________________
श्रीकल्प
कल्पनामञ्जरी टीका
॥२१२॥
टीका-'तए णं' से समणे' इत्यादि । ततः नागसेनगृहे पारणानन्तरं खलु स श्रमणो भगवान् महावीरः ततः तस्मात् उत्तरवाचालाभिधाद ग्रामात् निर्गच्छति-निःसरति, निर्गत्य=निःसृत्य श्वेताम्बिकाया नगर्या मध्यमध्ये विहरमाणो गच्छन् यत्रैव प्रदेशे सुरभिपुरं नगरं तत्रैव उपागच्छति। तत्र सुरभिपुरनगरसमीपे खलु पृथिव्याः पट्टशाटिकामिव-पट्टाम्बरायमाणाम् , सागरमिव-समुद्रमिव उच्छलत्तरङ्गतरङ्गिताम्-उद्गच्छत्तरङ्गवतीम् गङ्गानदीम् उत्तरीतुकामः-पारंगन्तुमिच्छुः, भगवान तत्तीरे-गङ्गानदीतटे आगच्छत् । ततः नदीतीरागमनानन्तरं खलु स भगवान् नाविकस्य अवग्रहेण आज्ञया तस्यां नावि-नौकायां स्थित:उपविष्टोऽभवत् । ततो नद्यां चलन्ती तरन्ती सा नौः अगाधजले प्राप्ता-आगता। तत्र=अगाधजलमध्ये सुदंष्ट्रनामा एको नागकुमारदेवो न्यवसत् । ही समभाव प्रदर्शित किया। तत्पश्चात् नौका पर सवार सभी जनों ने भगवान् को अपना जीवनदाता और सकल जगत् के जीवों का रक्षक जान कर भक्ति और बहुमान के साथ उन की स्तुति की ।मु०८८॥
टीका का अर्थ-नागसेन के घर पारणा करने के पश्चात् श्रमण भगवान् महावीर उस उत्तरवाचाल नामक ग्राम से निकले । निकल कर श्वेताम्बिका नगरी के बीचोबीच हो कर विचरते हुए जिस प्रदेश में सुरभिपुर नगर था वहीं पहुँचे। सुरभिपुर नगर के निकट पृथ्वी के पटाम्बर के समान तथा समुद्र के सदृश उछलती हिलोरों से हिलुरती हुई गंगा नदी को पार करने की इच्छा करने वाले प्रभु गंगा के किनारे पर पधारे। नदी-किनारे आने के अनन्तर भगवान् नाविक की आज्ञा लेकर उस नौका में विराजे । चलती-चलती नौका अगाध जल में आई। उस अगाध जल में सुदंष्ट्र नामक एक नागकुमार देव સમભાવ જ પ્રગટ કર્યો. નૌકા સહીસલામત આવતાં તેની અંદર બેઠેલા મુસાફરોએ પ્રભુને જીવનદાતા માની તેમ જ પ્ર ણી માત્રના રક્ષક માની તેમની ભક્તિ અને બહુમાન કર્યા. (સૂ૦૮૮)
ટીકનો અર્થ અચાનક નાગસેનના પુણ્યના બળે તેના ઘેર પ્રભુનું પારણું થયું. ત્યારપછી પ્રભુ ઉત્તરવા ચાલ ગામમાં ચાલી નીકળ્યા. “ઉત્તરવાચાલ’ ગામથી સુરભિપુર જવામાં વચ્ચે તાંબિકા નગરી આવતી હતી. રસ્તે નગરીની મધ્યમાં થઈને જ પસાર થતા હતા. સુરભિપુર નગરીની નજીકમાં થઈને હિલોળા મારતી સફેદ દૂધ જેવી ગંગા નદી વહેતી હતી. આ નદી ઓળંગીને સુરભિપુર નગરમાં પહોંચાય તેમ હતું. લોકે આ કાંઠેથી સામે કાંઠે અવરજવર હેડકા દ્વારા કરી રહ્યા હતા. બન્ને સામસામે કાંઠે આવેલાં ગામને તમામ જાતને વ્યવહાર નાવડાઓ મારફત જ ચાલી રહ્યો હતો. ભગવાન સામે કાંઠેના ગામે જવા ઈચ્છતા હતા તેથી તેઓ નાવિકની રજા લઈ તેમાં બેસી ગયા. અહીં દરિયા જેવી વિશાલ ગંગા નદીમાં સુદંષ્ટ્ર નામને નાગકુમાર દેવ વસતે હતે.
मगङ्गानां
भगवतः सुदेष्ट्र देवकृतीपसर्ग वर्णनम्।
मू०८८॥
॥२१२॥
•
50w.jainelibrary.org