________________
श्री कल्प
सूत्र
॥४३८॥
एवमवादी-इच्छामि खलु भदन्त ! संसारभयोद्विग्नाऽहं देवानुप्रियाणामन्तिके प्रत्रजितुम् । ततः खलु श्रमणो भगवान् महावीरः तां चन्दनबालामग्रे कृत्वा अन्या बहीः उपभोगराजन्यामात्यमभृतीनां कन्याः प्रव्राजयति । पुनश्च बहव उपभोगादिकुलप्रसूता नरा नार्यश्च पञ्चाणुवतिक सप्तशिक्षातिकम् एवं द्वादशविध गृहिधर्म प्रतिपद्य श्रमणोपासका जाता।
ततः खलु स श्रमणो भगवान् महावीरस्तीर्थकरनामगोत्रकर्मक्षपणार्थ श्रमण श्रमणी श्रावकश्राविकारूपं चतुर्विधं संघ स्थापयित्वा इन्द्रभूतिप्रभृतिभ्यो गणधरेभ्यः-"उत्पन्नो वा विगमो वा ध्रुवो वा" इति त्रिपदी ददाति। एतया त्रिपद्या गणधराः द्वादशाङ्गं गणिपिटकं विरचयन्ति । एवं एकादशानां गणधराणां नव गणा प्रदक्षिणपूर्वक वन्दन-नमस्कार करके इस प्रकार निवेदन किया-'भगवान् ! संसार के भय से उद्विग्न होकर मैं देवानुपिय के समीप प्रव्रज्या अंगीकार करना चाहती हूँ। तब श्रमण भगवान् महावीरने चन्दनबाला को आगे करके और भी बहुत सी उग्रवंश, भोगवंश, राजन्यवंश की तथा अमात्य आदिकों की कन्याओं को दीक्षित किया। फिर बहुत से उग्रकुल, भोगकुल आदि में जन्मे हुए नरों तथा नारियोंने पाँच अणुव्रत एवं
संघस्थापना
से गणधरेभ्यः सात शिक्षातबाले-बारह प्रकार के गृहस्थ धर्म को स्वीकार किया, और उन्होंने श्रावक-श्राविका का पद पाया।
त्रिपदी प्रदानं तत्पश्चात् श्रमण भगवान् महावीरने तीर्थ कर नाम गोत्र का क्षय करने के लिए साधु, साध्वी श्रावक च। और श्राविका रूप चतुर्विध संघ की स्थापना करके इन्द्रभूति आदि गणधरों को 'उत्पाद, व्यय और ध्रौव्य' ॥सू०११४ इस प्रकार की त्रिपदी प्रदान की। इस त्रिपदी के आधार से गणधरोंने द्वादशांग गणिपिटक की रचना की। પૂર્વક વંદન નમસ્કાર કરી નિવેદન કર્યું કે- હે ભગવન્ત ! સંસારથી ઉદ્વેગ પામી આપની સમીપ દીક્ષા અંગીકાર કરવા માગું છું.' શ્રમણ ભગવાને અવસર જાણી સંમતિ આપી અને ચંદનબાળાની દીક્ષા થતાં ઘણી ઉગ્રવંશી, ભે ગવંશી અને રાજન્યવંશીની કન્યાઓ તેમ જ અમાત્ય વિગેરેની પુત્રીઓએ સંસાર છોડી પ્રવ્રયા અંગીકાર કરી. આ ઉપરાંત ઉગ્રકુલ, ભેગકુલ વિગેરેની નર-નારીઓએ પાંચ અણુવ્રત અને સાત શિક્ષાત્રત એમ બાર પ્રકારના ત્રતવાળા ગૃહસ્થ ધર્મ અંગીકાર કર્યો અને ભગવાને આવા નર-નારીઓને શ્રાવક અને શ્રાવિકા પદ અર્પણ કર્યું.
॥४३८॥ ત્યારબાદ તીર્થકર નામ-શેત્રને ક્ષય કરવા માટે ભગવાને સાધુ-સાધ્વી અને શ્રાવિક-શ્રાવિકા રૂપ ચતુર્વિધ સંઘની સ્થાપના કરી. ત્યારપછી ઈગતિ વિગેરે ગણધર દેવને ઉત્પાદ, વ્યય, અને ધ્રૌવ્યની ત્રિપદીનું પ્રદાન કર્યું. આ ત્રિપદીના તેજ આધારે ગણુધરેએ દ્વાદશાંગ ગણિપિટકની રચના કરી.
RL
.
આ
Jain Education Stational
For Private & Personal Use Only
फे
w w.jainelibrary.org