________________
कल्प
श्रीकल्प
सूत्रे ॥४१९॥
मञ्जरी टीका
पुण्यमेव प्रकृष्ट सत् प्रकृष्टसुखस्य हेतुः, तदेव चाऽपचीयमानमत्यन्तस्तोकावस्थं सत् दुखस्य हेतुः? उत तदतिरिकं पापं किमपि वस्नु अस्ति ? अथवा एकमेवोभयरूपम् ? उभयमपि स्वतन्त्र वाऽस्ति ? उत पुरुषातिरिक्तं किमपि नास्ति, यतो वेडेषु कथितं “पुरुष एवेद 'U° सर्व यद्भूतं यच्च भाव्यं" इत्यादीति, तन्मिथ्या । इह लोके पुण्य-पापफलं प्रत्यक्ष लक्ष्यते । एवं व्यवहारतोऽपि प्रतीयते-यत् पुण्यस्य फलम् दीर्घायुष्क-लक्ष्मीरूपा-ऽऽरोग्य-सुकुलजन्मादि, पापस्य च तद्विपरीतमल्पायुष्कादि फलम्, इति पुण्यं पापं च स्वतन्त्रं विजानीहि, 'पुरुष एवेद' मित्येतस्मिन् विषये अग्निभूतिप्रश्ने यन्मया कथितं तदेव ज्ञातव्यम् । तब सिद्धान्तेऽपि पुण्यं पापं अचलभ्राता! तुम्हारे हृदय में ऐसा सन्देह है कि पूण्य ही जब प्रकर्ष को प्राम होता है तो प्रकृष्ट सुख का हेतू हो जाता है और जब वही अपकर्ष को प्राप्त होकर अत्यन्त अल्प होता है तो दुःश्व का कारण बनजाता है, अथवा पुण्य से भिन्न पाप कोई अरग वस्तु है ? अथवा एक ही वस्तु उभयरूप है ? या दोनों स्वतंत्र है? या पुरुष (आत्मा) के अतिरिक्त कुछ भी नहीं है ? क्यों कि वेदों में कहा है-'पुरुष एवेद •U. सर्व यद्भूतं यच्च भाव्यम्' इति । अर्थात्- यह सब पुरुष ही है जो हो चुका है, और जो होगा।' इत्यादि ।
तुम्हारा यह संशय निराधार है। इस लोक में पुण्य और पाप का फल प्रत्यक्ष दिखाई दे रहा है। इसके अतिरिक्त व्यवहार से भी प्रतीत होता है कि दीर्घ आयु, लक्ष्मी, सुन्दर रूप, आरोग्य, मुकुल में जन्म आदि पुण्य का फल है. और पाप का फल इससे विपरीत अल्पायु आदि है। इस लिए पुण्य और पाप को स्वतंत्र समझो। 'यह सब पुरुष ही है। इस विषय में अग्निभूति के प्रश्न के उत्तर में मैंने जो कहा है, वही यहाँ છે કે, જ્યારે પુરુચ ધણું વધી જાય, ત્યારે ઘણું સુખ આવી મળે છે, એટલે ઘણુ સુખના હેતુરૂપ બને છે. અને કાર ઘટતું જાય ને અકપ થઈ જાય, ત્યારે તે પુણ્ય, પાપનું કારણ બની જાય છે ? આ ઉપરાંત શું તું એમ પણ માની રહ્યો છે કે, પાપ જેવું કઈ તરવું પુણયથી નિરાળું નથી, અથવા આ એક તવ બંને રૂપ છે ? તેમજ બંને અલગ-અલગ છે? આથી વળી આગળ વધી તું એમ માની રહ્યો છે કે આ જગતમાં “આમા સિવાય બીજો કોઈ પદાર્થ નથી ? કારણ કે વેદવાકય એમ કહે છે કે આ જગત કેવળ બ્રહ્મમય છે, બ્રહ્મમય હતું ને બ્રહામય રહેશે? તેને પણ તું એમ જ માને છે ? કેમ એમ જ ને ? તારા આવા પ્રકારના તમામ અભિપ્રાય નિરાધાર છે. અલેકમાં પુણ -પાપના ફળે પ્રત્યક્ષ દેખાય છે. આ સિવાય વ્યવહારમાં પશુ દેખાય છે કે દીર્ધ આયુ, લહમી, સુંદર રૂપ,
રોગ્ય, સ ર કુળમાં જન્મ આદિ પુણ્યના ફળ છે. અને આનાથી વિપરીતતાવાળું અલ્પ આયુ વિગેરે પાપનાં ફળરૂપ છે, માટે પુણ્ય અને પાપને સ્વતંત્ર સમજવા જોઈએ. સમસ્ત જગત “આત્મમય છે એ વિષયમાં અગ્નિભૂતિના : : શ્વમ જે ઉત્તર દેવાયું હતું તે ઉત્તરથી સમજણ કરી લેવી. તમારા સિદ્ધાંત માં પણ પુણ્ય અને પાપને સ્વતંત્રપણે
अचलभ्रात्रोः पुण्यपाप
विषय __ संशय निवारणम् । सू०११२॥
॥४१९॥
Jain Education Internal
For Private & Personal Use Only
Viww.jainelibrary.org