________________
टीका
मह्यं देहि । अहं च तुभ्यम् अवस्वापिनी विद्यां ददामि । तस्येदं वचनं श्रुत्वा जंबकुमारोऽकथयत-इमा लौकिकविद्या दुर्गतिकारणाः सन्ति । तब विद्याया मयि प्रभावो न जातः, युष्माकं गतिश्च मया स्तम्भिता, अत्र न
कापि विद्याकारणम् । अयं प्रभावो नमस्कारमन्त्रस्यास्ति । एवं कथयित्वा जंबकुमारस्तस्मै चारित्रधर्ममपाश्रीकल्पदिशत् । तं श्रुत्वा प्रभवादीनां चौराणां मनसि वैराग्यं संजातम् । ततो द्वितीये दिवसे जंबकुमारः तैः प्रभवा
मञ्जरी ॥४८५॥
दिभिश्चोरैः सह सुधर्मस्वामिसमीपे प्रवजितः ।
जंबस्वामिनि मोक्षं गते तत्पट्टे प्रभवस्वामी उपाविशत् । स तु जङ्गमकल्पवृक्ष इव भव्यजीवानां मनोरथं पूरयन् श्रतज्ञानसहस्रकिरणकिरणैमिथ्यात्वतिमिरपटलं विनाशयन् भव्यहृदयकमलानि विकासयन् सुधर्मस्वामि आप कृपा करके स्तंभनी विद्या मुझे दीजिए-सिखा दीजिए, और मैं आप को अवस्वापिनी विद्या सिखा देता हूँ। प्रभव के यह वचन सुनकर जंबूकुमारने कहा-यह लौकिक विद्याएँ अधोगति का कारण हैं । तुम्हारी विद्या का मुझपर प्रभाव नहीं हुआ और मैंने तुम्हारी गति अवरुद्ध करदी इसमें कोई विद्या कारण नहीं है। यह तो नमस्कार मंत्र का प्रभाव है। इस प्रकार कहकर जंबूकुमार ने प्रभव को चारित्र धर्मका उपदेश दिया। प्रभवस्वामिवह उपदेश सुनकर प्रमव आदि सभी चौरों के मन में विरक्ति उत्पन्न हुई। तत्पश्चात् दूसरे दिन जंबूकुमारमा
परिचय
वर्णनम् । उन प्रभव आदि चोरों के साथ सुधर्मास्वामी के समीप दीक्षित हुए। जंबूस्वामी जब मोक्ष पधार गये तो प्रभवस्वामी उनके पाट पर विराजमान हुए। वे चलते-फिरते कल्पवृक्ष के समान भव्य जीवों के मनोरथों को मार पूर्ण करते हुए श्रुतज्ञान रूपी सूर्य की किरणों से मिथ्यात्व रूपी-अन्धकार के पटल का विनाश करते हुए, भव्य લાગે છે ! આપ મહેરબાની કરી મને તે ‘સ્તંભની વિદ્યા આપે. તેના બદલામાં હું આપને મારી “અવસ્થાપિની’ વિદ્યા शीवी !
પ્રભવનું આવું કથન સાભળી જંબૂકુમાર બોલ્યા. “આ લૌકિક વિદ્યાઓ અર્ધગતિનું કારણ છે. તારી વિદ્યાનો પ્રભાવ મારી ઉપર પડયો નહીં અને મારી વિદ્યાએ તારી પર અસર પાડી ! આમાં કઈ અલૌકિકતા નથી, પણ નમસ્કાર મંત્રને પ્રભાવ છે! આવું કહી જંબૂ કુમારે, પ્રભવને ચારિત્ર ધર્મને ઉપદેશ આપે. આ ઉપદેશ સાંભળી,
॥४८५॥ પ્રભવ આદિ સર્વ થેરેના મનમાં વિરતિ ભાવ ઉત્પન્ન થશે. બીજે દિવસે જંબૂકુમાર સાથે, આ પાંચ ચેરેએ
સુધર્મા-સ્વામી પાસે દીક્ષા ગ્રહણ કરી. જંબુસ્વામીની મુક્તિબાદ, પ્રભવ સ્વામી તેમની પાટે આવ્યા. તેઓ ક૫હન સમાન ભવ્ય જીવના મને રથે પૂરા કરવા લાગ્યા. શ્રુતજ્ઞાનરૂપી કિરણે વડે, મિથ્યાત્વરૂપી અંધકારને નાશ
www.jainelibrary.org