________________
श्रोकल्प
पद-देवासुरसभा, मनुजपरिषत् मनुष्यसभा च आलेख्यांचत्रभूता इव आताचत्रवत् तिष्ठात। ततः श्रीवारप्रभोधारित्रग्रहणानन्तरं, खलु स शक्रो देवेन्द्रो देवराज: जन्तुपातं पतितः जन्तुरिव पतितः-सहसा समागत: श्रमणस्य भगवतो महानोरस्य केशान् वज्रमये-बज्रमणिनिर्मिते स्थाले प्रतीच्छतिगृह्णाति प्रतीष्य-गृहीत्वा तान् केशान् क्षीरोदसागरं संहरति-नयति । यस्मिन् समये च खलु भगवान श्रीवीरः सामायिकं चारित्रं प्रतिपद्यते= गृह्णाति, तस्मिन् समये च खलु भगवतो बर्द्धमानस्य चतुर्थम्मतिश्रुतावधिमनःपर्ययकेवलरूपेषु पञ्चसु ज्ञानेषु चतुर्थ मनःपर्ययज्ञानं समुत्पन्नम्।
ततः खलु शक्रप्रमुखाश्चतुष्पष्टिरपि इन्द्राः सर्वे देवाश्च देव्यश्च भगवन्तं श्रीवीरममुं "हे भगवन् !
मञ्जरी
॥१४३॥
श-परिज्ञा से जानकर और प्रत्याख्यान-परिज्ञा से त्याग कर सिंहवृत्ति से सामायिक चारित्र अंगीकार किया। उस
भगवतो समय देवों और असुरों का समूह तथा मनुष्यों का समूह चित्रलिखित के समान स्तब्ध रह गया।
मनःपर्यश्रीवीर प्रभु के चारित्र-ग्रहण के पश्चात् शक्र देवेन्द्र देवराज अचानक ही आ पहुंचे और उन्होंने
यज्ञानोश्रमण भगवान् महावीर के केशों को हीरे के थाल में लेकर क्षीरसागर में रख दिये।
स्पत्तिः। जिस समय भगवान् ने सामायिक चारित्र को अंगीकार किया, उसी समय भगवान् वर्धमान को मामू०७८॥ चौथा, अर्थात मति, श्रुत, अवधि, मनःपर्यय और केवल रूप पाँच ज्ञानों में से चौथा मनःपर्यय ज्ञान उत्पन्न होगया।
तब शक्र आदि चौंसठ इन्द्र सभी देव और देविया श्रीवीर प्रभु का इस प्रकार अभिनन्दन करने लगे
પ્રત્યાખ્યાન પરિણાથી ત્યાગ કરીને સિંહ વૃત્તિથી સામાયિચારિત્ર અંગિકાર કર્યું. તે વખતે દે, અસુર તથા મનુભ્યોને સમૂહ ચિત્રવત્ સ્તબ્ધ બની ગયે.
પ્રભુએ ચાસ્ત્રિગ્રહણ કરતાં જ શક્ર દેવેન્દ્ર દેવરાજ આગળ આવ્યાં અને તેમણે શ્રમણ ભગવાન મહાવીરનાં કેશને રત્નના થાળમાં ઝીલી લીધા અને વિનયપૂર્વક ક્ષીર સાગરમાં પધરાવ્યાં.
જે સમયે ભગવાને સમ્યફ ચારિત્રને અંગીકાર કર્યું. તે વેળાએ ભગવાન વર્ધમાનને ચેાથું એટલે કે મતિ, થત, અવધિ, મનઃ પર્યાય અને કેવળ એ પાંચ જ્ઞાનોમાંથી એણું મન:પર્યયજ્ઞાન ઉત્પન્ન થયું. શક આદિ ચેસઠ ઈન્દ્ર સઘળાં દેવ અને દેવીઓએ શ્રીવીર પ્રભુને આ રીતે અભિનન્દન કરવા લાગ્યા. “ભગવાન ! આપનો જય હે. શ્રમણ
॥१४३॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org.