________________
श्रीकल्प
सूत्रे ॥३७४॥
श्रीकल्पमञ्जरी
टीका
___ तस्मिन् काले तस्मिन् समये गौतमगोत्र इन्द्रभूतिरनगारः श्रमणस्य भगवतो महावीरस्य ज्येष्ठः सर्वतः प्रथमः
अन्तेवासी-शिष्यो जातः। स कीदृशः इत्याह-'इरियासमिए' इत्यादि।ईऱ्यांसमितः ईर्यासमित्यायुक्तः, भाषासमितः, एषणासमितः आदानभाण्डामत्रनिक्षेपणासमितः उच्चारप्रस्रवणश्लेष्मशिवाण जल्लपरिष्ठापनिकासमितः, मनःसमितः, वाक्समितः, कायसमितः, मनोगुप्तः, वाग्गुप्तः, कायगुप्तः, गुप्तः, गुप्तेन्द्रियः, गुप्तब्रह्मचारी" एतेषामीर्यासमितादि गुप्तब्रह्मचारिपर्यन्तानां पदानां व्याख्याऽस्य चतुस्सप्तत्यधिकैकशततम-१७४ सूत्र टीकातोऽबसेया। तथा-त्यागी त्यागशील:, बने लजाबनस्थलजालुवनस्पतिविशेषवत् सावधव्यापाराल्लज्जाशीलः। तपस्वी-षष्ठाष्टमादितपश्चर्या दुःखों से भरे हुए इस संसार रूपी सागर से मुझे तार दीजिए । तब श्रमण भगवान महावीर ने 'यह इन्द्रभूति मेरा प्रथम गणधर होगा' इस प्रकार ज्ञान से देखकर पाँच सो शिष्यों सहितइन्द्रभूति को अपने हाथ से दीक्षा प्रदान की।
उस काल और उस समय में गौतम गोत्रीय इन्द्रभूति अनगार श्रमण भगवान् महावीर के ज्येष्ठसब से प्रथम-शिष्य हुए । वह कैसे थे, सो कहते है-वह ईयांसमित थे अर्थात् ईर्यासमिति से युक्त थे। इसी प्रकार भाषासमिति, एषणासमिति, आदानभाण्डमात्रनिक्षेपणासमिति थे, उच्चार-प्रस्रवण श्लेष्मशिङ्काणजल्ल परिष्ठापनिका समिति थे, मनःसमिति थे, वचनसमिति थे, मनोगुप्त अर्थात् मनोगुप्ति से युक्त थे, इसी प्रकार वचनगुप्त थे, कायगुप्त थे, गुप्त थे, गुप्तेन्द्रिय थे, गुप्तब्रह्मचारी थे। इर्यासमिति से लेकर गुप्तब्रह्मचारी तक के पदोका अर्थ १७४ वें सूत्र की टीका के हिन्दी भाषानुवाद से जान लेना चाहीए। वह त्यागी-त्यागशोल थे। वनमें जो लाजवंती नामन बनस्पति होती है, उसके समान पापमय व्यापारों से लज्जाशील-संकोच
તે કાળે અને તે સમયે ગૌતમ ગોત્રીય ઈન્દ્રત અણુગાર શ્રમણ ભગવાન મહાવીરના જેષ્ઠ-સૌથી પહેલા શિષ્ય થયા. તેઓ કેવા હતા તે કહે છે–તે ઇર્યાસમિતિ હતા એટલે કે ઈર્ષાસમિતિથી યુક્ત હતા, એજ પ્રમાણે ભાષાસમિતિ, એષણ સમિતિ, અદાન ભાડમાત્રનિક્ષેપણ સમિતિ હતા. ઉચાર પ્રસવણ શ્લેષ્મસિંધાણુ જલ પરિષ્કાપનિકા સમિતિ હતા, મનઃસમિતિ હતા, વચન સમિતિ હતા, કાય સમિતિ હતા, અને ગુપ્ત એટલે મને ગુપ્તિથી યુક્ત હતા, એજ પ્રમાણે વચન ગુપ્ત હતા, કાયગુપ્ત હતા, ગુરૂ હતા, ગુપ્તેન્દ્રિય હતા, ગુપ્ત બ્રહ્મચારી હતા. ઈસમિતથી માંડીને ગુપ્તબ્રહમચારી સુધીના પદોના અર્થ ૧૭૪માં સૂત્રની ટીકાના ગુજરાતી ભાષાનુવાદથી સમજી લેવું જોઈએ. તે ત્યાગીત્યાગશીલ હતા, વનમાં જે લાજવંતી નામની વનસ્પતિ થાય છે તેની જેમ પાપમય વ્યાપારથી લજજાશીલ
इन्द्रभूते: दीक्षाग्रहण वर्णनम्।
PATRESEASTH
॥३७४॥
પણ