________________
૪૨૮
આપણા ધર્મનું ભવિષ્ય
૧૩. આપણા ધર્મનું ભવિષ્ય
(વિચારમાળા) પ્રશ્નઃ– છેલ્લા પ્રશ્નના ઉત્તરમાંથી એક બીજો પ્રશ્ન ઉદભવે છે, પરંતુ એ ઉપર આવતાં પ્રસંગોપાત્ત અન્ય એક પ્રશ્ન પૂછીશ. ગયા સપ્ટેમ્બર માસના નાઈન્ટીન્થ સેન્ચરી પત્રમાં” “ The Future of Christian Religion” એટલે “ક્રિશ્ચન ધર્મનું ભવિષ્ય ” એવા મથાળાને એક લેખ છે. આપે એ વાંચ્યો હશે. એ ઉપરથી આપણા ધર્મની વર્તમાન સ્થિતિ વિષે કાંઈ સૂચન મળે છે?
ઉત્તર–હા, એ લેખ મારા વાંચવામાં આવ્યો છે. એમાં લેખક ત્રણ વાત દર્શાવે છે –
(૧) સુધરેલી પ્રજાઓમાં પિપરી’ એટલે રેમથી પિપાતું ક્રિનિટિનું સ્વરૂપ–જેમાં પિાપનું મુખ્યત્વ માનવામાં આવે છે, અને જે રામન કલિક સંપ્રદાયને નામે પ્રસિદ્ધ છે–તે આગળ માર્ગ કરી શકતું નથી.
(૨) પ્રત્યેક કેટેસ્ટન્ટ સુધારકના જે જે ખાસ સિદ્ધાન્ત હતા, તેનો હવે દિનપરિદિન વધારે લોકે થકી ત્યાગ થતા આવે છે.
(૩) ટેસ્ટન્ટ ક્રિયાનું પણ ટેલિક સંપ્રદાય તરફ વલણ સ્પષ્ટ રીતે વધતું જાય છે. અને કર્મકાંડ ઉપર એમનો પ્રેમ ચોખ્ખી રીતે સમજાય છે.
આ ત્રણ ઉતિઓને મળતી-તથાપિ કાંઈક ફેરફારવાળી–આપણી વર્તમાન પરિસ્થિતિ પરત્વે પણ બીજી ત્રણ ઉક્તિઓ રચી શકાય –
(૧) કેળવણીની વૃદ્ધિ સાથે આપણામાંથી બ્રાહ્મણને આપણું ઉપરને અધિકાર ઘટને આવે છે.
() જિન, બુદ, શંકર, વલ્લભ આદિ ધર્મપ્રવર્તાને પરસ્પર વિરોધમાંથી જન્મેલા ધર્મ સંબંધી વિચાર ક્રમે ક્રમે દાણ થતા જાય છે; તેમ જ, પણ ધારવાળાએ આપણુ પુરાણો વિષ, કેટલેક અંશે વિકમ વ્યવસ્થા વિ, ના બને તેનું વિ જે ખાસ વિચારે પ્રવિન પ ના ન પ અનિટ ભાગ ધીમે ધીમે વજાને જાય છે,