________________
श्री कल्प
सूत्र ॥४०॥
मञ्जरी
ऽनुभवविषयाः क्रियेरन् ?, किंच तवाभिमते वेदेऽपि पृथिव्यादिभूवपश्चकास्तित्वम् उक्तम् , तथाहि-'पृथिवी देवता, आपो देवता' इत्यादि अतः वेदेऽपि पृथिव्यादिभूतपश्चकास्तित्वाभिधानात् पृथिव्यादिपञ्चभूतानि सन्ति, इति सिद्धम् । एवं श्रुत्वा-सामान्यतः श्रवणगोचरीकृत्य निशम्य-ऊहापोहाभ्यां विशेषतो हृदिनिश्चित्य, छिन्नसंशयो
कल्पव्यक्तोऽपि पञ्चशतशिष्यैः सह, प्रभुसमीपे प्रबजितः ॥०१०९॥
टीका आशय यह है कि-तुम कहते हो कि यह सब जल-चन्द्र के समान भ्रान्त हैं; किन्तु कहीं न कहीं पारमार्थिक होने पर ही दूसरी जगह उसकी भ्रान्ति होती है। आकाश में वास्तविक चन्द्र न होता तो जल में चन्द्रमा का भ्रम भी न होता। जगत् के पदार्थों को स्वप्नदृष्ट पदार्थों के समान कहना भी ठीक नहीं, क्यों कि जागृत अवस्था में वास्तविक रूप से पदार्थों का दर्शन न होता तो स्वप्न में वह कैसे दिखाई देते ? जिस वस्तु का कार व्यक्तस्य सर्वथा अभाव है, वह स्वप्न में भी नहीं दीखती। इसके अतिरिक्त स्वमदृष्ट पदार्थों में अर्थक्रिया नहीं होती,
पञ्चभूताअत एव उन्हें कथंचित् असत् मान भी लिया जाय तो भी जागृत अवस्था में दिखाई देने वाले जिन पदार्थों में
स्तित्व
विषय अर्थक्रिया होती है, उन्हें किस प्रकार मिथ्या-असत् माना जा सकता है ? इसके अतिरिक्त तुम्हारे प्रमाणभूत माने हुए वेद में भी तो पाँच भतो का अस्तित्व कहा हैं। यथा-पृथिवी देवता है, जल देवता है, इत्यादि ।
निवारणम् ભગવાને તેને ઉર પ્રમાણેને મત જાણી લઈ સમજાવતાં કહ્યું કે આ તારી બધી માન્યતા સત્યથી વેગળી છે
दीक्षाग्रहणं છે. સ્વપ્નમાં તે કોઈ પણ પદાર્થોની હયાતી જણાતી જ નથી, ત્યારે આ જગતમાં તું ઘેડા, હાથી, મહેલ, મહેલાત, નદી, તળાવ વિગેરે અનેક પદાર્થો યથા તથા જુએ છે. જે આકાશમાં ચંદ્ર ન હોય તે શું તે જળમાં દેખાઈ શકે? સ્વપ્નમાં પણ જે જે પદાર્થો વાસ્તવિક રીતે મેજુદ છે તેથી જ તે પદાર્થો સ્વપ્નમાં ભારે . જે પદાર્થોનું અસ્તિત્વ ન હોય તે તે પદાર્થો કેવી રીતે દેખાઈ શકે? સ્વપ્નમાં જે જે પદાર્થો આભાસ તરીકે જણાય છે તે આભાસી પદ છૅમાં અWકિયા હોતી નથી, તેથી સ્વપ્ન બાદ તેઓ તેને જણાતાં નથી, ત્યારે સંસારના સર્વ પદાર્થો અર્થ ક્રિયા સંપન્ન છે માટે જ તે દેખાવે રેગ્ય છે અને તેમનું અસ્તિત્વપણું વાસ્તવિક રીતે ઢકેલું છે. “આભાસ” એ મૂળ વસ્તુ નથી, ખાલી પ્રતિબિંબ છે માટે તે અર્થ ક્રિયા સંપન્નથી સર્વ પદાર્થ અથક્રિયા સંપન્ન છે. કંઈ ને
॥४०॥ કંઈ પરિણામ ક્રિયા સહિત જ સર્વ પદાર્થ જોવામાં આવે છે. જે જે કઈ ક્રિયા છે તે તે સર્વ સફળ છે, નિરર્થક નથી. આવી અર્થ ક્રિયાને લીધે તેના રૂપ, રંગ, વર્ણ, કદ વિગેરેમાં ફેરફાર થયા કરે છે. માટે જ પૃથ્વી આદિ પર્થો જમજનક નથી પણ વાસ્તવિક છે. વેદમાં પણ આ પદાર્થોને દેવની કક્ષામાં મૂકયા છે. કારણ કે આ પદાર્થોની .
संशय
Jain Education Internal
For Private & Personal Use Only
jainelibrary.org