________________
श्रीकल्पसूत्रे
॥ ३८४॥
强漫酒
नुग्राह्यानुग्राहकत्वासम्भवात्, तत्र दृष्टान्तमुपन्यस्यति - 'यथे ' - स्यादि - यथा - आकाश: खड्गादिना न छिद्यते, तथा - चन्दननेन=घृष्टचन्दन द्रव द्रव्येन नोपलिप्यते इति । एवम् अग्निभूतिमनोगतं संशयमुफ्पाद्य तन्निराकर्तुमाह'तमिच्छा' इत्यादि । हे अग्निभूते ! तत्तव मतं मिथ्या, यस्माद्धेतोः अतिशय - ज्ञानिनः = सर्वज्ञाः प्रत्यक्षत्वेनसाक्षात्कारेण कर्म पश्यन्ति, घटपटादिवत् करामलकवद्वा । छद्मस्थास्तु जीवानां वैचित्र्यं = गतिवैलक्षण्य दृष्ट्वा अनुमानेन तद= कर्म जानन्ति । तथाहि अनुमानप्रयोगः - जीवाः कर्मवन्तो गतिवैचित्र्यादिति । तथा कर्मणोविचित्रतयैव वैलक्षण्येनैव तादृशकर्मवतां प्राणीनां जीवानां सुखदुःखादिभावाः विचित्राः सम्पद्यन्ते । यतः यस्मात् कारणात् कोऽपि जीवः राजा भवति, कश्चित् कोऽपि जीवः अश्वः कोऽपि गजो वा भूत्वा तस्य राज्ञः वाहनं अमूर्त में से एक उपाय हो और दूसरा उसका उपघातक हो, तथा एक अनुग्राह्य हो और दूसरा अनुग्राहक हो । इस विषय में दृष्टान्त देते हैं। यथा-आकाश तलवार, आदि के द्वारा काटा नहीं जा सकता और चन्दनादि के लेप से लेपा नहीं जा सकता ।
इस प्रकार अग्निभूति के मनोगत संशय का समर्थन करके उसका निराकरण करने के लिये कहते हैंहे अग्निभूति, तुम्हारा यह मत मिथ्या है। क्यों कि सर्वज्ञ कर्म को प्रत्यक्ष से देखते हैं, जैसे घट पट आदि को अथवा हथेली पर रक्खे आंवले को देखते हैं । अल्पज्ञ पुरुष जीवों की गति आदि की विलक्षणता को देख कर अनुमान प्रमाण से कर्म को जानते हैं। अनुमान का प्रयोग इस प्रकार है-जीव कर्म से युक्त हैं, क्योकि उनकी गति में विचित्रता देखी जाती है। तथा कर्म की विचित्रता - भिन्नता के कारण ही, विचित्र कर्मवाले प्राणियों के सुख-दुःख आदि विचित्र भाव उत्पन्न होते हैं, क्यों कि कोई जीव राजा होता है, कोई घोड़ा होता है और कोई हाथी होता है । घोडा या हाथी होकर राजा का वाहन बनता है। कोई जीव उस
અદ્ભૂત માંથી એક ઉપશ્ચાત્ય હેય અને બીજી તેનું ઉપઘાતક હાય તથા એક અનુગ્રાહ્ય હોય અને બીજું અનુગ્રાહક હાય. આ વિષે દ્ર્ષ્ટાંત આપે છે કે,-જેમ આકાશ તલવાર દિદ્વારા કાપી શકાતું નથી તેમજ શ્રીખંડ ચંદનાદિના લેપથી લેપી શકાતું નથી. આ પ્રમાણે અગ્નિભૂતિના મનેાગત સ ંશયનુ સમન કરીને તેનું નિરાકરણ કરવાને માટે કહે છે–” હું અગ્નિભૂતિ, તમારા આ મત મિથ્યા છે. કારણ કે સત્ત, કમને પ્રત્યક્ષથી જુએ છે, જેમ ઘટ પટ આદિને અથવા હથેલીમાં રાખેલ આમળાને જુએ છે. અલ્પજ્ઞ પુરુષ જીવાની ગતિ આદિની વિલક્ષણતાને જોઈને અનુમાન પ્રમાણથી ક્રમને જાણે છે. અનુમાનના પ્રયોગ આ પ્રમાણે છે-જીવ કર્યાંથી યુક્ત છે, કારણ કે તેમની ગતિમાં વિચિત્રતા દેખાય છે. તથા કર્માંની વિચિત્રતા–ભિન્નતાને કારણે જ, શિચિત્રકવાળા પ્રાણીઓનાં સુખ-દુઃખ આદિ વિચિત્ર ભાવ ઉત્પન્ન
થાય છે. કારણ કે કાઇ જીવ રાજા થાય છે, કાઈ ઘાડા થાય છે, અને કાઇ હાથી થાય છે. ઘેાડા કે હાથી લઈને
For Private & Personal Use Only
Jain Education International
暴
कल्प
मञ्जरी ठीका
अग्निभूतेः
कर्मविषयक संशय
निवारणम् । ॥सू०१०७॥
॥ ३८४॥
www.jainelibrary.org.