Book Title: Kalpasutram Part_2
Author(s): Ghasilal Maharaj
Publisher: Sthanakwasi Jain Shastroddhar Samiti Rajkot

View full book text
Previous | Next

Page 450
________________ श्रीकल्प श्रीकल्पमञ्जरी ॥४३९॥ टीका जाताः, तद्यथा-सप्तानां गणधराणां परस्परभिन्नवाचनया सप्तगणा जाताः। अकम्पिता-ऽचलभ्रात्रोयोरपि परस्परं ममानवाचनया एको गणो जातः। एवं मेतार्यप्रभासयोयोरपि एकवाचनया एको गणो जातः। एवं नव गणा संभूताः। ततः खलु स श्रमणो भगवान् महावीरो मध्यमपापापुरीतः प्रतिनिष्क्राम्यति, प्रतिनिष्क्रम्य अनेकान् भनिकान् प्रतिबोधयन् जनपदविहारं विहरति । एवमनेकेषु देशेषु विहरन् भगवान् जनानामज्ञानदैन्यमपनीय तान् ज्ञानादिसम्पत्तियुतानकरोत् । यथा-अम्बरे प्रकाशमानो भानुरन्धकारमपनीय जगद् हर्षयति, तथा जगद्भानुर्भगवान् मिथ्यात्वान्धकारमपनीय ज्ञानप्रकाशेन जगद् अहर्षयत् । भवकूपपतितान् भविकान् ज्ञानरज्ज्वा बहिरुदधरत् । भगवान् जलधर इव अमोघधर्मदेशनामृतधारया पृथिवीम् असिञ्चत् ।। ग्यारह गणधरों के नौ गण हुए। वे इस प्रकार-सात गणधरों की भिन्न भिन्न बाचनाएँ होने से सात गण हुए। अकम्पित और अचलभ्राता-दोनों की परस्पर समान याचना होने से एक गण हआ। इस प्रकार मेतार्य और प्रभास दोनों की भी एक सी वाचना होने से एक गण हुआ। इस प्रकार नौ गण हुए। तदन्तर श्रमण भगवान महावीर मध्यम पावापुरी से विहार कर अनेक भव्य जीवों को प्रतिबोध देते हए जनपद-विहार विचरने लगे। इस प्रकार अनेक देशो में विहार करते हुए भगवान् ने लोगों की अज्ञान रूपी दरिद्रता को दूर करके उन्हें ज्ञानादि की सम्पत्ति से युक्त किया। जैसे आकाश में प्रकाशमान होता हुआ भानु अंधकार को दूर करके जगत को हर्षित करता है, उसी प्रकार जगद्भानु भगवान् ने मिथ्यात्व रूपी अंधकार का निवारण करके ज्ञानके आलोक से लोक को आहादित किया। भव रूपी कृप में पडे हुवे - આ અગીઆર ગણધર દેના નવ ગચ્છ થયા. સાત ગણધરોની જુદી જુદી વાંચના હોવાને કારણે સાત ગચ્છ ગણાયા. અકંપિત અને અલભ્રાતા બન્નેની પરસ્પર સમાન વાંચના હોવાથી તેઓને એક ગરછ થયો. આ પ્રકારે મેતાર્યા અને પ્રભાસ બન્નેની એક જ વાંચના હોવાથી તેમને પણ એક ગચ્છ ગણો. આ પ્રકારે અગિયાર ગણધરનાં નવ ગચ્છ થયા. ત્યારપછી શ્રમણ ભગવાન મહાવીર મધ્યમ પાવાપુરીથી વિહાર કરી અનેક ભવ્ય જીવોને પ્રતિબંધ દેતા દેતા જનપદમાં વિચારવા લાગ્યા. આ પ્રમાણે અનેક દેશમાં વિહાર કરી ભગવાને તેની અજ્ઞાનરૂપી દરિદ્રતા દૂર કરી. અને જ્ઞાનાદિ સંપત્તિનું દાન કર્યું. જેમ આકાશમાં પ્રકાશિત થતે સૂર્ય અંધકારને દૂર કરી જગતને આનંદિત બનાવે છે તેમ જગતભાનું ભગવાને મિથ્યાત્વરૂપી અંધકારનું નિવારણ કરી જ્ઞાન દ્વારા લેકને આહાદિક બનાવ્યું. नवगणभेद कथनम् भगवद्धर्म देशना च। सू०११४॥ ॥४३९॥ Jain Education int onal For Private & Personal Use Only aniww.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474 475 476 477 478 479 480 481 482 483 484 485 486 487 488 489 490 491 492 493 494 495 496 497 498 499 500 501 502 503 504