________________
श्रीकल्प
श्रीकल्पमञ्जरी
॥३५८॥
टीका
ब्राह्मणा धन्याः कृतकृत्याः कृतपुण्याः कृतलक्षगाश्च, येषां यज्ञपाटे देवाश्च देव्यश्च साक्षात् समावयन्ति ।।मू०१०४॥
टीका-'तंसि तारिसगंसि' इत्यादि । तस्मिन् तादृशे=अलौकिके समवसरणे समासीनस्य-उपविष्टस्य भगवतः श्रीमहावीरस्वामिनः, दर्शनार्थ-दर्शनाय धर्मदेशनाश्रवणार्थ च-धर्मोपदेशश्रवणाय च भवनपति-व्यन्तरज्योतिषिक-विमानगसिनो देवाः देव्यश्च निज निज परिवारपरिहताः सर्वऋध्या देवोचित्तया विमानपरिवारादि सर्वऋध्या सर्वद्युत्या सर्वकान्त्या दिव्यप्रभया विमानदीप्त्या दिव्यछायया दिव्यशोभया अर्चिषा-दिव्यशरीरस्थ रत्नादिकेनोवलया दिव्येन तेजसा शरीरसंम्बधि रोचिषा-प्रभावेण वा दिव्यया लेश्यया दिव्यशरीरकान्या दशदिशो उद्योतयन्तःसर्वदिशो प्रकाशकरणेन उद्योतयन्तः प्रभासयन्तः प्रकाशयन्तः समावयन्ति-समायान्ति, प्रभुसमीपे आगच्छन्तीत्यर्थः तान्- समागच्छतः सपरिवारान्-देवान् दृष्ट्वा यज्ञपाटस्थिताः-यज्ञस्थाने स्थिताः यज्ञयाजिनः= वहाँ जो लोग उपस्थित थे, वे यह आश्चर्य देव कर बोले-यह ब्राह्मण धन्य हैं, पुण्यवान् हैं और सुलक्षण हैं, जिनके यह स्थान में साक्षात् देवों और देवियों का आगमन हो रहा है ।।मू०१०४॥
टीका का अथ-उस पूर्वोक्त अलौकिक रचना से युक्त समवसरण में विराजमान श्रीमहावीर स्वामी के दर्शनार्थ और धर्मोपदेश को सुनने के अर्थ भग्नपति, व्यन्तर, ज्योतिष्क तथा वैमानिक देव और देवियाँ अपने-अपने परिवार सहित तथा आने-अपने वैभव के साथ आ रहे थे। उन्हें सपरिवार आते देख यज्ञ સાથે આવી રહ્યાં છે !” જે જે લેક સમુદ્ર ય ત્યાં ઉપસ્થિત થયેલ હતું, તે આ સાંભળી આશ્ચર્યમુગ્ધ થઈ બોલવા લાગ્યા કે, “આ બ્રાહ્મણે ધન્યવાદને પાત્ર છે ! આ યજ્ઞાથ એ પુણ્યશાળી અને સુલક્ષણોવાળા છે ! કે જેના યજ્ઞમાં
समवसरण
वर्णनम् । ॥मू०१०४॥
લાગ્યા કે આ
વા જ છે! (
સક બનાવી હતી અને તે રચના કરવા
વિશેષાર્થ–સમવસરણની રચના ખુદ દેએ બનાવી હતી અને તે રચના કરવામાં દેએ અત્યંત જહેમત ઉડાવી હતી. કારણ કે ઈન્દ્રો તથા અન્ય સમકિતી દે તીર્થકરના યથાયોગ્ય “આત્મ સ્વરૂપને જાણવાવાળા હતા. તેથી તેઓને ભક્તિભાવ તેમના પર અથાગપણે વરસી રહ્યો હતે. આને લીધે આત્મસ્વરૂપની વાણી સાંભળવા તેઓ ત્વરાથી આવી રહ્યા હતા. પરંતુ સમય અને સંગને લાભ ઉઠાવી લેકોને રંજન કરવાવાળા પણ આ દુનિયામાં ઘણા પડ્યા છે. આ યજ્ઞાથી એની મનોકામના ભૌતિક પદાર્થોને સંગ મેળવવા પુરતોજ હતું. તેમાં કેઈ નવીનતા તે હતી જ નહિ ! પરંતુ દુન્યવી લેકે સાંસારિક સુખેનેજ ઈરછે છે. ક રણકે આ સુખાભાસથી પર એવું છે વું અતીન્દ્રિય સુખ અંતરાત્મામાં વસી રહેલું છે. તે તે તે બિચારાઓને ભાન પણ હોતું નથી, તેમજ તે ભાન કરાવવા વાળા વિરલ જ હોય છે ! આથી યજ્ઞાથીએ પિતાની મહત્તા બતાવવા, ઉપસ્થિત થયેલા લે ને, આંગુલિનિર્દેશ
॥३४८॥
diww.jainelibrary.org