Book Title: Agam 04 Ang 04 Samvayang Sutra Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
લેાકેાન્તરાવત'સક, એ તેત્રીસ વિમાનેામાં દેવની પર્યાયે ઉત્પન્ન થાય છે તે દેવાની ઉત્કૃષ્ટ સ્થિતિ તેર સાગરાપમની કહી છે. તે દેવા સાડા છ મહિને બાહ્ય અભ્યન્તરિક શ્વાસે।ચ્છવાસ ગ્રહણ કરે છે. તે દેવાને તેર હજાર વર્ષ પછી આહાર સંજ્ઞા ઉત્પન્ન થાય છે. તે દેવામાં કેટલાક દેવા એવા હોય છે કે જે તેર ભવ કર્યો પછી સિદ્ધપદ પ્રાપ્ત કરશે, યુદ્ધ થશે, કમળથી સર્વથા રહિત થઇ જશે, પરિનિવૃત થશે અને સમસ્ત દુઃખાના અન્ત કરી નાખશે. ાસૂ. ૩૫ા
ચૌઠહવે સમવાય મેં ચૌદહ જીવસમૂહ કા નિરૂપણ
હવે સૂત્રકાર ચૌદની સંખ્યાવાળા સમવાયાંગા પ્રગટ કરે છે— ‘ચકર્મ’રાત્િ!
ટીકા-નીચે પ્રમાણે ચૌદ જીવસમૂહ કહ્યા છે-(1) સૂક્ષ્મ એકેન્દ્રિય અપર્યાપ્ત, (૨) સૂક્ષ્મ એકેન્દ્રિ પર્યાપ્ત, (૩) બાદર એકેન્દ્રિય અપર્યાપ્ત (૪) બાદર એકેન્દ્રિય પર્યાપ્ત, (૫) દ્વીન્દ્રિય અપર્યાપ્ત, (૬) દ્વીન્દ્રિયપર્યાપ્ત (૭) તેન્દ્રિય અપર્યાપ્ત, (૮) તેન્દ્રિય પર્યાપ્ત, (૯) ચૌઈન્દ્રય અપર્યાપ્ત, (૧૦) ચૌઇન્દ્રિય પર્યાપ્ત, (૧૧) પ'ચેન્દ્રિય અસંજ્ઞી અપર્યાપ્ત, (૧૨) પ ંચેન્દ્રિીય અસ’જ્ઞી પર્યાપ્ત, (૧૩) પંચેન્દ્રિય સ’ની અપર્યાપ્ત (૧૪) પ`ચેન્દ્રિય સ'ની પર્યાપ્ત.
ચૌદ પૂર્વ દર્શાવ્યા છે. તે ત્રણ ગાથાઓ દ્વારા આ પ્રમાણે બતાવ્યા છે. ‘૩ળાયપુઍ' સ્પાઉટ !
ટીકા ૩૫ાપૂર્વે આ પૂર્વમાં ઉત્પાદ ધર્મને અનુલક્ષીને દ્રવ્ય અને પર્યાયાની પ્રેરણા કરવામાં આવી છે. (૨)—પ્રાયળીય પૂર્વ”—આ પૂર્ણાંમાં સમસ્ત દ્રવ્યાનુ સમસ્ત પર્યાયાનું અને સમસ્ત જીવાની વિશેષતાએનુ વર્ષોંન કરાયુ છે. (૩) વીર્યના પૂર્વ પ્રત્યેક ક્રિયામાં જે આત્માને વિશેષ રૂપે પ્રેરિત કરે તેનુ નામ વીય છે. આ વ્યુત્પત્તિ પ્રમાણે આ પૂર્વમાં છવાદિની શક્તિનું વર્ણન કરાયુ છે. स्तिनास्ति प्रवाद पूर्व- આ પૂર્ણાંમાં કી વસ્તુ કયા સ્વરૂપે છે. અને કયા સ્વરૂપમાં નથી તેનુ' વષઁન કરાયું છે. (૫)જ્ઞાન પ્રવાદ પૂર્વ મતિજ્ઞાન આદિ જ્ઞાનાનું આ પૂર્ણાંમાં વર્ણન કરાયું છે. (૬) સત્યપ્રવાત પૂર્વ—આ પૂર્વમાં જીવાના હિતકારી સત્ય સય
શ્રી સમવાયાંગ સૂત્ર
૮૪