________________
श्रीकल्प
कल्प.
सूत्रे
मञ्जरी
॥४१३॥
टीका
सोऽनन्तकः, यः पदार्थः अनादिका आदि रहितो भवति सः अनन्तकः-अन्तरहित:-नित्योऽपि भवति, इति वचनात् । एवं च नित्यस्य सदास्थायित्वात् अनादिको जीवबन्धो न छियेतेति पर्यवसितम् । अथ द्वितीय विकल्पितं खण्डयितुमाह-'यदि पश्चाज्जातः' इत्यादिना-यदि पश्चात् जीवस्य बन्धो जातः तदा-पश्चाद्बन्धस्वीकारे कदा कस्मिन् काले सजातः ? कथं-केन प्रकारेण च स छुटयते ? छिद्यते ? अत्र नास्ति किमपि प्रत्युत्तरम्-इति । अतो जीवस्य नास्ति बन्धो न चापि मोक्ष इति पर्यवसितम् । इदं यत्तव मतं तन्मिथ्या। यतो लोके जीवाः अशुभकर्म-बन्धनेन तत्कर्मजनितं दुःखं प्राप्ता दृश्यन्ते' इति परेण सम्बध्यते, एवं शुभकर्मबन्धेन जीवाः मुखं प्राप्ताः दृश्यन्ते । तथा सकलकर्मछेदेन-कर्मकलापस्य ध्यानानलेन भस्मसात्करणेन जीवः सुखदुःखनिमित्तीभूत-शुभाशुभकर्मकृतबन्धनाभावात् मोक्ष मुक्ति पामोति इति प्रसिद्धम् । तथा-'अनादिबन्धी न क्यों कि जो पदार्थ आदि-रहित होता है, वह अन्तरहित भी होता है। इस तरह जो नित्य होता है वह सदैव बना रहता है, अतएव अनादिकालीन जीव का बंध नष्ट नहीं होना चाहिए। अब दूसरे विकल्प का खंडन करने के लिए कहते हैं-अगर जीव का बंध पश्चात् उत्पन्न हुआ है तो वह किस समय हुआ? और किस प्रकार छूटता है ? इस प्रश्न का कोई समाधान नहीं है। अत एव सिद्ध हुआ कि जीव को बंधक और मोक्ष नहीं होता।
यह जो तुम्हारा मत है सो मिथ्या है, क्यों कि लोक में प्रसिद्ध है कि जीव अशुभ कर्म-बंधन के कारण, उस कर्मजनित दुःख के भागी देखे जाते हैं, और शुभकर्म बंध के कारण जीव सुख के भागी देखे जाते है। तथा ध्यान रूपी अग्नि से समस्त कर्म समूह को भस्म कर देने के कारण, जीव सुख और दुःख के कारणभूत शुभ एवं अशुभ कर्मों से होनेवाले बंध का अभाव होने से मोक्ष प्राप्त करते हैं। ' અર્થાત્ એક રાંક છે અને એક રાજા છે એ શબ્દથી નીચપણું, ઉંચપણું, કુરૂપપણું, સુરૂપપણું એમ ઘણું વિચિત્રપણું છે, અને એ જે ભેદ રહે છે તે–સર્વ સમાનતા નથી. તેજ શુભાશુભ કર્મને બંધ છે, એમ સિદ્ધ થાય છે. કેમ કે કારણ વિના કાર્યની ઉત્પત્તિ થતી નથી. શુભ કર્મ કરે તો તેથી દેવાદિ ગતિમાં તેનું શુભ ફળ ભેગવે. અને અશુભ કર્મ કરે તે નરકાદિ ગતિને વિષે તેનું અશુભ ફળ ભેગ. તને કર્મને બંધ સમજાવ્યું. હવે તે બંધના વિરોધી સ્વભાવને મેક્ષ કહે છે. જે જે કારણો વડે બંધ થાય છે તે તે કારણેને છેદવાથી મોક્ષ માગ આવી મળે છે અને ભવનો અંત આવી જાય છે. કર્મના બંધનમાં રાગદ્વેષ અને અજ્ઞાન પાયારૂપે છે. આ ત્રણેનું એકત્વ એ કર્મની ગાંઠ છે. આ ત્રણ વિના કમને બંધ થાય જ નહિ. અને આ ત્રણેથી નિવૃત્તિ કરવી તે “મેક્ષ' કહેવાય.
मण्डिकस्य बन्धमोक्षविषय
संशयनिवारणम् । ॥सू०१११॥
॥४१३॥
ફોર
Jain Education Leational
Or Private & Personal use only
15
w w.jainelibrary.org