________________
श्रीकल्पसूत्रे ॥२११ ॥
鄭興
藏
महावीरस्य पूर्वभवमित्राभ्यां कम्बल - शम्बलाभिधाभ्यां द्वाभ्यां वैमानिकदेवाभ्याम् अवधिना सुदंष्ट्राभिधनागकुमार देवकृत मुपसर्गमायोग्य तत्रागत्य तं निवार्य सा नौस्तीरे स्थापिता । ततस्तौ देवौ सुदंष्ट्रनागकुमारदेवं निर्भयै हन्तुमुद्यतौ ! करुणार्द्रचित्तेन भगवता तौ निवारितौ । ततः खलु तौ द्वावपि देवौ निजरूत्रं प्रकटय्य भगवन्तं वन्देते नमस्यतः वन्दित्वा नमस्थित्वा यस्या एव दिशः प्रादुर्भूतौ तामेव दिशं प्रतिगतौ । क्षमासागरो वीतरागो भगवान् उपसर्ग कारके सुदंष्ट्रदेवे क्रोधभावम्, उपकारकारकयोः कम्बल-शम्बलयो Garter रागभावं न किञ्चिदपि अकरोत् उभयत्रापि समभावमदर्शयत् ।
ततः खलु नौस्थिताः सर्वे जना निजजीवनदातारं सकलजगज्जीवरक्षकं भगवन्तं ज्ञात्वा भक्तिवहुमानेनाऽस्तुवन् ॥ ०८८ ॥
उस काल और उस समय में श्रमण भगवान् महावीर के पूर्वभव के मित्र कम्बल और शम्बल नामक दो वैमानिक देवों ने अवधिज्ञान से सुदंष्ट्र नामक नागकुमार देव के द्वारा किया हुआ उपसर्ग जाना । वे वहाँ श्राये और उसे रोक कर नौका किनारे पर रख दी। तत्पश्चात् उन दोनों देवों ने सुदंष्ट्र नागकुमार देव को फटकारा और वे स्वकृत अपराध का दण्ड देने को उद्यत हुए। मगर करुणामयचित्तवाले भगवान् ने उन्हे रोक दिया तब उन दोनों देवोंने अपना असली रूप प्रगट कर के भगवान् को वन्दना की, नमस्कार किया । वन्दना और नमकार करके जिस दिशा से प्रकट हुए थे, उसी दिशा में चले गये । क्षमा के सागर वीतराग भगवान् ने उपसर्ग करने वाले सुदंष्ट्र देव पर किंचित् भी द्वेष नहीं किया, और उपकार करने वाले कंबल शंबल देवों पर किंचित् भी राग नहीं किया। उन्हों ने दोनों पर
તે કાળે અને તે સમયે શ્રમણ ભગવાન મહાવીરના પૂર્વભવના કબલ અને શબલ નામના એ વૈમાનિક દેવમિત્રોએ અવધિજ્ઞાન દ્વારા ભગવાન ઉપર વરસતી આ દુઃખની હેલી જાણી લીધી. ‘સુદÇ' નામના નાગદેવ આ વિતક વરતાવી રહેલ છે તે પણ જ્ઞાનના પ્રભાવે જાણ્યું. આ બન્ને દેવમિત્રો ત્યાં આવ્યા અને નૌકાને કિનારા પર સહીસલામત લઇ આવ્યા અને નાગકુમાર દેવને વધારે ઉપસગ કરતા રોકી પાડયા. ત્યારબાદ આ બન્ને દેવાએ નાગકુમાર દેવને પડકાર્યો અને માર મારવા તૈયાર થયા; પરંતુ કરૂણાના સાગર ભગવાને આ બન્ને દેવાને તેમ કરતા રાકયા. દેવાએ પાતાનુ મૂળ સ્વરૂપ પ્રગટ કર્યું અને વંદના નમસ્કાર કરી જે દિશામાંથી આવ્યા હતા તે દિશામાં ચાલ્યા ગયા. ક્ષમાના સાગર એવા વીતરાગી પ્રભુએ વિતક વિતાડનાર સુદ્ર દેવ ઉપર જરા પણ દ્વેષ કર્યો નહિ; તેમ જ ઉપકાર કરવાવાળા કબલ અને શ'બલ દેવા પર જરા પણ અનુરાગ ભાવ કર્યો નહિ. ભગવાને બન્ને જણા ઉપર
For Private & Personal Use Only
Jain Education national
Encore ETC Acavern
कल्प
मञ्जरी
टीका
गङ्गानद्यां भगवतः सुदंष्ट्र देवकृतीसर्ग
वर्णनम् ।
॥ मु०८८||
॥२११॥
www.www.jainelibrary.org.