Book Title: Kalpasutram Part_2
Author(s): Ghasilal Maharaj
Publisher: Sthanakwasi Jain Shastroddhar Samiti Rajkot

View full book text
Previous | Next

Page 491
________________ श्रीकल्प मञ्जरी टीका प्रभवनामकं चौरमपि प्रत्यबोधयत्यतिबोधितवान् । ततः पश्चात् सदनन्तरं उदिते दिनकरे=सूय पञ्चशतचोर भार्याष्टक-तजनक-जननी निजजनकजननीभिः सार्ध सह स्वयम्-आत्मना पञ्चशतसप्तविंशतितमो भूत्वा नवश्रीकल्प नवति कनककोटीः= सुवर्णमुद्राकोटीः परित्यज्य-विहाय सुधर्मस्वामिसमीपे प्रबजितः दीक्षां गृहीतवान् । स जंबूमुनिः खलु पोडशवर्षाणि यावत् गृहस्थत्वे विंशतिं वर्षाणि छामस्थ्ये-छद्मस्थपर्याये, चतुश्चत्वारिंशतवर्षाणि ॥४८०॥ केवलिपर्याये एवम् इत्थम् अशीति वर्षाणि सर्वायुष्कं पालयित्वा प्रभवम् अनगारं, निजपट्टे-स्वपट्टे स्थापयित्वा श्रीवीरनिर्वाणात्-श्रीमहावीरस्वामि-मोक्षगमनकालादारभ्य चतुष्पष्टितमे वर्षे सिद्धिं गतः। श्री अंबूस्वामी यावत्कालपर्यन्तं मोक्षं गतो नासीत् , तावदेव भरते वर्षे वक्ष्यमाणानि दशस्थानानि आसन् तद्यथा-मनापर्यवज्ञानम् १, परमावधिज्ञानम् २, पुलाकलब्धिः ३, आहारकशरीरम् ४, क्षपकश्रेणि ५, उपकरने के लिये जंबूकुमार के घर में घुसे । उन्हें भी उन्होंने प्रतिबोधित किया। तत्पश्चात् सूर्योदय होने पर पाँचसौ चोरों के साथ आठों पत्नीओं के साथ, पत्नीओं के माता-पिता के साथ और अपने माता-पिता के साथ, आप स्वयं पाँचसौ सत्ताईसवें होकर दहेज की निन्यानवे कोटि स्वर्णमुद्राओं को तथा अपने घरकी अखूट संपत्ति को त्याग कर सुधर्मास्वामी के पास प्रवजित हो गये। ___जंबूस्वामो सोलह वर्ष तक गृहवास में रहे, वीस वर्ष तक छद्मस्थपर्याय में रहे, चवालीस वर्ष तक केवली-पर्याय में रहे। इस प्रकार अस्सी वर्ष की समस्त आयु भोग कर प्रभव अनगार को अपने पाट पर प्रतिष्ठित करके श्रीमहावीर भगवान् के निर्वाणकाल से चौसठवें वर्ष में मोक्ष गये। जब तक जंबस्वामी मोक्ष नहीं गये थे तब तक भरतक्षेत्र में आगे कहे दस स्थान थे। यथाમાટે જંબકુમારના ઘરમાં ઘૂસ્યો. તેમને પણ તેણે પ્રતિબંધિત કર્યા. ત્યારબાદ સૂર્યોદય થતાં પાંચસે ચેરાની સાથે આઠે પત્નીની સાથે, પત્નીઓનાં માતા-પિતાની સાથે અને પોતાનાં માતા-પિતાની સાથે એમ કુલ પાંચ સત્તાવીસમાં તે પોતે દહેજ (કરિયાવર)ની નવાણું કરેડ સુવર્ણ મુદ્રાઓને અને પોતાની અખૂટ સંપત્તિને ત્યાગ કરીને સુધર્મા સ્વામીની પાસે દીક્ષિત થયા. જબૂસ્વામી સોળ વર્ષ સુધી સંસારમાં રહ્યા, વીસ વર્ષ સુધી છસ્થાવસ્થામાં રહ્યા, ચુંમાળીશ (૪૪) વર્ષ સુધી કેવળી–પર્યાયમાં રહ્યા. આ પ્રમાણે એંશી (૮૦) વર્ષનું કુલ આયુષ્ય ભોગવીને, પ્રભવ અણુગારને પોતાની પાટ પર પ્રતિષ્ઠિત કરીને શ્રી મહાવીર ભગવાનના નિર્વાણ કાળથી ચોસઠમા વર્ષે મોક્ષે સિધાવ્યાં. જ્યાં સુધી જમ્મુ Uળ સ્વામી મોક્ષ પામ્યા ન હતા, ત્યાં સુધી ભરત ક્ષેત્રમાં આગળ કહેલ દસ સ્થાન હતા जंबूस्वामि परिचय वर्णनम् । ।मु०१२०॥ ॥४८०॥ www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 489 490 491 492 493 494 495 496 497 498 499 500 501 502 503 504