Book Title: Agam 04 Ang 04 Samvayang Sutra Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
(૨) અકાય, (૩) તેજસકાય, (૪) વાયુકાય, (૫) વનસ્પતિકાય, અને (૬) ત્રસકાય. છ પ્રકારનાં બાહ્ય તપ બતાવ્યાં છે. તે આ પ્રમાણે છે–(૧) અનશન (૨) ઉણોદરિકા (૩) વૃત્તિસંક્ષેપ, (૪) રસપરિત્યાગ, (૫) કાય કલેશ અને (૬) સંલીનતા છ પ્રકારનાં આભાર તપ કહ્યાં છે. તે આ પ્રમાણે છે-(૧) પાયશ્ચિત્ત, (૨) વિનય, (૩) વૈયાનૃત્ય, (૪) સ્વાધ્યાય, (૫) ધ્યાન અને (૬) વ્યુત્સર્ગ છ છાઘથિક સમુદઘાત છે, તે
આ પ્રમાણે છે-(૧) વેદના મુદ્દઘાત, (૨) કષાય સમુદુઘાત, (૩) મારણાતિક સમુદૃઘાત (૪) વકિય સમુદ્રઘાત, (૫) તૈજસ સમુદુધાત, અને (૬) આહારસમુદ્રઘાત, છ પ્રકારને અર્થાવગ્રહ બતાવેલ છે, તે આ પ્રમાણે છે–(૧) શ્રોવેદ્રિય અર્થાવગ્રહ (૨) ચક્ષુરિન્દ્રિય અર્થાવગ્રહ, (૩) ઘાણેન્દ્રિય અર્થાવગ્રહ, (૪) જિહવેન્દ્રિય અર્થાવગ્રહ, (૫) સ્પશેન્દ્રિય અર્થાવગ્રહ અને (૬) નેઈન્દ્રિય અર્થાવગ્રહ, કૃત્તિકા નક્ષત્ર અને અન્વેષા નક્ષત્ર છે અને નક્ષત્રો છે, છ તારાઓ વાળાં છે.
ભાવાર્થ-કષાયના ઉદયથી અનુરંજિત યેગથી પ્રવૃત્તિનું નામ લેગ્યા છે. તેના પ્રભાવથી આત્મા કર્મોની સાથે સંબંધિત થઈ જાય છે. વેશ્યા બે પ્રકારની હોય છે[૧] દ્રવ્યલેશ્વા અને (૨) ભાવલેશ્યા. દ્રવ્ય લેશ્યા બાહ્ય શરીરનો રંગ છે. ભાવલેશ્યા આમાનાં શુભ અશુભ પરિણામ છે. જે પ્રમાણે સ્ફટિક મણિમાં જ પાપુષ્પ આદિ દ્રવ્યની મદદથી વિશેષ પ્રકારનું પરિણમન થઈ જાય છે તે જ પ્રમાણે બાહ્ય કૃષ્ણ આદિ દ્રવ્યની મદદથી આત્મામાં જે પરિણામ થાય છે તે લેડ્યા છે, કૃષ્ણ, નીલ, કપોત, એ ત્રણ અશુભ લેશ્યાઓ છે, અને તે જ પદ્મ અને શુકલ, એ ત્રણ શુભ લેશ્યા છે. જીવનિકાય એટલે છ પ્રકારના જીવન સમુદાય આમ તો બે પ્રકારના જ જીવે છે-ત્રસ અને સ્થાવર, પણ અહીં જીવોના છ પ્રકાર સમજાવવા માટે સ્થાવર નિકાયના પૃથ્વીકાય અદિ પાંચ ભેદ કર્યા છે. તેના વારિયાચ8 ત્રા' એ સૂત્ર પ્રમાણે જે કે તેજ અને વાયુકાયને પણ ત્રસ કહેવામાં આવેલ છે, પણ અહી ત્રસ કાયમાં તેમની ગણતરી કરવામાં આવી નથી તેનું કારણ એ છે કે તેમનામાં ત્રસ નામકર્મને ઉદય નથી, સ્થાવર નામકર્મન જ ઉદય છે. શાસ્ત્રમાં એમને જે ત્રસ કહેલ છે તે ગતિત્રસની અપેક્ષાએ કહેલ છે. સ્થાવર નામકર્મોને ઉદય થતાં પણ ત્રસના જેવી ગતિ હોવાને કારણે જેમને ત્રસ કહેવામાં આવે છે. ગતિરસ છે, લબ્ધિત્રસ નહીં. ત્રન્વિત્રસ તો ત્રસ નામકર્મના ઉદય વાળા જેવો હોય છે વાસનાઓને ક્ષીણ કરવાને માટે તથા સમુચિત આધ્યાત્મિક
શ્રી સમવાયાંગ સૂત્ર
૫૦