Book Title: Agam 04 Ang 04 Samvayang Sutra Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
tr
આવે છે; તેને ‘અર્થતંતુ' કહે છે, (૨) કાઇ પણ જાતના પ્રયાજન વિના ત્રસ, સ્થાવર આદિ જીવાની જે હિંસા કરાય છે તેને અનર્થ' કહે છે. (૩) “ આ વ્યકિતએ મારી હિંસા કરી હતી, આ મારી હિંસા કરે છે, અથવા આ મારી હિંસા કરશે’ એવો વિચાર કરીને પ્રતિપ્રક્ષી (વીરોધી) ના જે વધ કરાય છે તે “હિંસાક” છે. (૪) એક જીવની હિંસા કરવાને તૈયાર થયેલ પુરુષ અન્ય જીવની હિંસા કરી નાખે છે. તેને અસ્માત તંતુ' કહે છે (૫) મતિની વિપર્યાસિતાને કારણે જે હિંસા થઇ જાય છે. તેને ષ્ટિવિયાનિા તં” કહે છે. જેમ કે મિત્રને અમિત્ર ગણીને મારવો. (૬) હિંસાનું કારણ મૃષાવાદ હોય તે હિંસાને “ધ્રુજવાબસ્ય” કહે છે. (૭) હિંસાનું કારણ અદત્તાદાન હોય છે તે હિંસાને “અત્તાવાનમથક કહે છે. [૮] ખાદ્ય નિમિત્તની અપેક્ષા કર્યા વિના જજે શેક આદિ કરાય છે તેને અધ્ધત્તિમા’ (૯) જાતિ આદિના મદને કારણે જે હિંસા કરાય છે તે 'માનમહ્દય' કહેવાય છે. (૧૦) હિતકારી માતા, પિતા આહિને થોડા પણ અપરાધ થતાં મેાટી શિક્ષા કરવી તે મિત્રદ્વેષપ્રત્યય' કહેવાય છે. (૧૧) એજ પ્રમાણે માયાને કારણે જે કરવામાં આવે છે તેને ‘માયાસ્પ’ કહે છે. (૧૨) લેાભને કારણે જે કરવામાં આવે છે તેને ‘હોમપ્રસ્પર' કહે છે. (૧૩) કેવળ યાગ નિમિત્તે જે કબન્ય થાય છે. એટલે ઉપશાન્તમેાહ આદિ ગુણસ્યાનવી જીવને જે એક સાતાવેદનીય કર્મીના બંધ થાય છે તેને ાથા ‘યાસ્થાન' કહે છે.
સૌધમ તથા ઇશાન, એ બન્ને કલ્પામાં તેર વિમાન પ્રસ્તર કહેલ છે. પૂર્વ પશ્ચિમમાં લાંબુ અને ઉત્તર દક્ષિણમાં પહેાળુ છે. તેના મધ્ય ભાગમાં તેરમાં પ્રસ્તરમાં (થરમાં) ઈન્દ્રના નિવાસભૂત વિમાન છે, તે વિમાન સૌધમ દેવલાકના શિરાભૂષણ જેવું છે, તેનુ નામ સૌધર્માવત'સક વિમાન છે. તે વિમાન લખાઈમાં સાડા બાર (૧૨ા) લાખ યેાજનનુ છે. એ જ પ્રમાણે ઇશાનાવત'સક વિમાન પણ છે. જળચર પ`ચેન્દ્રિય તિય ચ ાનિવાળા જીવાની જાતિમાં કુલ કેાટિયાની ચેાનિયા સાડા ખાર લાખ કહેવામાં આવેલ છે. પ્રણાયું નામના ખારમાં પૂના, અધ્યયનના જેવા વિભાગ તે૨ કહેલ છે. ગ`જ પંચેન્દ્રિય તિયÀાના પ્રયાગ મન, વચન, અને કાયની પ્રવૃત્તિ તેર પ્રકારની કહેલ છે, તે આ પ્રમાણે છે—(૧) સત્ય મન; પ્રયાગ (ર) મૃષા મનઃ પ્રયાગ, (૩) સત્ય મૃષા મનઃ પ્રયેાગ, (૪) અસત્યાક્રૃષામનઃ પ્રયેગ
શ્રી સમવાયાંગ સૂત્ર
૮૨