________________
कल्पमञ्जरी
टीका
युष्कादि-अल्पायुष्कत्वदारिद्रय-कुरूपत्व-सरोगत्व-दुष्कुल-जन्ममभृतिफलम् । इति प्रागुक्तानां पुण्यपापफलानां
प्रत्यक्षलक्ष्यमाणत्वेन व्यवहारतश्च प्रतीयमानत्वेन च पुण्यं पापं च विना दीर्घायुष्कत्यादि म्तोकायुष्कत्वादिरूपश्रीकल्प
फलानुपपच्या पुण्य-पापं च स्वतन्त्र-परस्परानपेक्षि-पृथक पृथग विजानीहि । “पुरुष एवेद' मित्येतस्मिन् विषये सूत्र अग्निभूतिप्रश्ने यत्-समाधानवचनं कथितम्-तदेवात्रापि ज्ञातव्यम् , तब सिद्धान्तेऽपि-पुण्यं पापं चेत्युभयं स्वतन्त्र. ॥४२३॥ नीरोगता और सत्कुल में जन्म आदि हैं, और पाप का फल इन से उलटा-अल्पायु, दरिद्रता, कुरूपता, रुग्णता
और असत्कुल में जन्म आदि हैं। इस प्रकार पुण्य और पाप के फल साक्षात् दिखाई देते हैं और व्यवहार से यह प्रतीत होता है कि पुण्य के विना दीर्घायु आदि सथा पाप के बिना अल्पायु आदि मुफल और दुष्फल नहीं हो सकते, अत एव पुण्य और पाप को पर्याय की अपेक्षा स्वतंत्र-परस्पर निरपेक्ष, पृथक्पृथक हैं। यही मानना चाहीए। तथा कारण में भेद न हो तो कार्य में भेद नहीं हो सकता। सुख और दुःव परस्पर विरुद्ध दो कार्य हैं, अतः उनका कारण भी परस्पर विरुद्ध और अलग-अलग होना चाहीए। पुण्य-पाप को अभिन्न मानोगे तो उससे सुख-दुःख रूप दो कार्य नहीं होंगे; अथवा सुखदुःख को भी अभिन्न ही मानना पडेगा। किन्तु सुख और दुःख को अभिन्न मानना प्रतीत से वापित है। जैसे दीपक की मदन्ता अन्धकार को उत्पन्न नहीं करती उसी प्रकार पुण्य की मदन्ता दुःख को उत्पन्न नहीं कर सकती।
_ 'यह सब पुरुष ही है इत्यादि वाक्य के विषय में जो तुम्हें सन्देह है उसका समाधान अग्निभूति के प्रश्न में जो समाधान मैने किया है, वही यहाँ भी समझ लेना। इसके अतिरिक्त तुम्हारे पागम में भी पुण्य ફળ રૂપે છે અને દુઃખમય સ્થિતિ અ૫ કે વધારે તે બધું પાપના ફળ રૂપે હોય છે. પુણ્ય અને પપિને ઉદય સાથે સાથે પણ વતતો હોય છે. એક બાબતમાં પુણ્યના ફળ રૂપે સુખને અનુભવ થતે હેાય છે, ત્યારે સાથે સાથે બીજી બાબતમાં પાપના ઉદયે દુઃખ વેદત હોય છે, સે ટકે સુખી જાતે જીવ, બરા-છોકરાં તેમ જ શારીરિક વેદનાને ઉદયે દુઃખ અનુભવતે માલુમ પડે છે. માટે પુણ્ય-પાપની પર્યાયે, સ્વતંત્ર, પરસ્પર નિરપેક્ષ અને પૃથક પૃથફ હોય છે.
છે જે કારણમાં ભેદ ન હોવ તે, કાર્યમાં ભેદ પડતું નથી. સુખ અને દુઃખ બંને પરસ્પર વિરોધી સર્વરૂપે છે.
માટે તેના કારણે પણ, પરસ્પર વિરુદ્ધ હોવા જોઈએ, એટલે અલગ અલગ હોવા જોઈએ. જે પુર્વ પાપ બંનેને રાહ એક માને, તે તેના સુખ અને દુખ બંને પરિણામે જુદાજુદા હાઈ શકે નહિ. માટે તે અભિન્ન નથી, પણ થી ભિન્ન છે. દીપકની મંદતા, અંધકાર ને ઉત્પન્ન કરી શકતી નથી, તેમ પુણ્યની મંદતા દુઃખને ઉત્પન્ન કરી શકતી નથી.
अचलभ्रातुः पापपुण्य विषय
संशयनिवारणम् । ॥०११२॥
REED
॥४२॥
Jain Education
Scional
For Private & Personal use only
www.jainelibrary.org