Book Title: Kalpasutram Part_2
Author(s): Ghasilal Maharaj
Publisher: Sthanakwasi Jain Shastroddhar Samiti Rajkot

View full book text
Previous | Next

Page 480
________________ श्रीकल्पसूत्रे ॥४६९॥ Jain Education XKARKAKILKEN रार्द्धरूपेषु द्वीपेषु द्वयोश्च समुद्रयोः पर्याप्तकानां सञ्ज्ञिपञ्चेन्द्रियाणां मनोगतान् = हृदयस्थितान् भावान्=अभिप्रायान् जानवां पञ्चशतानां=पञ्चशतसंख्यकानां विपुलमतीनाम् उत्कृष्टा विपुलमतिसम्पदा, तथा-सदेवमनुजासुरायाम् = देवमनुष्यासुरसहितायां, परिषदि= सभायां वादे = शास्त्रार्थविचारे अपराजितानाम् = अपरास्तानां चतुश्शतानां चतुश्शतसंख्यकानां वादिनाम् उत्कृष्टा वादिसम्पदा जाता । तथा सिद्धानां 'यावत्'- पदेन बुद्धानां मुक्तानां, परिनिर्वृत्तानाम्, इत्येषां संग्रहः, सर्वदुःखप्रहीणानां महोग सर्वदुःखानां सप्तचतानां = सप्तशत संख्यकानाम् - अन्तेवासिनां शिष्याणाम् उत्कृष्टा संपदा, एवमेव = अनेन प्रकारेणैव चतुर्दशशतानां = चतुर्दशशतसंख्यानाम् आर्थिकासिद्धानाम् = सिद्धिमाप्तानां समुद्र और कालोदधिसमुद्र-इम दो समुद्रों के पर्याप्त संज्ञी पंचेन्द्रिय जीवों के मन के भावों पर्यायों को जानने वाले पाँच सौ विपुलमति-मनः पर्ययज्ञान के धारक विपुलमतियों की उत्कृष्ट सम्पदा थी। देवों, मनुष्यों और असुरों से सहित सभा में शास्त्रार्थ के विचार में पराजित न होने वाले चार सौ वादियोंकी उत्कृष्ट वादीसम्पदाथी । सिद्ध, और 'यावत' - पद से- बुद्ध, मुक्त, परिनिर्वृत तथा सब दुःखों का अन्त करने वाले सातसौं सिद्धों की उत्कृष्ट संपदा थी। इसी प्रकार चौदहसौ सिद्धि को प्राप्त साध्वियों की उत्कृष्ट सम्पदा थी । ઘાતકી ખાંડ અને અધ પુષ્કરા દ્વીપ, એવા અઢી દ્વીપા તથા લવણ સમુદ્ર અને કાલેાધિ સમુદ્ર એવા એ સમુદ્રોમાં રહેલા તમામ પયામિ પ્રાપ્ત કરેલ સંજ્ઞાજીવે ના મનેગત ભાવા અને વારંવાર ફરતી મનની અવસ્થાને જાણવાવાળા વિપુલમતિ મન:પર્યાય જ્ઞાનના ધરવાવાળા વિપુલમતિના સંખ્યા પાંચસે જેટલી હતી. ધ્રુવ-મનુષ્ય અને અસુરો સહિતની સભામાં શાસ્રાય કરવામાં કદાપિ પણ પરજીત ન થાય તેવા વાદીઓની સંખ્યા ચારસાની હતી. ઉપર જણાવેલા મનઃવજ્ઞાનના ધારામાં એ વિભાગે હાય છે. (૧) ઋન્નુમતિ મન:પર્યવજ્ઞાનવાળા. (૨) વિપુલમતિ મનઃપવજ્ઞાનને ધારણુ કરવાવાળા. તેમાં વિપુલમતિ જ્ઞાન ઋજુમતિજ્ઞાન કરતાં સૂક્ષ્મભાવાને તથા મનમાં થતા પરિવનાને જાણી શકે છે. ઋજુમતિવાળાની સખ્યા દર્શાવવામાં આવી નથી. મતિજ્ઞાન ધરાવવાવાળા આત્માઓ દ્રવ્ય અને ભાવ મનની સપાટીએ તરતા ભાવા–વિચારને જાણી શકે છે, ત્યારે વિપુલમતિવાળા મનના અંત તમાં જે વિષાર ઉપસ્થિત થતાં હોય તેને વિશિષ્ટપણે જાણી શકે છે. અહિં વાદીખાની વાત કરી તે વાદીએ એકાંતિક વાદ કરીને પેાતાના સંપ્રદાયને સ્થિર કરવામાં પ્રખર અને अमल हता तेम डि 'हेवु नय; यु भनेअंत दृष्टियी वातने सिद्ध उरवावाजा या वाहीओ हुता. सिद्धयावत् એટલે સિદ્ધ મુદ્ધ મુક્ત પરિનિશ્ર્વર્યંત અને સ* દુઃખાના અંત કરનાર એવા સાતસા સિદ્ધોની સખ્યા હતી. આ પુરુષ सिद्धो उपरांत श्री-सिद्धी पशु हता, भेभने 'मार्थिना नामथी ओवामां आवे छे. या सिद्ध आर्थि 賞獎贏 श्रीकल्प मञ्जरी टीका भगवत्परिवार वर्णनम् । ॥सू०११७॥ ॥४६९॥ ww.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 478 479 480 481 482 483 484 485 486 487 488 489 490 491 492 493 494 495 496 497 498 499 500 501 502 503 504