________________
श्री कल्प. सूत्रे ॥ ३०६ ॥
Jain Education
寶道
गुप्तः, गुप्तेन्द्रियः” इत्येषां संग्रहः, तत्र 'भाषासमितः भाषासमितियुक्तः- भाषासमितिश्व - निरवद्यवचनप्रवृत्तिः, तया युक्तः, एषणासमितः - एषणायाम् = अशनादिगवेषणायाम् उद्गमादि द्विचत्वारिंशद्देोषवर्जनेन समितः = समितियुक्तः, आदानभाण्डमात्र निक्षेपणास मितः - आदाने = भाण्डमात्रयोर्ग्रहणे भाण्डमात्र यो : - भाण्डस्य = पात्रस्य मात्रस्य = वस्त्रादिरूपस्योपकरणस्य च, यद्वा - भाण्डामत्रयोः - भाण्डस्य वखाद्युपकरणस्य अमत्रस्य = पात्रस्य चेत्युभयोः निक्षेपणायाम् - अवस्थापनायां समितः = प्रतिलेखन दिपूर्वक प्रवृत्तियुक्तः, उच्चारप्रस्रवणश्लेष्मशिङ्खाण जलपरिष्ठापनिकासमितः- तत्र - उच्चारः - पुरीषं, प्रस्रवणं-मूत्रं, श्लेष्मा=कफः, शिङ्खाणं नासिकामलं, जल्लः - प्रस्वेदमलम्, एतेषां परिष्ठापनिकायां = परित्यागे समितः =स्थण्डिलादि दोषपरिहारपूर्वक प्रवृत्तियुक्तः, मनोगुप्तः – मनोगुप्तिस्त्रिविधा - तंत्र प्रथमा सा- आईरौद्रध्यानानुबन्धि कल्पना जाल वियोगरूपान्, द्वितीयामनोगुप्तिश्र - शास्त्रानुसारिणी परलोकसाधिनी और काय गुप्ति से सम्पन्न थे, गुप्त थे और गुप्तेन्द्रिय थे । प्राणियों की रक्षा करते हुए यतनापूर्वक चलना
समिति है। निर्दोषवचनों का प्रयोग करना भाषासमिति है । एषणा में अर्थात् - आहार आदि की गवेषणा में उद्गम आदि ४२ बयालीस ) दोषों का वर्जन करना एवणासमिति है । भांड - पात्र तथा मात्र वख आदि उपकरणों के ग्रहण करने और रखने में अथवा भाण्ड और वस्त्र आदि उपकरणों के तथा अमत्र अर्थात् पात्र के आदान-निक्षेप में यतना करना अर्थात् प्रतिलेखनादि पूर्वक प्रवृत्ति करना आदानभाण्डमात्रनिपेक्षणासमिति है । उच्चार - मल, पण मूत्र, श्लेष्म- कफ, शिघाण-रेंट, जल-पसीने का मैल, इन सब के परिष्ठापन - परठने में यतना करने को उच्चारपत्र गश्लेष्मर्शियाग जल्ल परिष्ठापनिकासमिति कहते हैं । भगवान् मनोगुप्ति से युक्त थे । मनोगुप्ति तीन प्रकार की है- (१) आर्त्तध्यान और रौद्रध्यान संबंधी कल्पनाओं का अभाव होना । (२) शास्त्र के
અને કાયગુપ્તિથી સ ંપન્ન હતા, ગુપ્ત હતા અને ગુપ્તેન્દ્રિય હતા. પ્રાણીઓની રક્ષા કરતાં યતના પૂર્વક ચાલવું તે ઇર્યાસમિતિ છે, નિર્દોષ વચનાના પ્રયાગ કરવા તે ભાષાસિમિત છે, એષણામાં એટલે કે આહાર આદિની ગવેષણામાં ઉદ્ગમ સ્થાક્રિ ૪ર દોષાના ત્યાગ કરવા તે એષા સમિતિ છે. ભાંડ-પાત્ર તથા માત્ર-વસ્ત્ર આદિ ઉપકરણેાને ગ્રહણ કરવામાં તથા રાખવામાં અથવા ભાંડ કે વસ્ત્ર આદિ ઉપકરણ તથા અમત્ર એટલે કે પાત્રના આદાન-નિક્ષેપમાં યતના કરવી એટલે કે પ્રતિલેખન અને પ્રમાન કરીને પ્રવૃત્તિ કરવી તે આદાન-ભાંડ માત્ર નિક્ષેપણા સમિતિ છે. ઉચ્ચાર મળ પ્રસ્રવણુ -મૂત્ર, શ્લેષ્મ-કફ, શિ ́ઘાણુ-(લીંટ) જલ-પરસેવાના મેલ, છે બધાના પરિષ્ઠાપન પરડવામાં યુતના કરવી તેને ઉચ્ચાર પ્રસ્ત્રવણુ શ્લેષ્મશિ ધાણજલ્લ–પરિષ્ઠાપનિકા સમિતિ કહે છે. ભગવાન મનાગુતિવાળા હતા. મનેાગુપ્તિ ત્રણ પ્રકારની છે–(૧)આત ધ્યાન સબંધી કલ્પનાઓના અભાવ હાવા. (૨) શાસ્ત્રને અનુકૂળ, પરલેાકને સાધનારી ધર્મધ્યાનને
For Private & Personal Use Only
कल्प
मञ्जरी
टीका
ईर्यादि पंचसमिति लक्षण
वर्णनम् ।
।। सू०९८।।
॥३०६ ॥
www.jainelibrary.org