________________
श्रीकल्प
कल्पमञ्जरी
॥१६३॥
हरीका
- अभिनिष्क्रमणसमये यद् भगवतः शरोरं सुगन्धिद्रव्येण चन्दनेन च चर्चितमासीत् तद्गन्धलुब्धा मुग्धाः सुगन्धप्रिया भ्रमरपिपीलिकादिजन्तवः-साधिकं चतुर्मासं यावत् प्रभुशरीरेऽवलग्यावलग्य मांसं रुधिरं च अचूषन् , परं भगवता नो ते निवारताः।
ततः पश्चात् द्वितीये दिवसे कोऽपि गोपो बलीवान् प्रभुसमीपे स्थापयित्वा प्रभुमकथयत-" हे भिक्षो! इमे मे बलीवर्दा रक्षणीयाः, न कचिदपि गच्छेयुरि" ति कथयित्वा स गोपो भोजनपानार्थ निजगृहे गतः। भुक्तपीतः स प्रभुपाचे आमत्य चलीवनदृष्ट्वा तेषां गवेषणायाम् अहोरात्रं वनं वनम् अभ्रमत् , एवं गवेषणया यदा न लब्धा बलीवर्दाः, तदा स प्रभुसमीपे आगच्छति, तत्र चरिततृणांस्तृप्तान स्थितान् बलीवर्दान् पश्यति, ततः खलु स गोप आशुरक्तः मिसमिसायमानः प्रभुमेवमकथयत्
दीक्षा के समय भगवान् का शरीर सुगंधी द्रव्यों से तथा चन्दन से चर्चित था, अतः उस सुगंध के लोभी मुग्ध एवं सुगंधप्रिय भ्रमर आदि जन्तुओं ने चार मास से भी कुछ अधिक समय तक प्रभु के शरीर में चिपट-चिपट कर उनका मांस और रुधिर चूसा, परन्तु भगवान् ने उनका निवारण नहीं किया।
तत्पश्चात् दूसरे दिन एक गुवाल अपने बैलों को प्रभु के समीप खड़ा करके प्रभु से बोला-'हे भिक्षी ! मेरे इन बैलों की रखवाली करना; ये कहीं चले न जाएँ।' इस प्रकार कह कर वह गुवाल भोजन पानी के निमित्त अपने घर चला गया। खा-पीकर वह प्रभु के पास आया। बैल दिखाई न दिये। तब वह दिन भर और रात भर सारे वन में बैलों के अन्वेषण में भटकता रहा। इस प्रकार अन्वेषण करने से जब बैल न मिले तो वह भगवान् के पास आया। उसने देखा-बैल वहीं घास खाकर तृप्त हुए बैठे हैं। तब वह गुवाल बहुत क्रुद्ध हुआ और मिसमिसाता हुआ प्रभु से इस प्रकार बोलाઆથી તે સુગધના લેભી એવા ભ્રમર-કીડિઓ આદિ જંતુઓએ ચાર માસથી પણ વધારે વખત સુધી પ્રભુના શરીરે વળગી રહી તેમનું માંસ અને રૂધિર ચૂસ્યું, તે છતાં ભગવાને તેમને અટકાવ્યા નહિ.
એક દિવસ એક ગોવાળ પિતાના બળદને લઈને આવ્યો અને પ્રભુની પાસે ઉભા રાખી બે કે “હે. ભિક્ષુ ! તું આ મારા બળદનું રક્ષણ કરજે અને તે કયાંય ચાલ્યા જાય નહિ તે જેતે રહેજે.' આ પ્રમાણે કહી ખાવા માટે ગોવાળ પિતાના ઘેર ચાલ્યા ગયા. ખાઈપીને તે પ્રભુની પાસે આવ્યા ત્યારે બળદ તેના લેવામાં આવ્યા
નહિ તેથી તેણે આ દિવસ ને રાત આખા વનમાં તેની શોધમાં વિતાવી. છતાં પણ બળ નહિ મળવાથી તે ભગવાન ( પાસે આવી પહોંચે. અહીં આવીને જોયું તે તેણે બળદને બેઠેલાં જોયાં અને તેઓ ઘાસ-ચારો વાગોળી ૨હ્યા હતા
भगवतो गोपकतो. पसर्ग
वर्णनम् ।
०८१॥
॥१६३॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org