________________
श्रीकल्प
कल्प मञ्जरी
॥२४॥
टीका
शून्यामु-जनरहितासु पण्यशालामु=आपणगृहेषु पलितस्थानेषु-लोहकारशालासु पलालपुञ्जेषु-पलालराशिषु वा अवसत एकदा एकस्मिन् समये आगन्तुकागारे आगन्तुकगृहे-धर्मशालायाम् आरामागारे-उपवनगृहे नगरे पुरे वा अवसत् । एकदा एकस्मिन् समये श्मशाने शून्यागारे जनरहितगृहे, वृक्षमुले वा अवसत् । एतेषु आवेशनादिरूपेषु स्थानेषु तथामकारेषु अन्येषु स्थानेषु वा वसन् श्रमणो भगवान् महावीरो रात्रिन्दिवम् अहोरात्रम् यतमानः यतनां कुर्वन् अप्रमत्तःम्प्रमादरहितः, अत एव समाहितः समाधियुक्तः सन् अध्यायत्-धर्मध्यानमकरोत् । तत्र तस्य श्रीवीरस्वामिनः, उपसर्गा, नीताः देवादिभिरुपस्थापिताः, ते उपसर्गाश्च अनेकरूपाः बहुविधा अभवन् । तद्यथा-ये संसर्पकाः चलनशीला प्राणाः द्वीन्द्रियादयस्ते, अथवा-गृध्रादयः पक्षिणः स्थाणुवदचलं भगवन्तं-श्रीवीरम् औपसर्गयन् उपसर्ग कृतवन्त । प्रभुरूपमोहिताः भगवद्रपमोहिताः स्त्रियश्च भगवन्तम् औपसगैयन् । तथा-शक्तिहस्तका कभी धर्मशालाओं में, कभी उपवन में बने घरों में, कभी श्मशानों में, कभी सूने घरों में, कभी वृक्षों के नीचे उतरते थे। इन सब स्थानों में तथा इसी प्रकार के अन्य स्थानों में रहते हुए भगवान महावीर दिन-रात यतना करते हुए, प्रमादहीन होकर और समाधि में लीन रह कर धर्मध्यान ही करते रहते थे। इन स्थलों में ठहरते समय भगवान् को देवों आदि द्वारा भाति-भाति के उपसर्ग हुए। जैसे-सादि तथा द्वीन्द्रिय आदि चलने-फिरने वाले प्राणी अथवा गीध आदि पक्षी स्थाणु की तरह अचल भगवान् को उपसर्ग करते थे। कभी-कभी प्रभु के रूप पर मोहित होकर स्त्रिया प्रभु को उपसर्ग करती थीं। तथा-शक्ति नामक अस्त्र કાર્યમાં વિદ્ધરૂપ કે અંતરાયનું કારણ થાય નહિ! છતાં આવા એકાંતિક આમિક કામમાં પણ તેને ઘણે વિટંબના ઉભી થતી અને તે વિટંબનાઓને પણ કેઈ આરે હતે નહિ. ભગવાન લુહારની કેડમાં, પિયાવા જેવી જગ્યાએ, ખંડેર અશાન કે પડતર ઘર કે દુકાનમાં જ્યાં જ્યાં જતા ત્યાં ત્યાં, વસવાટ કરી રહેલ પશુપંખીઓ પણ ઉપદ્ર ઉમાં કરતાં, તેમ જ આવા સ્થળોએ દુરાચારી વ્યક્તિઓ આવતી જ હોય છે તેથી તેમની દ્વારા પણુ ભગવાનને કષ્ટના તીવ્ર અનુભવો થતા હતા. આ ખાટા-મીઠા સંસારમાં વિવિધ માનસ ધરાવતી વ્યક્તિએ પિતાને ઠીક લાગે તે રીતે સંમારનો હા મેળવવા ઇરછે છે, છતાં તેઓની આકાંક્ષા પૂરી થતી જ નથી અને કુતરાના કાનમાં કીડા પડતાં જેમ કુતરાને કયાંય ચેન પડતું નથી તેમ સંસાર લાલુપીને કયાંય પણ સુખ અને શાંતિ નહિ મળતાં મક્કાવાં નિર્જન સ્થાનમાં હવાનેબાચકાં ભરે છે. પરંતુ ભગવાન તે પિતાના કાર્યમાં મસ્ત રહેતા હોવાથી આવા કષ્ટને તદ્દન નિર્માલય જેવા ગણુતા, અને પોતાના સ્વભાવમાં તલ્લીન રહેતા. આવી જગ્યાએ ચામાચીડી-ઘુવડ,
ડાંસ,-વીંછી,-ગીધ, આદિ પુષ્કલ પ્રમાણમાં રહેતાં હોવાને કારણે તેઓ, ભગવાનને જુદી જુદી રીતે દુઃખ આપતાં હતાં. કે પ્રભુના શરીર સાથે મોહની માંધિથી ચાળા કરનાર રૂપસુંદરીઓને ઉપસર્ગ તેમને કે થતું હશે. તે વખતે પ્રભુએ
भगवत
उपसर्ग
वर्णनम् । सू०९॥
ઉપદ્રવે
તીવ્ર અનુભવે થતા
નવા ઇરછે છે, છતા
સાર લુપીને
॥२४॥
Jain Education W
ina3***
Saw.jainelibrary.org