________________
छाया-तस्मिन् काले तस्मिन् समये श्रमणो भगवान् महावीरस्तमिन्द्रभूति 'भो गौतमगोत्र ! इन्द्रभूते?" इति संवोध्य हितया सुखया मधुरया वाण्याऽभाषत । भगवतो वचनं श्रुत्वा स पुनरतीव चकितचित्तो जातःअहो ! अनेन मम नाम कथं ज्ञातम् ? एवं विचार्य मनसि तेन समाहितम्-किमत्राश्चर्यकं यजगत्मसिद्धस्य त्रिजगद्गुरो मम नाम को न जानाति ? मम मनसि यः संशयो वर्तते तं यहि कथयति छिनचि च तदा आश्चर्य गण्यते । एवं विचारयन्तं तं भगवानकथयत्-गौतम ! तब मनसि एतादृश संशयो वर्त्तते यत्-जीवो
श्रीकल्प.
कल्पमञ्जरी टीका
गणधरवाद मूल का अर्थ-'तेणं कालेणं' इत्यादि। उस काल और समय में श्रमण भगवान् महावीरने उन इन्द्रभूति से 'हे गौतम गोत्रीय इन्द्रभूति !' इस प्रकार संबोधन करके हितरूप, सुखरूप और मधुरवाणी से भाषण किया। भगवान् का कथन सुनकर इन्द्रभूति और अधिक चकितचित्त हुए। सोचने लगे-'आश्चर्य
है कि इन्होंने मेरा नाम कैसे जान लिया ?' फिर मन ही मन समाधान कर लिया-इस में विस्मय की बात र ही कौन-सी है ? मैं जगत् में प्रसिद्ध हूँ और तीनों जगत् का गुरु हूँ। मेरा नाम कौन नहीं जानता ? हाँ, मेरे मन में जो संशय विद्यमान है, उसे बतला दें और उसका निवारण कर दें तो मैं आश्चर्य मानें।
इस प्रकार विचार करते हुए इन्द्रभूति से भगवान् ने कहा-गौतम् । तुम्हारे मन में ऐसा संशय है कि
इन्द्रभूतेः
आत्मविषयक संशय वारणं तस्य दीक्षा
ग्रहण
वर्णनम्। ।।मू०१०६५
ગણધરવાદ भूगन। म —'तेणं कालेणं' इत्याहि. भनेते समये श्रममावान महावीर, गीत गात्री छन्द्रभूतिने સંબોધીને, હિતકર, સુખકર અને શાંતિકારક, મીઠી મધુરી વાણીને ઉચ્ચારી. ભગવાનની શાંતિ પ્રિયવાણીનું શ્રવણ કરવાથી, તેનું ચિત્ત ચકિત થયું તેમજ પિતાનું નામ, તેમના જાણવામાં આવતાં તેને આશ્ચર્ય પણ થયું. “હું જગત પ્રસિદ્ધ છું, ત્રણે જગતને ગુરુ છું. તે મારું નામ કોણ નથી જાણતું ? આવા તેના શુદ્ર જાણુપણાને લીધે વિસ્મય પામવા જેવું છે જ નહિ! પરંતુ જે આ વ્યક્તિ, મારા મનમાં રહેલ શંકાનું દર્શન કરાવે અને તેનું નિવારણ કરે, તે કાંઇક આશ્ચર્ય પામવા જેવું ખરું !”
ઈદ્રભૂતિ આવી રીતે વિચાર કરતે હો ત્યાંજ ભગવાનને પ્રશ્ન આવી પડ્યું કે “હે ગૌતમ! તારા મનમાં કે “જીવ'ના અસ્તિત્વ સંબંધી શંકા છે એ વાત બરાબર છે? અને તારા મનમાં જીવ’ના વિદ્યમાન પણ વિષે શંકા
॥३६५॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org