________________
श्रीकल्पसूत्रे
॥३००॥
औषधप्रयेण तं - श्री वीरस्वामिनं नीरुजं निर्व्यथं कृत्वा स्व-निजं गृहम् अगच्छताम् = गतवन्तौ । तेन कुकृत्येन गोपालः कासरे मृत्त्रा सप्तकं नरकं गतः । श्रेष्ठी = सिद्वार्थः वैद्यः खरकथेमौ द्वौ कालावसरे कालं कृत्वा तेन शुभकर्मणा = पुण्यकर्मणा द्वादशे कल्पे = अच्युताख्ये देवलोके उपपन्नौ = देवत्वेनोत्पन्नौ ॥०९७||
मूलम् - तरणं से समणे भगवं महावीरे इरियासमिए, जात्र गुत्त बंभयारी, अममे, अचिणे, अकोहे, अमाणे, अमाए, अलोहे संते, पसंते, उबसंते, परिजिन्कुए, अगासवे, अग्गंथे, छिण्णग्गंथे, छिण्णसोए, निरुत्रलेवे, आयहि , आयाइए, आयजोइए, आयपरकमे, समाहिपत्ते, कंसपार्यत्रमुकतोए, संख इव निरंजणे, जीवो इव अपयगई, अचवित्र जायरूवे, आइरिसफलग मित्र पागडभावे, कुम्मोन गुतिदिए, पुकवरपत्तंत्र निश्वले वे, गगगमित्र निरालंबणे, अमिलोन निरालए, चंदोव सोमलेसे, सूरो इव दित्ततेए, सागरी इव गंभीरे, विहगो इव सव्जओ विप्मुके, मंदरो इव अप्पकंपे, सारयसलिलं सुद्धहियए, खग्गिविसामंत्र एगजाए, भारंडपक्खीव अप्पमते, कुंजरो इव सोंडीरे, वसभो इव जायत्थामे, सीठो इत्र दुद्धरिसे, वसुंधरेव सन्त्रकास सहे, मुहुयहुयासणो इव तेयसा जलते वासावासवज्जं अद्वसु गिम्ह हेमंतिए मासेमु गामे २ एगरायं णयरे २ पंचरायं वासीचंद कप्पे समलेहुकंचणे सममुहदुहे इह लोगपरलोग अपविद्वे अडिने संसारपारगामो कम्म णिग्वायगडाए अडिए विहरs, नत्थिणं तस्स भगवओ कत्थइ पडिवंधे । पचार से भगवान् महावीर को नीरोग करके अपने २ घर चले गये। इस पापकर्म के कारण वह गुवाल मृत्यु के अवसर पर मर कर सातवें नरक में गया। सेठ सिद्वार्थ और खरक वैद्य दोनों यथासमय शरीरत्याग कर उस पुण्य कर्म के उदय से बारहवें अच्युत नामक देवलोक में देवरूप से उत्पन्न हुए । मू० ९७॥
વેરના સ્વભાવ કરાળીયાની લાળ જેવા હોય છે. જેમ કરેાળીયાની લાળ બહાર નીકળતાં વધવા જ માંડે છે. અને તેના આરતારો આવતા નથી, અને તેમાં સપડાયેલ જીવજંતુ તેમાંથી કાઇ કાળે નીકળી શકતું નથી, તે પ્રમાણે વેરની પરંપરા વધતી જ રહે છે અને તે વૈરાનુ ધી કર્મો એક પછી એક બંધાતા અને ભગવાતા જાય છે. માટે વેરના બદલે વાળવાની ઇચ્છા ન રાખવી; પરંતુ તેની ક્ષમાપના કરતાં તે નિર્મૂળ અને નિર્જીવ થઈ જાય છે. બીજ ખળી ગયા પછી જેમ તેનમાંથી અકુર ફૂટતા નથી તેજ પ્રમાણે વેરનું ઉપશમ થતાં તે શમી જાય છે, માટે જે જે ભવમાં વેર ઉત્પન્ન થયાં હોય તે સવેČનું ઉપશમ માનવ ભરમાં વિવેક અને સમજણપૂર્ણાંક કરી નાખવું જોઇએ. અન્ય ભવામાં આવી સામગ્રી હોતી નથી, તેમ જ જીવને પણુ ક્ષયે પશમભાવ માનવભાવ જેટલા હોતા નથી. (સૂ૦૯૭)
For Private & Personal Use Only
Jain Education Intemational
श्रीकल्प
मञ्जरी
टीका
अन्तिमोपसर्ग
वर्णनम् ।
॥ मू०९७॥
॥ ३००॥
www.jainelibrary.org.