________________
श्रीकल्प
कल्पमञ्जरी टीका
॥२२५॥
भगवतः
संगम
भंयाऽभावेन, क्षमते-क्रोधाऽभावेन, तितिक्षते-दैन्याऽकरणेन, अध्यास्ते-निश्चलतया, नो खलु मनसाऽपि तस्य सङ्गमदेवस्य अशुभम् अनिष्टं चिन्तयति-विचारयति, प्रत्युत तूष्णीका मौनशीलः धर्मध्यानोपगतः ध्यानमग्नः सन्नेव विहरति-तिष्ठति। एवम् इत्थम् स:-उपसर्गकारी सङ्गमो देवः जनपदविहारं विहरन्तं भगवन्तं श्रीवीरस्वामिनम् , पश्चात् पश्चात् पुनः पुन: पृष्ठतः गत्वा पष्ठमासींपण्मासान् यावत् उपासर्गयत्-उपसर्गमकरोत परन्तु भगवतो वज्रऋषभनाराचसंहननत्वेन प्राणहानिने जातेति । .. एवं खलु विहरन् भगवान्-श्रीवीरस्वामी संवत्सरं वर्ष तदुपरि साधिकम्=किञ्चिदिनाधिकं मासं यावत सचेलक: देवदृष्यवस्त्रधारी आसीत् , ततः परंतदनन्तरम् अचेलका वस्त्ररहितो बभूव ।
ततः अचेलीभवनानन्तरं खलु स भगवान् महावीरः पूर्वानुपूर्वी पूर्वजिनपरिपाटी चरन् आश्रयन् को समभाव से सहन किया उन्होंने न किसी को प्रिय, न किसी को द्वेष्य-द्वेष का पात्र-समझा। अपकारी और उपकारी पर समान बुद्धि रक्खी। इस वेदना को भगवान् ने सम्यक प्रकार से निर्भय भाव से सहन विया, क्रोधाभाव से क्षमा किया, दीनता न लाकर तितिक्षा की, निश्चल रह कर अध्यास किया। मन से भी संगम देव का अनिष्ट नहीं सोचा, बल्कि मौन धारण करके धर्मध्यान में मग्न ही रहे। इस प्रकार जनपद में विचरते हुए भगवान के पीछे-पीछे लग कर संगम देव ने छह महीनों तक उपसर्ग किया। परंतु भगवान् वऋषभनाराचसंघयण वाले होने से उनकी प्राणहानि नहीं हुई।
इस प्रकार जनपद में विचरते हुए भगवान् वीर स्वामी एक मास अधिक एक वर्ष तक, अर्थात् तेरह मास तक देवदृष्य वस्त्र को धारण किये रहे-सचेलक रहे, तत्पश्चात् अचेल अर्थात् वस्त्ररहित हो गये।
अचेलक होने के पश्चात् भगवान् महावीर ने पूर्ववर्ती जिनों-तीर्थकरों-की परम्परा का पालन करते
જ્ઞાનનું અંતર પરિણમન થતાં પિતાનું વાસ્તવિક સ્વરૂપ એળખાય છે; અને તે વાસ્તવિક સ્વરૂપની યથાર્થ ઓળખાણ થયે તેના પર રુચિ વધે છવ મંદકષાયી બને છે. મંદકષાયી બનતાં અઅિવના ભાવ બંધ થાય છે અને સંવર કરી તરફ તેનું લય જાય છે. સંવર કરણી આદરતાં આદરતાં પર પદાર્થો ઉપરનો મોહ અને તેની ઉપરને ભાવ ઓછો થવા માંડે છે. સમ્યકજ્ઞાન અને સમ્યફ શ્રદ્ધા તેમજ સમ્યક ચારિત્રનું અવલંબન લેતાં નિજેરા પણું થવા માંડે છે. માટે સમજણપૂર્વક જ્ઞાન અને શ્રદ્ધાને અપનાવતાં ઉદાસીન ભાવ પ્રગટે છે. મોક્ષનું મુખ્ય સાધન સંસાર તરફ વતત ઉદાસીન ભાવજ છે. જે ભાવના આધારે ત્યાર પછીની સર્વ ક્રિયાઓ થતી જોવામાં આવે છે. - આવા તીવ્ર દુઃખે દરમ્યાન શાસ્ત્રના કહેવા મુજબ ભગવાને દેવદુષ્ય ધારણ કરી રાખ્યું હતું અને ત્યાર બાદ તે વસ્ત્ર અકિરિમકપણે અદૃશ્ય થતાં, ભગવાન અચેલક રહેવા લાગ્યા. દેવ-દૂષ્ય હતું ત્યાં સુધી, ભગવાન સચેલક કહેવાતા એટલે વસૃસહિત કહેવાતા અને વસ્ત્ર દૂર થતા તેઓ અચેલક કહેવાયા. અલ અવસ્થા પ્રાપ કર્યા બાદ
देवकृतो
पूसर्गवर्णनम् ।
०८९||
होम
॥२२५॥
Jain Education d
e tonal
For Private & Personal Use Only
www.jainelibrary.org