________________
कल्प
सत्रे
मञ्जरी
टीका
भगवतीविहार
वा एकदाऽवसत् । एतेषु स्थानेषु तथाप्रकारेषु अन्येषु स्थानेषु वा वसन् श्रमणो भगवान् महावीरो रात्रि
न्दिवं यतमानोऽप्रमत्तः समाहितोऽध्यायत् । तत्र तस्योपसर्गा नीताः अनेकरूपाश्चाऽऽसन् , तद्यथा-संसर्पकाश्च ये श्रीकल्प
पाणास्ते, अथवा-पक्षिणो भगवन्तम् औपसर्गयन् । प्रभुरूपमोहिताः स्त्रियश्च भगवन्तमौपसर्गयन् । शक्तिहस्तका
ग्रामरक्षकाच किमप्यवदन्तं भगवन्तं चोरशङ्कया शस्राभिघातेन उपासर्जयन्। भगवान् तान् सर्वानुपर्मान् सम्य॥२३८॥
गध्यसहत । अथ च ऐहलौकिकाम् पारलौकिकान् अनेकरूपान् प्रियान् अप्रियान् शब्दान अनेकरूपाणि भीमादिरूपाणि अनेकरूपान् सुरभिदुरभिगन्धान , विरूपरूपान् स्पर्शान् सदासमितः रतिम् अरतिमभिभूय अबादि सन् सम्यग् अध्यासीत। सभाओं में, कभी प्रपाओं में, कभी सूनी दुकानों में, कभी कारखानों में, कभी पलाल के पुंजों में, कभी धर्मशालाओं में, कभी आरामागारों में, कभी बगीचों के घरों में, कभी नगर में, कभी श्मशान में, कभी सूने घरों में, और कभी वृक्षों के नीचे उतरे । इन स्थानों में अथवा इसी प्रकार के अन्य स्थानों में रहते हुए श्रमण भगवान महावीर रात-दिन यतना करते हुए, अप्रमत्त और समाधियुक्त रहे । इन स्थानों पर भगवान् को अनेक प्रकार के उपसर्ग हुए। वे इस प्रकार-संसर्पण करने वाले सर्प आदि जो प्राणी थे, उन्हों ने तथा पक्षियों ने भगवान् को उपसर्ग किया। शक्तिनामक शस्त्र हाथ में लिये हुए ग्रामरक्षक कुछ भी न बोलते हुए भगवान् को चोर समझ कर शस्त्र का आघात करके उपसर्ग देते थे। भगवान् ने उन सभी उपसर्गों को अच्छी तरह समभाव से सहन किया। और इहलोक और परलोक संबंधी अनेक प्रकार के प्रिय एवं अप्रिय शब्दों को, विविध प्रकार के भयंकर आदि रूपों को, भाति-भांति की सुगंध-दुर्गध को तथा तरह-तरह के स्पर्शों को, પ્રપાઓમાં, સૂની દુકાનમાં, કારખાનાઓમાં, ઘાસની ગંજીમાં, ધર્મશાળાઓમાં, આરામગૃહે માં નગરમાં, શમશાન ભૂમિમાં, સૂના ઘરમાં અને વૃક્ષની નીચે હતાં. આ સ્થાને અને એવા જ પ્રકારનાં અન્ય સ્થ માં, શ્રમણ ભગવાન મહાવીર, યતના પૂર્વક, અપ્રમત્ત દેશ અને સમાધિમાં રહેતા હતા. આવા સ્થાનમાં, ભગવાનને અનેક પ્રકારના ઉપસર્ગો થતા હતા આ ઉપસર્ગો કેવા પ્રકારના હતા તે જણાવતાં શાસ્ત્રકાર કહે છે કે હલનચલન કરવાવાળા પ્રાણીઓ અને પક્ષીઓ પે તાની રીતે તેમને કષ્ટ આપતા.
જંગલ અને આવા નિર્જન સ્થાનની મુલાકાત લેતી હલકી કેટીની સ્ત્રીઓ, ભગવાનના દેદાર ઉપર મેહ પામી,
તેમને કષ્ટ ઉપજાવતી. સ્વરક્ષણ માટે હાથમાં કુહાડી લઈ ફરનાર ગ્રામજને મૌન ધારણ કરવાવાળા ભગવાન મહાવીરને ___Jain Education Stationant
ને ચોર સમજી, તેમને કુહાડીને માર મારતા ભગવાન આ ગામડીયાઓના કષ્ટ સહન કરી લેતા. આલોક અને પરલેક
वर्णनम् । मू०९१॥
॥२३८॥
or Private & Personal use only
indiww.jainelibrary.org