Book Title: Agam 04 Ang 04 Samvayang Sutra Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
છે. અસુરકુમાર દેવામાં કેટલાક દેવેની સ્થિતિ સત્તર પલ્યોપમની કહી છે. સોધમ અને ઈશાન, એ બે કલામાં કેટલાક દેવની સ્થિતિ સત્તર પાપમની બતાવી છે. મહાશુક્ર કલ્પમાં દેવોની ઉત્કૃષ્ટ સ્થિતિ સત્તર સાગરોપમની કહી છે. સહસ્ત્રાર કલ્પમાં દેવેની જઘન્ય સ્થિતિ સત્તર સાગરોપમની કહી છે. જે દેવો (૧) સામાન, (૨) સુસામાન, (૩) મહાસામાન, (૪) પદ્મ, (૫) મહાપદ્મ (૬) કુમુદ, (૭) મહાકુમુદ, (૮) નલિન (૯) મહાનિલિન, (૧૦) પોંડરીક, (૧૧) મહાપોંડરિક (૧૨) શુકલ (૧૩) મહાશુકલ, [18] સિંહ, (૧૫) સિંહકાન્ત, (૬) સિંહબીજ, અને (૧૭) ભાવિત, એ સત્તર વિમાનોમાં દેવની પર્યાયે ઉત્પન્ન થાય છે, તે દવાની ઉત્કૃષ્ટ સ્થિતિ સત્તર સાગરેએમની કહી છે. તે દેવને સત્તર અધે માસ ૮ માસ-બાદ બાહ્ય અભ્યન્તરિક શ્વાસોચ્છવાસ ગ્રહણ કરે છે. તે દેવેને સત્તર હજાર વર્ષે વ્યતીત થયા પછી આહાર સંજ્ઞા ઉત્પન્ન થાય છે. તે દેવામાં કેટલાક દેવો એવા પણ હોય છે કે જે ભવસિદ્ધિક હોય છે. તેઓ સત્તર ભવ કર્યા પછી સિદ્ધ ગતિ પામશે, બુદ્ધ થશે, આ સંસારમાંથી મુકત થશે પરિનિવૃત્ત થશે. અને સમસ્ત ને નાશ કરી નાખશે. સૂ. ૪રા
અઠારહવે સમવાય અઠારહ પ્રકાર કે બ્રહ્મચર્યાદિ કા નિરૂપણ
હવે સૂત્રકાર અઢાર સંખ્યાવાળાં સમવાયો બતાવે છે “મારા વિશે રૂારિ!
અઢાર પ્રકારનું બ્રહ્મચર્ય બતાવ્યું છે, જે આ પ્રમાણે છેટીકાથ-દારિક કામગેનું પોતે મનથી સેવન ન કરવું બીજા પાસે સેવન કરાવવાનો વિચાર ન કરે, અને સેવન કરનાર વ્યકિતની મનમાં પ્રશંસા ન કરવી
શ્રી સમવાયાંગ સૂત્ર
૧૦૫