________________
૩૨
વિશિષ્ટ વ્યક્તિ નથી, પણ સમષ્ટિ છે, સમુદૃાય છે. અર્થાત્ કઈ વ્યક્તિગત અમુક તીથ કર, અમુક સિદ્ધ કે અમુક આચાર્યનું નામ નથી, કદાચ રાખ્યું હોત તે તે સર્વાંદા માન્ય ન રહેત, છેવટે શાશ્વત કાળ ઢકત પણ નહિ; ત્યારે મામાં જાતિએનું ગ્રહણુ કરવામાં આવ્યુ છે. અર્થાત્ વ્યક્તિવાચક કે ગુણવાચક પદો છે. વ્યક્તિ કે વ્યક્તિવાદ શાશ્વત નથી, પણ જાતિ કે જાતવાદ શાશ્વત છે, તે હંમેશાં રહેવાવાળા છે. વ્યક્તિ કરતાં તિ મહાન છે. નવકારની ખૂબી એ જ છે કે એમાં વ્યક્તિપૂજા નથી, પણ જાતિપૂજા કે ગુણુપૂજા છે.
અર્થાંત્ તે તે ક્ષેત્રની તે તે કાલની (વૈકાલિક) તમામ વ્યક્તિએને એમાં સમાવેશ છે. આ સત્રમાં રહેલી સમષ્ટિના નમસ્કારની ગ ભીર, વિશાળ અને ઉદાત્ત ભાવના એ સુચિત કરી જાય છે કે વ્યક્તિપૂજાના લામા કરતા જાતિપૂજાને લાભ અન ત છે. જાતિની સખ્યા અનત છે, તે તેના લાભના સરવાળા અન તગુણુ જ આવીને ઊભે રહે, એ સહુ કાઈથી સમજી શકાય તેવી સરલ વાત છે.
'
જાતિવાચક કે ગુણવાચક આત્માએકનાં નમન, વંદન, પૂજનથી ભૂત, ભવિષ્ય અને વમાન ત્રણેય ઢાળના અરિહતેા, સિદ્ધો, આચાર્યો, ઉપાધ્યાય અને સાધુઓનુ ગ્રહણ થતુ હોવાથી અનંતાન ત વ્યક્તિઆમાં તમન—વ નાદિના લાભ મળે છે. દાખલા તરીકે નમો અિ દંતાળ ' આટલુ મેલી નમસ્કાર કર્યાં. એમ કરવાથી સકાળ ( અનંત ભૂત અને અન ત ભવિષ્ય ) ના સક્ષેત્રના (૧૫ ક્રમ ભૂમિઓના) અરિહ તેા, જે મહાન આત્માએ ભૂતકાળમાં પેાતાના આત્માના આંતરદેાષા ઉપર વિજય મેળવી, તિરેાહિત એના અનત ગુણાના આવિર્ભાવ કર્યાં, વર્તમાનમાં પ્રસ્તુત અનંત ગુણાના આવિર્ભાવ કરી રહ્યા છે, અથવા આવિાઁવ કરી વિચરી રહ્યા છે, તેમજ
૧. રતનતણી જિમ પેટી, ભાર અલ્પ બહુમૂલ.પરમેષ્ઠિગીતા