________________
श्रीकल्प
सूत्रे ॥१५४॥
हिनस्ति-व्यथयतीति भावः। एवम्-अनेन प्रकारेण दुःसहप्रभुविरहदुःखेन कष्टसहनीय-श्रीवर्धमानस्वामिवियोगजनितखेदेन खिन्नः दुःखितः प्रजाऽभिनन्दनः स्वकीयप्रजाऽमन्दानन्दकारको नन्दिवर्धनो राजा मुक्तकण्ठम् सशब्दं यथा स्यात् तथा-आक्रन्दत् उच्चैररोदीत , तस्मिन् समये अश्वाः हस्तिनोऽपि, अश्रूणि नेत्रजलानि प्रमुञ्चतः पातयन्तः सन्तः अस्तोकशोकभागिनः बहुतरशोकवन्तोऽभवन् । तदानीं श्रीवर्धमानस्वामिवियोगसमये नृत्यशूरैः-नर्तननिपुणैः मयरैरपि नृत्यं विस्मृतम् , तथा-विटपिन:क्षाः, कुसुमानि-पुष्पाणि, अत्यजन् अमुश्चन्-वृक्षाः प्रभुविरहेण पुष्पशोभारहिता अभवन्निति भावः। तथा-काननविहरणपरायणा: वनविचरण तत्पराः हरिणा = मृगाः, उपात्तानि गृहीतानि-तृणानिधासान् , पर्यहरन् परित्यक्तवन्तः, च-पुनः कणभक्षिणः पक्षिणः आहारं कणभक्षणं पर्यहरन् , एवम् अनेन प्रकारेण सर्वेषु पाणिगणेषु प्रभुविरहविधुरेषु-श्रीवर्धमानस्वामिवियोगजनितदुःखाकुलेषु सत्सु सः
मञ्जरी टीका
मगर प्रभुविरहे
श्रीवर्धमान स्वामी के विरह-जनित खेद से दुःखित होकर अपनी प्रजा की आनन्दित करने वाले नन्दिवर्धन राजा चिल्ला-चिल्ला कर रुदन करने लगे। उस समय में अश्व और इस्ती भी आसू बहाते हुए अत्यन्त शोक के भागी हुए। श्रीवर्धमान स्वामी के वियोग के समय नाचने में निपुण मयूर भी नृत्य करना भूल गये । वृक्षों ने फूलों का परित्याग कर दिया, अर्थात् वे भी प्रभु के विरह से फूलों की शोभा से रहित हो गए। तथा वन में विहार करने वाले मृगों ने मुख में लिया हुआ घास भी त्याग दिया। कण का भक्षण करने वाले पक्षियों ने कणभक्षण करना भी छोड दिया। इस प्रकार समस्त पाणीगण भगवान् के त्रियोग से व्यथित हुए। तत्पश्चात्
नन्दिवर्धनादीनां
विलापसे वर्णनम् ।
सू०७९॥
ભાઈનો વિગ થયે. આ બધુ વિગ તે ઇન્દ્રના વજી જે કારી ઘા મારી રહ્યો છે.” પિતાની પ્રજાને આનંદિત કરનાર રાજા નંદિવર્ધન પ્રભુનો વિયોગ થતાં પત્થરને પણ પીગળાવે તેવા કરૂણુસ્વરે વલોપાત કરવા લાગે. વિરહની કરૂણતા ચારે તરફ વ્યાપી રહી હતી. પક્ષિઓએ ચણવાનું મુકી દીધું. હાથી અને ઘોડાઓ જે સમારંભને શોભાવતા હતા તે પણ આ વાતાવરણથી મુક્ત ન રહ્યા. તેમની આંખે અશ્રપૂર્ણ હતી. નર્તન કરી રહેલા મયૂરેએ તેમનું નર્તન છેડી દીધું. વૃક્ષે પણ વંચિત ન રહ્યા. નયનોમાંથી જેમ આંસુડા ખરે તેમ વૃક્ષો ઉપરથી પુષ્પ આંસુડાની માફક ખરખર ખરવા લાગ્યા. વનમાં નિર્દોષ રીતે ફરતાં ભેળાં મૃગલાંઓએ મહેમાં લીધેલું કડપ પણ
છોડી દીધું. હા, પ્રભુ ! તારો વિયોગ! કોને વ્યથા નથી ઉપજાવતે ? પશુ શું ? ને પક્ષી શું? માનવી શું કે દેવ કરે શું? વાત્સલ્યના અવતાર એવા પ્રભુના વિરહથી સારી વનરાજી, પશુ, પક્ષી, માનવી અને દેવગણ, કોઈ દુઃખથી
॥१५४॥
Jain Education Integral