Book Title: Agam 04 Ang 04 Samvayang Sutra Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti

View full book text
Previous | Next

Page 479
________________ બારહ ચક્રવર્તિયો કે માતાઓ કે નામકા નિરૂપણ હવે સૂત્રકાર ચક્રવતિની માતાનાં નામ કહે છે – શબ્દાર્થ–(ફૂદીને i રી માટે વારે સમીરે ગોfeug વદિमायरो बारस होत्था) जम्बूद्वीपे खलु द्वीपे भारते वर्षे अस्यामवसर्पिण्यां દ્વારા વર્તનાત ભૂવન-જંબુદ્વીપનામના દ્વીપમાં આવેલા ભારતવર્ષમાં આ અવસર્પિણીકાળમાં જે વીસ તીર્થ કરે થયા તેમની માતાઓનાં નામ અનુક્રમે આ પ્રમાણે છે (તં નહા) તથા–આ પ્રમાણે-(મંત્રા, નસવતી, મા, પદવી, , શિથિી , તારા, ના, જેરા, વા, સુનિ ૫ દિછના) सुमङ्गला यशस्वती भद्रा सहदेवी अचिरा श्रीदेवी, तारा ज्वाला मेरा वमा ગુન ૨ પશ્ચિમ-(૧) સુમંગલા, (૨) યશસ્વતી, (૩) ભદ્રા, (૪) સહદેવી, (૫) અચિરા, (૬)શ્રા, (૭) દેવી, (૮) તારા, (૯) જવાલા, (૧૦) મેરા, (૧૧) વધા, અને છેલ્લાં (૧૨) ચુલની. સૂ. ર૦૪ ટીકાર્થ–સંકુરીવે છi હી રૂસ્વાદ્ધિ-આ જંબુદ્વીપ નામના દ્વીપમાં આવેલા ભારતવર્ષમાં આ અવસર્પિણી કાળે ૧૨ ચકવતિની ૧૨ માતાઓનાં નામ અનુક્રમે આ પ્રમાણે હતાં-સુમંગળા, યશસ્વતી, ભદ્રા, સહદેવી, અચિરા, શ્રી, દેવી, તારા, જવાલા, મેરા, વપ્રા અને છેલ્લાં ચુલ્લની. સૂ. ૨૦૪ શ્રી સમવાયાંગ સૂત્ર ૪૭૨

Loading...

Page Navigation
1 ... 477 478 479 480 481 482 483 484 485 486 487 488 489 490 491 492 493 494 495 496 497 498 499 500 501 502 503 504 505 506 507 508 509 510 511 512 513 514