________________
૩૭૬
શાંકર સિદ્ધાન્ત અને યોગ
એમ પંદર અંગે ગણવી દરેકનું સ્વરૂપ બતાવે છે. તેમાં “હિં જ્ઞાનકથી રજા જે ઘr જાત ! सा दृष्टिः परमोदारा न नासाग्रावलोकिनी ॥ दृष्टिदर्शनश्यानां विरामो यत्र वा भवेत् ।
दृष्टिस्तव कर्तव्या न नालाग्रावलोकिनी॥"
એમ બે વાર જોરથી “નાસાગ્રાવલોકિની” દષ્ટિને નિષેધ કરીને “પ્રાથrs’ નું લક્ષણ કહે છે?
" चित्तादिसर्वभावेषु ब्रह्मत्वेनैव भावनात् । નિરોધઃ વૃત્તનાં પ્રવાઃ ચ છે”
આથી શંકરાચાર્યને કેવો “પ્રાણાયામ” ઈષ્ટ છે એ જાણવામાં આવશે. ત્યાર પછીના કમાં હઠયોગના “પૂરક” અને “કુંભક” ને બદલે પિતાને મતે ખરા “પૂરક” અને “કુંભક” તે કયા એ બતાવે છે
" निषेधनं प्रपंचस्य रेचकाख्यः समीरणः। ब्रह्मैवास्मीति या वृत्तिः पूरको वायुरीरितः ॥ ततस्तदृत्तिनैर्मल्यं कुंभकः प्राणसंयमः। अयं चापि प्रबुद्धानामज्ञानां घ्राणपीडनम् ॥”
આમ સળંગ ની સંગતિ જોતાં સ્પષ્ટ જણાશે કે શંકરાચાર્યને ઉદ્દેશ આ છેલ્લી પંક્તિમાં અને માટે જ્ઞાન -નાક દબાવવાનો વિધિ કરવાનું નથી, પણ નિન્દામુખે નિષેધ કરવાનું છે. અત્રે “જ્ઞાનાં ઘrથયું. તેમાં અને ખાસ કરીને, એ યોગીનું અનુપમ તદુરસ્તીથી શોભતું સુંદર શરીર જોઈ એવો આનન્દ થયો કે જે મને કોઈ કોઈ વાર સુંદર ઉષઃકાળ જોઈને થયે હશે. પણ પછીથી એ મડળમાં એક ગૃહસ્થ જાણે એ ક્રિયાએથી બ્રહ્મસાક્ષાત્કાર થતો હોય એવી માન્યતા દર્શાવી, ત્યારે મારે આ સંબંધી શાંકર સિદ્ધાન્ત શે છે એ વિષે ઈશારો કરવો પડે. અમારા મંડળમાં એક વિદ્વાન દાક્તર હાજર હતા તે પણ આ યોગીની ક્રિયાથી આનંદ પામ્યા, પણ એમણે અમને સૌને જણાવ્યું કે જે ક્રિયાઓ વડે યોગીએ પિતાનું શરીર અંદરથી ધોઈ બતાવ્યું તે ઓછા શ્રમથી કરવા માટે હવે કેટલાંક દાક્તરી ઓજાર બનાવવામાં આવ્યાં છે. બીજે દહાડે શંકરજયન્તી વખતે મારે શાંકરસિધાન્ત સંબન્ધી બોલવું પ્રાપ્ત થયું ત્યારે મેં આ યોગના પ્રોજન સંબંધી લોકને ભ્રમ દૂર કરવા માટે કેટલુંક કહ્યું. “અષ્ટાંગયોગથી મને શું વિવક્ષિત હતું તે આટલા ખુલાસાથી જાણવામાં આવશે.