________________
मञ्जरी
टीका
भगवद
वस्थितः, तथा-कांस्यपात्रमिव-कांस्यपात्रवत् मुक्ततोयः स्नेहवर्जितः, शङ्खइय=शङ्खवत् निरञ्जनः निर्मलः, तथा जीवइव-जीववत् अप्रतिहतगतिः अकुण्ठितगतिः, जात्यकनकमिव-उत्तमसुवर्णवत् जातरूपः-मुरूपसम्पन्नः, आदर्श
फलकमिव दर्पण फलकवत् प्रकटभाव: प्रकाशितजोवाजोवादि सकलपदार्थः, कूर्मइव कच्छपवत् गुप्तेन्द्रिय श्रीकल्प.
वशीकृतेन्द्रियः, पुष्करपत्रमिव कमलपत्रवत् , निरुपलेपः स्वजनाद्यभिष्वङ्गरहितः, गगनमिव आकाशवत् , निरालसूत्रे
म्बना कुलग्रामनगराधालम्बनवर्जितः। अनिल इववायुवत् निरालया-निर्गुहः, चन्द्र इव-चन्द्रवत् सौम्यलेश्या अनु॥३१२॥
पतापहेतुमनः परिणामधारकः, मूर इव-मूर्यवत् दीप्ततेजाः द्रव्यतः शरीरदीप्त्या भावतो ज्ञानेन देदीप्यमानः, सागर इ-समुद्रवत् गम्भीर: हर्षशोकादि कारणसंयोगेऽपि निर्विकारचित्तः, विहग इव-पक्षिवत् सर्वतो विप्रमुक्तः निर्बन्धनः, मन्दर इव=मन्दरपर्वतवत् अप्रकम्पः परोषहोपसर्गपवनरचलित;, शारदजलमित्र-शरदृतुजलवत् कांसे के पात्र के समान स्नेह (राग) से रहित थे। शंख के समान निर्मल थे। जीव के समान अठितअबाध गतिवाले थे। उत्तम स्वर्ण के समान सुन्दर रूप थे। दर्पण-फलक के समान जीव-अनीव समस्त पदार्थों को प्रकाशित करने वाले थे। कछुवे के समान इन्द्रियों को वष करनेवाले थे। कमल के पत्ते के समान स्वजन आदि को आसक्ति से रहित थे। आकाश के समान कुल, ग्राम, नगर आदिका आलंबन नहीं लेते थे। पवन के समान घर रहित थे । चन्द्रमा के समान सौम्य लेश्यावाले अर्थात् क्रोधादिजन्यसन्तापसे रहित मानसिक परिणाम के धारक थे। सर्य के समान दीप्ततेज थे। अर्थात् द्रव्य से शारीरिक दीप्ति से और भाव से ज्ञान से देदीप्यमान थे। सागर के ममान गंभीर थे। हर्ष-शोक आदि के कारणों का संयोग होने पर भी विकार-विहीन चित्तवाले थे। पक्षीके समान सब प्रकार के बन्धनों से मुक्त थे। मेरु शैल के समान परोषह और उपसर्ग रूपी पवन से चलायमान नहीं होते थे। शरदऋतु के जल के समान निर्मल चित्त थे। નેહ (રાગ વિનાના હતા. શંખના જેવા નિર્મળ હતા. જીવના જેવાં અકુંતિ અબાધ ગતિવાળા હતા. ઉત્તમ સુવર્ણ જેવા સુંદર રૂપવાળા હતા. દર્પણની જેમ જીવ- અજીવ આદિ સમસ્ત પદાર્થોને પ્રકાશિત કરનાર હતા. કાચબાની જેમ પોતાની ઇન્દ્રિયને ગે પાવનાર-વશ કરનાર હતા. કમળનાં પાનની જેમ સ્વજન આદિની આસક્તિ વિનાના હતા આકાશની જેમ કુળ, ગામ, નગર આદિનું અવલંબન લેતાં નહીં. પવનની જેમ ગૃહ વિનાના હતા. ચન્દ્રમાની જેમ સૌમ્ય વેશ્યાવાળા એટલે કે કોધાદિજન્ય સંતાપથી ડિત માનસિક પરિણામના ધારક હતા સૂર્યની જેમ દીપ્તતેજવાળા હતા એટલે કે દ્રવ્યથી શારીરિક દીપ્તિથી અને ભાવથી જ્ઞાન વડે દેદીપ્યમાન હતા. સાગરના જેવા ગંભીર
હતા. હર્ષ-શોક આદિના કારણેને સંગ થવા છતાં પણ નિવિકાર ચિત્તવાળા હતા. પક્ષીની જેમ બધી જાતનાં પણ બંધનથી મુક્ત હતા. મેરૂ પર્વતની જેમ પરીષહ અને ઉપસર્ગ રૂપી પવનથી ચલાયમાન થતા નહી. શરદઋતુનાં
वस्था
वर्णनम्। मू०९८॥
का
॥३१२॥
r.jainelibrary.org