________________
कल्प. मञ्जरी टीका
॥३६८॥
ब्रह्मचारी त्यागी ने लज्जुः तपस्वी क्षान्तिक्षमः जितेन्द्रियः शोधिः अनिदानः अल्पौत्सुक्यः (अवहिल्लः) अत्वरितः सुश्रामण्यरतः इदमेव नँग्रन्थं प्रवचनं पुरतः कृत्वा विहरति । स खलु इन्द्रभूति मानगारो गौतमगोत्रः सप्तोत्सेधः समचतुरस्रसंस्थानसंस्थितः वज्रऋषभनाराचसंहननः कनकपुलकनिकषपद्मगौरः उग्रतपाः दिप्ततपाः तप्ततपाः महातपाः उदारः घोरः घोरगुणः घोरतपस्वी घोरब्रह्मचर्यवासी उत्क्षिप्तशरीरः संक्षिप्तविपुलतेजोलेश्य: चतुर्दशपूर्वी चतुर्ज्ञानोपगतः सर्वाक्षरसंनिपाती श्रमणस्य भगवतो महावीरस्यादरसामन्ते ऊर्ध्वजानुरधःशिराः ध्यानकोष्ठोपगतः संयमेन तपसा आत्मानं भावयमानो विहरति ।मु०१०६।। गुप्तेन्द्रिय गुप्तब्रह्मचारी त्यागी, बनकीलज्जावंती वनस्पति के समान पाप से लज्जित होनेवाले, तपस्वी, क्षमा करने में समर्थ, जितेन्द्रिय, चित्तशोधक, निदान रहित, उत्सुकता रहित, अत्वरित (स्थिर), समीचीन संयम में लीन हुए । इसी निर्गन्थ प्रवचन को आगे करके विचरने लगे। वह गौतमगोत्रीय इन्द्रभूति नामक अनगार सात हाथ ऊंचे, समचतुरस्र संस्थानवाले तथा वऋषभ नाराचसंहनन से सम्पन्न थे। सुवर्ण के टुकडेकी कसोटीपर घिसी हुई रेखा के समान तथा कमलकी केसरके समान गौर वर्ण थे । उग्रतपस्वी, दीप्त तपस्वी, तप्ततपस्वी, महातपस्वी, उदार, घोर, घोरगुणी, घोरतपस्वी घोरब्रह्मचारी, देहको ममता से रहित, विशालतेजोलेश्याको संक्षिप्त करके रहनेवाले, चौदह पूर्वो के ज्ञाता चार ज्ञानों से युक्त और समस्त अक्षरों के ज्ञाता थे। श्रमग भगवान महावीर से न अधिक दर और न अधिक समीप में ऊपर घुटने और नीचा सिर किये गये, ध्यान रूपी कोष्ठ में प्राप्त होकर संयम और तपसे आत्मा को भावित करते हुए विचरने लगे ।मु०१०६।। કાયમુર્તિના પણ ધારક બન્યા. ગુપ્તેન્દ્રિય, ગુપ્તબ્રહ્મચારી, ત્યાગી, પાપભીરૂ, તપસ્વી, ક્ષમાશીલ, જીતેન્દ્રિય, ચિત્તશોધક, નિદાનવિહીન, ઉત્સુકતા રહિત સ્થિર અને સંયમી બન્યા. આવી આઠ પ્રવચન માતા યુક્તબની નિગ્રન્થ પ્રવચનને શિરોધાર્ય કરી તેઓ વિચારવા લાગ્યા. આ ગીતમગાત્રી ઈન્દ્રભૂતિ અણુગાર, સાત હાથીની ઉંચાઈવાળા હતા. તેમનું શારીરિક કદ સમચતુર સંસ્થાનવાળું હતું. તેમને શારીરિક બાંધો વજીરૂષભનારા સંહનનવાળે હતો. તેમનો વર્ણ કસોટી ઉપર સેનું કસવાથી જે લીટે થાય તેવા રંગને ઘઉંવર્ણો ચકચકિત હતું તેમ જ કમલની અંદર રહેલ કેસરપુંજ જેવો ગોરા-તપખિરિયા રંગનો હતો. તેઓ ઉગ્ર તપસ્વી, દીપ્ત તપસ્વી, તખતપસ્વી અને મહાતપસ્વી બન્યા. તેઓ ઉદાર ઘર, મહાગુણી અને મહાબ્રહ્મચારી થયા. હની મમતા રહિત બની, વિશાલ તેલશ્યાના ધારક થઈ તેમ જ તેને યથાયોગ્ય ગુપ્ત રાખી ચોદ પૂર્વના જ્ઞાતા થયા, ચાર જ્ઞાનના ધણી અને સમસ્ત અક્ષરજ્ઞાનોમાં નિપુણ બન્યા. તેઓ ભગવાનની સમીપ રહી વિનયપૂર્વક બેઠતાં, ઉઠતાં ધ્યાન માં લીન રહી સંયમ,
इन्द्रभूतेः
आत्मविषयक संशय वारणं तस्य दीक्षा
पहण वर्णनम्। मू०१०६॥
॥३६८॥
Jain Education Octioned
नाम
SHRSyww.jainelibrary.org.