ્રશંસા કરવામાં, કરનારના સહવાસ કરવામાં અને તેના નિષેધ નહિ કરવામાં પણ એવું જ પાપ છે. * જ પિંડ નિયુક્તિ આદિ શાસ્ત્રોમાં આ વાત સ્પષ્ટપણે જણાવવામાં આવેલી છે. હિંસાદિક કાર્યો નહિ કરવા છતાં તેને સારાં માનવામાં જેમ પાપ છે, તેમ તેને કરનારાએની સાથે અવિભક્ત કુટુંબપણે સહવાસ કરવામાં પણ પાપ છે અને છેવટે તે હિંસાદિક કરનારાઓને તેમ કરતાં ન અટકાવવામાં આવે, તા પણ સમાન પાપના ભાગીદાર થવાય છે. જો આમ છે તે હિંસાદિકથી ત્રિવિધ ત્રિવિધ વિરતિ ( ત્યાગ ) કરનાર સાધુ, ખીજાને દીક્ષાના નિષેધ કેમ કરી શકે ? અને જો કાઈ સમજથી કે અણસમજથી કોઇને પણ દીક્ષાના નિષેધ કરે, તે તે સાધુ પેાતાનાં મહાવ્રતાની પ્રતિજ્ઞાને નાશ કરનાર છે, એમ જ માની શકાય. સાચા મુનિવરાજિનેશ્વર સિવાય અન્યની આજ્ઞાને સ્વીકારતા નથી. જે સાધુએ જિનેશ્વરદેવાનાં ક્માનથી જ ઘરખાર, કુટુંબકબીલે અને માલમિલ્કતને તજીને ત્યાગી થયેલા છે, તે સાધુએ શાઓની આજ્ઞાએ ક્રૂર મૂકીને બીજાઓની આજ્ઞાઓને પ્રમાણભૂત કરવા તૈયાર થાય, એ અનવું અસંભવિત છે. છતાં આજકાલ કેટલાકા, સાધુએ પાસે આજ્ઞા મનાવવાને જે આગ્રહ કરી રહ્યા છે, તે તેના જૈન નામને શરમાવનાર છે. અજ્ઞાનમાં અજ્ઞાન જૈન પણ નવકાર મંત્રના “ નમાલાએ સવ્વસાણું ”-એ પદથી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #267 -------------------------------------------------------------------------- ________________ દીક્ષાનું સુન્દર સ્વરૂ૫ . . . . . . . . . [ ૧૮૦ જે સાધુઓને દરરેજ સેંકડે વખત નમસ્કાર કરે છે, તે સાધુઓ ઉપર પોતાની સત્તા ચલાવવાનો વિચાર સમજદાર બનેલો જેન કેવી રીતે કરી શકે? અને જે વિચાર પણ ન કરી શકે, તો તેઓને શાસ્ત્રથી વિરૂદ્ધ વર્તન કરવા ફરજ પાડે, એ કેટલું શરમભર્યું છે? અથવા તો તેવી ફરજ પાડવાને દુરાગ્રહ સેવનારાઓએ ખુલે ખુલ્લું જાહેર કરવું જોઈએ કે-“અમને નવકાર મંત્રમાં હવે શ્રદ્ધા નથી— જિનેશ્વરદેવોનાં શાસ્ત્રો જુઠ્ઠાં છે –“જૈન ધર્મને અમે માનતા નથી’–‘આચાર્ય, ઉપાધ્યાય કે સાધુ એ અમને વંદનીય નથી.” જેઓ સાધુઓ પાસે પોતાની આજ્ઞાને અમલ કરવાને નિયમ કરાવવા માંગે છે, તેઓ પોતાના અંત:કરણથી આવી જ માન્યતાવાળા હોવા જોઈએ અને તેથી તેમણે પોતાના અંત:કરણની માન્યતા ખુલ્લા દિલથી જાહેર કરવી જોઈએ. જે તેઓ તેમ જાહેર નથી કરતા, તો અન્ય ભદ્રિક આત્માઓને, પિતે નવકાર મંત્રને માનનાર છે એમ બતાવી ફસાવવાનો જ પ્રયત્ન કરી રહ્યા છે, એમ માની શકાય. જે તેમ ન હોત, તો તેઓ પિતાની મુરાદ બર લાવવા માટે વીસમી સદીના આવા દાંભિક વર્તનનો આશ્રય લેત નહિ. પરંતુ તેઓએ ધ્યાનમાં રાખવું જોઈએ કે–જેનાં અંતકરણે શ્રી જિનેશ્વરદેવનાં તત્ત્વોથી રંગાયેલાં છે, જિનેશ્વરાનાં વચનોની ખાતર જેઓએ સર્વસ્વનો ત્યાગ સ્વીકાર્યો છે, મસ્તકે શાસ્ત્રકારની આજ્ઞાને ધારણ કરીને સંસારને જલાંજલિ આપી છે, તેવા મહાપુરૂષે પોતાના જીવનના ભેગે પણ, સર્વજ્ઞનાં વચન સિવાય અન્યને આદર આપશે જ નહિ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #268 -------------------------------------------------------------------------- ________________ ૧૯૦ ] . . . . . . પૂ. સગરાનંદસૂરિજી સંકલિત અને તે વચનને પિતાના જીવનમાં ઉતારવા યથાશક્ય પ્રવૃત્તિ કર્યા સિવાય રહેશે નહિ. તેની આડે આવનારા નિરતર વિષયના કીચ્ચડમાં ખૂંચેલા, સ્ત્રી-પુત્રાદિકના મમત્વની જાળમાં ફસેલા, લોભ અને લાલચમાં બેલા, આરંભ અને પરિગ્રહના પ્રવાહમાં ખીંચાઈ રહેલા, મિથ્યાત્વ દાવાનળમાં સળગી રહેલા, અજ્ઞાન અને અવિવેકનાં પડળથી છવાઈ ગયેલા, દિકની અવજ્ઞા કરવામાં ગાંડાતુર બનેલા, શરીરને માટે અભક્ષ્ય અને અપેય પદાર્થોને પણ જરૂરી ગણાવનારા, માયા અને પ્રપંચમાં મુંઝાઈ રહેલા, ધર્મનું તત્ત્વ સમજવા કોઈપણ દિવસ પ્રયાસ નહિ કરનારા, વગર દારૂના ઘેનમાં ઘેલછાવાળા થયેલા અને એવાઓએ જ ઉપજાવી કાઢેલા કલ્પિત અને શાસ્ત્રવિરુદ્ધ નિયમને સાચા સાધુઓ આધીન થાય, એ સ્વને પણ માની શકાય તેમ નથી. જે કેટલાક વેપધારીઓ, ભકતના રોટલાના ગુલામ બનેલાઓ, આવા નિયમનો, અગર તેનાથી પણ હલકા નિયમન, પરમપુરૂષ પ્રણીત વચનોની માફક આદર કરવા તૈયાર પણ થશે, તો તેથી એમ નહિ માની લેવું કે-પ્રભુ આજ્ઞાના રસિક અને શાસ્ત્રોને જ શિરોધાર્ય ગણનારા મુનિવરે તેવા પેટભરાઓને જોઈને સત્ય માર્ગથી લેશ પણ ચલાયમાન થાય કારણ કે ભગવાન્ શ્રી જિનેશ્વરદેવનું શાસન હજુ સાડા અઢાર હજાર વર્ષ સુધી અખંડિતપણે રહેવાનું જ છે. સમાસ, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #269 -------------------------------------------------------------------------- ________________ SSSSSSSSSSSSSSS આજેજ ગ્રાહકથાઓ અને અમૂલ્ય લાભ ઉઠાવે! શ્રી સિદ્ધચ્ચક. છે. દરેક મહિનાની પૂર્ણિમા અને અમાવાસ્યાએ પ્રગટ થાય છે! આ ગ્રન્થના સંકલનાકાર આ. શ્રીમત્ સાગરાનંદ સૂરીશ્વરજીને સ્યાદ્વાદ શૈલિ પુરસ્સર ઘેર બેઠાં સાંભળવા હાય, ચાલુ જડવાદી જમાનાને અનુસરતા પ્રશ્નોનું સમાધાન સમજવું હોય, સૃષ્ટિને સંતોષ મેળવનારી સંસ્થાઓનું અવલોકન કરવું હોય અને શાસનસેવામાં આગળ વધવું હોય, તે– વાર્ષિક લવાજમના બે રૂપીઆ ભરી આજે જ તમારું નામ ગ્રાહક તરીકે સેંધાવી ઘો! જ તમારા મિત્રો અને સંબંધીઓને પણ વાંચવાની ભલામણ કરે! લખે – શ્રી સિદ્ધચક સાહિત્ય પ્રચારક સમિતિ, લાલ બાગ, ભૂલેશ્વર, –મું બ ઈ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #270 -------------------------------------------------------------------------- ________________ સાક્ષરવર્ય કૃષ્ણલાલ મેહનલાલ ઝવેરી, જાણીતા દેશસેવક જમનાલાલ માધવજી મહેતા, બાર ઍટ લે, અને પ્રોફેસર મંજુલાલ દવે જેવા પણ જેઓશ્રીનાં પ્રવચનની મુક્તકંઠે પ્રશંસા કરે છે, - અને - જેઓશ્રીનાં ધર્મપ્રવચનેને સાંભળવા સેંકડે જેને અને જેનેતર પણ આતુર રહે છે, - તેમજ :જેઓશ્રીનાં ધર્મપ્રવચને જેને ઉપરાંત હિન્દુ-મુસલમાન પણ રસપૂર્વક વાંચે છે, તે પૂ. બાલબ્રહ્મચારી પંન્યાસપ્રવર શ્રીમદ્ રામવિજયજી ગણિવરનાં ધર્મપ્રવચનોને દર રવિવારે પ્રસિદ્ધ કરતું સાપ્તાહિક તે– जैन प्रवचन આત્મા અને પરમાત્માની પીછાન કરાવે છે, સુખી જીવનની ચાવી બતાવે છે, જડવાદના એરનું અને આત્મવાદના અમીનું પૃથક્કરણ કરી દે છે, તેમજ દુઃખ, શેક અને આપત્તિના પ્રસંગોમાં પણ સમચિત્ત રહેતાં શીખવે છે. વાર્ષિક લવાજમ ? હિન્દમાં........ રૂા. ૩-૧ર-૦ (પ. ચાર્જ સાથે) ઈ હિન્દ બહાર રૂા. 5-8-0 નમુનો મફત મેળવો! શ્રી જૈન પ્રવચન કાર્યાલય : રતનપોળ, અ મ દાવાદ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com