________________
कल्पमञ्जरी
टीका
रसेषु-अधुरादिषु अमृद्धःगृद्धिभाववर्जितः अप्रतिज्ञः इहलोकपरलोकप्रतिज्ञारहितश्च आसीत् । तथा-भगवान् अक्ष्यपि
नेत्रमपि न प्रामाज यत् जलेन नो कदाचिदपि प्रक्षालितवान् । तथा-कण्डूतौ समुद्गतायामपि भगवान् गात्रं श्रीकल्प
शरीरमपि नो अकण्डूयतको कण्डूयितवान् । तथा विहरन्जनपदविहारं कुर्वन् भगवान् तिर्यक पार्श्वतः, पृष्ठतः
पश्चाद्भागे च न प्रेक्षत-नापश्यत् । शरीरप्रमाणं-देहप्रमाणं पन्थानम्-अग्रे-पुरतो विलोक्य दृष्ट्वा ईर्ष्यासमित्या ॥२३५||
यतमानः यतनां कुर्वन् पथप्रेक्षी-मार्ग विलोकमानो व्यहरत। शिशिरऋतौ, बाहू-भुजौ प्रसार्य-विस्तार्य पराक्रमतसंयमे आत्मबलमुपयोजितवान्, न पुनः स्कन्धयोः बाहू अवालम्बत-स्थापितवान् । भगवान् यदेवंविधमाचार सेवन ही नहीं किया। आहार और पानी के परिमाण को जानने वाले भगवान् मधुर आदि रसों में गृद्धि से सर्वथा रहित थे। इहलोक और परलोक संबंधी प्रतिज्ञा से रहित थे, अर्थात उन्हें न इस लोक संबंधो कोई कामना थी, न परलोकसंबंधी ही। वे सर्वथा कर्मनिर्जरा की भावना से उग्र तप संयम की आराधना करने में तत्पर थे। उन्होंने नेत्रको भी कभी जल से साफ नहीं किया। खुजली आने पर भी कभी शरीर को नहीं खुजलाया। जनपद-विहार करते हुए भगवान् ने कभी तिरछा-इधर-उधर, या पीछे की तरफ नहीं देखा। सामने की तरफ शरीरपरिमित-साढ़े तीन हाथ भूमि-मार्ग को देखते हुए विहार करते थे। शिशिर काल
में अपनी दोनों भुजाएँ। फैलाकर संयम में आत्मबल का प्रयोग करते थे, कंधों पर भुजाएँ नहीं स्थापित करते थे। છે તેની પાપમય પ્રવૃત્તિ છે; તેમજ જડ પદાર્થો તરફની અનર્ગત રૂચિ છે. આને લીધે નરક. નિગેદ; એકેન્દ્રિયથી માંડી
પચેન્દ્રિય સુધીની જાતેમાં પરિભ્રમણ કરી રહ્યો છે. આ વિવિધ પરિભ્રમણ દ્વારા સંસારની વિચિત્રતા પણ જોગવી રહ્યો છે. આ સંસારની વિચિત્રતાને નાશ કરવા આંતરિક અને બાહ્યા સંયમની પ્રબલ આવશ્યક્તા છે, એમ ભગવાનને લાગવાથી તેમણે પૂર્ણ સંયમને માર્ગ અપનાવ્યો હતે.
સેનું-રૂપુ-હીરા-માણેક-રત્ન-પરવાળા-મણિ વિગેરે બાદી દ્રવ્યો ઉપાધિ રૂપ છે, અને અંતરમાં તેની રૂચિ કરવી તે આત્માની દુપ્રણિધાન વાળી દુષ્ટ પરિણિતિ છે. આ બંને પ્રકારની અંતર અને બાહ્ય ઉપાધિમાં આસક્ત થયેલ બાલાની જીવ પ્રાણાતિપાત આદિ નિબિડ–ગાઢ પાપકર્મોને બંધ કરે છે. તેવા પાપથી ભગવાન વિમુખ હતા. અનાર્ય જાતિના મલેચ્છ લેકે ભગવાનને શારીરિક પીડા આપવામાં કંઈ કચાસ રાખતા નહિ; તે પણ
ભગવાન તેમની તરફ દાખવવાને બદલે કરૂણાજળ વરસાવતા તે જાણતા હતા કે આ બિચારા બાલઅજ્ઞાની સગર જીવે છે. તે નકામા કમ બાંધે છે. આ કમેને ઉદય તેમને આવશે, ત્યારે કેટલી વેદના તેઓ અનુભવશે?
भगवतः समभाववर्णनम्। सू०९०॥
॥२३५॥
Jain Education
For Private & Personal use only
Salaw.jainelibrary.org