________________
ચાવીસમું ]
સ્થાનોંગસૂત્ર
ક્ર આંધ્યાં હાય તેમાં રફાર કરે તેથી જ ધની કિંમત
[ ૯
આયુષ્ય સિવાય સાતે કર્મો નિયમિત બંધાવાવાળાં. પહેલાં બધાં ભેળાં કર્યાં હશે તે આત્મામાં, કેવલીના ભવમાં કઇ જાતનાં કર્મો હશે? કેવળ મેાક્ષ કાંઇ થાય નહિ. ધર્મને દરિયામાં વહેવડાવી દેવા પડે, જો જે પ્રમાણે આંધ્યાં તે પ્રમાણે ભાગવવાં પડે તે ધમ કરવાને શુ ? કર્મી તા જેવાં આંધ્યાં તેવાં ભાગવવાનાં ? કર્માંમાં બાંધ્યાં કરતાં કાંઇ પણ ફેરફાર કરે તો ધર્મોની કિંમત. જેવી રીતે બાંધે તેવી રીતે ભેગવવાનુ રાખે તે સમ્યક્ત્વ, ચારિત્ર, મેાક્ષ મળે નહિ. ગાઢ અધાયાં હોય તે તે રૂપે ભાગવે, તે તેાડી પણ નાખે.
કર્માના નાશની શક્યતા ખરી
એક માણસે કાઇને કહ્યું: લાકડુ એટલું મજબૂત કે ચપ્પુથી કાપું છું છતાં કપાતું નથી. જ્યારે કશાથી કપાતુ નથી એવું ખીજાએ કહી દીધું, દાડા કપની તાકાત નથી કે એ કર્મોના ક્ષય કરે. ક્રોડા કલ્પરૂપ કરણાથી નાશ નથી. બાકી નાશ દરેકના છે. નહિ તેા ધર્મો, પશ્ચાત્તાપ બધાં નકામાં થઇ જાત. કરેલાં કર્મોના નાશ નથી’ આ વાકય કહ્યું છે પણ પહેલાં અપવાદની પ્રવૃત્તિ. અપવાદ ન લાગે તે ઉત્સંગ લાગે, જેમ દિવચનના ૢ સંધિ પામતા નથી. કરેલાં કર્મોને ક્ષય નથી એ ધ્યાનમાં લીધું પણ જોડે કહ્યું છે તે ધ્યાનમાં લીધું નથી. કાં તે વેદે નહિ, કાં તે તપસ્યાએ કરીને ક્ષય કરે નહિ. વેવાથી ક્ષય ન થતા હાત તા અપવાદ ન મેલત. તપસ્યાથી ક્ષય ન થતા હોત તા અપવાદ મેલત નહિ. કરેલાં કર્મોના નાશ નથી. જો ભાગવવામાં ન આવે, અગર તપસ્યાએ તેાડવામાં ન આવે તેા ગયા કાળના બાંધેલાં કર્મો માટે ‘તત્ત્વ મંål fgમમિ, નિયામિ, નહિામિ અપ્પાળ નાસિરામિ’ એમ કહ્યું તે ન કહેત. અહીં વિરમણુ શબ્દની અંદર