Book Title: Agam 04 Ang 04 Samvayang Sutra Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
ચોથે સમવાયમેં નારકિયોં કી સ્થિત્યાદિ કાનિરૂપણ
‘મીત્તે ' હારિ |
ટીકા –આ રત્નપ્રભા પૃથ્વીમા કેટલાક નારકીઓની સ્થિતિ ચાર પલ્યાપમની છે ત્રીજી પૃથ્વીમાં કેટલાક નારકીઓની સ્થિતિચાર સાગરાપમની છે. અસુરકુમાર દેવામાં કેટલાક દેવાની સ્થિતિ ચાર પાળ્યેાપમની છે. સૌધમ અને ઇશાન, એ એ કામાં કેટલાક દેવાની સ્થિતિ ચાર પડ્યેાપમની છે. સનકુમાર અને માહેન્દ્ર, એ બે કપામાં કેટલાક ધ્રુવેની સ્થિતિ ચાર પચેપમની છે. આ સૂત્ર દ્વારા આ મધ્યમસ્થિતિ જ બતાવવામાં આવી છે. ।૧૬।।
ને રેવા” સ્પાદિ
ટીકાથ—જે દેવા, સૃષ્ટિ સુદૃષ્ટિ, દૃષ્ટયાવર્ત્ત કૃષ્ટિપ્રભ, દૃષ્ટિયુકત, કૃષ્ટિવણ, કૃષ્ટિલેશ્ય, કૃષ્ટિધ્વજ, સૃષ્ટિશ્રૃંગ, કૃષ્ટિસૃષ્ટ. કષ્ટિકૂટ, અને કયુત્તરાવત'સક, એ ખાર પ્રકારનાં વિમાનામાં દેવની પાર્યાયમાં ઉત્પન્ન થાય છે, તે દેવાની ઉત્કૃષ્ટસ્થિતિ ચાર સાગરાપમની હોય છે. તે દેવા ચાર પખવાડિયામાં એટલે કે મહિને અંદર શ્વાસ લે છે, અંદર નિઃશ્વાસ લે છે, બહાર ઉચ્છવાસ લે છે. તે દેવાને ચાર હજાર વર્ષ પછી આહાર સંજ્ઞા થાય છે તે દેવામાં કેટલાક દેવા ભવસિદ્ધિક હાય છે, જેએ ચાર ભવ કરીને સિદ્ધ બનશે, યુદ્ધ થશે, કર્મોથી મુકત થશે, પરિનિવૃત થશે અને સમસ્ત દુ:ખાના અંત કરશે. રાસ. ૧૭ા
પાંચવું સમવાય મેં ક્રિયાક્રિકા નિરૂપણ
હવે સુત્રકાર પાંચમા સમવાયાંગનું કથન કરે છે— પંચ વિવિયા હત્યાતિ ।
ટીકાય ક્રિયાઓ પાચ છે—કાયિક ક્રિયા, અધિકરણિકી ક્રિયા પ્રહેષિકી ક્રિયા પારતાપનિકી ક્રિયા, અને પ્રાણાતિપાત ક્રિયા, મહાવ્રત પાંચ છે– (૧) સર્વ પ્રકારના પ્રાણાતિપાનથી વિરમણ (૨) સર્વ પ્રકારના સૃષ વાદનું વિરમણ, (૩) સ` પ્રકારના અદત્તાદાનનુ' વિરમણ, (૪) સવ` પ્રકારના મૈથુનનુ વિરમણ (પ) અને સર્વ પ્રકારના પરિગ્રહન વિરમણ કરવું. પાંચ કામગુણ હોય છે. તે આ પ્રમાણે છે– શબ્દ, રૂપ
શ્રી સમવાયાંગ સૂત્ર
૪૬