________________
श्रीकल्प
टीका
शून्यागारे रात्रौ कायोसर्ग स्थितं भगवन्तं काम भोगान् सेवितुकामाः परस्त्रीसहिताः एकचराः समागताः पृच्छन्ति-" कोऽसित्वम्" इति, तदा कदाऽपि भगवान् न किमपि वदति, तूष्णीकः संतिष्ठते, तदा अवाद के भगवति क्रुद्वाः रुष्टाः सन्तः नानाविधमुपसर्ग कुर्वन्ति, तमपि भगवान् सम्यक असहत । कदाचित् “कोऽत्र" इति
कल्पपृष्ठो भगवान् अवदत् “अहमस्मि भिक्षुः" इति श्रुत्वा सकपायैस्तैराहत्य “अपसर इतः" इति कथितो भगवान्
मञ्जरी ॥२३९॥ “अयमुत्तमो धर्मः" इति कृत्वा ततस्तूष्णीक एव निरसरत् । यस्मिन् हिमवाते शिशिरे प्रवेपके मारुते प्रवाति अप्येके
सदा समितियुक्त, तथा रति-अरति का अभिभव करके, मौन रह कर, सम्यक् प्रकार से सहन करते रहे। कभी-कभी मूने घर में, रात्रि के समय, कामभोग सेवन करने की कामना वाले परस्त्री के साथ आये हुए जार पुरुष, कायोत्सर्ग में स्थित भगवान से पूछते थे-'तू कौन है ?' तो भगवान् कभी भी कुछ भी उत्तर नहीं देते थे-चुपचाप रहते थे। उस समय मौन रहने वाले भगवान् पर वे क्रुद्ध हो कर नाना प्रकार के कष्ट उन्हें देते थे। उस कष्ट को भी भगवान् ने सम्यक् प्रकार से सहन किया।
'यहाँ कौन है?' इस प्रकार पूछने पर कदाचित् भगवान् उत्तर देते-'मैं भिक्षु हूँ।' यह सुन- भगवतः कर वे कपाययुक्त हो जाते और मार पीट करते- हठ यहाँ से' । इस प्रकार कहे गए भगवान् 'यही समभावउत्तम धर्म है' ऐसा सोच कर विना बोले ही वहाँ से निकल जाते थे।
वर्णनम्।
॥मू०९१॥ जिस शीतल वायु वाली शिशिर ऋतु में, कँपी कँपो उत्पन्न करने वाली हवा चलने पर, कोई-कोई સંબંધી પ્રિય અને અપ્રિય શબ્દોમાં વિવિધ પ્રકારના મહા ભયંકર રૂપિમાં ભાત ભાતની સુગંધ અને દુર્ગામાં, અને તરેહતરેહના પર્થોમાં રતિ અને અરતી લાવ્યા સિવાય મૌન રહીને ભગવાન સહન કર્યે જતા હતા. કઈ કઈ રીતે સૂના ઘરમાં રાત્રિના વખતે છૂપી રીતે કામગનું સેવન કરવાવાળા જાર સ્ત્રી પુરુષે પણ અવતા. તેઓ, ભગવાનને ધ્યાનમગ્ન જોઈ “તું કેણ છે? શા માટે આવ્યો છે?” એવા પ્રશ્નો પૂછતા. ભગવાન નિરૂત્તર રહી, મૌનપણાને સેવતા આ મૌનપણે જોઈ તેઓ ક્રોધાતુર થતા અને જુદાજુદી જાતના દુઃખે તેમને આપતા આ સર્વ દુઃખોને ભગવાન સુપરિણામે સહન કરતા અને કદાચ ભગવાન જવાબ આપતા કે “હું ભિક્ષુક’ છું કે તે તેમનું આવીજ બનતુ! मि' शब्द समजी, ते पाय युटत यता ने भारपीट ४२१॥ भी पता. घी मत “यात्या !" ॥२३९॥ “હટી જા !” વિગેરે વાકયથી ૫ણુ ભગવાનને નવાજતાં. આવા વચને સાંભળી ભગવાન અંતર્ગત વિચારતા
કે “ ચાલ્યા જવું એજ શ્રેષ્ઠ છે” આવું વિચારી બાયા ચાલ્યા વિના ત્યાંથી નીકળી જતા હતા. શીતળ પવનવાળી Jain Education Ins onal કિન ઠંડી ઋતુમાં જયારે ઠંડા પવને સૂસવાટા કરતા ફેંકાતા હોય ત્યારે કોઈ સાધુ ઠંડીમાંથી બચવા માટે યોગ્ય
ForPitrate &Pegional use only :
SANw.jainelibrary.org