________________
श्रीकल्प
॥२१९॥
गयति । पश्चात तेन विकरालशुण्डस्तीक्ष्णदन्तो दन्ती विकृतः, स खलु शुण्डया भगवन्तमुत्थाप्य अधः पातयति, ततः क्षुरिकातीक्ष्णदन्ताग्रेण विदार्य पादैमर्दयति । ततःस भयभैरवेण पिशाचरूपेण भीषयति । ततः सिंह विकृत्य प्रभुशरीरं स्फालयति। ततः खलु भगवत उपरि महामारं लौहमयं गोलकं प्रक्षिपति । एवं सर्पऋक्षमकर
कल्पभूतप्रेतादिकृतैः नानाविधैरुपसर्गरुपसर्गितोऽपि भगवानविचलितोऽकम्पितोऽभीतोऽत्रासितोऽत्रस्तोऽनुद्विग्नोऽक्षुभितो
मञ्जरी ऽसंभ्रान्तस्तामुज्ज्वलां महतीं विपुलां घोरां तीब्रां चण्डां प्रगाढां दुरध्यासां वेदनां समभावेन सम्यक सहते
टीका क्षमते तितिक्षते अध्यास्ते, नो खलु मनसाऽपि तस्याशुभं चिन्तयति तूष्णीको धर्मध्यानोपगत एव विहरति। वाले लाखो विच्छुओं की चिकुर्वणा करके प्रभु को उपसर्ग करवाया। तत्पश्चात् उसने भयानक सूंडवाले और तीखे दांतोवाले हाथी की विकुर्वणा की। उस हाथीने संड से भगवान् को ऊपर उठा कर नीचे गिराया और फिर छुरी की तरह तीक्ष्ण दांतों की नोकों से विदारण कर के पांचों से कुचला। उसके बाद उस देवने भयंकर पिशाच का रूप बना कर डराया। फिर भी सिंहकी विकुर्वणा कर के प्रभु के शरीर को फाड़ा। तत्पश्चात् भगवान के ऊपर बहुत भारी लोहे का गोला फेंका। इसी प्रकार सर्प, शुकर, भूत, प्रेत आदि द्वारा किये गये नानाविध उग्र उपसर्गों से भी भगवान् विचलित न हुए। वे अकम्पित, संगमदेवो. अभीत, अत्रासित, अत्रस्त, अनुद्विग्न, अक्षुभित और असम्भ्रान्त रहे। उन्होंने उस उज्ज्वल, महती, विपुल, घोर, तीव्र, चण्ड, प्रगाढ़ एवं दुस्सह वेदना को समभाव से, सम्यक प्रकार से सहन किया, क्षमण किया, वर्णनम् । तितिक्षा की, और अध्यास किया। मन से भी उस देवका अशुभ नहीं सोचा । मौनभाव से धर्मध्यान में लीन
मार सचमध्यान में लान मासू०८९।। થયું છતાં ભગવાન જરાયે ન ડગ્યા. ત્યારબાદ તેણે ઉગ્ર વિષથી ભરેલા અને ભયંકર આંકડાવાળા વિંછીઓની પરંપરા રે ઉભી કરી. તે દ્વારા સંગમદેવે ભગવાનને અપાર વેદના આપી. આથી પણ વધારે ભયંકર એવા તીણ સૂંઢવાળા અને દતુશળવાળા હાથીને પેદા કર્યો. હાથીએ ભગવાનને સૂંઢ વડે ઉછાળીને પછાડયા અને તીણા દાંત વડે ભગવાનને ચીર્યા તેમ જ પગ નીચે ચગદી નાખ્યા. આ પછી તે સંગમ દેવ ભયાનક પિશાચનું રૂપ ધારણ કરીને પ્રભુને હરાવવા લાગ્યું. ત્યારબાદ સિંહની વિકવણું કરી તેમનું શરીર તીક્ષ્ણ નહેર વડે ચીરી નાખ્યું. આ ઉપરાંત તેમની ઉપર ભારે વજનવાળા લોઢાના ગેળા ફેંકવા. ઉપરોક્ત સઘળા ઉપદ્રમાં સફળ ન થતાં સંગમ દવે સર્પ, ભૂંડ, ભૂત, પ્રેત વગેરેને ઉત્પન્ન કરી તેમની મારફત ભગવાનને પારાવાર દુઃખ આપ્યું; છતાં પ્રભુ તે અકપિત, ભયરહિત, ત્રાસ ॥२१९॥ વિનાના નિવિન, ઉદ્વેગરહિત ક્ષુબ્ધ થયા વિના અને જરા પણ અશાંતિ અનુભવ્યા વિનાના સ્થિર ઉભા રહ્યા. પ્રભુએ આ ભયંકર ઘોર, તીવ્ર, પ્રચંડ અને પ્રગાઢ વેદનાને સમભાવપૂર્વક વેદી અનંત દારૂણ દુઃખને સમ્યફ પ્રકારે સહન કર્યું, આ ત્રાસની આનંદપૂર્વક તિતિક્ષા કરી અને તેના પરિણામને વેદી લીધા. આટઆટલું થયા છતાં અનંત કરણના
पूसर्ग
Jain Educatie
national
For Private & Personal Use Only
w
w w.jainelibrary.org