________________
कल्प. मञ्जरी
टीका
र्थानां धारणकर्तारः, पडङ्गविदा छन्दः-प्रभृतिषडङ्गज्ञाः, षष्टितन्त्रविशारदाः सांख्यशास्त्रनिपुणाः, संख्याने गणितशास्त्रे शिक्षणे अध्यापने शिक्षाकल्पे-शिक्षायां कल्पेचेत्यर्थः, व्याकरणे शब्दशास्त्रे छन्दसि छन्दः शास्त्रे निरुक्ते%
निरुक्ताख्ये वेदाङ्गभूते शास्त्रे ज्योतिषामयने-ज्योतिषशास्त्रे अन्येषु च-शिक्षादिभिन्नेषु च बहुषु अनेकेषु ब्राह्मण्येषु श्रीकल्पमृत्रे
ब्राह्मणसम्बन्धिषु शास्त्रेषु, पारिवाज केषु--परिव्राजकसम्बन्धिषु नयेषु-आचारशास्त्रेषु परिनिष्ठिताः-अतिनिपुणाः, तथा-सर्वविधबुद्धिनिपुणाः तात्कालिकपदार्थावगाद्यात्मकबुद्धि भविष्यपदार्थावगाह्यात्मकमति-नवनवपदार्थोद्भावनकरात्मक प्रज्ञारूपबुद्धित्रयेण प्राप्तकौशलाः, यज्ञकर्मनिपुणा: यज्ञक्रियाकुशलाः इन्द्रभूतिप्रभृतयः इन्द्रभूत्यादयः, एकादश-एकादशसंख्यकाः ब्राह्मणाः स्व स्व परिवारेण-निज निज शिष्यरूपन्देन, परिताः परिवेष्ठिताः, तत्रपाणपुरोस्थयज्ञस्थाने यज्ञं कुर्वन्ति । तथा अन्येऽपि तत्र यज्ञकर्मणि बहन उपाध्यायाः-गार्य-हारित-कौशिक-पैलशाण्डिल्य-पाराशर्य-भारद्वाज-वात्स्य-सावर्य-मैत्रेया-शिरस-काश्यप-कात्यायन-दाक्षायण-शारद्वतायन-शौनकासमझने वाले थे। छन्द आदि छहों अंगों के ज्ञाता थे । सांख्यशास्त्र में निष्णात थे । गणित में, शिक्षण (अध्यापन) में, शिक्षा में, कल्प में, व्याकरण शास्त्र में, छन्द शास्त्र में, निरुक्त-निरुक्त नामक वेद के अंगरूप शास्त्र में, ज्योतिषशास्त्र में, तथा इनके अतिरिक्त दूसरे बहुत से ब्राह्मणों के शास्त्रों में और परिव्राजको संबंधी आचारशास्त्र में अति निपुण थे। सब प्रकारकी बुद्धियों में निपुण थे। तात्कालिक बातको जानने वाली बुद्धि भविष्यत् की बात को सगझलेने वाली मति, और नयी-नयी बात को खोज निकाल लेनेवाली सूझरूप प्रज्ञा-इस तीन प्रकार की बुद्धि में उन्हें कुशलता प्राप्त थो । वे यज्ञके अनुष्ठान में कुशल थे । इन्द्रभूति आदि ग्यारह ब्राह्मणों के अतिरिक्त अन्यान्य उपाध्याय भी उस यज्ञ में सम्मिलित हुए थे। उनमें से कुछ यह हैं-गाये, હતા, એટલે કે તેમના અભિધેય અથને ધારણ કરનાર-સમજનાર હતા. છેદ આદિ છએ અંગેના જાણકાર હતા. સાંખ્ય શાસ્ત્રમાં નિષ્ણાત હતા. ગણિતમાં, શિક્ષણ (અધ્યાપન)માં શિક્ષામાં, કપમાં વ્યાકરશુશાસ્ત્રમાં, છંદ શાસ્ત્રમાં, નિરુક્ત (નિરુક્ત નામના વેદના અંગ રૂપ શાસ્ત્રોમાં, ન્યૂતિષ શાસ્ત્રમાં અને તેના સિવાય બ્રાણના બીજાં ઘણાં એ શાસ્ત્રોમાં અને પરિવાજ કે સંબંધી આચાર શાસ્ત્રમાં નિપુણ હતા. બધા પ્રકારની બુદ્ધિઓમાં નિપુણ હતા. તાત્કાલિક વાતને જાણવાની બુદ્ધિ, ભવિષ્યની વાતને સમજવાની મતિ, અને નવી નવી વાતને શોધી કાઢનારી સૂઝ રૂપ પ્રજ્ઞા એ ત્રણ
પ્રકારની બુદ્ધિમાં તેમણે નિપુણતા મેળવી હતી. તે યજ્ઞના અનુષ્ઠાનમાં કુશળ હતા. ઈન્દ્રભૂતિ આદિ અગિયાર બ્રાહ્મણ ફાર સિવાય બીજા ઘણા ઉપાધ્યાયે પશુ યજ્ઞમાં એકઠા થયા હતા. તેમાંથી કેટલાકનાં નામ નીચે પ્રમાણે છે–ગાર્યું,
यज्ञ वर्णनम्। सू०१०२।।
॥३३९॥
Jain Education
atio
For Private
Personal Use Only
www.jainelibrary.org