________________
धम्मपद
૫૩
૭
धम्मपद
"
મૂળ, અનુવાદ, ટિપ્પણી, પ્રસ્તાવના વગેરે સાથે આ ગ્રન્થરત્નને ગૂજરાતી વાચક આગળ મૂકવા માટે સમસ્ત ગુજરાત · ગુજરાત પુરાતત્ત્વ મન્દિર’તુ, અને એના અધ્યાપક પ્રસિદ્ધ પાલિવિદ્વાન ધર્માનન્દ કાસમ્બી અને અ॰ રામનારાયણ પાઠકનુ આભારી છે. ઇ. સ. ૧૮૫૪ મા એટલે કે પાણી શતાબ્દી ઉપર યુરાપીય પડિત ફાસોાલે લૅટિન ભાષામાં આનું ભાષાન્તર કર્યું ત્યારથી માડી અત્યાર સુધી ગુજરાતીમા આપણા દેશના આ અમૂલ્ય ગ્રન્થનું ભાષાન્તર થયુ નહિ એ ચેડી લજ્જા અને ખેતુ કારણ નહેાતુ. પરંતુ આખરે પૂર્વોક્ત સંસ્થાએ આ ખેાટ પૂરી પાડી તે માટે અમે એ સ્થાને અને એના વિદ્વાન દેશસેવાપરાયણ અધ્યાપકોને કૃતજ્ઞતાપૂર્વક ધન્યવાદ આપીએ છીએ. અધ્યાપક કાસમ્બી પાલિભાષાના બહુશ્રુત અને પ્રતિષ્ઠિત વિદ્વાન છે એટલું જ આ પુસ્તકના સંસ્કરણની શુદ્ધિ માટે કહેવું ખસ છે.
-
'
'
.
પ્રસ્તાવનામાં બૌદ્ધ સૂત્રેા વિષે ટૂંકી હકીકત આપીને એમાં ધમ્મુપદનુ સ્થાન ક્યાં છે એ જણાવ્યું છે. ખુઃ નિકાયમાં પડતા આ ગ્રન્થની ગાથાઓના અંગુત્તર વગેરે અન્ય નિકાયેા સાથે સબન્ધ ભુતાન્યા છે, તથા મુધાષાચાય ને આરેાપાતી ધમ્મપદ-અરૃકથામાં આપેલા ધમ્મપદની ગાથાના પ્રસંગે। સાથે એના ધ્રુવા વસવાદ છે એ બતાવ્યું છે, અને એમાંથી નીકળતું સ્વાભાવિક અનુમાન તારવ્યુ છે. આગળ જતાં, · ધમ્મૂ૮ ૫૬ ' શબ્દના અર્થની ચર્ચા કરી છે.- ૫૬ ' શબ્દના પદ્મ’~~અન્તગત અર્થ પથ, માર્ગ થાય છે, અને શબ્દ, વચન, વાક્ય પશુ થાય છે. પ્રા. સૅકસમૂલરે પહેલે અર્થે સ્વીકાર્યોં છે. અ ફૅાસમ્મી ખીજો અર્થ માન્ય રાખે છે. ખીજા અર્થના પક્ષનાં કારણેા પ્રેા. સેંકસમૂલરે તપાસ્યાં છે, અને એમની ચર્ચાને અંતે યાગ્ય રીતે ફલિત થતા નિર્ણય જો કે અનેકાન્ત યાને સંદિગ્ધ દશા છે, તથાપિ એમણે પૂર્વોક્ત ‘ભાર્ગ’ અર્થે જ પસંદ કર્યાં છે. અ॰ કાસમ્મીએ ‘માર્ગ’ અર્થના કારણેાને જવાબ ન આપતાં, ખીજા અર્થ—ધર્મ વાકયેાના સંગ્રહની પુષ્ટિમાં ધમ્મપદની ૧૦૦-૧૦૧ ગાથાઓ ઢાંકી છે. એ ખે કરતાં પણ વધારે નિર્ણાયક ૧૦૨ અને ૪૪ અંકવાળી ગાથાઓમા ‘જો ધમ્મપટું છુદ્દેશિત '‘સેવો ધમ્મપટું સુત્રેન્નિત ’
'
ન ધર્મપર સેો' એમ ધમ્મપર શબ્દના પ્રયાગ અમે બતાવીએ