Book Title: Agam 04 Ang 04 Samvayang Sutra Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
દોષ ચુત ઉપધિને ત્રણ વાર ગ્રણ કરીને પ્રાયશ્ચિત્ત કરનાર સાધુ સભાગને ચેાગ્ય ગણાય છે. પણ જો એ જ સાધુ તે પ્રકારની ઉપધિ જો ચેાથી વાર ગ્રહણ કરે અને પ્રાયશ્ચિત્ત પણ કરી લે તે પણ તે સભાગને ચેાગ્ય મનાતે નથી. તથા-જો સભાગિક સાધુ વિસાંભ।ગિક પાસ્થ(શિથિલાચારી)-આદિ સ ધુની સાથે રહીને શુદ્ધ અથવા અશુદ્ધ ઉપધિ ગ્રહણ કરે અને ત્યાર બાદ કોઇ બીજાની પ્રેરણાથી જો તે પ્રાયશ્ચિત્ત લઇ લે-આ પ્રમાણે ત્રણ વાર તે સાધુ એવુ કરે અને પ્રાયશ્ચિત્ત લઇને શુદ્ધ થાય તે તે સાધુ સભાગને પાત્ર ગણાય છે. પણ જો તે ચેથી વાર પણ એવુ કરે અને પછી તેનુ પ્રાયશ્ચિત્ત પણ લે તે તે અસભે ગ્ય જ ગણાય છે. આ પ્રમાણે ઉષધિના પરિક અને ભિોગ કરતા સાધુ અસભાગ્ય હોય છે. (૧)
૨) શ્રુતસંમોળ——અધ્યયનને માટે આવેલ સભાગિક અથવા અન્ય સભાગીસાધુ સાથે વિધિ પૂર્વક વાચના પ્રચ્છના કરનાર સાધુ શુદ્ધ છે. અવધિથી આવેલ સાધુ સાથે અથવા પાથ સાધુ સાથે વાચતા પ્રચ્છના કરનાર સાધુ અશુદ્ધ છે. આ રીતે ત્રણ વખત અવિધિ પૂર્ણાંક વાચના પ્રચ્છના કરવાથી અશુદ્ધ થયેલ સાધુ પ્રાયશ્ચિત્ત વિધિથી સભાગ્ય થઇ જાય છે. પણ એ જ સાધુ ચેાથી વાર પણ એવુ કરે તે પ્રાયશ્ચિત્ત લેવા છતાં પણ તેને અશુદ્ધ માનવામાં આવે છે, અને આ રીતે તે અસભાગ્ય જ રહે છે. (ર)
(૩) માનસંમો—તેમાં ઉપધિ પ્રમાણે જ બધી વિધિ છે. પણ અહીં પરિકમની જગ્યાએ દાન અને પરિભગતે સ્થાને આદાન શબ્દના પ્રયોગ કરવા જોઇએ. (૩)
(૪) ગનજ઼િમપ્રદ્—આ સંભોગના ચેાથેા ભેદ છે. અહી અંજલિ શબ્દના અથ વેદના થાય છે. સાધુ સાંભોગિક અથવા અન્ય સાંભાગિક સાધુ સાથે મુલાકાત થતા તેમને વંદના કરે છે, અંજલિબદ્ધ નમસ્કાર કરે છે, અને આલેાચના તથા સૂત્રા નિમિત્ત નિષદ્યા કરે છે. એટલે કે બેસે છે. આ પ્રમાણે કરનાર સાધુને સભાગ્ય માન
શ્રી સમવાયાંગ સૂત્ર
૭૬