________________
गणधराणाम्, इन्द्रभूत्यादीनां, नव गणाः जाताः। तद्यथा-सप्तानाम् इन्द्रभूत्य १,-ग्निभात २-वायुभात ३व्यक्त४-मुधर्म ५-मण्डिक ६-मौर्याणाम् ७, गणधराणां, परस्परभित्रवाचनया सप्तगणाः जाताः॥७॥ अकम्पिता १ऽचलभ्रात्रो २ द्वयोरपि परस्परं समानराचनया एको १ गणो जातः ८। एवं मेतार्यप्रभासयोरपि एकवाचनया एको गणो जातः९। एवं नव गणा संभूताः।
श्री कल्फर
कल्प
मञ्जरी
४४३॥
टीका
अंगों की रचना करने में समर्थ हो सके। इसका अभिप्राय यह भी निकलता है कि समग्र जैनदर्शन का मूल आधार उत्पाद व्यय और ध्रौव्य की त्रिपदी ही है। इस त्रिपदी की विस्तृत और विशद आलोचना ही जैन दर्शन का हृदय है। जैनदर्शन का समस्त दार्शनिक चिन्तन इसी त्रिपदी की भूमिका पर प्रतिष्ठित है।
દ્રવ્યપણે ટકી રહે છે, માટે પ્રત્યેક પદાર્થ ત્રૌવ્યશીલ હોય છે. એટલે દરેક દ્રવ્ય, ઉત્પાદ, વ્યય અને પ્રીવ્યપણે રહેલું છે. પદાર્થ પર્યાયની અપેક્ષાએ, “ઉત્પત્તિ' શીલ અને ‘વ્યય’ શીલ મનાય છે, પણ દ્રવ્ય અપેક્ષાએ, ધ્રૌવ્ય શીલ માનવામાં આવે છે. પ્રત્યેક પદાર્થ, પ્રતિક્ષણ પૂર્વ પર્યાયને પરિત્યાગ કરે છે, ઉત્તર પર્યાયને ગ્રહણ કરે છે, છતાં દ્રવ્ય તે જ્યાં હોય ત્યાંજ પડ્યું રહે છે. જીવને, મનુષ્ય પર્યાયની અપેક્ષાએ વિનાશ ગણાય છે, દેવ-પર્યાયની હા નવાળમે અપેક્ષાએ, ઉત્પાદ ગણાય છે, અને આત્મ દ્રવ્યની અપેક્ષાએ, દ્રૌવ્ય મનાય છે. આ ત્રિપદીની પ્રાપ્તિ થતાંજ, ગણધર · कथनम् । દેવોની જ્ઞાનશક્તિ ઘણી વૃદ્ધિ પામી. મૂળ તે તેઓ જ્ઞાની હતા. જ્ઞાનના ઈચ્છુક હતા, અને જ્ઞાન પિપાસુ પણ હતાં! ॥सू०११४॥ પણ તેઓની જ્ઞાનશક્તિ, અવળી ચાલી ગયેલ હતી, તેમાં ભગવાનને યોગ પ્રાપ્ત થતાં, તે જ્ઞાનશક્તિ સવળી બની, અને જ્ઞાનને અખૂટ પ્રવાહ જે અવધિત થયે હતું, તે ત્રિપદી દ્વારા, બહાર અમેઘપણે વહેવા લાગ્યા, અને ભગવાનની વહેતી વાણીને ઝીલવા લાગે. કેવલીની વાણીનાં સૂક્ષમતમ ભાવેને ઝીલવાં, ગણધરે પણ શક્તિમાન હતાં નથી; છતાં સર્વ કરતાં, તેમની ચાદ્યશક્તિ ઘણી તીવ્ર હોવાથી તે મોટા પ્રમાણમાં તેનું પ્રહણ કરી શકે છે. આ વાણીને, ગણધર દેવ ઝીલતા ગયા, અને તેને દ્વાદશાંગ રૂ૫ પેટીમાં વણતાં ગયાં, આ દ્વાદશાંગ રૂપ પેટીમાં, આચારાંગ” આદિ બાર અંગેની રચના કરવામાં આવી છે. ગણધર દેવે, બુદ્ધિશાળી, તીવ્ર બુદ્ધિના ધણી તેમજ તીવ્ર ગ્રાહક શક્તિના ધારક હોવાથી, ભગવાનના વાક અને શબ્દને સમજી, તેનું અત્યંત વિસ્તૃત રૂપ તેઓએ
II૪૪રૂા. બનાવ્યું. આ ઉપરથી એ અભિપ્રાય નીકળી આવે છે કે, સમગ્ર જૈનદર્શનને મૂળ આધાર, ઉત્પાદ-વ્યય અને દૈવ્યની ત્રિપદી ઉપર છે. આ ત્રિપદીને વિશેષ વિચાર, તેનું મંથન, અને સ્વાધ્યાય એ જૈનદર્શનને સાર છે. જૈનદર્શનનું સમસ્ત ચિંતન, આ ત્રિપદીની ભૂમિકા ઉપર કેન્દ્રિત થયું છે.
For Private & Personal use only
www.jainelibrary.org