________________
श्री कल्पसूत्रे
॥२९९ ॥
Jain Education International
निखननेन एषः=अयं प्रभुः श्रीवीरस्वामी अतुलां = निरुपमां दुःसहां वेदनांव्यथाम् अनुभवति इति । ततः खलु सः= खरकनामावैद्यः श्रेष्टिनं= सिद्धार्थम् अकथयत् = श्रीवीरव्यथावृत्तांतं निवेदितवान् । प्रभुश्च गृहीतभिक्षः सन् उद्यानम् = उपवनम् समनुप्राप्तः=आगतः । इतश्च सः सिद्धार्थनामकः श्रेष्ठी खरकनामा- वैद्यश्व उद्याने उपवने गत्वा कायोत्सर्गस्थितस्य प्रभोः = श्रीवीरस्वामिनः कर्णाभ्यां कर्णद्वयात् महस्या=अति कौशलवत्या युक्त्या ते=कर्णनिखाते शल्ये = कील के निस्सारयतः = बहिष्कुरुतः । यद्यपि कीलकोद्धरणे = कर्णविवरतः कीलकवहिष्करणे प्रभोः = श्रीवीरस्वामिनः दुःसहा कष्टेन सहनीया वेदना=पीडा संजाता, तथाऽपि भगवान् श्रीवीरस्वामौ चरमशरीरत्वेन = अनन्तबलत्वेन च ताम् उज्ज्वलाम् उत्कृष्टाम् तीव्राम् = उग्राम् घोरां=भयङ्कराम् कातरजनदुरध्यासाम् - कातरजनैः = अधीरपुरुषैः वेदनां सम्यक असत सोडवान् । ततः कीलकनिःसारणानन्तरं खलु सिद्धार्थनामा श्रेष्ठी वैद्यः = खरक औषधोपचारेण= कारण भगवान् अनुपम और दुस्सह वेदनाका अनुभव कर रहें हैं। खरक वैद्यने यह बात सिद्धार्थ सेठ से कही । भगवान भिक्षा ग्रहण करके उद्यान में चले गये ।
इधर सिद्धार्थ नामक सेठ और खरक वैद्य दोनों उद्यान में पहुँचे। भगवान कायोत्सर्ग में स्थित थे । उन्होंने अत्यन्त कुशलतापूर्ण युक्ति से भगवान के दोनों कानों में से ठोकी हुई वह कीलें निकालीं । यद्यपि दोनों कानों में से कीलें बाहर निकालने में भगवान् को अतीव दुस्सह व्यथा फिर भी चरमशरोरी अर्थात् तद्भवमोगामी होने तथा अनन्त बल से संपन्न होने के कारण भगवान् ने उस उत्कृष्ट, उग्र भयानक और अधीर पुरुषों द्वारा असह्य वेदना को भलीभाँति सहन कर लिया। सिद्धार्थं सेठ और खरक वैद्य औषधो
દેખનારને તે કાનના શણુગાર રૂપ લાગે! કાઇને પણ આ વેદનાનું સ્વરૂપ સમજાયું નહિ, ફક્ત આ એ જ પુણ્યશાળી પુરુષાને ભગવાનની વેદનાની પીડા સમજાઈ. આથી યુક્તિ-પ્રયુક્તિ વડે કાનમાંથી ખીલાઓને બહાર કાઢી નાખ્યા કાઢતી વખતે ભગવાનના મુખમાંથી નીકળેલી ચીસ એટલી વેદનાપૂર્વકની તીવ્ર હતી કે આસપાસનાં પ્રાણીઓ જી ઉઠયાં. લાકે ક્તિ એ પ્રમાણે હતી કે ભગવાને પાડેલી ચીસથી પાસેના પતમાં ચિરાડ પડી ગઇ. એવી પ્રબલ વેદના પ્રભુ તે સમયે ભાગવી રહ્યા હતા. સંયમી મુનિઓની શુશ્રુષા તીથ કર ગાત્ર ણુ મંધાવી આપે છે; પ્રખર સંચમી સુનિ હાય, સાધનામાં આતપ્રાત થયેલ ડૅાય, તેમની સેવા કરવાવાંળી વ્યક્તિ, ત્યાગ ભાવની ઇચ્છુક અને પોષક હોય તે જરૂર પુણ્યાનુબંધી પુણ્ય બંધાય તે નિશ્ચિત વાત છે. આ અને પુણ્યાત્માએ યથા સમયે મરણ પામી, અચ્યુત નામના બારમાં દેવલાકમાં દેવપણે ઉત્પન થયા.
For Private & Personal Use Only
कल्प
मञ्जरी
टीका
अन्तिमो पसर्ग
वर्णनम् ।
॥०९७॥
॥२९९ ॥
www.jainelibrary.org