Page #1
--------------------------------------------------------------------------
________________
THE FREE INDOLOGICAL
COLLECTION WWW.SANSKRITDOCUMENTS.ORG/TFIC
FAIR USE DECLARATION
This book is sourced from another online repository and provided to you at this site under the TFIC collection. It is provided under commonly held Fair Use guidelines for individual educational or research use. We believe that the book is in the public domain and public dissemination was the intent of the original repository. We applaud and support their work wholeheartedly and only provide this version of this book at this site to make it available to even more readers. We believe that cataloging plays a big part in finding valuable books and try to facilitate that, through our TFIC group efforts. In some cases, the original sources are no longer online or are very hard to access, or marked up in or provided in Indian languages, rather than the more widely used English language. TFIC tries to address these needs too. Our intent is to aid all these repositories and digitization projects and is in no way to undercut them. For more information about our mission and our fair use guidelines, please visit our website.
Note that we provide this book and others because, to the best of our knowledge, they are in the public domain, in our jurisdiction. However, before downloading and using it, you must verify that it is legal for you, in your jurisdiction, to access and use this copy of the book. Please do not download this book in error. We may not be held responsible for any copyright or other legal violations. Placing this notice in the front of every book, serves to both alert you, and to relieve us of any responsibility.
If you are the intellectual property owner of this or any other book in our collection, please email us, if you have any objections to how we present or provide this book here, or to our providing this book at all. We shall work with you immediately.
-The TFIC Team.
Page #2
--------------------------------------------------------------------------
________________
- - - - - - - -
=માના નામ
અને તેના
'કાકી:
ઈક
8. ઇડર
-
R
-
.
પૂજ્ય આચાર્ય
દેવશ્રીની વિવિધ પ્રાસંગીક લાક્ષણિક મુદ્દાઓ
+ '
ન
? 1
છે
(
!
માન.
>
*
વર કન,
"
A
-
TA
I
|
Page #3
--------------------------------------------------------------------------
Page #4
--------------------------------------------------------------------------
Page #5
--------------------------------------------------------------------------
________________
'
T
*
5
"
અns
જ
*
*
S
પૂજ્ય “સૌરાષ્ટ્ર કેસરી આચાર્યદેવશ્રી વિજયભુવનરત્નસૂરીશ્વરજી મ.સા.
સ્કૃતિ વિશેષાંક “ જેન” પત્રના વાચકોને પરમપૂજય “સૌરાષ્ટ્ર કેસરી” આચાર્ય દેવશ્રી વિજયભુવનરત્નસૂરીશ્વરજી મ. સા. તેમની સાહિત્યકૃતિ– મંગલદ્વાર ભેટ પુસ્તક દ્વારા, તેઓશ્રીની અવારનવાર લેખન કૃતિઓ દ્વારા તેમજ તેમની શાસનપ્રભાવનાની અનેક પ્રવૃત્તિઓના સમાચાર દ્વારા પરિચય છેલ્લા ૪૦-૪૫ વર્ષથી નિયમીત અપાય રહેલ છે.
પૂજ્યશ્રીની વિરાટભૂમિ સારુયે ભારત હોય આપને ત્યાં ગુરુદેવશ્રીના સમાગમ દ્વારા સહ પ્રત્યેકને પરિચય થયેલ હશે! તેમની વ્યાખ્યાન વાણું તથા સમાગમ દ્વારા જીવનમાં શાહરૂપ બનેલ હશે. આપે આપના પરિવારમાંથી કે આપની નેહિજનેમાંથી કોઈને પણ તેઓશ્રીની નિશ્રામાં ધર્મવૃદ્ધિ અર્થે તપ, ધર્મદેશના કે સંઘયાત્રા કરવાને કહા મેળવેલ જ હશે. એવા સર્વવ્યાપી ગુરુદેવશ્રીની જીવન સાધનાની વાતો જે અંગત વાતો નહી રહેતા શાસન અને સંઘની ધર્મ મંગળરૂપ વાતે હેય ઇતિહાસમાં સચવાય રહે તે માટે તેમજ તેઓશ્રીની જીવન અને કાર્યની અનુમોદનારૂપ અનેક-પૂજ્ય આચાર્ય ભગવંતે, ગુરુ, સાધ્વીજી મહારાજ, શ્રીસ, સંસ્થા, મંડળ, શ્રાવક ભાઈ-બહેનો દ્વારા શેકસ દશારૂપ ભાવાંજલિ અર્પેલ તે તથા પૂજ્યશ્રીનું
Page #6
--------------------------------------------------------------------------
________________
=
. ક, છૂnce દૌરાષ્ટ્ર શાહી : fuહૌws
S
ન'' આમ
જીવન-કવનનું પ્રકાશન ઉપયોગી હોય પૂ. શ્રી સૌરાષ્ટ્ર કેસરી સ્મૃતિ વિશેષાક રૂપે પ્રકાશન કરવાનો નિર્ણય કરેલ છે.
આ વિશેષાંકમાં પૂજ્ય સૌરાષ્ટ્ર કેસરી આચાર્યદેવશ્રીના વિશેષાંક માટે તેમના શિષ્ય ગણીવર્ય શ્રી યશોવિજયજી મહારાજ સાહેબે આ વિશેષાંકના પ્રકાશનની જવાબદારી અને સેપીને અમારામાં જે વિશ્વાસ વ્યક્ત કરેલ છે તેને સમયસર પૂરે કરતાં અમો આનંદ અનુભવીએ છીએ.
પરમપૂજ્ય આચાર્યદેવટ્ટી સુંવરનસૂરીશ્વરજી મહારાજ સાહેબ જૈન શાસનના આચાર્યપદ જેવા સર્વોચ્ચ અને સમુદાયના નાયકપદના અધિકારી બનીને એ પદવી શોભા અને ગૌરવ વધારી ગયા. એ તેમને શતદળ કમળની જેમ વિકસેલા સમુજજવળ, અમે યશનામી જીવનનું માત્ર એક પાસું જ કહી શકાય. એમની અનેક પ્રવૃત્તિઓ અને અનેક સફળતાઓથી સભર એમનું જીવન અને કાર્ય હતું. એમ કહી શકાય કે જૈન સંઘના શ્રમના આદર્શ હિન્દુ સંસ્કૃતિનાં કલ્યાણકારી શ્રેિષ્ઠ તો એમના જીવનમાં પ્રગટ થયાં હતા અને તેથી તેઓશ્રી ભારતભરના સમગ્ર જૈન સંઘના આદરપાત્ર ને પૂજનીય બની રહેલ,
તેઓશ્રી જ્યાં જ્યાં જતા ત્યાં ત્યાં જનધર્મની ખાસ કરીને તત્વવિદ્યા-અને ધર્મચિંતનની સમજુતી એવા વ્યાપક રૂપમાં મર્મસ્પશી આપતા કે જેથી જેને ધર્મ અને સંસ્કૃતિની શાન વધી જતી. અને આવી હૃદયગ્રાહી સમજૂતી સરળતાભરી રીતે આપનાર એ સૌરાષ્ટ્ર કેસરી જૈન-જૈનેત્તર સર્વને માટે આદરણય બની જતા.
જૈન ધર્મની કે બીજા કેઈ ધમની ફિલસુફની વાત કરતી વખતે તેમજ એની સમજૂતી આપતી વખતે તેઓ સંકુચિતતા, વાડાબંધી કે પક્ષપાતીવૃત્તિથી સાવ અલિપ્ત રહી એવું વ્યાપક દૃષ્ટિબિન્દુ અપનાવી શકતા કે જેથી સૌને એમ જ લાગે કે આ ફિલસૂફ-જન શ્રમણ તે આપણા પિતાના મનની, આપણા પિતાના ભૂલોની અને આપણા પિતાના ધર્મની વાત કરે છે.
સૌરાષ્ટ્ર કેસરી આચાર્યદેવશ્રી જ્યારે પણ કોઈ વાતની રજૂઆત કરતા ત્યારે એમાં સંકુચિત ધર્મદષ્ટિના નહીં પણું વ્યાપક દષ્ટિનાં જ દર્શન થતાં. આવા મહાન પુરુષ ભારતમાં જૈન શાસનમાં જમ્યાં અને
Page #7
--------------------------------------------------------------------------
________________
એમની અચિંત્ય શક્તિએ તથા અમૂલ્ય ધર્મભાવનાએ સમગ્ર ભારતભરના જૈનાને મળી એ આપણા સૌનું ખુશનસીમ સમજવુ' જોઇએ. અને જૈનેતરે ને એમના દ્વારા ધમ માગે જોડનાર અને જૈન મની પ્રવૃત્તિમાં-ભાગ લેતા કરનાર વર્તમાનના શ્રમણેામાંના એક માત્ર પ્રતિનિધિ હાય જૈન ધર્મની શાન વધારનાર બની રહેલ. અને તેથી જ લાખા જૈના અને હારા જૈનેતાના જીવનમાં તેઓ પ્રત્યક્ષ પ્રેરણારૂપ અનેલ હોય સમાં પેાતાનુ માન વધારનારું ખની રહેલ.
4
આમ તા તેઓશ્રી એક સમર્થ અને જીલક વિદ્યા પુરુષ એટલે કે સારસ્વત હતા અને એમની વાણીમાં અને` કલમમાં જાણે સાક્ષાત સરસ્વતીના વાસ હોય એમ જ લાગતુ. તે જે કાઈ પણ વિષય ઉપર પાતાની કલમ ચલાવીને એની છણુાવ કરતા તા જાણે એના પડેપટ ઉપર પ્રકાશની તેજ રેખાઓ પાથરીને એના અંદરના હાર્દને સચેાટપણે અને હૃદય’ગમ રીતે પ્રગટ કરી દેતા. એમની સર્જક પ્રતિભા અદ્ભુત અને અનાખી અને વાચકના ચિત્તને વશ કરી લે એવી હતી. એમની રચનાઓ અમર કીર્તિ ગાથારૂપ બનીને એમની સ્મૃતિને ચિરકાળ સુધી લેાકહૃદયમાં જીવત શખશે.
અને એમની વાણી અંગે તેા શાં શાં વખાણ કરીએ! એમાં તે જાણે માનવીને વશ કરી લેનારી સાક્ષાત્ સરસ્વતીદેવીના જ વાસ ભાસતા. એકવાર વહેતી થયેલી એમની વાણી એકધારીઅને ધીર ગંભીર ભાવે આગળ વધતી વધતી શ્રોતાએાને રસતરમેાળ કરીને શ્રોતાને કઈ કંઈ વિષયાનું જ્ઞાન આપીને જાણે પેાતાની સાથે એવી ખેચી જતી કે થોડાક સમય માટે શ્રોતાએ સ્થળ-કાળના; ઉચ્ચ-નીચના ભેદ ભૂલી જઈને વક્તાને આધીન બની જતા. ` સૌરાષ્ટ્ર કેસરી આચાર્ય દેવશ્રી ભુવનરનસૂરીશ્વરજી મ. સા. તેા જાણે વાણીના અધિશ્વર હતા; જ્યારે આજના વકતાઓના મુખેથી વરસતી સસ્તી પ્રીતિ કમાઈ લેવાની પામર મનાવૃત્તિ કે લેાકર જનની પામર વૃત્તિએ' નહોતી. એમનામાં તા પ્રાચીન કાળના ઢીઘા ને આત્મસાકાની જેવી આષ દૃષ્ટિ, જીવનગામી, ધાર્મિકતા અને તત્ત્વચિંતનની અમૃતધારાના જ સ્પ જોવા-અનુભવવા મળતાં,
p
Page #8
--------------------------------------------------------------------------
________________
você alana Satél meg laanis
-
સૌરાષ્ટ્ર કેસરી આચાર્યદેવશ્રી એક અસાધારણ તેજસ્વી અને પ્રતિભાસંપન્ન શ્રમણ તે હતા જ. પણ એમની શક્તિ, સૂઝ અને કાર્ય. નિષ્ઠા કેવળ અમુક ક્ષેત્ર પુરતી સીમીત બની રહે એવી સામાન્ય ન હતી; જે કઈ જવાબદારી પોતાની ઉપેક આવી પડે એને સાગપાંગ પૂરી કરવાની અતિ વિરલ લબ્ધિ તેઓને સાવ સહજપણે જ પ્રાપ્ત થઈ હતી. એટલે તેઓશ્રીની નિશ્રામાં નાની-મોટી સંઘયણાઓ સફળતાને વરેલી અને અમદાવાદ પાસેના થલતેજમાં મુક્તિધામની વિચારણા તેની પ્રતિષ્ઠા દાખલારૂપે સફળતા મેળવી શકેલ છે.
એમની વિદ્વતા વ્યાખ્યાનશક્તિ, અને કાર્યશક્તિની કીર્તિગાથા બની રહે એવી સૌથી મોટી બાબત એ છે કે એમને કેઈપણ પઢવી, સ્થાનની સામે ચાલીને માંગણી કરવી નહતી પડી. એ બધું જ જાણે વગર માગ્યે સામે ચાલીને એમની પાસે આવી પહોંચતું હતું. આપમેળે જ લા લોકેના સંપર્કમાં આવવાની લોકઆદર અને લેકચાહના મેળવી ચુકેલ. આવું સદભાગ્ય બહુ ઓછી વ્યક્તિઓને જ સાંપડતું હશે. છતાં તેનો લાભ લેવાનું કે એમણ ધર્મ ચુકાય તેવું કશું ના થાય તે માટેની જાગૃતિ રાખતા હતા. અને તેથી જ કઈ પ્રકાશન સંસ્થા ન ત ઊભી કરી કે ન તે કઈ માસક પત્ર જેવું શરૂ કરીને પોતાને વર્ગ–પક્ષ મજબુત કરવા કદી કઈ પ્રવૃત્તિ કરી નથી. જે પ્રવચન થાય અને તેના પ્રકાશન માટે શ્રીસંઘની માંગણી થાય તે જે તે સંધ જ તેનું પ્રકાશન-પ્રસારણ કરે કે જેથી તેની શ્રમણુધર્મને તેમાં અટવાવું ના પડે. આવી જાગૃતિ ભાગ્યે જ આજના શ્રમણ વક્તાઓમાં જોવા મળશે. સૌએ પિતાની સંસ્થાઓ, પ્રકાશને, પત્રો, શરૂ કરી ચૂક્યા છે ત્યારે એમની અલીપ્ત રહેવાની વૃત્તિ ધ્યાનપાત્ર વિશેષ બની રહેશે.
પૂજ્ય સૌરાષ્ટ્ર કેસરી ગુરુદેવશ્રીને ભારતબંરના લગભગ દરેક પ્રદેશો, તીર્થદર્શન, વિહારયાત્રા દ્વારા જોયેલું–જાણેલું અને અનુભવેલું જીવન દર્શનનો લાભ શ્રી જૈન સંઘના નવા વિકાસને વિસ્તારમાં ઉપયોગી થાય અને તેમણે મેળવેલ જ્ઞાનને લાભ મવી પેઢીને આપી શકાય, તેવી મંગળ પ્રેરણાથી અમદવાદ પાસે જ થલતેજમાં મુક્તિધામ
છે
છે
કે
Page #9
--------------------------------------------------------------------------
________________
પૂજા સૌરાષ્ટ્ર કેસ સ્મૃત્તિ વિશેષાંક
દેરાસર અને શ્રી મુક્તિ-કમલ-કેસર-ચંદ્રસૂરી જૈન વિદ્યાપીઠના સુશ્રાવકાના ટ્રસ્ટ દ્વારા પ્રારભ કરેલ અને તેમાં પ્રથમ જિનાલયની મ'ગળ પ્રતિષ્ઠા થયા બાદ પૂજ્યશ્રીની મીજી ભાવના વિદ્યાપીઠ જેવુ' જૈનધર્મનુ પ્રભાવક ને પ્રચારક કેન્દ્ર બને અને નવી પેઢી તથા નવાતિ શ્રમણા તે વિદ્યા કેન્દ્ર દ્વારા લાભ થાય તે પહેલાં જ પૂજ્ય આચાય - દેવશ્રીના વિચાગ સાચેલ છે. આથી આચાર્યશ્રીના આ દિવ્યસ્વપ્નને સાકાર કરવાનું કાય તથા જવાખનારી સમગ્ર જૈન સ`ઘની બની રહે છે. અને તેમાં વિશેષ કરીને સોનો ટ્રસ્ટીઓની જવાબદારી પણ મની રહે છે. આ માટે આચાર્ય દેવશ્રીની ભાવના અને આજ્ઞા મુજખ તેમના શિષ્ય ગણીવર્ય શ્રી ચોવિજયજી મહારાજ પણ સર્તત જાગૃતિપૂર્વક સર્વે ને પ્રેરણા અને ઉત્સાહ આપતા રહે તેવી ભાવના
સાધમી કાની સેવા અને ગરીમા પ્રત્યે માનવતાભર્યું લક્ષ પૂજ્યશ્રીમાં અપાર હતુ. અને તેથી જ તેઓશ્રી જ્યાં જ્યાં ચાતુર્માસ રહેલ ત્યાંના સાધર્મીક ભાઈ આનુ વિશેષ લક્ષ આપતા અને તે માટે માઢું ફંડ કરાવી કાયમી પ્રવૃત્તિએ પણ હાથ ધરાવતા કે ગુપ્ત રીતે મદન પહેોંચાડતા જેની વિગત આ જીવન ચરિત્રમાંથી જોવા મળશે.
‘સૌરાષ્ટ્ર કેસરી ’આચાય શ્રીની જીવનની વાતા સઘરી રાખવા જેવી હોય પ્રેરણારૂપ હોય તેઓશ્રીના કાળધમ પછી તેમના વિનયી શિષ્યરત્ન ગણીવર્ય શ્રી યુÀાવિજયજી મહારાજની પ્રેરણા અને ભાવનાથી અમે સ્મૃત્તિ વિશેષાંક પ્રગટ કરવાની જાહેરાત કરી હતી જે તેમની પ્રથમ સ્વર્ગવાસ તીથીએ સફળ થાય છે. તેથી અમેા સંતાષ અનુભવીએ છીએ.
આ સ્મૃતિ વિશેષકે આવી સુંદર રીતે પ્રગટ થઈ શકશો એ માટે વચાવૃદ્ધ, ચારિત્રવૃદ્ધ પૂજ્ય આચાર્ય દેવશ્રી વિજયસ્વયં પ્રભસૂરીશ્વરજી મ.એ અંતરના આશીર્વાદ આપ્યા. એ જ રીતે સમુદાયના સમ સુકાની શાસન પ્રભાવક આચાર્ય દેવશ્રી વિજયહેમપ્રભસૂરીશ્વરજી મહારાજને વિશેષાંક પ્રગટ કરવા અંગે જણાવતાં એમણે સ્મૃતિ વિશેષાંકની વાતને હ પૂર્વક વધાવી લીધી અને જરૂરી માહિતી આપી તથા આશીર્વાદ મેળવી શકયા છીએ. તેમ જ સમુદાયના અન્ય મુનિરાજો અને પૂજ્ય
Page #10
--------------------------------------------------------------------------
________________
સાધ્વીજી મહારાજો દ્વારા અમાને સાથ-સહકાર મળતા આ વિશેષાંક અને તેટલા સારા રૂપમાં પ્રગટ કરવા પ્રયત્ન કરેલ છે.
--
આ રીતે વર્ષ જેટલા દર્દી દીક્ષા પાય દરમિયાન જ્ઞાનસાધના અને ધર્મ ભાવનાની અખંડ જ્યાત જલાવીને પેાતાના આત્માનું શ્રેય સાધી જનાર, સમતાના સાવર સૌરાષ્ટ્ર કેસરી આચાય દેવશ્રી વિજયભુવનરનસૂરીશ્વરજી મહારાજના આદર્શ જીવનની અમે અંતઃકરણથી સ્તુતિ કરીએ છીએ; અને એ મહાપુરૂષને ભાવભરી વંદના કરીએ છીએ. આ સ્મૃતિ વિશેષાંક અમારા ટાંચો સાધના અને અમારી મર્યાદિત શક્તિની દૃષ્ટિએ તે અમારા માટે આ કામ ગજા ઉપરાંતનુ કહી શકાય એવું જ હતું. છતાં પૂજ્ય-ગણીવર્ય શ્રી ચશેાવિજયજી મ.એ તેમના ગુરુ પ્રત્યેનું ઋણ અદા કરવા માટે આ સ્મૃતિ વિશેષાંકના ભાર સ્વીકારવાની જે હિંમત આપી તેમ જ એને પૂરુ' કરવાની જે અનુકૂળતા કરી આપી એને વિચાર કરતાં અમારુ અંતર આભારની લાગણીથી ખૂબ ખૂબ ગગઠીત બની જાય છે. આ પ્રસંગે ગણીવય શ્રી આદિ શ્રમણ ભગવાને અમે જેટલા ઉપકાર માનીએ તેટલેા આપ્યા છે.
આ વિશેષાંકના ખર્ચને પહોંચી વળવાની આર્થિક જવાબદારી પણ જંગી હતી. પશુ પરમ પૂજ્ય શ્રમણુ ભગવાની પ્રેરણાથી પૂજ્ય સૌરાષ્ટ્ર કેસરી આચાય દેવશ્રી પ્રત્યેની લાગણી ધરાવતા જૈન સમાજના શ્રીસદ્યા, સસ્થાઓ, કાય વાહકા તથા ધર્મ પ્રેમી – ધમ શ્રદ્ધાળુ ભાવિકા તરફથી જે સહકાર મળેલ હાય આ સ્મૃતિ વિશેષાંક સફળ થઈ શકેલ છે'ને સહકાર આપનાર પ્રત્યે કૃતજ્ઞતાની લાગણી દર્શાવીએ છીએ. તેમ જ આ વિશેષાંકના કાર્યમાં પરમ પૂજ્ય મુનિરાજશ્રી ન દનપ્રભવિજયજી' મહારાજે જે લાગણી અને ભાવનાથી સહયાગી થયેલ હાય તેઓશ્રીના તા અત્યત ઋણી બની ગયેલ છીએ.
આ વિશેષાંક વધારે સુંદર સજાવટ ને સામગ્રીથી સમૃદ્ધ બનાવવા જતા તેના ખર્ચે ઘણા જ થવા પામેલ છે. જ્યારે કરતાં હજુ તા અધી જ રકમ ઊભી થઈ શકેલ હાવાં છતાં પૂજ્યશ્રીની પ્રથમ તિથિ ચૈત્ર સુદ ૧૪ના પ્રસંગે આ પ્રકાશન પ્રગટ કરવું તેવી ' ઇચ્છા ગણીવર્ય શ્રીની હાઈ પ્રગટ કરાઈ રહેલ હાય, દરેક પૂજ્યશ્રીમાં શ્રદ્ધા અને સદ્ભાવનારૂપ
Page #11
--------------------------------------------------------------------------
________________
Uી પૂજા સૌerષ્ટ્ર રાહીં રકૃતિ હોષis તેમના શ્રીસંઘ ઉપરના ઉપકારને સમજી આર્થિક જવાબદારીમાં સક્રિય સહકાર આપી ઋણ બજાવવાનું નહિ ચૂકે તેવી શ્રદ્ધા છે.
શ્રમણ પરંપરાના શ્રમણ શ્રેષ્ઠ સૌરાષ્ટ્ર કેસરી આચાર્યદેવશ્રી ભુવનરનસૂરીશ્વરજી મહારાજની સ્મૃતિ વિશેષાંક દ્વારા પૂજ્યશ્રીના ગુણદયરૂપ, જીવન પરિચયે, ધર્મભાવનારૂપ કાર્યોની સ્મૃતિ સાચવી રાખવામાં તેમ જ આપણું ભાવી પેઢીને એની દિવ્યતાની ઝલકનું દર્શન કરવામાં આ વિશેષાંક યત્કિંતિ પણ ઉપરોગી બની રહેશે. તે અમો અમારા શ્રમને સાર્થક થયેલ લેખીશું.
જૈન શાસનના ગૌરવસમાં આ સૌરાષ્ટ્ર કેસરી આચાર્યદેવશ્રી વિજયભુવનરત્નસુરીશ્વરજી મહારાજ સાહેબે પાક પ્રયાણ કર્યું અને એક તેજસ્વી જીવત રેખા આપણી સામેથી એદશ્ય થઈ ગયું. તેવા મહાપુરુષને આપણી વદને સાથે તેમના જીવનમાંથી આપણને પ્રેરણું મળતી રહે ને તે રેહે આપણે ચાલવા સમર્થ બનીએ એવી ભાવના અભ્યર્થના.
– મહેન્દ્ર ગુલાબચંદ શે ' તંત્રી જેને
'
t
*
- -
-
ભાવનગર
-
-
-
-
-
.
* *
-
*
1 1
: -
* *
*
,
છે
-
-
જ
આ પણ
Page #12
--------------------------------------------------------------------------
________________
Ke
{
« à
,
3 ,
( 3 , tet1 દૌર ઊંesફી સતિ શિis
સંયમજીવનના એ સ્વામી ઓ, સ્વામી ! જીવન જીવવાની કળાના. હસતા જીવવું ખૂબ સહેલ છે, પણ હસતા મરવું કેટલું કઠિન છે? આપનું જીવન એ ? સાધનામય સ્વાધ્યાયમેય, કે નિઃસ્પૃહતામય પ્રસન્નતામય, ને સ્વારાધનામય, આપશ્રીએ, મૃત્યુને ય બનાવ્યું, સ્વાધ્યાયમય એ ખરેખર, આપના જીવનનું. બન્યું છેષ્ઠત્તમ ઉજજવલ પાસું યાદ આવી વાત ! અમ–કુટુંબના તારલાને, આપ્યું તેજસ્વી સંયમજીવન, ને થયા નવીનચંદ્રમાંથી ગણિશ્રીયશોવિજ્યજી. એ તારલો આવે સ્મરણ ચક્ષુએ ત્યારે અમને, આપ જ યાદ આવી જાવ છો ? શું આપીએ આપને અમે? . સિવાય. શ્રદ્ધાંજલિ ! ને,
કેડનું ક્રોડ વંદન. (ભાવનગર)
-ખાંતીલાલ ચત્રભુજ શેઠ
મક,
જ
ન
ર
મ
ર
જ
આ
Page #13
--------------------------------------------------------------------------
________________
આ દૌરાષ્ટ્ર ડેટારી સ્મૃતિ વિશેષાંક
સ’પાદકીય... એ બેલ
સસારમાં અનેક આત્માએ જન્મે છે અને મૃત્યુ પામે છે. પણ જન્મીને જીવનને જીવી જાણનારા આત્માએ મૃત્યુને મહાત્સવરૂપ બનાવી જનારા મહાપુરુષા વિરલ જ હોય છે. મારા અન ત ઉપારી સૌરાષ્ટ્રકેસરી, શાસન પ્રભાવક, પૂજ્યપાદ ગુરુભગવંતશ્રી વિજયભુવનરત્નસૂરીશ્વરજી મહારાજ જૈન .સઘ અને માતા-પિતા જૈનેત્તર સમાજના ઉપકારી તા છે જ પણ મારા તા અનતાઅન ત પકારી છે. ૨૫ વષઁના મારા સચમ પર્યાયમાં તેઓશ્રીએ પિતાની જેમ વાત્સલ્ય આપી મને સચમ માર્ગમાં આગળ વધારવા અથાગ પ્રયત્નો કર્યાં. એ ઉપકારીના ઋણમાંથી મુક્ત થવા હું કદાપિ સમથ નથી. તેઓશ્રીના વિરહથી મારા
જીવનમાં ન પૂરી શકાય એવી ખેાટ પડી છે. પરંતુ ગુરુદેવના શબ્દો યાદ આવે છે કે “ જન્મ એ વિકૃતિ છે પણ એ પ્રકૃતિ છે અને છે ચારિત્ર એ સસ્કૃતિ છે” તેમનામાં રહેલા અનેકાનેક ગુણ્ણાના એક અશ પણ મારામાં આવે તે તેને હું ગુરુપાન સાફલ્ય ગણીશ.
જેમના દશન માત્રથી દિલ અને દિમાગ ઢાલી ઉઠે એવા પૂજ્ય
*****
-----
Page #14
--------------------------------------------------------------------------
________________
બીબો પૂજા દેશો કૃત્તિ વિશેષમાં,
ગુરુદેવના અજોડ વ્યક્તિત્વ ને શબ્દાંક્તિ કરવાની પ્રમળ ઈચ્છાથી શ્રદ્ધાંજલિ વિશેષાંક પ્રગટ કરવાની સ્ફુરણા થઈ અને પૂજ્યશ્રીના દિવ્યાશિષથી મારી ભાવના સાકર થઈ
૫૨મ પૂજ્ય આચાર્ય ભગવંતા, પૂજ્ય પન્યાસજી મ.સા, પૂજ્ય સાધુભગવંતા, તથા પૂ. સાધ્વીજી મહારાજો, સદ્યા તેમજ ગુરુભક્ત શ્રાવક-શ્રાવિકાએ જેએ એ શ્રદ્ધાંજલિ વિશેષાંકમાં લેખા આપ્યાં છે. તે ઉપરાંત જેઓએ આર્થિક સહકાર આપ્યા છે તે સર્વેના હું અંતઃ કરણ પૂર્વક આભાર માનુ છુ. “ ઝાઝા હાથ રળિયામણા ” એ ઉક્તિ પ્રમાણે આપ સૌના સહકારથી શ્રદ્ધાંજલિ વિશેષાંક પણ રળિયામણુ બન્યા છે. અને આ અંક આપ સૌના સદ્ભાવની ફલશ્રુતિ છે.
“ જૈન ” સાપ્તાહિક ના સ’પાદક, કાર્યકુશળ, દીર્ઘદૃષ્ટા શ્રીચુત મહેન્દ્રભાઈ ગુલામચ'દ શેઠે આત્મીયતાથી આ વિશેષાંક ટૂંક સમયમાં પશ્રિમપૂર્ણાંક ઝડપી સાકાર બનાવવા અથાગ પ્રયત્ના કર્યા છે. તેઓશ્રીના હાથે આવા શુભ કાર્યો થતાં રહે અને શાસનદેવ તેમને શાસનના કાર્યો કરવા સહાય કરે એ જ અંતરના આશિષ,
#
પૂજ્ય ગુરુદેવશ્રીની અજર અમર બની રહેલ સહિત્યની કૃતિમાંથી દરેક પાને રત્ન કણિકાઓ આપેલ છે. તે સિવાય પણ લેખા-દેશાંત કથાએ આ વિશેષાંકમાં આપવા ભાવના હતી પણ તેમના જીવનના પ્રસંગા અને પ્રવૃત્તિને પણ પુરુ સ્થાન નથી આપી શકાયું તે તેમના સાહિત્ય માટે ફરી પ્રકાશન દ્વારા મળીશું.
પૂજ્ય ગુરૂદેવશ્રીના વિયેાગ પછી ‘ મુક્તિધામ' જેવી વિશાળ સસ્થાનું કાય મારા જેવા માટે મુશ્કેલ અને સંપરૂ હતુ ત્યારે તેના કાચકર ભાઈ એ સુશ્રાવક શ્રી જયંતિભાઈ ખગડીયા, શ્રી દલીચ‘દભાઈ દેસાઈ, શ્રી મહેશભાઈ ગાંધી, શ્રી શાંતિભાઈ શાહ વગેરે એ જે સાથ સસ્કાર જે હું આપી, પૂજ્ય ગુરૂવશ્રીની ભાવનાં મુજબની સંસ્થાના વિકાસ-વિસ્તાર માટે જે પ્રયત્ન કરી રહેલ છે તે, આ ક્ષણે હું ભૂલી શકું તેમ નથી. /
પૂજ્ય ગુરુદેવશ્રીએ સસ્થાના કાય વાહકેએ તથા સકલ મારા ઉપર અમાપ ઉત્સાહ અને ઉર્મીંગ દર્શાવેલ છે જે મારા
શ્રીસ ઘે
પ્રત્યેની
{
Page #15
--------------------------------------------------------------------------
________________
શુભલામણું છે. આજના વિષમકાળમાં ને કપરા સમયમાં પૂજ્ય ગુરૂદેવે “મુક્તિધામની મુકેલી જવાબદારીનું પાલન કરવાનું બળ પ્રાપ્ત થાય અને જૈન ધર્મના પ્રચાર-પ્રસારના કાર્યોમાં ચતુર્વિધ સંઘને સારે સહકાર મળતો રહે એ જ અભ્યર્થના
અંતમાં પૂજ્ય ગુરુદેવમાં રહેલી સંયમશુદ્ધિ, સ્વાધ્યાયબુદ્ધિ, જિજ્ઞાસાવૃતિ, શાસ્ત્રોની વફાદારી, શાસનની સમર્પિતતા અને સહન- ૬ શીલતા વગેરે અનેકાનેક ગુણ મારા આત્મામાં વિકાસ પામે એ જ ! અભ્યર્થના.
- આપને ચરણ કિંકર યશવિજયના કેટનુ કેટી વંદન
Nir
{w
'ILIA
-
-
-
-
- - -
-
Page #16
--------------------------------------------------------------------------
________________
સહાયકેને સાદર આભારે પરમ પૂજ્ય “સૌરાષ્ટ્ર કેસરી આચાર્યદેવશ્રી ભુવનરત્નસૂરિશ્વરજી મહારાજને કાળધર્મ થતાં તેઓશ્રીને શ્રમણ સમુદાય, શ્રી જૈનસંઘ તથા શ્રાવક-શ્રાવિકા એક લાખથી પણ વધારેના જીવનમાં અંગત રીતે ભાઈબહેને ઉપર પરમ ઉપકાર હોઈ પૂજ્ય આચાર્યદેવશ્રીના શિષ્યરના ગણિવર્યશ્રી યશોવિજયજી મહારાજ સાહેબની ગુરુદેવ પ્રત્યેની સદભાવના અને પૂજ્યશ્રી પ્રત્યેની ફરજે સમજી શ્રદ્ધાંજલિરૂપ સ્મૃતિ વિશેષાંકમાં પરમ પૂજ્ય શ્રમણ-શ્રમણી ભગવતેની શુભ પ્રેરણાથી, શ્રી સંઘ, સંસ્થાઓ તથા વ્યક્તિગત સુશ્રાવક-શ્રાવિકાઓ દ્વારા ઉદારતાપૂર્વક જે સાથ-સહકાર મળેલ છે. તે સર્વે મહાનુભાના અમે આભારી છીએ.
આ વિશેષાંક વધુ સુંદર અને આકર્ષક બને તે માટે જરૂરી પ્રયત્ન કર્યા છે અને તેમાં વધારે પૂજ્યશ્રીની માહિતી સામગ્રી આપી શકાય તે માટે પ્રયત્ન કરવાથી પેઈજ ૨૦૦ને બદલે પેઈજ ૩૫૦ થવા જાય છે. જ્યારે તેના ખર્ચમાં પણ વધારે થયેલ છે. તેને પહોંચી વળવા પૂજ્યશ્રીના અનુયાયી વર્ગ જરૂરી સહાયરૂપ બની પોતાની ફરજ નહીં ચૂકે તેવી આશા/અપેક્ષા. શ્રી મુક્તિ કમલ– કેસર–ચંદ્ર સૂરીશ્વરજી જૈન વિદ્યાપીઠ ! - ટ્રસ્ટ મુક્તિધામ જૈન દેરાસર, થલતેજ (અમદાવાદ) શ્રી નાગજી ભુદરની પાળ – જન સંધ, અમદાવાદ શ્રી અધેરી ગુજરાતી જન સંઘ – દલિ, મુંબઈ શ્રી પાલેજ જિન સંધ– પાલેજ (જિ. ભરૂચ)
ગણિવર્યશ્રી યશોવિજ્યજી મ.સા.ને શુભ પ્રેરણાથી - શ્રી સૌભાગ્યચંદ સુંદરજી સાવડીયા
નાગપુર * શ્રી નવનીતરાય મોહનલાલ શેઠ
Page #17
--------------------------------------------------------------------------
________________
મુંબઈ
કામ
ડે. શ્રી પ્રફુલભાઈ વી. શાહ
રાજકોટ શ્રી સેવકરામ રામચંદ શ્રી ચુનીલાલ પરમાણુંદ દડીયા (સુદાનવાળા) શ્રી ચંપકલાલ ગિરધરલાલ વોરા (અમરેલીવાળા) શ્રી ભાનુભાઈ દલીચંદ ગાંધી (ભાવનગરવાળા)
મુંબઈ– ૬ શ્રી વીરચંદભાઈ શામજીભાઈ રા. હું
નાગપુર શ્રીમતી રૂક્ષમણબેન ઉત્તમચંદ સંઘવી - તલેગામ- ડભાડા શ્રી કલાવતીબેન ચીમનલાલ (અમરેલીવાળા)
બેંગ્લોર પૂ. સાધ્વી શ્રી વિનયપ્રભાશ્રીજીની પ્રેરણાથી લાભ લેનાર શ્રી કલ્યાણ સેસાર્યટી, જૈનસંઘની બેને (હનલીનીબેન) અમદાવાદ શ્રી આંબાવાડી જૈન સંઘની બેને
અમદાવા શ્રી મિલનપાકની બહેને ફેરફથી (હ. શારદાબેન, સવિતાબેન) , શ્રી અમીચંદભાઈ ડાહ્યાભાઈ
સુરેન્દ્રનગર શ્રી મણિકાન્ત ત્રીકમલાલ કેકારી
બોટાદ શ્રી હસમુખલાલ માણેકલાલ
ઝીંઝાવદર શ્રી ઝવેરચંદ છગનલાલ દેસાઈ
પાલેજ શ્રીમતી મધુબેન મનુભાઈ
નવરંગપુરા-અમદાવાદ શ્રી હરગોવિંદદાસ નાગરદાસ
1 . લોયા (રાણપુર) શ્રીમતી સવિતાબેન હરજીવનદાસ
માતર શ્રી ખુશાલભાઈ ગુલાબ
ગઢડા શ્રી સુખલાલ લક્ષ્મીચંદ
સરભાણ શ્રી હિંમતલાલ મફતલાલ
કાંદિવલી શ્રી નંદલાલભાઈ હરખચદ
બનારસ, પૂ. સાધ્વીશ્રી ઉદયપ્રભાશ્રીજી તથા સાધ્વીશ્રી યશપ્રભાશ્રીજીના
ઉપદેશથી લાભલેનાર છે શ્રી ગુર્જરી જિન સંધની-બહેને તરફથી ! કેલહાપુર શ્રી મહાવીર જનસંઘની-બહેનોતરફથી - ~-~
આ
જ
આ
અ
-
-
મન
-
-
બખ -
મહેક- r
-
-
એક
-
-
Page #18
--------------------------------------------------------------------------
________________
Las
શ્રી ચુનીલાલ ગંગારામ || શ્રી ચુનીલાલ દલીચંદ ગાંધી શ્રીમતી જવલબેન કાન્તિલાલ
વાલકેશ્વર-મુંબઈ શ્રી રેખાબેન જયંતિલાલ
પૂના * શ્રી જેસીંગલાલ પરશોત્તમદાસ
સુરત શ્રી રાજમલ અમૃતલાલ ..
કોમેડી શ્રી હસ્તમલજી તથા શ્રી અમીચંદભાઈ
પૂના શ્રી લીલાચંદ દેવીચંદ .
પૂના શ્રી જીવરાજભાઈ '
પૂના શ્રી રાજુભાઈ તથ-દિનેશભાઈ
પૂના શ્રી ફૂલચંદ સખારામ મહેતા
કેતિહાપુર પૂ. સાધ્વીશ્રી વિનયપ્રભાશ્રીજીના શિષ્ય સાધ્વીશ્રી
મહાપ્રજ્ઞાશ્રીજીની પ્રેરણાથી - એક સદગૃહસ્થ તરફથી
પાલીતાણું સાધ્વીશ્રી કમળાશ્રીજી તથા સાધ્વીશ્રી સ્નેહલત્તાશ્રીજી મ.ની
પ્રેરણાથી : એક સદ્દગૃહસ્થા તરફથી
પાલીતાણા ૫. સાધ્વીશ્રી નેમશ્રીજી મની પ્રેરણાથી 1 એક સદગૃહસ્થ તરફથી
બીલીમોરા - પૂ. સાધ્વીશ્રી હસ્તીશ્રીજી મની * એક સદ્દગૃહસ્થ તરફથી
છે કે પાલીતાણા : : પૂ. સાધ્વીશ્રી મંજુલાશ્રીજી (પાલનપુરવાળા)ની પ્રરણાથી એક સદગૃહસ્થ તરફથી
ઊંઝા :
Page #19
--------------------------------------------------------------------------
________________
Aamus, you a crea Sete ea foartis
સુંબઈ
પૂ. સાધ્વીશ્રી મંજુલાઇશ્રીજી મહવાવાળાના શિષ્યા સાધ્વીશ્રી
મધુકાન્તાશ્રીજી મની પ્રેરણાથી એક સદગૃહસ્થ તરફથી પૂ. સાધ્વીશ્રી અનંતપ્રભાશ્રીજી મની પ્રેરણાથી એક સદગૃહસ્થ તરફથી “ ' ',
અમરેલી પૂ. સાધ્વીશ્રી વલ્લભાશ્રીજી મ.ની પ્રેરણાથી સાધ્વીશ્રીજી મ.ને સંસારી કુટુંબીજનો તરફથી અમદાવાદ પૂ. સાધ્વીશ્રી પદ્ધપ્રભાશ્રીજી મની પ્રેરણાથી શ્રી રતનપળ-ગેડવાળ ઉપાશ્રયની બહેને તરફથી અમદાવાદ પૂ. સાધ્વીશ્રી શ્રેયસ્કર શ્રીજી તથા શ્રી ભાગ્યોદયાશ્રીજીની
| પ્રેરણાથી હું એક સદ્દગૃહસ્થ તરફથી
પાલીતાણા આ સિવાય કેઈએ રકમ મોકલાવેલ હેય છતાં નામ ન આવેલ હેય તેઓશ્રી કૃપા કરી જણાવવા વિનંતી છે. -
-
-
-
Page #20
--------------------------------------------------------------------------
________________
૮૫ વર્ષથી જૈન સમાજની સેવા કરતું,
નિયમિત રીતે સમાચાર અને પ્રગતિશીલ વિચારની
પ્રેરક સામગ્રી પીરસતું, જૈન સંસ્કૃતિના અભ્યય ભેટ
નિરતર પ્રયત્ન કરતું, જૈન સમાજનું માનીતું અઠવાડિક પત્ર
-
1
w
: આજે જ ગ્રાહક બને છે ? વાર્ષિક લવાજમ ત્રીસ રૂપિય.. આજીવન સભ્ય ફીઃ ત્રણસો એક રૂપિયા. જાહેરાતના ઃ એક પેઈજના રૂ. પાચ છે ! – સંપર્ક – .
વ્યસ્થાપક : “જન કાર્યાલય છે. દાણાપીઠ પિ. બો. નં. ૧૭૫, ભાવનગર-૩૬૪૦૦૧ (સૌરાષ્ટ્ર)
ઓફીસ E P૨૯૮૧૯] ફેન [ ઘરઃP. P. ૨૮૮૫૭
Page #21
--------------------------------------------------------------------------
Page #22
--------------------------------------------------------------------------
Page #23
--------------------------------------------------------------------------
________________
'
વિદ્વાન વક્તાની ચિર વિદાય
આચાર્ય શ્રી ભુવનરત્નસૂરીશ્વરજી સરલ સ્વભાવી સાથે વિદ્વાન અને વક્તા હતાં, તેમની ચિરવિદાયથી શાસનને એક મહાન વિદ્વાન આચાય ની ખેાટ પડી છે.
R
તેમના સ્વભાવ–માયાળું" ને મળતાવડા હતા. તેઓશ્રી જ્યારે જ્યારે પણ મને મળ્યા છે. થારે ત્યારે આ વાતના ખ્યાલ અચૂક આવ્યા વિના રહેતા નહિ.
છેલ્લે છેલ્લે..તેઓ મને વઢાદરા મુકામે મળ્યાં હતાં. તમિયત અસ્વસ્થ હાવા છતાં પણ તેએ મને દૂરથી સુખશાતા-પૃચ્છા-વંદનાદિ કરવાં આવેલાં. તે વખતે પણ તેઓ કઈક અસ્વસ્થ જણાતાં હતાં, છતાં મને મળવાના આશયથી આટલા પરિશ્રમ કર્યો તે શુભભાવના તેમના જીવનનું' જમા પાસું હતું.
પરમાત્માના શાસનને પામી તેઓએ ઘણી શાસનપ્રભાવનાએ કરી છે. પ્રાતે તેઓ શીઘ્રાપ્તિશીઘ્ર શાશ્ર્વતસ્થાનને પ્રાપ્ત કરે તેવી શુભભાવના.
પૂ. આ.શ્રી' વિજયરામસૂરિજી
ડેલાને જૈન ઉપાશ્રય, દેશીવાડાનીપાળ, અમદાર્વાદ.
'
--
મિથ્યા એ જ બધા અર્થાત્તુ મૂક છે તે તે જ આત્માના ભાયશત્રુ
હતા જેમ જ વનન
•
-----
૧
Page #24
--------------------------------------------------------------------------
________________
અને
આરોધનામય જીવન . જનસમાજમાં સૌરાષ્ટ્ર કેસરી” સુવિખ્યાત આ. શ્રી વિજય- ' ભુવનરત્નસૂરિજી મ. સા.ના નામથી ભાગ્યે જ કોઈ અજાણ હશે! તેઓ સુપ્રસિદ્ધ વ્યાખ્યાનકાર હોવાથી સુંદર સરળ. ચકલીના તેઓના વ્યાખ્યાનમાં જેન–જનેતરો બેટી સંખ્યામાં હાજરી આપતા. તેઓના સુમધુર અને રાગ-રાગિણીના કંઠે સ્તવન-સજ્જાય તથા શ્રીપાળરાજાને રાસ આદિ સાંભળવા એ પણ જીવનને મહાન લહાવો ગણતે.
તેઓ સ્વભાવે શાંત..સરળ..નિખાલસ સ્વભાવના તથા વાત્સત્યતા, નિસ્પૃહતા, વિનાયાદિ સદગુણ તેઓમાં દષ્ટિગોચર થતાં હતાં શાસન “એથતા”ની ધગશ જીવનમાં “તાણાવાણા”ની જેમ વણાયેલી હતી. તેઓ જ્ઞાન, ધ્યાન, તપ, સંયમ અને સ્વાધ્યાયના કલ્યાણકારી મહાપવિત્ર સંગમ સમા હતા. જીવનના છેલ્લા શ્વાસ સુધી રત્નત્રયીની આરાધનામાં મશગૂલ હતા.
વીરે, ધીર ને ગંભીર તે મહાપુરુષ જીવનપર્યત એકલે હાથે કર્મની સામે, મેહમલની સામે જે શારીરિક અનેક વેદનાઓની– યાતનાઓની સામે મહાયોદ્ધાની જેમ ઝઝૂમી અંતિમ ક્ષણે પણ નવકારમંત્રનું રટણ કરતા, શ્રવણ કરતા, દિવ્યધામ ભણું ડગ માંડી ગયા.
આ સૂરિ પુંગવ શાસન કાજે જમ્યા....શાસન કાજે જીવ્યા. છેલી ક્ષણ સુધી જેનશાસનને તન મન સર્વસ્વ સમર્પિત કરી અમર બન્યા. જૈનશાસનમાં તેઓશ્રીની ખોટ પૂરી શકાય તેમ નથી. તેવા ગીતાર્થ, અધ્યાત્મયોગી, અદભૂત ત્યાગી. તેઓનું જીવન સ્ફટિક જેવું સ્વરછ, સરળ અને પવિત્રતાના પંજ સમાન દિવ્ય હતું. પ્રસન સુખમુદ્રા અને અનુપમ જાગૃતિપૂર્વક આરાધનામય જીવન જીવી મૃત્યુને મહેસવરૂપ બનાવી ગયા.
મળ ગુન ચસ્થ સર્વ તસ્ય કવનમ ” વિલેપાલ-વેસ્ટ મુંબઈ–૫૬ આ. શ્રી વિજયમે પ્રભસૂરિ મ.
પૌગલિક ઇચ્છાઓ ઉપર વિજય મેળવે
એના જેવું કે પરમ તપ નથી.
Page #25
--------------------------------------------------------------------------
________________
શુદ્ધ તત્ત્વ દેશનાદાતા.સતત સ્વાધ્યાયી
તેઓશ્રીને જન્મ રાજસ્થાનના જોધપુર જીલ્લાના એશિયાતીર્થ નજીક એક નાનકડા બેતાસર ગામમાં થયો હતો. જયાં માનવજીવનને સફળ કરનારી દેવ-ગુરુ-ધર્મ વગેરે કોઈ સામગ્રી ન હતી. પણ માતા પિતા ઉત્તમ ધર્મરાગી હતા. સાથે પિતે પણ પૂર્વજન્મના પુણ્ય સાથે લઈ આવ્યા હતા, એટલે પિતાજી શ્રી કુન્દનમલજીને પિતાના પુત્ર ધનરાજજીને આસિયા તીર્થની વિદ્યાલયમાં ભણાવવાને ભાવ પ્રગટો અને આઠ વર્ષની વયે ઓસિયા વિદ્યાલયમાં ભણવા મૂક્યા. પિતાની પુન્યાય અને યોગ્ય નિમિત્ત મળતાં થોડા સમયમાં જ વ્યવહારિક સહ ધર્માભ્યાસ શ્રાવકને ચગ્ય પ્રતિક્રમણ આદિ કરી લીધા.
શરીરના ધર્મ પ્રમાણે યુવાવસ્થા આવી અને નેકરીએ મહારાષ્ટ્રમાં યેવલા ગામમાં સુશ્રાવકશ્રી માણેકચંદજીને ત્યાં રહ્યા.
આસિયામાં જન્મેલ પ્રભુપ્રતિમા પ્રત્યેને રાગ અને સતત દર્શન, - પૂજન વગેરે કરવાને અભ્યાસ થયેલ. તે યેવલામાં પણ દેવ-દર્શન, , પૂજન, ગુરુભક્તિ વગેરે કરવામાં જળવાઈ રહ્યા.
ન્યાયી, સદાચારી અને ધાર્મિક જીવન જઈને શેઠ માણેકચંદજીને પુત્ર કરતા કે અધિક પ્રેમ પ્રગટયો.
એક વખત પંન્યાસશ્રી ચંદ્રવિજયજી મહારાજ ત્યાં પધાર્યા. વદન કરવા શેઠની સાથે ધનરાજજી પણ ગયા. તેઓશ્રીને ગુરૂદશનથી ખૂબ ખૂબ આનંદ થયો. પણ ગુરુએ તેમનું ભવિષ્ય પારખી લીધું અને ઉપાશ્રય દરરોજ આવવાની પ્રેરણું કરી. જેમ ચાતક ચંદ્રને જોઈને આનંદ અનુભવે તેમ ગુરુદશનથી ધનરાજજીને આનંદ થવા લાગ્યો. ગુરુ પરિચય પછી ઊંડે ધાર્મિક અભ્યાસ લઈ વૈરાગ્ય પ્રગટયો. દીક્ષા લેવા ઈચ્છા જણાવી, ગુરુજીએ સમ્મતિ આપી. પછી તે માતા-પિતા, સંબંધી વગેરેને સમજાવી વિ.સં. ૧૯૬માં સિરપુર ગામમાં સંઘના સહકારથી ખૂબ ઉત્સાહપૂર્વક દીક્ષા લીધી. પ. પૂ. શ્રી ચંદ્રવિજયજી ગુરુમહારાજે
પૌલિક ઈચ્છાઓને નિરોધ કર. એ જ યુતિને અમેઘ ઉપાય,
Page #26
--------------------------------------------------------------------------
________________
[] મા સારૂ ડેટા વિèis
ધનરાજજીને મુનિશ્રી જીવનરનવિજય નામ રાખી પેાતાના શિષ્ય કર્યાં.
ચાર વર્ષના ટૂંકા દીક્ષા પર્યાયમાં વિનય, વૈયાવચ્ચ, સ્વાધ્યાય વગેરે ગુણચૈાન્યતા પ્રગટ કરી પ્રભાવક વ્યાખ્યાન કરતાં થયાં. સુ ંદર અવાજથી પાપકાર-ભાવ અને સ્યાદ્વાદ ને સમજાવવાની શક્તિથી શ્રોતાએમાં અજમનુ' અનુપમ આર્કષણ વધ્યુ.. મુખ્યાચાર્વી તથા પૂર્વાચા)ના વૈરાગ્ય સ્તવના વગેરે કંઠસ્થ કરેલા હોવાથી ખાર ભાષામાં લેાકાને તત્વજ્ઞાન આપતાં રહ્યા.
^
જન્મમાં પહેલીવાર તેઓશ્રીએ શ્રી સિદ્ધાચલની યાત્રા કરી. અને એવાં જ પુણ્ય ઉપાર્જનના અનન્ય પ્રભાવે એક બાજુ ભક્તિ અને બીજી માજુ વૃદ્ધિ થઈ જ્ઞાનયોગની, - તે પછી સૌરાષ્ટ્રમાં વળા, રાજકાટ, ભાવનગર, મારખી, સાવરકું ડલા, છત્રાસા વગેરે ક્ષેત્રામાં ચાતુર્માસ કરીને જૈન-અજૈન શ્રોતાઓ પર અત્યંત પ્રભાવક ઉપકાર કર્યા કે લેાકાએ સૌરાષ્ટ્ર કેસરી નામંથી બિરદાવ્યા. ત્યારથી તેઓ મૂળ નામને બદલે સૌરાષ્ટ્ર કેસરી'. નામથી પ્રસિદ્ધ થયા. સાથે સાથે મુ`બઈ-મહારાષ્ટ્ર, મારવાડ ક્ષેત્રાના વિવિધ સ્થળેાએ દેવદર્શન ‘સાથે વિચરીને સ્વ-ઉપકાર સાથે પરાપકારની સાધના કરતા રહ્યા.
6
1
6
*
વિ. સ. ૨૦૩૫માં અમદાવાદમાં નાગજી ભેધરની પાળના સથે તેઓને આચાર્યપદ પ્રદ્યાન કર્યું".
પ. પૂ. આ. શ્રી વિજયભૂવનરત્નસૂરિજીના વિશેષ પરિચય તા નથી પણ સાંભળવા પ્રમાણે તેઓશ્રીમાં બે મુખ્ય ગુણ હતા.
(૧) શુદ્ધ તત્ત્વ-દેશના. (૨) સતત સ્વાાયના રસ.
સ્વાધ્યાયમાં એવા તત્પર-તલ્લીન રહેતા કે, કેાઈ ગૃહસ્થ વંદન કરવા આવે, મળવા આવે ત્યારે પાંચ મિનિટ થતાં જ તુરત જ માઁગલિક સભળાવી દેતા. તેથી ગૃહસ્થ તુરત જ વિદાય થતાં. તેમજ લઘુતા, વૈરાગ્ય વગેરે વિવિધ ગુણાએ તેમનુ જીવન પ્રશસ્ય બન્યુ.
41
વિશદ્ વ્યાખ્યાનકાર એવા તેઓશ્રીમાં એક વિશિષ્ટ સૂઝ હતી કે વ્યાખ્યાન કર્યો ોદ જણાવેલ તત્ત્વજ્ઞાનની નોંધ પાતે કરી લેતાં. એ
#m
જ્ઞાનયોગપૂર્વ ના તપ થકી જ ઇચ્છાઓના નિરાય ઘણી સહેલાઈથી થાય.
1
Page #27
--------------------------------------------------------------------------
________________
નોંધ-સંગ્રહને પુસ્તકરૂપે છપાવતાં, તેમાં મુખ્ય જે નીચે છે. (૧) રસાધિરાજ (૪) અમીઝરણું (૭) દર્શનવિશુદ્ધ (૨) મહમુક્તિ (૫) મુક્તિનું મંગળદ્વાર (૮) પ્રશાંતવાહિતા (૩) તત્વત્રિવેણી (૬) મને વિજ્ઞાન (૯) મહાવીરદર્શન
આદી લગભગ, ૨૦ જેટલા પુસ્તક છપાવી સંઘને ભેટ આપ્યા છે. આજે પણ તે પુસ્તકો વાંચતા સાક્ષાત્ તેમના વિશ૬ વ્યાખ્યાન સાંભળ્યાને સ્વાદ મૂર્તિમંત થાય છે.. '
અનેકાનેક ચાર્તુમાસે અનેકવિધ તીર્થોની યાત્રા જે પિતાની નિશ્રામાં નાના-મોટા કેટલાંય છપાલિત સંઘ કઢાવી, ઉદ્યાપને, ઉપધાને પ્રતિષ્ઠા-મહેન્સ વગેરે શાસન પ્રભાવનાના કાર્યો કરતાં જ રહ્યા.
પરંતુ, વિક્રમ સં. ૨૦૪૩ના ચાર્તુમાસ માટે મુંબઈ–વાલકેશ્વર સંઘની વિનંતીને સ્વીકાર કરી તેઓએ વિહાર કર્યો. પણ, ભવિતવ્યતાને ચોગે પાલેજ જતાં હાર્ટ-એટેકનો દુઃખાવે સતત ઉપડ્યો. તેથી પાછા ફરી વડેદરા જતાં રસ્તામાં કરજણ પાસે મહામણું શરણું... સ્મરણ કરતા કાળધર્મ પામ્યા.
એ રીતે તેઓશ્રી પિતાના જીવનથી સ્વ પર ઉપકાર કરી જીવન સાફલ્ય મેળવી ગયા. તેઓશ્રીના આત્માને પરમપદની પ્રાપ્તિ થાય એજ અભિલાષા.
– આચાર્યભદ્રકરસૂરિજી મ.
રમમદાવાદ
આત્મ સ્વભાવમાં મન થાય તો એક જ ભવમાં બેડે પાર.
-
-
- - -
-
૫
Page #28
--------------------------------------------------------------------------
________________
લબ્ધ પ્રતિષ્ઠ પ્રવચનકાર
પૂ. આચાય શ્રી વિજયજીવનરત્નસૂરિજી મહારાજ જૈન શાસનમાં લબ્ધ પ્રતિષ્ઠ પ્રવચનકાર હતા.
સૌરાષ્ટ્રમાં વર્ષો સુધી વિચરી તેમણે વ્યાખ્યાના દ્વારા જૈનધર્માંના ઘણા પ્રચાર કર્યાં હતા. કમ વાદના જિટલ પદાર્થોને સરળતાપૂર્વક સમજાવવાની તેની આગવી શક્તિ હતી. તેની સાથે ઘણી ઘણી વખત મળવાનું મન થયુ છે. જ્યારે જ્યારે મળ્યા છીએ ત્યારે ત્યારે આત્મીયતાપૂર્વકની જ્ઞાનગેાષ્ઠી કરી ઘણા આન' મેળવ્યેા છે.
શાસનદેવ તેઓને પરમશાંતિ સમયે! એજ ભાવના.
શ્રી અમૃતસૂરી જ્ઞાનમંદિર દેાલતનગર, ખારીવલી,
*
વિજયદેવસૂરિ – વિજયહેમચન્દ્રસૂરિ
-
raven welk
44
જીવને ખાસ સ્વભામાંથી જ સુખ કે આનંદની પ્રાપ્તિ થવાની
*
Page #29
--------------------------------------------------------------------------
________________
ચથાય નામા સૂરિશ્વરજી !
}}
“ વાળી વઝુમુળવાળી, સમુળજીળા બિાનીદ્દ ।। ’ ( ગુરુપ્રતિક્ષા જામ )
ઉપવનમાં કેટલીય જાતનાં પુષ્પા વિકસે છે. અને સમય જતાં કરમાઈ જાય છે.
પણ તે જ પુષ્પા પાસે માનવીનું આકર્ષણ થાય છે જેની પાસે સૌરભ, સૌ'ય તથા સુકેામળતા છે. સંસાર–ઉપવનમાં પણ કઈ જીવા જન્મને ધારણ કરે છે અને આયુષ્ય ખતમ થતાં પરલેાકના પ્રવાસે ઉપડી જાય છે.
તે જ માનવજીવનને સાર્થક કરી જાય છે જેણે જીવીને સદ્ગુણાની સુવાસ પ્રસરાવી, પરમાની પાવનગ`ગા વહેવડાવી કઈ જીવાને આત્માથાનના સેાપાનને ચઢાવ્યા છે.
આવા જ યથાર્થનામાં ભુવનમાં રત્ન સમ પ્રકાશતાં આચાય શ્રી વિજયજીવનનસૂરિશ્વરજી મહારાજ પેાતાની આગવી વિશિષ્ટ વ્યાખ્યાન કાવિદ્યુતા, વિશુદ્ધ ચારિત્રપાલન, નિઃસ્પૃહતા આદિ ગુણુ-પુષ્પાના પ્રભાવે કહા કે પ્રતાપે ૪૭ વર્ષના સચમપર્યાયમાં જે જૈનશાસનની પ્રભાવના પ્રસરાવી ગયા તેને જૈન સઘ કદી પણ ભૂલી શકશે નહી.
તેઓશ્રીના કાળધમ થી સાચે જ શ્રમણુસંઘના આકાશેથી એક તેજસ્વી તારલા ખરી ગયા, જેની ખેાટ પૂરાય તેમ નથી.
આપણે સહુ તેઓશ્રીના આત્મા જ્યાં હૈાય ત્યાં પરમશાંતિને પામે એવી શાસનદેવને અભ્યના સાથે તેએાશ્રીમાં રહેલ ગુણુ-પુષ્પને ગ્રહણ કરી જીવનને પરમેાજ્જવલ બનાવીએ.
(શ્રાવસ્તી તી, યુ. પી. ) કર્ણાટક કેસરી આ. શ્રી વિજયભદ્રંકર સૂરિશ્વરજીના શિષ્યરત્ન આ. શ્રી પુણ્યાનંદસૂરિ
આત્માની પ્રભુતા આત્માતા ઘરમાં જ છે ક્યાંય બહાર નથી.
Page #30
--------------------------------------------------------------------------
________________
અલ્પ પરિચય... અમીટ પ્રસંગે...
નહીં ભુલાય..!
આચાર્યો છે જિનધરમના દક્ષવ્યાપારી સૂરા.
ત્યારે મેં સંસારી અવસ્થામાં માં ધોરણની પરીક્ષા આપેલી. પછીથી વેકેશનનો સમય હતો. એ વખતે પ. પૂ. મુનિ ભગવંત શ્રી ભુવનવિજયજી મહારાજ સાહેબ (પછીથી “સૌરાષ્ટ્ર-કેસરી આચાર્ય દેવેશ શ્રીમદ્ વિજયભુવનરત્નસૂરિશ્વરજી (મહારાજ)ની નિશ્રામાં અમરેલીથી શત્રુંજયના છરી પાળતા યાત્રા સંઘમાં જોડાવાનું સદભાગ્ય પ્રાપ્ત થયું. ઈત્તરને અને નવા નવા આરાધકોને પણ ધર્મના માર્ગે જોડી દેતી એમની લેકગ્ય કાઠિયાવાડી ભાષામાં નિસરતી વાણું સાંભળવાનું પણ પુણ્ય જાગ્યું.
એ વખતે કાનજીસ્વામી તરીકે ઓળખાતા એ સ્વામીજીએ નિશ્ચયનયની દેશના આપી, વ્યવહારમાર્ગથી લોકેાને દૂર કરવાનું ચલાવી રહ્યા હતા. પૂ. પાદ આચાર્યશ્રીએ આ દેશના ખૂબ જોરદાર વિરોધ કરી ઉન્મા જતા લોકોને અટકાવવાનું અને ઉન્મા ગયેલાઓને પાછા વાળવાનું મહાન કાર્ય કરેલું. અમારો સંઘ ઘેટી ગામે પહોંચ્યા ત્યારે એમના આ ગુણનું જ જાણે સન્માન કરવા ગચ્છાધિપતિ પૂ. પાદ આચાર્ય દેવેશ શ્રીમદ વિજયરામચંદ્ર સૂરિશ્વરજી મહારાજ પાલીતાણાથી ઘેટી પધાર્યા અને સ્વ. પૂ આચાર્યદેવની ઉપબહણ કરેલી.
ધન્ય આચાર્ય દેવ! ધન્ય જિનવાણી! શાહપુરી,
આચાર્ય શ્રીમદ્દ વિભુવનભાનુસુરિશ્વર દિલ્હાપુર (મહારાષ્ટ્ર)
કર્મ ની કઠણાઈ હોય તે જ અનતગુણનો વૈભવી આત્મા પુદગલ દત્યના સંગને ઝંખે
Page #31
--------------------------------------------------------------------------
________________
વિશદ્ ચાખ્યાનકારની ચિર વિદાય...
'
‘સૌરાષ્ટ્ર કેસરી ?, ‘ વિશદ વ્યાખ્યાનકાર’, આચાય શ્રી વિજય ભુવનરત્નસૂરિજી મ.ના પરિચયમાં આવનાર ગુણપક્ષપાતિ મહાનુભાવાને તેની રત્નત્રયીની આરાધનાની પ્રતિભાના દર્શન અચૂક થતાં.
વાસ્તવિક પરિચય તે જ્યારે તેઓ વ્યાખ્યાન કે પ્રતિક્રમણમાં અથવા સ્તવન સજા કે પદો જ્યારે લઇ પણ મધુરક કે લલકારતા હાય ત્યારે તે તેઓ કેવા અપૂર્વ ભાવેામાં ડુબકી મારી અંતરની મસ્તી મેળવતાં હશે, તે કષ્ના પણ ન કરી શકાય.
પ્રશમરતિ, ઉપદેશમાળા અને જ્ઞાનસારને તા તેઓએ આત્મસાત્ બનાવ્યા હોય તેમ તેઓના વક્તવ્યમાં માતાઓને લાગ્યા વિના ન રહે, પૂ. શ્રી આન ધનજી સં., પૂ. શ્રી દેવચંદ્રેજી. મ., તથા અજૈન કવિએના અધ્યાત્મપદો કે ચિતકાને તે રીતે રજૂ કરતાં કે શ્રોતાઓને તે અમૃતપાનમાં ગળાબૂડ ઠુમાડી દેતાં.
,
''
ભગવાનશ્રી નવપદજીના પણ તાત્વિક, તાર્કિક રીતે પરિચય આપવા સાથે શ્રીપાળરાજાના રાસ જે રીતે રજૂ કરતાં કે જે ગુણાનુરાગી પૂજ્ય આચાર્ય ભગવાદિ સાધુ-સાધ્વીજીએ પણ તે સાંભળવા જિજ્ઞાસા બતાવતાં અને સાંભળીને આન વિશેાર મની જતાં.
'
પરંતુ, હવે આ મધી હકીકતા તા ભૂતકાળના વ્યવહારથી સ્મરણુ કરવાની રહી. બાકી તા તેઓના સ્વગ વાસથી એક વિશજી વ્યાખ્યાનકાર આચાય શ્રીની ખેાટ વર્ષોં સુધી ન પુરાય તેમ લાગે છે,
આ॰ શ્રી ચદ્રોદયસૂરિશ્વરજી મ.
' શ્રી તેમીસૂરી જ્ઞાનમંદિર | પાંજરાપાળ, અમદાવાદ
----
જગત આખું એકત્ લાગે ત્યારે પુદ્ગણભાવ તર ને અભિરુચિ કે,
Page #32
--------------------------------------------------------------------------
________________
રાજસ્થાની “સૌરાષ્ટ્ર કેસરી” બન્યા
આચાર્ય શ્રી વિજ્યભુવનરત્નસૂરિજી મહારાજને પ્રત્યક્ષ પરિચય : તે બહું ઓછ–ફક્ત એક જ વાર થયો છે, પરંતુ તે એક વખતના , પરિચયમાં પણ તેઓના સરળ સ્વભાવ અને વૈચારિક સ્પષ્ટતાને જે પરિચય થયો તે યાદગાર બની રહે તે છે. તે
તેઓની વ્યાખ્યાનશક્તિ અનેરી અને અનેખી હતી; વ્યાખ્યાનમાં તત્વજ્ઞાન અને અધ્યાત્મચિંતનની પ્રધાનતા રહેતી એવું પણ ઘણા રસિયાઓના મુખે સાંભળ્યું છે. તેમની આ શક્તિને કારણે જ તેઓ સૌરાષ્ટ્ર કેસરી” તરીકે પ્રખ્યાત હતા.
સાધુજીવનની એક વિશિષ્ટતા એ છે કે સાધુ જન્મે ગમે તે પ્રાંત કે સ્થળના હેાય પણ સાધુ બન્યા પછી તે તે તેના જન્મસ્થાનથી નહિ પણ પિતાના કાર્યોથી અને કાર્યક્ષેત્રથી જ ઓળખાય. સ્વ. આચાર્ય શ્રી : જન્મ ભલે રાજેસ્થાનના હતા, પણ તેનું કાર્યક્ષેત્ર બન્યું સૌરાષ્ટ્ર સૌરાષ્ટ્રમાં તેઓ વિચર્યા અને પિતાની શક્તિઓને પશમ તેમણે સૌરાષ્ટ્રની ધરતી ઉપર જ એ વિકસાવ્યો કે તેઓ રાજસ્થાની ! છતાં તેમની ખ્યાતિ “સૌરાષ્ટ્ર કેશરીના નામથી થઈ
આવા વિદ્વાન અને શાસન પ્રભાવક આચાર્યશ્રીના કાળધર્મથી તેમના સમુદાયને તે ખરી જ, પણ સાથે સંબને પણ એક સારા આચાર્ય મહારાજની ખોટ પડી છે. પણ તેમના ગુણેની મહેક સર્વત્ર ચિરકાળ સુધી. મહેકતી રહેશે. વ. આચાર્ય મહારાજના આત્માને શાંતિ અને પ્રત્યુશાસન મળે તેવી પ્રાર્થના.
આ. શ્રી િ
સાબરમતી, રામનગર, અમદાવાદ
શે ઉદ્ધાર થાય! માહ સાથે જ છ સંત્રી આપી છે. માહ જ માસને અંતરાય
Page #33
--------------------------------------------------------------------------
________________
. तेजस्वी प्रभाषक जैनाचार्य थे। 'सौराष्ट्र केसरी' 'शासन प्रभावक' आचार्य श्री भुवनरत्नसरिजी महाराज जिनके अल्प परिचयमें आनेका मुझे अवसर मिला है। एकदम निखालस, स्पष्टः विचारधारावाले तेजस्वी प्रभाषक जैनाचार्य थे । उनसे मिलनेवाले व्यक्तियोंको उनकी आत्मीयता सहजमें आकर्षित करती थी। विचारोंमे ढता, कार्य में निष्ठा, व्यक्तित्वमें आर्कषण, प्रवचनमें गंभीरता आदि कई विशिष्ठ गुण उनमें नजर आते थे।
जब-जब मुझे वे, मिले उनके प्रेमपूर्ण व्यवहारसे में खूब प्रभावित बना । अपने जीवनकालमें उन्होंने खूब सुंदर जिन शासनकी प्रभावनाभी की है।
उनके धर्म प्रवचनासे अनेक आत्माओने अपनी श्रद्धा निर्मल की है। जिनशासनके उस महान आचार्य का मैं अपनी भावांजलि अर्पण करता हूँ।
आचार्यश्री पद्मसागरसूरि महाराज
बम्बई
મોક્ષમાગથી આપણે ઘણું દૂર પણ
२-५७ भाटभुभमनन३री.
Page #34
--------------------------------------------------------------------------
________________
.
5
જૈન સઘના સર્વોપરી શિરતાજ શ્રી મુળચંદ્રજી મ.ની પર પરાના તેજસ્વી રત્ન
દૂમ સ’સારે, લાખા જીવ જન્મ ને મરે. પણ, તેની જ,
r
આંગળીના વેઢે અગૂટા કરે ગણતરી. જેણે જન્મીને જીવી જાણ્યું ને જીવીને -જાણ્યુ' મરી, સુપ્રસિદ્ધ સ્વર્ગસ્થ આચાર્ય શ્રી વિજયભુવનરત્નસૂરિજી વિશિષ્ટ સહ વિરલ વ્યક્તિત્વને વરેલા હતા. નાની ઉમરથી જ તેજસ્વી પ્રતિભા ઉપસવા લાગી, પરમેશ્વરી પ્રવજ્યા ગ્રહ; વિવિધ રીતે ઉત્તમન્નાન સ'પાદન જોતા. વિશ્ર્વ પ્રતિભાનાં દર્શનની ક્ષિતિજે પ્રાથમિક વચથી જે વકૃત્વકલા દ્વારા પાટ શાભવા માંડી, વિકસતી જતી આ કલામાં શ્રોતાઓનું વશીકરણું થાય તેવા જ આનુષાંગિક, અભિનયાદિ ણા ભળ્યા. અને તેમની વ્યાખ્યાન શૈલી પર શ્રોતાએ હમેશાં મુગ્ધ બન્યા. ને જૈનશાસન પર અનન્ય અનુરાગ, પ્રભુના પ્રત્યે વફાદારી, ઊંડુ* શાસ્ત્રીય તત્ત્વજ્ઞાન, વિશાળ વાંચન, માનવજાત પ્રત્યે ઊંડા આદરની ભાવના જે કારણે જૈન-જૈનત્તરા સહુના શ્રદ્ધેય મળ્યા.
1
કુશળ, સ્પષ્ટ, નીડરવક્તા તેઓશ્રી વ્યાખ્યાન દ્વારા જોવામાં આવતા પરંતુ વ્યાખ્યાના આધ્યાત્મિક, તાત્ત્વિક ગૂઢ રહસ્યેાથી ભરપુર રમૂજ શૈલીવાળા હતા. પ્રસંગેાપાત તેઓશ્રી જૈન તેમ જ અજૈન કવિએના મગ, વેધક રચનાએ પુરાવા તરીકે બુલંદ અવાજે ગાઈને રજૂ કરતા. ત્યારે તે ભારે ખીલી ઊઠતા. વ્યાખ્યાનામાં જૈન સાથે અનૈનાની ઉપસ્થિતિ તે મહત્ત્વની એક નોંધનીય, દેશનીય મામત હતી. પેલા સિદ્ધાચલ સ્તવનની પક્તિ – મારું મન માથુ રે સિદ્ધાચલે રે’ એને ફેરવીને
1
૧૨
-----
વસ્તુ તેટલી ખરાબ નથી જેટલી તેની આસક્તિ.
U
I
Page #35
--------------------------------------------------------------------------
________________
‘સહુનુ મન માધુ રે ભુવનરનજીની વાણીએ ૨’—એમ બિશ્તાવીએ તા તે ખેાટુ' નથી. આવા જૈન સ`ઘના પ્રથમ હરાળના ગણાતા વક્તાઆમાં પ્રશસનીય ગામેગામથી યયાત્રા સઘ કઢાવવા માટેના સફળ - ઉપદેશક તરીકે ખ્યાતનામ હતા."
1
• પદ્મયાત્રા ’ને તેઓશ્રીને આ શબ્દ સહ ઘેલુ લાગ્યુ’ હતુ’. ગુજરાતી માણસના ગુણુ ભાવતી મીઠાઈ અાગીને દાળ-ભાત વગર સતાષ શી રીતે થાય ? તેમ ચામાસુ ગમે તેટલુ સતાષકારક જાય પણ તે ગામેથી જે નાના મેાટા સ'ધ'ન કઢાવે ત્યાં સુધી તેએશ્રીને શે. ધરપત રહે. પદ્મયાત્રા–સધ એ તા જાણે તેમના જીવનનું એક સીમાચિહ્ન ! સે...કડા, હજારા ભવિજીવાને ધર્માંમાંગે જોડવા, જોડેલાને વધુ દૃઢ કરવામાં તેમના ફાળા ખરેખર અસાધારણ છે જ.
તેમના જીવનની યશસ્વી કારકિદી નુ પ્રતીક પુણ્યસ્મૃતિરૂપ થલતેજમાં ઊભું' થયેલુ. ધાર્મિક" સ્થાન વરસે સુધી હજાર લેાકાને આત્મિક - કલ્યાણ કરનારુ', ખરેખર યાદગાર બની રહેશે,
જૈન તાત્ત્વિક ગહન વિષયના સમૂળ લેખક હતા. સાક્ષીરૂપ તેમના લખેલા ગ્રંથા છે. આ પુસ્તકા દ્રવ્યાનુયાગમા અથવા તત્ત્વજ્ઞાનના રસિયાઓ માટે આત્મકલ્યાણથે ધણુ માટુ' ભાથું પુરુ' પાડે તેમ છે,
ઘટના નાની સૂની, વિવાદની છે પણ ગુરુદેવના અનેકગુણુ દન સહ વિનયના તેજ પ્રકાશ, વફાદારીની ચમક ખતાવે છે આ ઘટના વાત નોંધવી મહત્ત્વની હાઈ રજૂ કરવાની ઇચ્છા રાકી નહી` શકતા – નીચે રજૂ કરુ છુ..
P
એક વર્ષ પહેલા તપગચ્છ સઘમાં સવસરી અકલ્પનીય દુઃખદ જે વિવાદને તેમાંથી વટાળ ઊભા થયા ત્યારે સ્વ. આચાય શ્રી ઉપર સેામવાર પક્ષમાંથી રવિવાર પક્ષમાં ખેંચી જવા માટે ચારે બાજુથી દખાણુ થયું. તે વખતે તેઓશ્રીએ ઠેઠ સુધી જવાબ આપી રહ્યા હતા કે હું તે। આચાય યોાદેવસૂરિજી જે કરશે અથવા તેઓ જે કરશે તે જ કરવાના છું. અસાધારણ દખાણુ થયુ. ત્યારે તેઓએ કહ્યું. મારા વડીલ પૂજ્ય આચાર્ય શ્રીજી પાલીતાણા બિરાજે છે. ત્યાં જાવ ને સંમતિ
Y
1
: બધી વાતા ઉંડાણુથી જ વિચારાય તા જ અ'તસુખ મનાય.
૧૩
Page #36
--------------------------------------------------------------------------
________________
લઈ આવે, અને રવિવાર કરવામાં વાંધા નથી. એક જ જવાબ! અને આ એમના ઉદ્દગારી. જે એમની મહાનતા, ચૈાગ્યતા વિનયશીલ વ્યક્તિત્વને ચાર ચાંદ લગાવે છે. મારી સાથે તે બહુ જ અહપ પરિચય – નાતા હતા. પર’તુ ઉપરીક્ત પ્રસંગને લઈ તેમના પ્રત્યે મનમાં આદર ને શ્રદ્ધા ભાવની માત્રા વધી હતી. એક વડીલ પ્રત્યેની વફાદારી ભારે કટોકટીના પળમાં પણ હિંમત, ધૈય રાખી જાળવવી. જે સૌ કોઈ ને માન ઉપજાવે તેવી ઘટના છે. સ'વત્સરી નિમિત્તે, શિષ્યા પેાતાના ગુરુ પ્રત્યેની વફાદારી છેાડી બેવફા ખની શુરુદ્રોહી, સંઘાડાદ્રોહી બન્યા હૈાચ તે માટે આચાય શ્રીજીના આ દાખલેા માધપાઠ આપી જાય તેવે છે.
;
સ્વ. પૂ. આચાર્યશ્રીએ અમારી છઠ્ઠી પાટે થયેલા જૈનસંઘના સર્વોપરિ શિરતાજ તરીકે માન્ય થયેલા પૂ. પા. આચાર્ય શ્રી મૂલચ`દજી મહારાજા પર પરાના જ સાધુ હતા. આજથી ત્રીજી-ચેાથી પેઢીએ અમારા જ કૌટુંકિ ને સંબધિત સાધુ હતા. ને અમારા વિશાળ સાધુ સઘના એક તેજસ્વી રત્ન સમાજ દૈદીપ્યમાન સાધુ હતા. અમારા સઘાડાની જ એક શૈાભાસ્પદ વ્યક્તિની વિદાય થઈ છે. એનુ ખરેખર અમને ભારે દુખ ને રજ છે. અમારા માટે શાસન કાજે ભારે માટી ખાટ છે. તેઓશ્રીના વિદેહી આત્મા જ્યાં હાર્ય ત્યાં પરમશાંતિ પામે એ જ સહુની શુભકામના.
સ્વાભાવિક છે કે તેઓશ્રીના વિનયશીલ શિષ્યરત્ન મુનિશ્રી યશે.વિજયજી પેાતાનું શક્તિશાળી શિરછત્ર જતાં ભારે વ્યથા અનુભવે પરંતુ મળ" પ્રવૃતિ વિકૃતિ અન્ન કન્યતે એ ઉક્તિને યાદ કરીએ. આપણે સહુ રીટન ટીકીટ સાથે આવેલ મુસાફા છીએ. જ્ઞાતસ્ય હિ મુવમ્ મૃત્યુ : એટલે જેના જન્મ તેનુ મૃત્યુ અવશ્ય જ છે. મરણુ એ તા જીવની પ્રાકૃતિક અવસ્થા છે, એમ સમજી સભ્યત્વ જાળવી તે ગુરુ માગે ચાલી ગુરુકૃપાથી જ જૈનશાસનની પ્રભાવના કરનારા બની રહે તેવી સહુ વતી શુભકામના. જૈન સાહિત્ય મંદિર, પાલીતાણા
આ શ્રી યદેવસૂરિજી
3
૧૪
સ ંચળનુ સુખ અણુ" તુલ્ય ને વિયોગનું દુઃખ મેરૂ નૃત્ય, સાચુ-આત્મસુખ,
4
Page #37
--------------------------------------------------------------------------
________________
ગચ્છના અધિપતિ સમુદાયને અટુલે
મૂકી ચિરકાળની વાટે
જ્ઞાન વિજ્ઞાનના વિશાળ રત્નાકર, સૌમ્યતાની પાવનભૂતિ, , સ્વાધ્યાય રોચક, પુણ્યભૂતિ, વાત્સલ્યવારિધિ, ગચ્છના અધિપતિ પ. પૂ. આચાર્યશ્રી વિજયભુવનરનસૂરિજી મ.સા. આજની દુનિયામાંથી વિદાય લઈ કઈ નવીન જ દુનિયામાં તેઓશ્રીનો પ્રવેશ થઈ ચૂક્યો છે. આજ સંપૂર્ણ જૈન સમુદાયને અટલે મૂકી ચિરકાળની વાટે ચાલી નિકળ્યા.
તેઓશ્રીએ કેઈની ઉપર મોહને પડછાયો પણ ન રાખ્યો હતે. ફક્ત આત્મધ્યાનમાં આસક્તિ સિવાય જેઓની અન્યમાં રૂચિ ન હતી. પુગલ પરમાણુઓમાં જાણે આત્મસાત જેઠા હોય તેવા પ્રકારના તેઓના વર્તન તેમજ સર્વને આ જ હિતશિક્ષા આપતા નીચે લખેલ લોક જાણે એજ યથાર્થતા મૂર્તિમંત કરે છે.
“ગરનાન ઘર છે , રાત્રિવિજ્ઞાન પર હિ વિરમ્
રાત્રિચામાન પાહિ રામ, બિચારા ન હિ : | અર્થાત્ તેઓશ્રી દરેકને સુંદર રીતે સમજાવતા કંઈક આત્માઓ શિવિરતિ તેમજ સર્વવિરતિના માર્ગે આવવા તત્પર બનતાં. તેટલું જ નહિ.
શ્રાવકના કર્તવ્યમાં તીર્થયાત્રાને મહિમાં ખૂબ જ છણાવટથી સમજાવતાં કે જાણે પોતે જ તીર્થરૂપ બની અન્યને તીર્થમય બનાવી દેતા, તીર્થસંઘે કઢાવતાં.
તેઓશ્રીનાં જવાથી સમસ્તસંધાને ખૂબ જ મોટી ખોટ પડી છે. તેઓની વિરહ વેદના અમારા જેવાને આકુળ-ન્યાકુળ બનાવી દે છે. અમારા અંતરની એ જ શુભેચ્છા છે કે તેઓશ્રીને આત્મા જ્યાં હેય ત્યાંથી શાસનતા કાર્યોમાં સહાયભૂત કરનાર થાય. અમારા અંતરપટને નિર્મળ, સ્વચ્છ બનાવવામાં શુદ્ધ ચારિત્રમય જીવન વિતાવવામાં સહાયભૂત બને. મેહની અટપટી વાંકી ચૂકી ગતિમાંથી છોડાવનાર બને. ગિરિવિહાર, પાલીતાણું
- સ્વયંપ્રભસૂરિ
નિજણમાં રમણતા કરનાર જીવ-ત્રણ વનને બાદશાહ
Page #38
--------------------------------------------------------------------------
________________
હે ! તારણહાર ! કેમ, વિસારૂં તારા
અગણિત ઉપકાર
શ્રી જૈનશાસનમાં ગામેગામ વિચારીને વર્ષો સુધી પિતાની જ્ઞાનતથી અનેકના જીવન ઉજાળનાર એવા દિપક સમાન શાસનપ્રભાવક “સૌરાષ્ટ્ર કેસરી” પરમ પૂજ્ય આચાર્યશ્રી વિજયભુવનરત્નસૂરિશ્વરજી મ. સા. કે જેઓને નાની વયમાં નાસિક જિલ્લાના યેવલા મુકામે પરમ પૂજ્ય યોગનિષ્ઠ આચાર્ય શ્રી વિજ્યકેશરસૂરિશ્વરજી મ.સા.ના શિષ્યરત્ન પરમ પૂજ્ય પંન્યાસશ્રી ચવિજયજી મ. સા. તથા મુનિરાજશ્રી પ્રભાવ વિજયજી આદિ પૂજાને પરિચય થયે. અને પ્રવચન શ્રવણ તેમજ સદ્દગુરુના પરિચયથી પૂર્વભવના સંસ્કારે જાગૃત બંનતાં સંયમની ભાવના થઈ. અને ગુરુ ભગવતેની નિશ્રામાં રહીને અભ્યાસ કરવા લાગ્યા. તેઓ પશ્ચિમ બાનદેશના શીરપુર ગામે ધામેધૂમપૂર્વક સંયમ ગ્રહણ કરીને જ્ઞાન, ધ્યાનમાં આગળ વધ્યા. . . .
તેઓ જે જ્ઞાન-ધ્યાનમાં આગળ વધ્યા તેમાં તેઓશ્રીના વડીલ બધુ મુનિશ્રી પ્રભાવવિજયજી મ.ની અથાગ મહેનત હતી. પિતાની યેગ્યતા અને ગુરુ ભગવતેની નિશ્રામાં તેના ગે થોડા સમયમ પ્રવચન-લબ્ધિ પ્રાપ્ત કરી. મહારાષ્ટ્ર, સૌરાષ્ટ્ર, રાજસ્થાન, મધ્યપ્રદેશ, બિહાર, બંગલ,ઓરિસ્સા, કરછ વગેરે પ્રાંતમાં વિચારીને અપૂર્વ શાસન-પ્રભાવના કરી. સૌરાષ્ટ્રમાં તે વીશ બાવીશ ચાતુર્માસ કરી નાના–મોટા દરેક ગામમાં પોતાના પ્રવચન દ્વારા અને કેને શાસનના રસિયા બનાવ્યા. ' | ગમે તેવા ઉજજડ હૃદયમાં વૈરાગ્ય બીજારોપણ અને તવામૃતનું સીંચન કરી ન દનવન સમાન બનાવવાની આવી અપૂર્વ કળા તેઓની પાસે હતી. આગના જ્ઞાનની સાથે તે જ્ઞાનની પુષ્ટિ આપે તેવા સ્તવને, પદ, ભજ વગેરેથી વાસતિ જેઓની આ દેશના હતી. દેવચંદ્રજી, મહેપાધ્યાય યશોવિજયજી, આનંદઘનજી અને શ્રીમદ્જી આદિના
ન
છે
ફરી જન્મ લે
એ જીવને અપરાધ પણ મરવું એ નહી. આ
છે
Page #39
--------------------------------------------------------------------------
________________
સ્તવને, પદને વિગેરેને અખૂટ ખજાને તેઓની પાસે હતે. સાથે સાથે કબીર, સુરદાસ, અખાભગત, ભોજાભગત, મીરાંબાઈ વગેરેના ભજને પણ કંઠસ્થ હતા. પ્રસંગે પ્રસંગે મધુર કંઠે એવી રીતે લહકારતા કે સાંભળનારા તનમય બનીને ઓલવા લાગતા. પૂજ્યશ્રીના પ્રવચનમાં મંડણ આત્મક શિલી હતી. જુદા જુદા ધર્મ અને સંપ્રદાય વાળા એટલે જૈન-જૈનેતર દરેકને તેમની વાણી પ્રેરક બનતી.
તેમના પ્રવચનમાં વિતરાગની વાણી વિરુદ્ધ કેઈપણ પ્રરૂપણા ન થઈ જાય તેના માટે પોતેરાત-દિવસ સ્વાધ્યાયમાં મગ્ન રહી તે જ્ઞાનામૃતનું પાન પતે કરતા. અને તેઓશ્રીના પ્રવચનમાં આવનારને તે જ્ઞાનામૃતનું પાન કરાવતા. ગમે ત્યારે પણ તેઓની પાસે કોઈ પણ જઈને નિરીક્ષણ કરે, તે સ્વાધ્યાયમાં મગ્ન બનેલા જ દૃષ્ટિગોચર થતા. જ્યારે પિતે સ્વાધ્યાયમાં લીન બન્યાં હોય ત્યારે કોઈપણ તેઓશ્રી પાસે જાય અને પ્રસંગે ઉપસ્થિત કરી, વાત કરવા ઈચ્છનાર - ઉપર કઈ કઈ વાર ગુસ્સે થતા અને ટૂંકમાં પતાવી રવાના કરી દેતા. * તેઓશ્રીના જીવનમાં બસ, શત્રુરૂપે કઈ પણ લાગેલ હોય તો તે
વાધ્યાયમાં ખલેલ પાડનાર. પિતે પ્રવચનં-લબ્ધિને વરેલા એટલે તેઓશ્રીના પ્રવચનમાં લોકસંખ્યા વિશેષ રહેતી.
થોડા વર્ષો પહેલાં મુંબઈ પાયધૂની સ્થિત શ્રી નેમિનાથના ઉપાશ્રયમાં તેઓશ્રીનું ચાતુર્માસ હતું. ભાવિકે વિશાળ સંખ્યામાં પ્રવચનનો લાભ લેતા હતા. પાછળથી આવનારને શીડીમાં કે ગમે ત્યાં બેસવું પડતું. આ સ્થિતિમાં સુધારાવાદી કેટલાક શ્રાવિકોએ પૂજ્યશ્રી ઉપર દબાણ કરી માઈકને ઉપયોગ કરવા કહ્યું. ત્યારે પૂજ્યશ્રીએ ઉત્તર આપ્યો. મારા ગુરુદેવને પત્ર લખી પૂછાવું અને આજ્ઞા આપે તે પછી જેવાશે. તે સમયે તેઓશ્રીના ગુરુદેવ પરમપૂજ્ય આચાર્ય શ્રી વિજયચંદ્રસૂરિશ્વરજી મ. સા. અમદાવાદમાં બિરાજતા હતા. ત્યાં પત્ર આવ્યો. આ રીતે માઈક માટે લોકોને આગ્રહ છે, વિશેષ સંખ્યામાં પબ્લિક લાભ લે એ માટે કેને આગ્રહ છે એ કારણે કેટલાક આચાર્યો, મુનિ ભગત વગેરેઅંહી માઈકને ઉપગ કરે છે તે મારે શું
કર્યોદયથી જ સુખ કે દુઃખ છવને પ્રાપ્ત થાય છે.
૧૭
Page #40
--------------------------------------------------------------------------
________________
કરવુ ? કૃપા કરીને લખશે. ત્યારે તેઓશ્રીના ગુરુ અને મારા દાદાગુરુ આચાય દેવ અને હું અમે બે જ હતા. ત્યારે મને ખરાબર યાદ છે. પૂજ્ય ગુરુદેવે તેઓશ્રીને ઉત્તરમાં લખ્યુ, “ પેાતાનુ ખાઈ ને બીજાને આપવાના કાઈ અથ નથી, સાધુ આચાર મૂકીને લેાકાનું ભલુ કરવા ; નીકળનાર તે ખરેખર આગળ જતાં સાધુ આચારનું દેવાળુ જ કાઢ છે. એ દેવાળિયા અને તે ખીજાને શ્રીમત કઈ રીતે મનાવી શકે. બીજા ગમે તે કરે તમારે તમારા આચારમાં જ સ્થિર રહીને જેટલાને આપી શકાય તેટલાને તત્વ આપજો એમાં જ વક્તા અને શ્રોતાઓનું કલ્યાણુ છે.” જ્યારે જ્યારે માઈકની વાત નીકળતી ત્યારે ત્યારે પૂજ્યશ્રી કહેતા કે ગુરુ સુખે સાંભળેા છે તે મંત્રવાણી છે અને એ જ વાણી માઈકથી સાંભળે એટલે ચત્રવાણી થઈ જાય છે,
આ રીતે પેાતાના આચાર-વિચારમાં સ્થિર રહી અનેકેાનુ શ્રેય અને કલ્યાણ કરનારા એ પૂજ્યશ્રીના પરિચય મને સ*સારીપણામાં જીવનમાં પ્રથમવાર શત્રુંજયની યાત્રા કરી સ્નેહીની સાથે અમરેલી જવાનુ થયુ. ત્યાં પૂજ્યશ્રી બિરાજમાન હતા અને પેાતાની મધુરવાણી દ્વારા ત્યાં અનેકાને આકષી રહ્યા હતા. મેં સવત ૨૦૦૫માં પ્રથમ જાહેર પ્રવચન સાંભળ્યુ. જાહેર પ્રવચનના વિષય ‘બ’ધન-મુક્તિ ’ તેવુ હતું. તેમાં આત્મા કયા કારણથી સ*સારમાં પરિભ્રમણ કરી રહ્યો છે ? તે પરિભ્રમણના અંત લાવી કર્યાંથી મુક્ત થવા માટે સવિરતિ ચારિત્ર એ જ એક અનુપમ સાધન છે. સુંદર રીતે છણુાવટની સાથે એ પ્રવચનમાં આત્મા પરમાત્મ દશાને વરે છે તે વ્યાખ્યાન સાંભળી જૈન ધર્મના સસ્કારથી વિહિન જીવનમાં કોઈ સાધુના કથારે પણ નિકટતા ન પામનાર એવા હૃદયમાં પૂજ્યશ્રીની વાણીએ એવી અસર કરી. જેના પ્રભાવે એક જ પ્રવચનમાં મને સયમની તાલાવેલી લાગેલી. ત્યારબાદ ભવિતવ્યતાએ તેઓશ્રીના વડિલગુરુબંધુ પાસે ખેચી લીધી અને ત્યાં અમદાવાદ ખાતે મારી દીક્ષા થયા બાદ કેટલાક વર્ષ પાલીતાણા ખાતે પ્રથમ મિલન તથા વદન વગેરેના લાભ મળ્યા તે ચાતુર્માસ પાલીતાણા અને ખીજુ ચાતુર્માસ જામનગર પૂજ્ય આચાય શ્રી વિજયચ'દ્રસૂરિશ્વરજી
૧૮
સુખ-દુઃખના દોષનું બીળ કાઈ પર દોષારાપણુ કરવું એ તા નચુ" અજ્ઞાન છે.
1
'
Page #41
--------------------------------------------------------------------------
________________
મ. સા. આદિની શુરૂનિશ્રામાં જામનગરમાં ચાતુર્માસ તેમજ પાવી પ્રધાન કાર્યક્રમની ઉજવણી થયા ખાઃ પૂજ્યશ્રી રાજસ્થાન વગેરે તીર્થીની યાત્રા કરવા પધાર્યાં. વર્ષો પછી પાછા અમદાવાદમાં ભેટા થયેા. ત્યારબાદ પૂજ્યશ્રીની આચાય પદ્મવી અમદાવાદમાં થઈ ત્યારે પણ થાડે! સમય સાથે રહેવાના પ્રસ`ગ મળ્યા.
જે અલ્પ સમયના પરિચય, તેમાં જ્યારે પણ તેઓશ્રી ત નજર જતી કે બસ જ્ઞાન-ધ્યાન સ્વાધ્યાથમાં લીન જોવા મળતાં. રીતે પેાતે જે જ્ઞાનની પ્રાપ્તિ કરી તે ચેાગ્ય જીવાને આપવા છેલ્લે અમદાવાઇથલતેજમાં શ્રી મૂક્તિ ક્રમલ કેશરચ'દ્ર જૈન વિદ્યાપીઠની સ્થાપના કરવાનું વિચાયુ`. કાર્ય પ્રારભ કરેલ પણ ભાવિની અકળ કલાને જોઈ, કાઈ પામી શકયો નથી. ચેાગ્યજીવા તેમની પાસેનું જ્ઞાન મેળવે તે પહેલાં તા તેઓશ્રી ચૈત્ર સુ. ૧૪ના દિવસે પરલેાકના માર્ગે પ્રયાણ કરી
ગયા હતા.
'
અનેકાના ઉદ્ધારક શાસનપ્રભાવક અમારા ગચ્છાધિપતિના જવાથી શાસન તેમજ સમુદાયમાં મહાન ખેાઢ પડી છે. તેઓશ્રી તેા સાધના દ્વારા પાતાનું જીવન ધન્ય બનાવી ગયા. આજે સમુહાય નિરાધાર બનેલ છે. તેઓશ્રી જ્યાં હાય ત્યાંથી અમીષ્ટિ વરસાવી અમારાશ્રય. કલ્યાણુને કરનારા થાએ. એ જ અભ્યર્થાંના.
'
આચાર્ય હેમપ્રભસૂરિ
સ્ત્રીઆદિશ્વર જૈન દેરાસર વાલકેશ્વર, મુંબઈ-↓
15
t
જ્ઞાન અને ક્રિયાના સપૂણ સુમેળથી જીવને મેક્ષ પ્રાપ્ત થાય છે.
f
૧૯
1:
}
Page #42
--------------------------------------------------------------------------
________________
જૈન-જૈનેત્તર સમાજના આદરપાત્ર
જગતમાં અનેક જન્મે છે અને આયુષ્ય પુરું થયે મૃત્યુ પામે છે. ' પરંતુ જીવનમાં મૃત્યુ તેનું ધન્ય છે કે રવકલ્યાણ સાથે સર્વે ભવી ' નું પણ કલ્યાણ સાધી જાય છે. અહોભાગ્ય કહો યા ગુણવાદ
શ્રદ્ધાંજલિ એ કે એવું ધન્ય જીવન જીવનાર અને શ્રી વિજયભુવનરનસૂરિજી મહારાજ સાહેબનું છે જીવનદશન. -
મહાપ્રભાવક દિપકસમાં પૂજયશ્રી ફક્ત સોળ વર્ષની ઉંમરે અનંત ઉપકારી ભગવાન મહાવીરદેવે ઉપદેશેલા સુખના રાજમાર્ગે પ્રયાણ કરી, સંયમ, તપની આરાધના સાથે ન્યાય, વ્યાકરણ, આગમ સાહિત્યના
થામાં આગળ વધી આચાર્યપદ સુધી પહોંચી ટૂંકા પણ દિવ્યજીવન દ્વારા પ્રભુશાસનની મહાન પ્રભાવના કરી સર્વનું કલ્યાણ રવ સાથે * લઈ જીવી ગયા.
ગુણશાળી ગુરુદેવ! નિડર પ્રભાવશાળી વક્તા હતા. જૈનશાસ્ત્રોના રહરાની જાણકારી સાથે રામાયણ, મહાભારત, ભગવદગીતા, ઉપનિષદ
વગેરે દર્શનેનું વિશાળ જ્ઞાન હતું. એ કારણે જૈન તેમ જ જૈનેતર - એમ બને સમજેમાં તેઓશ્રીના પ્રવચને આદર પામ્યા હતા. સામાન્ય માણસ પણ સંમજી શકે તેવી સાદી સરળ વાત તે મધુરભાષામાં કહેતા.
તેઓશ્રીમાં વ્યાખ્યાન આપવાની અદભૂતકળા હતી વિખ્યાત પ્રવચનકાર હતાં. જે વિષય પર તેઓ વ્યાખ્યાન આપતા હોય તેના પ્રતિપાદનમાં વિવિધ દેખાતે, સાથે વિષયના પોષણમાં સ્તવન સક્ઝાય, પૂજાના ઢાળ, પૂજ્ય આનંદઘનજીના ગીતે વગેરે મધુર-પહાડી અવાજે ગાઈને શ્રોતાજનેને તપ-ત્યાગ-રાગ્ય અને પ્રભુભક્તિના રસમાં તરબોળ બનાવવા સાથે આનંદવિભેર બનાવતા હતાં!!!
ગુરુદેવ આપને દૃષ્ટિ-સ્વર પરિચય અજબ અસર જન્મનાર છે. સં. ૨૦૦૩ની સાલમાં ગૃહસ્થજીવનમાં અમારે ઘાટકોપર-મુંબઈ જવાનું
આશય શુદ્ધિપૂર્વકની ઉપગ સહિતને કિયાને મહાપુરુષોએ અમૃતકિયા કહેલ - -
૨૦
- -
Page #43
--------------------------------------------------------------------------
________________
થયું. ત્યાં બાજુના ઉપાશ્રયમાં બિરાજમાન પૂજ્ય શ્રી “અબ હમ અમર ભયે ન મરેગે” એ પૂજ્ય આનંદધનજી મહારાજનું પદ ગાઈ રહ્યા હતા. એ પદ પહાડી અવાજમાં સાંભળતા તેઓશ્રીના પ્રથમવાર દર્શન-વંદનને લાભ મળ્યો. આ પ્રથમ પરિચય થયા પછી અવાર-નવાર સૌરાષ્ટ્રના સત્તર ચાતુર્માસ દરમ્યાન ગૃહસ્થ જીવનમાં વલ્લભીપુર, રાજકોટ, જામનગર, ભાવનગર, શિહોર એમ જૂદા જૂદા, સ્થળોએ તેમ જ સાધુજીવનમાં સં. ૨૦૩૮ની સાલમાં ઈર્લાબ્રીઝ-મુંબઈ શ્રી, નગીનદાસ જૈન પૌષધંશાળામાં એક ધારા પંદર દિવસ તેઓશ્રીના આધ્યાત્મિક પ્રવચન સાંભળવાની તક મળી હતી.
અવારનવાર સુખ-શાતાના પત્રે આવે ત્યારે પણ આત્માને પ્રેરણ મળે તે રીતનું લંબાણ તેઓશ્રી કરતાં. – સં. ૨૦૪૨ અષાઢ સુદ-૭નાં જૈનનગર અમદાવાદથી તેઓશ્રી પત્રમાં જણાવે છે કે – “હમણું હમણું મારી તબિયત નરમ રહે છે. મારી જિંદગીને લાંબા ભાસે નથી. અંતિમ આરાધનાને સમય હવે આવી પહોંચ્યો છે નમિરાજર્ષિ જેવા મહાપુરુષ થઈ ગયા જેઓ સદેહી છતાં વિદેહી જેવા હતા. મૂક્તજીવન સ્થિતિને અનુભવનારા હતા. દેહાધ્યાસ જે બહુ બૂરી દશા છે. દેહાધ્યાસ જેને છૂટી જાય તે જીવ કર્મને કર્તા ને ભક્તા મટીને પરંપરા જ્ઞાતા ને દષ્ટ બને છે. જીવની અંદર સત્તાગત જે અનંતજ્ઞાનાદિ ગુણ રહેલા છે તે જે પ્રગટ થઈ જાય તે જીવ ત્રણ ભુવનને બાદશાહ બની જાય. પોતાના જ વૈભવના માલિક જીવે બનવાનું છે. જીવની ખરી પ્રભુતા ત્યાં છે. તે
આ તે માત્ર એક દષ્ટવ્ય નમૂના રૂપ લખાણુ, આવા અનેક અધ્યાત્મક લખાણ પત્ર દ્વારા તેઓએ અમ ઉપર તથા અનેક ભવ્ય જીવને શાંતિ–શાતા સાથે અનંત ઉપકાર કર્યા છે.
હે! સૂરિદેવ આપ તે અનત ઉપકારી! બિહાર, બંગાળ, ઓરિસ્સા, કચ્છ, સૌરાષ્ટ્ર, ગુજરાત, મેવાડ, મારવાડ વગેરે ક્ષેત્રોમાં હજારો માઈલોને વિહાર કરી પ્રેબુવાણીના માધ્યમથી સંઘ-સમાજ સર્વ પર સારે ઉપકાર કર્યો છે. સાથે સાથે વ્યાખ્યાન શ્રવણ પછીના
|
ધર્મક્રિયાઓના લેપ કરનાર મહાપાપી છે.
---- ----- ----- - ૨૧
Page #44
--------------------------------------------------------------------------
________________
د
r
"
સસ્કાર ટકી રહે તે માટે પાતે આપેલ પ્રવચનો – વ્યાખ્યાનાનુ” ચાગ્ય આલેખન કરી ~~ · અખ'ડ જ્યાત, મનેાવિજ્ઞાન, માઁગળ પ્રસ્થાન, તત્ત્વ ત્રિવેણી, પ્રશાંતવાહિતા ભાગ-૧-૨ વગેરે પુસ્તકા પ્રકાશિત કરી જ્ઞાનજિજ્ઞાસાથી આત્માએ પર મહાન ઉપકાર કર્યાં છે.
.
તેઓશ્રીનુ જીવન અનેક ગુણૈાથી ઝળહળતુ હતુ, નિસ્પૃહતા, નિખાલસતા, પાપકારભાવ, ગુણાનુરાગ વગેરે શુષ્ણેા તે જ તારકામાં શુક્ર તારાના તેજ સમાન પ્રકાશિત થતા રહેતા હતા. જેની ખૂબ અનુમાનના થાય તેવુ હતુ.
તેઓના દીર્ઘ 'યમી, તેજસ્વી જીવનના કઈક અશ આચરણમાં ઉતરે ને સુડતાલીશ વર્ષોંના દીર્ઘ સયમી જીવનદ્વારા સ્વ સાથે અનેકનુ કલ્યાણ કરનારા એવા શાસન પ્રભાવક આચાય ભગવતશ્રીને ભાવભરી વરના!!!
શ્રી જૈન સધ–સિહાર
સુનિશ્રી દર્શનવિજયજી મ.
૨૨
સાતની સાથે તપસ°ચમમાં પરાક્રમ હાય તા તે સેનામાં સુગધ સમાન.
with brand pret category
Page #45
--------------------------------------------------------------------------
________________
નિજ ઉપદેશે રે ૨જે ટાકાને ભજે હદય સદેહ
પ્રત્યક્ષ પરિચય તા કાંઈ જ નહિ. પણુ પ્રવચને પારખ્યુ, પાખ્યુ સૌભાગ્ય નસીબ, પાલીતાણાના મેાતી કઢિયાના ઉપાશ્રયમાં એકવાર તેમનુ' પ્રવચન સાંભળવાનુ થયુ.. જોશીલી જમાન, હેાશિલી હામ, ખળખળ વહેતી વાણી સરિતામાં વહી જવુ' ગમે એવી એમની પ્રવચન શૈલી જોઇ. પૂ. આચાર્ય શ્રી ભુવનરત્નસૂરિર્જીમહારાજની આ પ્રવચનશક્તિ • વિષે સાંભળેલું ઘણું પણ પ્રત્યક્ષ અનુભવ પ્રાપ્તિ લેાકમુખે સાંભળેલુ એથી ચે કાંય વિશેષ તેમનું પ્રવચન કૌશલ્ય હતુ.
જૈન-જૈનત્તર ાતાઓનેા સમૂહ એમના પ્રવચનામાં ઉમટી પડતા તેમાં મુળભૂત ભાગ ભજવે તેવી પ્રભાવક વાણી તેવુ જ પ્રભાવક વ્યક્તિત્વ, સૌરાષ્ટ્ર કેસરીના સતત્ અઢાર ચાતુર્માસને કારણે કાઠિયાવાડી ભાષા એમના જીવનમાં વણાઈ ગઈ. એ ભાષાનુ` પ્રભુત્વ પશુ પ્રવચનમાં હાય જ. તેએશ્રીમાં સ્તવના, સજાયા, પદ, દુહાઓ રજૂ કરવાની આગવી વિશેષતા હતી. જનતા મંત્રમુગ્ધ બનતી ને નિજ આનંદ સહ આવા પ્રસ'ગે તેઓશ્રી ખીલી ઉઠતા. પ્રવચનમાં તત્વ-છણાવટ, રસિકતા, વાણીની માર્મિકતા કયારેક રમુજી! રસને પણ વિશિષ્ઠ કળા સહ ન્યાય સાથે વિષય નિરૂપણ કરતા. વિષયના શકવ તેટલા પાસા ચચી શ્રાતાને તેની ગરિમાના ખ્યાલ દેતા ને “નિજ ઉપદેશે રે, ૨'જે લાકને રે, ભજે હૃદયસન્દેહ રે' એ કાર્વ્યાક્તિ સાથે ક-ખરાબર બનતી. જૈન સમાજમાં ગણ્યા ગાંઠચા આગળ પડતા વક્તા મુનિવરોમાં તેઓશ્રીનુ સ્થાન આદરણીય હતું. એમની વિદ્યાયથી પ્રવચન પ્રભાવક આચાર્ય શ્રીની ખાટ પડી છે.
અને આશા રાખવી ચેાગ્ય ચથા છે કે અ ંતિમ સમય સુધી તેમની અજોડ સેવા કરનાર તેમના સમર્પિત અંતેવાસી વિનયરત્નગણિવર્ય શ્રી યશવિજય મ. સા. એમનું સ્થાન દીપાવે, તેએાશ્રીના પ્રવચન-વારસાને વધુ સમુર્ખ કરશે.
•
સ્વર્ગસ્થનાં ચરણામાં શતશ: વન. હાર્દિક ભાષાંજલિ. શ્રી નેમીનાથ જૈન ઉપાશ્રય, પાયધુની, મુંબઈ-૩ —મુનિશ્રી મિત્રાનંદસાગર
ભવ-ભવાંતરેય ડમ'ની જડ એવી છે કે કદી ચ સડતી નથી.
________j***
૨૩
Page #46
--------------------------------------------------------------------------
________________
સૌરાષ્ટ્ર કેસરી !!! આચાર્યશ્રી વિજયભુવનરત્નસૂરિજી,
જિનવચનને અનુસર્યા જૈન સંઘ મહી દીનશીલ ભાવનામય અરિહંતભક્તિ અનુષ્ઠાન-ધાર્મિકરૂચિય જગાડીને આકર્ષ્યા જેનેરને ય
જીવદયા દાનમાં ય જોડિયા પ્રસિદ્ધિ “સૌરાષ્ટ્ર કેસરીની
– મુનિશ્રી ગુણસુંદરવિજયજી મ.
(કેલહાપુર)
અ* કાનપw -
૪
જે આભા સાચે રસ્તે પુરુષાર્થ કરે તે આત્મા પરમાત્મા બનવાને.
Page #47
--------------------------------------------------------------------------
________________
વંદે તદ્ગુણુ લબ્ધર્ચ....
ગુરુ ગુણ સાખી. (રાગ :– મંદિર છેઃ મુક્તિતા માંગલ્ય ) સન્માગી દેશી ખાધઢાતા; કૃપા અતિ વરસાવતા, આશ્રય અને આદર થકી, અમરકને ઉદ્ધારતા. આન ક્રમૂર્તિ ' સ્વભાવમગ્ન, જ્ઞાનાદ્દિગુણૅ શાભતા, શ્રી ભુવનરનસૂરિજીના ચરણે, દીનભાવથી હા વ'ના માક્ષમાગત્સ્યને તાર, તારક' ભૂલતામ્ । જ્ઞાતાર વિશ્વતત્વાનાં, વદ તન્નુજી : લબ્ધયે. ।। અર્થાત્ ઃ— મેાક્ષમાર્ગે લઈ જનારને ક રૂપ પર્યંતને ભેટવાવાળા વિશ્વતત્વના જાણનાર તેમની જીણુની પ્રાપ્તિને અર્થે તેમને વંદન કરું છું.
'
7
સૌરાષ્ટ્ર કેસરી શાસનપ્રભાવક, પ્રખરવક્તાં પરમપૂજ્ય આચાર્ય દેવશ્રી વિજયભુવનરત્નસૂરિજીના ગુણુાનુવાદ કરવા સૌભાગ્યના, આનદના, ઉલ્લાસના પુણ્યામ ધના વિષય હાવા છતાં તે વિરાટ વ્યક્તિત્વને ગુણસમુદ્રમાં ગુણવયને એક નાનકડા લેખમાં વધ્યુન કરવુ તે પણુ જેણે ક્યારે ય હાથમાં કલમ ઉપાડી ન હૈાય એવી અનઘડ વ્યક્તિ દ્વારા તે કાર્ય થવુ એ અશકય નહી. પણ મુશ્કેલ હાવા છતાં પૂજ્ય ગુરુદેવના આદેશના આગ્રહથી ચચિત લખવા બેઠા છુ".
ભવાનધિતારકપૂજ્ય આચાય ભગવતશ્રીના 'પ્રથમ પરિચય મારી પેાતાની જન્મભૂમિ અને તે પૂજ્ય મહાપુરુષની દીક્ષા ઉજવવા વડે ધન્ય મનેલ એવા શિરપુર ખાનદેશમાં થયેલા.
કાલેજ વાતાવરણ ખેાટી સ ́ગત, સેામત, વિગેરે કારણે આસ્તિક છતાં મારા વર્તાવ ભૌતિકવાદી હતા. પરંતુ તે સત્પુરુષનાં પુણ્ય પરમાણુ આની અસર તેમના ચાતુર્માસ પ્રવેશ દિનથી જ મારા પર એવી થઈ કે મે M, com માટે લીધેલ પ્રવેશ કેન્સલ કરી નાખ્યુ. તેઓ
*
પરદ્રત્યેાને પેાતાના માનનાર મનુષ્ય સ્વાર્થ ખાતર અનેકોના હિત હણનારા તપિશાચ જ સમાન છે.
૨૨૫
Page #48
--------------------------------------------------------------------------
________________
મંજુર રસભરી
વનમાં બેલા ની વ્યાખ્યાને
શ્રીની કૃપાળુતા અને વાત્સલ્યતાની જ બલિહારી કે જેથી તેઓએ " પિતાને બહુમૂલ્ય સ્વાધ્યાયને સમય મને આપીને મને શ્રી નમસ્કાર મહામંત્રથી માંડીને ઉપદેશવાળા, પ્રશમરતિ, જ્ઞાનસાર જેવા ઉત્તમોત્તમ ગ્રંથરત્નોનાં જ્ઞાનનું દાન કર્યું.
રત્નની ખાણ સ્વરૂપ જૈન શાસનમાં થતાં થનારા મહાપુરુષે પિતાપિતાની આગવી વિશિષ્ટતાં સાથે જ આવે છે. તે રીતે જોતાં જ પૂજ્ય “સૌરાષ્ટ્ર કેસરી”ની વિશેષતા હતી કે જૈનશાસ્ત્રના ઊંડાં ગહન અભ્યાસની સાથે તેટલે જે વિવિધતાવાળો તેમને અજૈનશાસ્ત્રને ગાઢ અભ્યાસ હતો. તેમના વ્યાખ્યાનમાં વિશેષ કરીને અજૈન વ્યક્તિઓ ખેંચાઈને આવતી હતી. પૂજ્યશ્રીની મધૂર રસભરી સમન્વયકારી સ્યાદવાદ, રહસ્યભરી વ્યાખ્યાન–શૈલી એવી રોચક હતી કે વ્યાખ્યાનમાં બેઠેલા જૈનશ્રોતા એમ સમજે કે આપણા જ શાસ્ત્રોની વાત ચાલે છે. અરેન પણ એમ સમજે કે આ વાણિયાના મહારાજ કાંઈ ફક્ત તેમની જ વાત નથી કરતા પણ આપણે વાત 'જાણે છે, કરે છે. તેથી જ એમ કહી શકાય કે “સૌરાષ્ટ્ર કેશરીના “કાળધમ”થી ફક્ત જિનશાસનને જ નહીં પરંતુ સમગ્ર મુમુક્ષુ-જૈન-અર્જુન પણ એમ સમજે કે એક અત્યંત ઉપકારી, ઉપદેશક, વક્તા સગી જનેતાની જેમ જ નાની મોટી વાતે સૂમાતિસૂક્ષમ શાસ્ત્રોના રહસ્યો સંવને પોતપોતાની રીતે સમજાવીને આત્મકલ્યાણના માર્ગે વાળનાર તારક સંત-મહંતની ન પૂરાય તેવી ખોટ પડી છે.
પૂજ્યશ્રીને પૂર્વની આરાધનાના ફળસ્વરૂપ જેમ વિશિષ્ટજ્ઞાનને શાપશમ હતો તેવી જ રીતે મધુર અવાજ, સ્વાભાવિક ગાયકલાની પણ લબ્ધિ પ્રગટ હોવાથી વૈરાગ્યરસ ભરપુર એની પણ તેમની દેશના આબાલવૃદ્ધને કંટાળાજનક ન લાગતાં, એક જ વખત સાંભળનારને કાયમી આકર્ષણ કરનારી હતી.
જીવમાત્ર પ્રત્યેની મૈત્રી-દુઃખ દાવાનલમાં બળતા છ પ્રત્યેની વિશેષ કરુણાને ઠારવાના ઉદ્દેશથી જ તેઓ વિશેષ વિશેષ જ્ઞાન
નીતિ ન્યાય હોય તે ચાપાર, બાકી તો જોળા દિવસની ઘટ કહેવાય
ર૬
Page #49
--------------------------------------------------------------------------
________________
મેળવીને તેનું વિશેષ પ્રકારે દાન (જ્ઞાનદાન)ને પ્રવૃત્તિ ચલાવતા હતા.
પરમપૂજ્ય આચાર્યદેવની શીતલ, વાત્સલ્યમય છત્રછાયામાં સંસારીપણે લગભગ પણ બે વર્ષ અને ચારિત્ર્ય પર્યાયમાં સતત્ નિરંતરપણે નવ વર્ષનો સમય કયાં ગયો તેની ખબર પડી નથી. પૂજ્યશ્રીની આ અગિયાર વર્ષ દરમિયાનની સંર્વ વાતે, વ્યવહાર, દિનચર્યાનું તટસ્થ નિરીક્ષણ કરતા મારા અલ્પ મન પર એવી છાપ પડી છે કે નીચે ગાથા પ્રમાણે અનુસરતું પૂજ્ય ગુરુદેવશ્રીનું જીવન હતું.
જે આવિ ચડેમઈ-ઈપ્રિઢ-ગારવે, પિસુણે નેરે સાહસ હિણુ પેસણું, સ્વદિ-ધમ્મ વિણુએ અકેવિએ,
અસંવિભાગી ન હુ તસ્સ મુ. [-ચૌદપૂવી શ્રી સ્વયંભવસૂરિજી વિરચિત, દશ વેકાલિકસૂત્રનું
નવમું અધ્યયન, બીજ ઉદેશાની-૨૨ મી ગાથા.] પૂજ્યશ્રી ગુરુવે નીચેની ગાથાને પોતાના જીવનમાં વણું લીધી હતી.
સ્વદ્રવ્ય ગુણ પર્યાય ચર્યા વર્યા પરાજ્યથા ઈતિદત્તાત્મસતુષ્ટિ-બુષ્ટિજ્ઞાન સ્થિતિમૂ |
[પૂ. ઉપાધ્યાયશ્રી જ્ઞાનસાગર વિરચિત “જ્ઞાનાષ્ટક-૫] પૂજ્યશ્રીને નિસંગ દશા, આત્મમગ્નતા, સ્વભાવમગ્નતા, જ્ઞાનરતિમગ્ન વિશેષ પ્રિય હોવાથી તેમના જ્ઞાન-ધ્યાનમાં સાહજિક વિક્ષેપ પાડનારાઓ ઉપર કયારેક ગરમ થવા માત્રથી તેમને ક્રોધી, ગરમમિજાજ કહેવા એ સાનીપુરુષ સાથેનો માટે અન્યાય છે. બાકી ' તેઓ પોતે જ કહેતા, આ મારે ગુસ્સો નહી જસે છે” તેજવી પુરુષોને ગુસ્સો પણ તેમની ગુણસંપદાની જેમ સાધારણ વ્યક્તિથી સહન ન થાય તે શક્ય છે. પૂજ્યશ્રીએ સવિભાગપણને ગુણ વિશેષપણે પોતાના જીવનમાં ઉતારી લીધું હતું. ગૌચરીમાં આવનારી અનુકૂળ વતુ ન હાય બીજાને તે પણ પ્રેમપૂર્વક થોડી પણ બીજાને વપરાવીને પછી પિતે વાપરતા સંવિભાગ ગુણ પરિણામને કારણે જ પૂજ્યશ્રીની
• - - - - - - - - - - - - - - - - - કે પેટપાપનું મૂળ નથી પણ લોભ પાપનું મુળ છે.
ર૭ * . -- . --~--
Page #50
--------------------------------------------------------------------------
________________
તીર્થોની યાત્રા ચતુર્વિધ સંઘ સાથે કરવાની ભાવના સેવતા તેથી જ તેઓ સંઘવાળા મહારાજ તરીકે પ્રસિદ્ધિ પામ્યા.
શ્રી આચારાંગ સૂત્રના પ્રશેષ સવરૂપ–“સ સંગ મહાસવાની વાત આચાર્ય ભગવંતને આત્મરસ હોવાથી તેઓ લોકસંગની માત્રા વિશેષ ઘટાડીને સ્વદ્રવ્યગુણ પર્યાયની ચર્ચામાં જ પિતાને વિશેષ સમય વિતાવતા પૂજ્યશ્રીની સ્વભાવમગ્નતા, જ્ઞાનમગ્નતા તે પ્રસિદ્ધ હતી જ. દિવસમાં જ્યારથી થોડું અજવાળું થાય ત્યારથી સાંજના સંપૂર્ણ અંધકાર સુધી પૂજ્યશ્રીનું મુખ નિરંતરવાંચનમનન નિહિધ્યાસનમાં જ મગ્ન રહેતું.
સૌરાષ્ટ્ર કેસરી” પૂજ્ય આચાર્ય ભગવંતશ્રીને “પ્રશમરતિ ગ્રંથ અતિપ્રિય હતું જેને પંદર દિવસમાં એકવાર સંપૂર્ણ સ્વાધ્યાયને પૂજ્યશ્રીને નિયમ હતું. તેમાં પણ છેલ્લા ચાતુર્માસમાં મેં અનુભવ્યું કે દરરોજ બપોરે પૂજ્યશ્રી “પ્રશમત્તિ જ હાથમાં રાખતા.
તેજસ્વી પુણ્યપુરુષ–ગુણસાગર જેના ગુણને પાર નથી. આ અતિ નાનકડે લેખ પણ તેમની કૃપાથી લખાયો-લખી શકાયો. હૃદયપૂર્વકની • શ્રદ્ધાંજલિ અર્પણ કરતા દીનભાવથી એ જ માંગણી છે કે, “તમારા ગુણની યતિક્રિચિત પ્રાપ્તિ અમને પણ થાઓ તદ્દગુણ લબ્ધયે!! નાગજી ભુદરની પાળ, અમદાવાદ - મુનિરાજ રાજ્યશવિજય
સદાવાદ
પઠની ભુખ કરતા ધનની ભુખ ભયકર છે.
Page #51
--------------------------------------------------------------------------
________________
પૂજ્યશ્રીને શ્રદ્ધાંજલિ
પરમ પૂજ્ય સૌરાષ્ટ્ર કેશરી દાદાગુરુદેવશ્રી આચાર્ય ભગવંત વિજયભુવનરત્નસૂરિશ્વરજી મહારાજ સા. ના ગુણે સાંભળતા આજે પણ હૈયું ભરાઈ જાય છે. • તેઓશ્રીને ગુલાબી સ્વભાવ, ઉદારતાં, હૈયાની નિર્મલતા આદિ વિશિષ્ટ ગુણો તેમના પરિચયમાં આવેલ વ્યક્તિને આજે વર્ષ પુર્ણ થયું પણ ગુણેની યાદ વિશારે પડતી નથી પૂજ્યશ્રીની પ્રેરણાથી આકાર લઈ રહેલ મુક્તિધામ અમદાવાદ (થલતેજ) ગાંધીનગર હાઈવે રેડ ઉપર મુક્તિ-કમલ-કેશર-ચંદ્રસૂરિશ્વરજી.
જૈન વિદ્યાર્થી ભવન પૂજ્યશ્રીની યાદ આપી રહેલ છે.
પૂજ્યશ્રીની અગ્નિદાહની જગા (રાયણુંવૃક્ષ) પાસે આકાર લઈ રહેલ ગુરુમંદિર તૈયાર થઈ રહેલ છે.
પૂજ્યશ્રીના અધુરા રહેલ કાર્યને પૂર્ણ કરવા તેઓશ્રી કૃપા દ્રષ્ટિ વર્ષાવે તેવી અભિલાષા..
પૂ. ગણિવર્ય ગુરુદેવશ્રી યશોવિજ્ય મ. સા. ના
{ ચટણ કિંકર દિવ્યયશવિજય.
-
-
-
-
-
શુદયના કાળમાં નમ્રતાને અશુભેાદયના
કેળમાં મમત કે તે બેડે પાર
Page #52
--------------------------------------------------------------------------
________________
પરમ પૂજ્ય સૌરાષ્ટ્ર કેસરી ગુરુદેવશ્રીને શ્રમણ-ભગવંતે તરફથી અંતરના અંતરની ભાવભરી–ભાવાંજલિઓ
આ 'શ્રદ્ધાંજલિ!
શાસન તંભ , પૂ. આચાર્ય ભગવતે
પંચાચારનું કર્યું પાલન છ કાયના જીને આપ્યું અભયદાન ‘સાત પ્રકારના ભયને શેર કર્યો ને આઠ પ્રકારના મદનું કર્યું મન એવા સૌરાષ્ટ્ર કેસરી આચાર્ય વિજયભવનરત્નસૂરિજીને સમુદાય પતિ સૂરિજીને
કેટી કેટી વન
(પ્રવતની) – સાધ્વીશ્રી નેમશ્રીજી
ઉદયમાં આવેલ કે ભગવાને સાથે હાયવેરામાયાનથી ઉલટા નવા કર્મો બંધાવાના
Page #53
--------------------------------------------------------------------------
________________
ગુણ-પ્રકાશે તરવું રહ્યું, હે ગુરુદેવ !
“જ્ઞાન ધ્યાનમાં મસ્ત બનીને આત્મત પ્રગટાવી. જ્ઞાન ગંગાને તીરે રહીને, મહાવીર પાટ દીપાવી.
કરીએ સૂરિને વંદન શીશ ઝૂકાવી. જૈન શાસનને પામી તેના પરમાર્થને જાણું અનેક શૌર્યવંતા, તેજવંતા, ઝગમગતા અને ખમીરવંતા આરાધક આત્માઓ થઈ ગયા. તેમાંના આ એક મહાપુરુષ છે. ૫. પૂ. આચાર્યદેવશ્રી વિજયભુવનરત્નસૂરિશ્વરજી, ભુવનમાં રત્ન ચમકે તેમ તેને ઝગમગાટ ચારે દિશાએ પ્રસરાવ્યા જેમણે આચાર્યદેવશ્રી પ્રવિચંદ્રસૂરિના સમાગમે વૈરાગ્ય પામી. પ. પૂ. આચાર્યદેવ શ્રી વિજયચંદ્રસૂરિશ્વરજી મ. સા.ના ચરણે જીવન અપ કરી. પ પૂ. આચાર્યદેવશ્રી વિજયકેશરસૂરિશ્વરજી મ.સા.ની પાટ દિપાવી અમારા સૌના કલ્યાણ એથી બની હૃદયમંદિર સિંહાસન ઉપર સ્થાન : બની ચૂક્યા.
સંસાર ઉપવને કેટલા જીવ ઉત્પન્ન થઈ આયુષ્ય ભોગવી વિદાય થાય છે પણ જેઓના જીવન-કવન-કમલ માફક પ્રશસ્ય અભિવંદનીય જે સ્વસાધના સાથે તન-મન-જીવન શાસનને સમર્પિત કર્યા હોય આવા એક પ્રજ્ઞાશીલ, પ્રતિભાશાળી, પ્રકૃષ્ટ વ્યાખ્યાતા શ્રીમદ વિજયભુવનરત્નસૂરિજી આપની સૌ વચ્ચેથી વિદાય થઈ ચૂકયા. અધ્યાત્મરજિત મહાન આત્મા પૃથ્વી પર વિચરણ સાથે તવ અમૃત જ્ઞાનના કાંઈક બિંદુઓ વરસાવતે બ્રાહ્યાંતર સૃષ્ટિમાં અવલોકનમાં મસ્ત. પરંતુ કાલનિયમ જન્મ તેનું મૃત્યુ નિશ્વિતતે પ્રમાણે ચિત્ર સુદ ૧૪ ના દિવસે તેને વિદેહી થવું જ પડ્યું. અત્યંત શકે નગ્નતા પણ શોક કરીને મળે પણ શું? શોકને બાજુએ મૂકી વિરલ આત્માના ગુરાનું અવલોકન આપણને કાંઈક અદ્વિતિય-પ્રકાશ પ્રાપ્તિએ દોરી જશે. વિજયભુવનરન’ વિજયને અર્થ સાહજિક તેજ બને કે અધ્યાત્મ- .
કર્મ ગમે તેટલા બળવાન હોય પણ તે જ લેવાથી અધ સમાન છે.
Page #54
--------------------------------------------------------------------------
________________
માદ શ્રીસદ્મ, મુનિરાજોને, સાશ્રમને કહે છે, શરીર તા માત્ર નિમિત, શરીર કરે શરીનુ' કામ, આપણે આપણું કામ કરીએ. આજ છે ‘ દેહાતીત દશા’. ને પૂજ્યશ્રી વધુ વિનાશી હું... અવિનાશી'નું પદ્મ સાક કરી બતાવ્યુ. ને.. શરીર અને આત્માની ભિન્નતાને સમજાવી જીવનમાં આચરણ કરનાર વિરલ મહાત્મા.
- પૂ. ગુરુદેવશ્રી ૪૭ વષઁના સુવિશુદ્ધ સૌંચમ પાળી ૬૪ વર્ષની વયે પરલેાકના પથે પ્રયાણ કરી ગયા. જૈન શાસનના જીવાના પ્રાણીધાર શાસનસ્તંભ તૂટતા આઘાત અસહ્ય બન્યા ને આંખાના પડળે તરવરી રહ્યો આત્મપૂજના, ગુણ્ણાના અનત ભડાર. તેના ગુણ પ્રકાશના સહારે જ તરવુ' રહ્યુ.
ખરેખર પૂજ્યશ્રીના ગુણેા ગાઈ એ તેટલા ઓછા છે જેઓશ્રીની આનદઘનજીની અપૂર્વ મસ્તીને અન"ત ગુણ ભડારેથી અમ વિ જીવામાં પામર, પ્રાણીઓમાં એકાદ જીણુ આવિ ભાવ થઈ શકે. પ્રાથના એ જ છે કે ગુરુદેવશ્રી સ્વર્ગદ્વારેથી આશીર્વાદ વરસાવા, અમારા આત્મા પણ પ્રભુપથને વફાદાર રહી કલ્યાણુ માગે શક્તિમાન અને (થલતેજ-અમદાવાદ )
સાધ્વી વિનયપ્રભાશ્રીજી
આપને અણધાર્યાં વિયેાગ...અસહ્ય !
સ્ફટિક રત્નસમાં એવા અનેકાનેક ગુણી બિરાજમાન પૂ. પાદ શ્રી વિજયજીવનરનસૂરિજી મહારાજના અણુધાર્યાં વિયેાગ સહન કરવે ઘણા જ મુશ્કેલ છે. તેમની દેહમુક્તિ છતાંય અમારી નજર સમક્ષ ઝળહળતા હીરા, શુ ચમકતુ જીવનચરિત્ર-પરિચય-યાદાની પળે એ જ અમારુ' ક'ઈક પુન્યાય. મૈત્રેથી પડતા આંસુ સિવાય અમારા જેવા પામશે, કઈ જ અભિલાષા રૂપની કિ`ચિત્ માંગણી એક જ છે કે
P
આંખમાં કણા ખૂચે તેમ દોષ ખટકવા લેઈ એ, શિયળ સયમથી જ સૌધૈય` શાભારૂપ છે, અન્યથા શાપરૂપ,
Page #55
--------------------------------------------------------------------------
________________
ભવેાભવ ખસ, ત્રિરત્નની પ્રાપ્તિ થાવ. દુર દુરથી હૃદય-ધમની લાગણી વડે ત્રણે તત્વનુ દન દેશેા.
હૈ, ગુણવ ́તા I ગુરુરાજજી આપશ્રી જ્યાં હૈ। ત્યાંથી તમારા હૃદયના આશીવાદ સદાકાળ અમારા પર વરસાવશા. બસ એ જ અમારા હૃદયની શુભેચ્છા સહુ શ્રદ્ધાંજલિ.
-સાધ્વીશ્રી પ્રભાશ્રીજીની ૧૦૦૮ વના.
આ ગુરૂદેવ રાગદ્વેષનાં વિજેતા
લેાકાલાકનાં પ્રકાશક
થમતીનાં પ્રભાવક પ્રાણીમાત્રનાં ઉદ્ધારક
યાના પુજ સયમના પુજારી,
એવા
તારક ગુરુદેવનાં .
ચરણમાં લાખ લાખ વદન હાજો.
—સાધ્વી મ’જુલાશ્રીજી
વિરલ વિભૂતિને ભાવભરી શ્રદ્ધાંજલિ...
આશીર્વાદદાતા સ્વર્ગસ્થ પૂજ્ય આચાર્ય ભગવ ́તશ્રી ભૂવનરત્નસૂરિશ્વરજી મહારાજ આપને કેાશિઃ વ’ધ્રુના.
પૂજ્યશ્રી શ્રદ્ધાંજલિમા તા અમારા જેવા અજ્ઞાની શુ' લખવાના? છતાં અમારા શિરછત્ર સમા મહાનચેાદ્ધા, જે અમાને હરહંમેશ ક
શિયળ અને સૌદય” એ અનેને સુમેળ એ સેાનામાં સુગંધ સમાન છે.
N
Page #56
--------------------------------------------------------------------------
________________
ફિજેને હરાવવાનું તીણ સ્ત્ર – જે જ્ઞાનશાસ્ત્ર-પીરસનારા તથા જીવનબાગને જ્ઞાન પુપિની ગૂંથણીથી જેમને પિતાનું સર્વસ્વ જીવન, મઘમઘાયમાન કર્યું. તેમની સુવાસના વચને ટંકશાળતેમની આભા , અત્યંત પ્રભાવિક તથા તેમની ગતિ, શ્વાસોશ્વાસની ગતિ તીવ્રપણે જ્ઞાનતંતુઓથી વણાયેલી રહેતી. જે એમના સમાગમમાં આવે તેને પામર એવા પશુ જેવા અમને પણ જ્ઞાનની સ્વાનુભૂતિ કરાવનારા જે મારા જીવનના ટૂંક પરિચયમાં અમે એ અનુભવ્યો છે. વધારે શું લખીએ?
આ મહાન વિરલ વિભૂતિને દેવલોકમાંથી અમારા જેવા શિષ્યગણુને જ્ઞાનશક્તિ, સમજ પ્રદાન કરે. એ જ શુભેચ્છા.
સા. શ્રી રાજેન્દ્રશ્રીજી મ. ની ભાવભરીનંદના
કેરમ રહી. ત્યાગના અનુરાગની.
અધ્યાત્મના યોગી ! જ્ઞાનદાતા, ક્ષમાસાગર પ. પૂ. આચાર્યદેવશ્રી વિજ્યભુવનરત્નસૂરિજી માટે શું કહી આપવી શ્રદ્ધાંજલિ?
જે અવ્યક્ત રહેલું છે તે વક્તવ્યમાં ગમે તેટલું લાવું તે ઓછું છે કારણ કે પૂજ્યપાદ આચાર્યદેવ એક ઉત્તમ કોટિના મહત્વશીલ કર્તવ્યધારી આત્મા હતા. તેમની ઓજસભરી પ્રભાવશાળી વાણીથી અનેક જીના દિલમાં તપ, ત્યાગની વીણાનાં તાર ઝણઝણું ઉઠયા હતા. પૂજ્યશ્રીની વાણી જાણે સિંહગર્જના સમી હતી જેરદાર! અનેકગુણોના ધારક! આપણા જીવનનું વર્ણન ચર્મજીભથી ન થઈ શકે ! - આજે તેમની બેટ પુરાય તેમ નથી. આપણી વચ્ચેથી ચાલ્યા ગુણસૌરભ પ્રસરાવીને. તેઓને આપણે આંસુથી નહીં પણ તેમના જીવનમાં રહેલા આદર્શ-ગુણો અપનાવીને પળે પળે આત્મજાગૃતિ હૈયામાં લાવી, ભાવભીની શ્રદ્ધાંજલિ આપીએ.
શરીરના અત્યંતર સ્વરૂપ વિચારે તે તેમાં કાંઈ મેહ પામવા જેવું નથી.
૩૬
Page #57
--------------------------------------------------------------------------
________________
જૈનશાસનનુ તેજરત્ન ગયુ. જવાહિર અદૃશ્ય...તરવરી રહ્યા છે તેમના તાજા જીવન સ્મરણેા. પૂ. સ્વ. ગુરુદેવના ગુણગ્રહણ કરીએ તા જ ગુરુ-ઋણમાંથી યકચિત મુક્તિ – એ જ ભાવના.
અસ, ચાઇ કરુ' સત સૂરિદેવની જિગીને ચાગ્ય ૫ક્તિ – “ અપી† ગયુ* કારમ જગતને, ત્યાગના અનુરાગથી”
(૭-૬-૮૭ )
-
– સાધ્વીશ્રી કમળાશ્રીજી, સાધ્વીશ્રી સ્નેહલતાશ્રીજી,
સૌરાષ્ટ્ર કેસરી ને!
સૌરાષ્ટ્ર કેસરી !!!
પ્રવચન પ્રભાવક, શાસન શણગાર, પૂ. આ. દેવશ્રી ભુવનરત્નસૂરિશ્વરજી મહારાજ ! આપના શ્રી ચરણામાં ક્રેડિટ કેાટિ હા વદન.
શ્રી ગુર્જર જૈન સંધની બહેના સાધ્વીની ઉઘ્નપ્રભાશ્રીજી શ્રી મહાવીર જૈન સધની બહેના સાધ્વીશ્રી યશપ્રભાશ્રીજી
-
વિજય ભુવનના વિજિત જીવન ચરણે વંધ્રુના
અજ્ઞાનતા નિવારવા સમજાવી સમ્યક્ સાધના ભૌતિક ભ્રાંતિ ભાંગવા આળખાવી આત્મ આરાધના. કુણુ દિલેથી કાઢવા દ્વિવ્ય અનુપમ બતાવી ભાવના. ઉપકારી ગુણિયલ જીવનસૂરિન સદા સદા- હૈ। વંદના. .
એકલી ઉપરની ચામડીમાં ગ્રાહાય તે તા ચમાર કહેવાય.
૩૭
Page #58
--------------------------------------------------------------------------
________________
પરમપૂજ્ય આચાર્ય દેવશ્રી વિજયભુવનરનસૂરિજી મહારાજ સાહેબ, ગુરુદેવ ! દેહસ્વરૂપે વિલિન પણુ આત્મ-ગુણગરિમા, અનત અમર,
અજર...
આપશ્રીએ જીવનની ક્ષણુભ ગુર—સ‘સારનીપળા ક્ષણિ પળા ને સ'યમ-સાધનાથી મઘમઘતુ કરવા મથવા મળ્યા. જેઓશ્રીએ મેાક્ષ રૂપી રમણેાને વરવા કાજે સાધનાની પગદંડીએ ચઢવા હતા. પેાતાના જીવન-હેમને ચળકતુ રાખવા ને સયમ-જીવન સાધવા સાધનાના
પગથારે ચઢયા.
જેઓશ્રીએ આત્માના પ્રકાશ-પ્રભાવ પાથરવા તપશ્ચર્યા કરી. વીરશાસન કાજે વીર બની ક-જ'જીર તાડવા અપૂર્વ ઉલ્લાસથી જીવનપથ દિપાવ્યેા. મીનની જેમ સ’સાર-સમુદ્ર પાર પામવા ચારિત્ર્ય ઉજ્જવલ કરવા અથાક પ્રયત્ન કર્યાં. તે વિચાર, વાણી વર્તનથી જિંદ’ગીને સુસ’કારાથી સવાસિત કરી.
એ પુણ્યજીવનના અથાગ પ્રયત્નના પરિણામે પ્રભાવે જ્ઞાનસરિતા વહાવી ભવ્ય જીવાને પ્રતિબાધ કરી પ્રીતિ ફેલાવી. ૪૭ વના અનેકાનેક ગુણાની અખ’ડતાથી જીવન ઝગમગતું મનાવ્યું, સયમજીવન ૪૭ વર્ષમાં ૨૫ જેટલા મહાન છરી પાલિત સદ્ય કાઢી અનેક આત્માઓને જ્ઞાનયાતમાં લાવવા પ્રયત્ન કર્યો. પેાતાના મહાનમત્ત જીવનમાં-મહેાસવા, સધા, જૈન-શાસન અને મુક્તિધામ જેવી મહાન સસ્થાનું કાયર નિડરતા નિઃસ્પૃહતાપૂર્વક સફળ કર્યું..
એવા દિવ્ય-આત્માની ગુણુગરિમા કઈ રીતે વધુ વીએ. હુ થી અપેલા એ રિદેવ ને અજલિ, અતિમ શબ્દ...
( મહુવા )
૩૮
જેમના મુખે ઝળહળતુ ખાચ“નૂર,
અજ્ઞાની જીવેાના અધાર-અજ્ઞાત કર્યાં દૂર, હૃદયમાં હતા દિવ્ય-આત્મ ધ્યાનના પૂર, સિહ કેસરી વિજયભુવને કર્મીને કર્યો ચૂર. -સાધ્વીશ્રી મંજૂલાશ્રીજીના --સાધ્વીશ્રી મધુકાન્તાશ્રીજી
શિક્ષણ કરતાં યે સસ્કાર મહા કિંમતી વસ્તુ છે.
Page #59
--------------------------------------------------------------------------
________________
ભાવ-પુષ્પાંજલિ...!
પ્રાતઃ સ્મરણીય પરમપાસ્ય પૂ. પાદ સ્વ. આચાર્યશ્રી ભુવનરત્નસૂરિશ્વરજી મહારાજને આત્મસંવેદનાત્મક શ્રદ્ધાંજલિ.
" येषा मन इह विगतकिार। ये विध्ववितभूवि बातटुपकारम । तेषा वयमुचिता चरितानां। नाम जपामा वारवारम ।।
ઉપરોકત કાવ્ય પંકિત દ્વારા પ્રકટતુ રહસ્ય અમારા સંયમ જીવનમાં પૂજ્યપાદશ્રીને સ્વાનુભવથી પ્રત્યક્ષ કહી બતાવે છે. તેમાં જરાય અતિશયોકિત નથી જ.
તેમની નિશ્રામાં રહેવાનું સદભાગ્ય! પૂર્ણ ચાતુર્માસ બાદ શેષકાળમાં અવારનવાર ૨ ૩ વર્ષ મળતા જ રહ્યા. આ અમારા પરમ પૂણ્યને ઉદય... એમને સત્સંગ એ જ જીવનને અપૂર્વ લહાવો. ' સૌરાષ્ટ્ર કેશરી ” એમને મળેલું બિરુદ ! એમને રસજ્ઞાતા કહીએ!
દ્ધા કહીએ !..“સાહેબજી.દેવ થયા ”—આ વાત સત્ય જાણતી નથી, માન્યામાં ન આવે....છતાં ય સત્ય હકીકત માનવી જ રહી અને... ' - અરે... અમારા કમનસીબે.. અનુપમ શાસનરત્ન કુદરતે છીનવી લીધું. અને ઉત્કૃષ્ટ જૈનધર્મ જ્ઞાન પીરસનાર. અને હવે આજ અમારા જેવા માટે ઘણી મોટી ઉણપ. મૃત્યુને કુરઆઘાત અસહનીય રહેશે. કેણ અમને હવે...દિવ્ય-વાણીના વહેણે અમ જેવા પથ્થરને પલાળશે.
આપ સ્વર્ગેથી જ્યાં છે ત્યાંથી અમારા પર અમીટષ્ટિ વરસાવે. એ જ શુભભાવના. અમર આત્મા અમ પર પવિત્ર નજર કરતે રહેએ શુભકામના સાથે અંતરના વિરહની વેદનાભરી શ્રદ્ધાંજલિ આપના ચરણાવિ દે
– સાધ્વી શ્રી શ્રેયસ્કરશ્રીજી તથા સાધ્વીશ્રી ભાગ્યોધ્યાશ્રીજી
મોહાંધતાને કારણે જ અનંતગુણ આત્માની પાસેથી સાચુ સુખ મેળવી નહી શકે.
Page #60
--------------------------------------------------------------------------
________________
જ્ઞાની મહાપુરુષને વંદના... શ્રદ્ધાંજલિ
રનગતિ પૃથ્વી ઉપર મહાપુરુષોને જન્મ પરોપકાર માટે જ થાય છે, દુત્વયિસુખ માટે નહીં. એમની વિકાસ પામતી દષ્ટિ કરુણારૂપ અમૃત-વૃષ્ટિ કરનારી હોય છે. એમની વાણી પ્રશમરસ અમૃતને છંટકાવ કરે છે. જ્ઞાનમગ્ન, જ્ઞાનરત, જેનું જીવન–એવા જ્ઞાની મહાપુરુષને અમારા શત શત નમસ્કાર. કેટિ કેટિ વંદના.
– સાધ્વીનિમલ પ્રભાશ્રી
સંત–દીપ બુઝાયા પ્રકાશપૂંજ પાથરી ગયા!
ધમની કમલકેસર ક્યારીથી પરિવરેલા સંયમકળાના અદ્દભુત, સીંચાયેલા પુણ્યાત્માઓ ભવ-જીને સંસાર-તાપમાંથી મુક્ત કરાવે છે. શુદ્ધતમ અધ્યવસાયથી ચડતા તેઓ તપ-તેજથી જાજવલ્યમાન બની અજ્ઞાન અંધકારને નાશ કરે છે. શ્રુતિજ્ઞાનસંપન્ન ઉચ્ચકુલમાં જન્મ ધારક વિરલવિભૂતિ સંસાર-સાગર-કમળથી મુકિતએ પહોંચવા પ્રયત્ન કરે છે અને એ જ કે રત્નસમા પૂજ્યશ્રીના અનેકાનેક ગુણરત્નોની માળા ગૂંથનથી જીવન સાફલ્યને વરેલા પૂ. પાદ આચાર્ય શ્રી વિજયભૂવનરત્નસૂરિજી મહારાજની ગૌરવ-ગાથાનું સ્મરણ અમૃતપાન સાથે આપ સર્વે સ્વયં જીવનમાં કંઈ એકાદ ગુણ-આચરણમાં ઉતારીએ.
માનવંતી મરૂભૂમિ-ખેતાસણની ખમીરવંતી ભૂમિમાં ધનજીભાઈએ દેહ ધારણ કર્યો. રેતીના ઢગલા વચ્ચે રમતા શૈશવકાળ સરી ગયો.” બાળકોનાં ટેળામાં ૨મતે ધનજી ધ્રુવતારક જેમ તરી આવતો હતો, ગળથૂથીએ ગૂંથાયેલા માતા-પિતાના સંસ્કાર, સ્થાનકવાસી સંપ્રદાયમાં દીક્ષિત બનેલા ફઈ મ.સા. તરફથી પ્રેરણાની પિયુષવાનું થતું સિંચન. ' ભવાંતરમાં અધૂરી રહેલી આરાધના.ને ધર્મશિખર સર કરવા
અકાતિ કને આત્યંતિક સુખ આત્મા
સિવાય કઈ આપી ન શકે.
Page #61
--------------------------------------------------------------------------
________________
ધનજીભાઈને ધન્યાત્મા જાગી ઉઠયો.
એક પથિક આત્માને મોક્ષનગરીના પ્રવાસ ભણું દેડ સુકવી હતી. જે બસ, આ ભીષણ ભયાનક ભવાટવીમાં ભ્રમણ કરી અકાળાયેલ, મૂંઝાયેલે, થાકેલો હતો જ. તેને વિષયના વાદળ વિખેરી, કષાયોની કાલિમા કચડી નિર્મળ સાધનાપથે ચાલવું હતું. તેને ભવસંગ્રામવિજેતા થવું હતું–મેહ લૂટારાથી સાવધ રહી, તબાણના પરાક્રમરૂ૫ ધનુષ્યબાણ વડે કમકંચુક ભેદીને. કિતએ પાથિક ચાહતે હતો સથવારે..!! અવિચલનગરી પ્રતિ પાપા પગલી માંડતા એક ધર્મમાતાની આંગળીએ ઝૂલવું હતું. ત્યાં તે સ્વપ્ન સાકાર થયું.
અનંતના પ્રવાસીને અષ્ટપ્રવચનમાતાની ગોદમાં રમવા એક ઘર્મગુરુ મળ્યા.
કમળની કેમળતા કેસરજ્યારાની વિશ્રાંતિ
ચંદ્રની સૌમ્યતા. પછી ન રહે કમીના બાલધન આત્મધનની ખેજમાં બેવાઈ ગયોફઈ મહારાજ ! સહિબાનો આગ્રહ હતો. “ભઈલા સ્થાનકવાસીનું રતન બનજે છે ને! પણ ધનને તે ચંદ્રના કિરામાં આત્મધનની પ્રાપ્તિમાં રાહ દેખાઈ ચૂક્યો હતો. સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું, “મહાસતીજી! જે મુખે મુહપત્તિ બાંધવાથી જ મોક્ષ થઈ જાય. તો હું ગોદડાના ઢગ બધી દઉં.”
તેજવય તેજસ્વી ચંદ્ર-કિરણના શરણે અનંતના પ્રવાસીની મન-મક્કમતા લયલીન બની ગઈ. મુનિશ્રી ભુવનરત્નવિજયસૂરિ બની પૂ. ગુરુ મસા. આદિની વૈયાવચ્ચ દ્વારા અજબ વકૃતત્વ-શેલીની લેટ વડે જ ભવ-જી પર ભવ્ય અસર સાથે ધર્મશાસન પ્રભાવનાની શરૂઆત કરી. છરી પાળતા સંઘ, પ્રતિષ્ઠા-મહત્સ-અંજનશલાકા, તિક્ષા, વડીદીક્ષા પ્રદાનાદિના કાર્યો અપ્રમત ભાવે કરી “સૌરાષ્ટ્ર કેસરી, બિરુદ ધારણ કર્યું.
અવિસ્મરણીય આચાર્યપદ પ્રદાન પ્રસંગે રાજનગર મધ્યે સંવત
સાચા સુખ માટે માનવ પાસે દિક્યાન,દકિટ હોવી જરૂરી છે.
.
૪૧
Page #62
--------------------------------------------------------------------------
________________
૨૦૩૫માં યોજાયેલ જે હજુથ નજર સમક્ષ તરવરે છે. પૂ. પ્ર. સાળીશ્રી નેમશ્રીજી મના પ્રશિષ્યા સા. વારિણાશ્રીજીને સિદ્ધ લેખિકા પૂજ્યશ્રી કહેતા. તેઓશ્રીની પદવી પ્રસંગે જવાની અપૂર્વ ભાવના પણ ન જાયું જાનકીનાથે સવારે શું થવાનું છે? વિહારમાં વારિણાશ્રીજી રવર્ગવાટે સંચરી ગયા તેમના અધૂરા અરમાને પૂર્ણ કરવા ભાંગેલું હૃદય છતાં ય પૂજ્યશ્રીના પદવી પ્રસંગે તપસ્વી સાધવીશ્રી ત્રિલોચનાશ્રીજી આદિ સાથે અમે રાજનગર ગયા.
હજારની માનવમેદની વચ્ચે પૂ. વિનયચંદ્રસૂરિજી મ. સા.ના વરદ હસ્તે તૃતીયપદે આરૂઢ થયાં. ત્યારે પૂજ્યશ્રીએ જે પ્રવચન કર્યું તેને ગુંજારવ-માર્મિક નિર્દેશન જે વર્તમાન જૈન શાસન પ્રતિ કર્યો તે હજુ ય કાનમાં ગુંજી રહ્યો છે.
“મૃતસિંહના કલેવરને બીજા પશુઓ હેરાન કરતા નથી. પણ કલેવરમાં રહેલી કીડાઓ-જિવાત જ તેને ફેલી, ખાય છે. તેવી રીતે મૃત પ્રાયઃ બનેલા જિનશાસને અન્ય મતીઓ હેરાન નથી કરતા, * જેટલા જિનશાસન મતી. મારી ફરજ આજથી વધી રહી છે હું શાસનને વફાદાર રહે. અંદરના કીડાઓ દૂર થાય. જૈનશાસન-પતાકાનો વિજયધ્વજ મુક્ત ગગનમાં લહેરાય તેમ ઈચ્છું છું.”
પદવી પ્રસંગોએ, ચાતુર્માસ તથા શેષકાળ દરમ્યાન શાશ્વતી ઓળીમાં જ્યારે જ્યારે અમને પૂજ્ય ગુરુદેવની અમૃતવાણીને લાભ મળતો ત્યારે ત્યારે ગૌરવ પૂર્ણ હૃદય બની જતું. એવા એક શિરછત્રને અમ શિર નમતુ રહેતુ. અજબ અઝમતેજનું પ્રગટીકરણ થતું તેમના પ્રવચનમાં પણ બ્રહ્મચર્યવ્રત - પાલનને મીઠે - મધૂર રણકાર સંભળાતે જેને દવનિ હજુયે ગૂંજ્યા કરે છે.
છેલ્લા પાંચેક વર્ષોથી અનેક રોગોથી ઘેરાયેલા છતાં તેમની આત્મ મસ્તીમાં કદીયે ઉણપ આવી નથી. ને સાથે રહી પુસ્તકની સદાકાળની મૈત્રી, સં. ૨૦૪૩માં મુંબઈ ચાતુર્માસ પધારવા અમદાવાદથી વિહાર કરતા પાલેજ મુકામે શરીર-સ્વાથ્ય હાથમાંથી સર્ણ, શિષ્ય
આકુળતા એ દુઃખ હૃક્ષણ અને અનાકુળતા એ સુખ લક્ષણ છે
૪૨
Page #63
--------------------------------------------------------------------------
________________
પરિવારને કહ્યું, “યશવિજય, રાજ્યશવિજય મારા દેહની ચિંતા ન કરે...મારે માગ કલીયર થઈ ગયો છે.” “વહુવિનાશી તુ અવિનાશી” વધુ વિનાશી મારો આત્મા અવિનાશી અજર અમર છે. હું મારા શુદ્ધ સ્વરૂપને પામું. ને અંતકાલિન મૃત્યુમતી સાથે શ્રી નમસ્કાર મહામંત્ર મસ્ત બન્યા.
ચૈત્ર-શુકલાની ચર્તુદશી પૂજ્યશ્રીના દેહ માટે ગોઝારે દિન બની ગયો. પૂજ્યશ્રી અનંતની વાટે સિધાવી ગયા. પૂજ્ય ગુરુદેવ! એ ગુરુદેવશ્રી સૂરિદેવશ્રી..
આ શું કર્યું? અમારે હજુ આપની જરૂર હતી ! શિષ્ય-પ્રશિષ્ય સાવવું-શાસન સહુ આપ ભણું મીટ માંડી રહ્યા છે? અમને છોડીને કેમ ચાલ્યા ? શા અપરાધ ક્ષમા કરજે એકવાર. સ્વર્ગેથી દિવ્ય આશીવાદ વાણી વરસાવે જેથી ભયાનક માર્ગ પ્રકાશવંત છે એ ! ગુરુદેવ !!
આપની કૃપાકાંક્ષી સાધ્વી વજાસેનાશ્રીજી
શું? શ્રદ્ધાંજલિ, ચંદ્રના બાળને?
ચિત્રસુદ તેરસ મહાવીર જન્મની આનંદની ઊર્મિ ઉરમાં સમાતી ન હતી, ત્યાં તે નિષ્ફર દેવે ન વાંચી શકાય, ન કલ્પી શકાય એવા હદયવેધક ક્રૂર સમાચાર ચિત્ર સુદ પુનમના પ્રભાતે મળતા હૃદય રડી ઊઠયું. કેને ખબર હતી કે અમારા અંતરના અવાજને બેસૂરે બનાવી દશે? શું અમારી ભાવનાઓ દિપક આપના હદયદ્વાર સુધી પ્રકાશીત નહેતે બન્યો? આપની શિષ્યાઓની આરઝૂ આપને ન ગમી ?
મનમાં વિચાર્યું હતું કે ચાતુર્માસબાદ પૂ. પાદ સૂરિવશ્રી ભુવનરતનસૂરિ મહારાજના પ્રથમ દર્શન કરી નયનને શાંતિ મળશે.
ઈદ્ધ અને ચક્રવતીના સુખ પણ ચિરા સ્વાશ્યના સુખ પાસે તુચ્છ છે.
૪૩
Page #64
--------------------------------------------------------------------------
________________
જૈનશાસનમાં વિદ્યમાન અનેક મહાપુરુષોમાંના એક અદ્વિતીય કેટીના મહાપુરુષ હતા. અનેકવિધ ગુણેના ખજાના. “નીડરતાએ એક અત્યંત પ્રસંશનીય, અનુકરણય ગુણ હતો. કેઈની ય શેહશરમમાં તણાયાવિન શાસન ને શાસ્ત્રને વફાદાર રહેવાની વૃત્તિ જેમના જીવનમાં રામામમાં વ્યાપ્ત હતી.
હજારોની મેદનીમાં જ્યારે વ્યાખ્યાન આપતા ત્યારે “આગમે અને સિદ્ધાંત”થી યુકત અમોધવાણી સાંભળીને ૫ ગુરુદેવની અગાધશક્તિ ઉપર શ્રોતાઓ આફ્રિી થતાં. એવી અજોડ શૈલીના વ્યાખ્યાતા હતા. એવી સિંહગર્જના વ્યાખ્યાનમાં નહીં સંભળાય!
શાસન સૂરક્ષક વીરપુરુષ, સિદ્ધાંત સમર્પક વિદ્વાન પુરુષની આવશ્યકતા હજી ચે હતી, પણ શું થાય ? આવા એક નહીં પણ અનેક ગુણે નમ્રતા, વચનસિદ્ધતા વગેરે હતા છ'રી પાલિત સંઘ કઢાવવા, બે સંઘના સંઘર્ષનું નિરાકરણ–એક્યતા લાવવી, એવા અત્યંત સહજતાથી કાર્યો કરનાર હવે કેશુ? સર્વ રીતે તારકગુણ ગુરુદેવની રૂપરેખા વ્યક્ત કરવા અમે બિલકુલ શક્તિહીનઅસમર્થ છીએ.
રહમાં ભયંકર વ્યાધિ હોવા છતાં ય તેમની સમાધિ ભદ્રકર હતી. તેઓશ્રીની વિદાયથી શાસનરસિક આત્માઓ, જૈન-જૈનેતરને અવર્ણનીય અઘાત થયેલ છે. શાસનને, સંઘને, અમારા સમુદાયને ન પૂરી શકાય તેવી મહાન બેટ પડી છે. અસમર્થ એવી હું...અ૫માત્ર ગુણાનુવાદ કરી વિરમું છું.
શાસન દેવને પ્રાર્થના, અમારી એ અભ્યર્થના. સદા અમો પર સ્વર્ગથી
અદેશ્ય કૃપાના કિરણે વરસાવે ગુરુચરણ–વંદનાજલિ ગાવે.
સાધ્વીશ્રી અનંતપ્રભાશ્રીજી
ષચ ને ઇંદ્રિયેથી જિતાયેલો આત્મા જ સંસાર છે કષાચાને જીતનારે આત્મા મેક્ષ છે,
Page #65
--------------------------------------------------------------------------
________________
પ્રવચન પ્રભાવક સૂરિદેવ !! પ્રવચન-શક્તિ હતી જેહની, સૌ મુનિગણથી ન્યારી, તેહથી ઉજજવળ શોભી રહી'તી કેસર કેરી ક્યારી. જિનશાસનમાં કીતિ જેહની સર્વત્ર ફેલાઈ”તી સારી,
ગુણ તમારા શું પામું ગુરુજી આશિષ ઘો એવી યારી. પ. પૂ. આચાર્ય દેવશ્રી ભુવનરત્નસૂરિ ગુરુદેવજી ગુણોને મહાસાગર સમ એ ગુરુદેવના ગુણેનું વર્ણન હું સાવ અજ્ઞાન અને સામાન્ય સાવી થઈને શું લખું? મારું તે શું ગજું? ગુણ આલેખન કરવાનું? પણ તે ય ગુરુભક્તિથી ભીંજાયેલા મનમાં તરવરાટ જાગ્યો કાંઈક લખવા માટે એમના વિશિષ્ટ – જ્ઞાનગુણથી પ્રેરાઈને તે...!!!
એ, ગુણનિધિ ગુરુદેવના ગુણ વૈભવનું આલેખન કરવામાં એક વિશેષાંક પણ ના પડે. પણ અહીં માત્ર વર્ણન કરું સર્વને નજરે ચડતે, શ્રોતાઓ પર જાજજવલમાન ઝળહળતે ગુણ સિતાર – એ છે એમની પ્રભાવક પ્રવચનશક્તિ...!!
પરમાત્મશાસનના પરમતને પામવા માટે એક સૂગમમાર્ગ છે જિનવાણીનું. શ્રવણુએ શ્રવણથી ભવની ભયંકરતા અને મોક્ષની ભદ્રંકરતા સમજાય. આજના ભૌતિકવાદમાં ફસાયેલા અને જિનવાણુનું શ્રવણ એ જ તારક છે...
ભવ-જીને ફસાયેલાથી જ્ઞાન-દ્વાર ખોલવામાં સમર્થ હતી. પૂ. ગુરુદેવની અનેખી વ્યાખ્યાન શૈલી તેમનું પ્રવચન માત્ર મનરંજન નહીં, દેષ ભંજક, ધર્મ જીવનપ્રેરક સંયમ પ્રભાવક નિખાલસપૂર્ણ રહેતું. તલસ્પર્શી આગમિક અભ્યાસનાં કારણે તેઓશ્રી – કયા આગમમાં, કયો પાછ સાક્ષી સહિત સદષ્ટાંત આપી શકતા જિનતત્ત્વદશન-માર્મિક રહસ્યના જ્ઞાતા હતા. એ રહસ્ય શ્રોતા સમક્ષ સરલ, મનોરંજનપૂર્ણ પ્રેરણા પૂર્ણ સહ ભવજી–બાળજી સમક્ષ કેમ રજૂ કરવા તેઓના એ વિજ્ઞાતા હતા.
તેઓશ્રી વંદનાથે જઈએ તે મહર્ષિકૃત ગ્રંથસાગરમાં નિમગ્ન
જીવનમાં સરલતા હોય તે માનવી આખા જગતમાં પૂજનીય છે.
- - ૪૭
Page #66
--------------------------------------------------------------------------
________________
હૈય, બિનજરૂરી વાતોથી દૂર રહી જ્ઞાન અભ્યાસમાં જાણે ભંગાણ પડતું લાગે, વંદનાએ આવનાર મુમુક્ષુ કે સાધ્વી મહારાજ સાથે ઔચિત્ય પૂરતું બેલે. અથવા સુંદર હિતશિક્ષા આપે.
વિશિષ્ટ જ્ઞાની પ્રવચન પ્રભાવક સૂરિલેવના પ્રવચનને ખાસ લાભ " બહું નથી મળ્યો. પરંતુ જિનશાસનમાં થયેલ નવપદજીની સુસાધક શ્રી પાલરાજાને રાસ, જે આત્મિક આહાર સાથે અવનીય મધુર સ્વરે શાસ્ત્રીય સંગીત સહ સાંભળવા એ એક દુર્લભ લહાવા સમાન ગણાય. એમના પ્રવચને ખૂબ હૃદયસ્પર્શી, કંઈક ભવજીને ભવ્યજીવન આપતા, સન્માગી બનાવ્યા ને શાસનરાગી બનાવનારા છે.
ભુવનમાં રસમ એ ભુવનરનસૂરિશ્વરજી મહારાજની જિનશાસનને જ્યારે જરૂર હતી ત્યારે ગોઝારા કાળે છીનવી લીધા...
જેન-શાસન છત્ર સમા ગુરુદેવ ગયા. પણ એમના રોમેરોમે જે જ્ઞાનરમતા હતી. તે આપણે આંશિકપણે અપનાવીએ અને એમના ગ્રંથમાંથી મેળવીએ પ્રકાશ એ જ શ્રદ્ધાંજલિની એક અભ્યર્થના , પ્રવચન પ્રભાવક ગુરુદેવને કહું છું.
શાસન રક્ષા કાજે ગુરુવર જીવન હતું તમારું, મસ્તક સૌના ઝૂકી જતાં એવું વક્તવ્ય તમારું.” મતભેદ મિટાવી, હાથ જોડીએ ” હળીમળી, સ્વીકારે ગુરુ શ્રદ્ધાંજલિ વંદન તમને લળીલળી.
- સાધ્વીશ્રી વિશ્વતિશ્રીજી કેવલ રહી કેમલ યાદ કષ્ટ નિવારે ગુરુ ઈહલેક,
દુર્ગતિથી વારે ઈહલોક. સમતિ હોય ગુરુ દેવતા
ગુરુદેવ ને ગુરુદેવતા. ઓ ! મારા પરમ ઉપકારી, સરળ સ્વભાવી પૂજ્ય ગુરુદેવ !!!
ક્રોધ એ તે વર્ષની પ્રીતિને વિનાશ કરાવે છે
અને અનેક સાથે લેર કરાવે છે,
૪૮
Page #67
--------------------------------------------------------------------------
________________
આપશ્રીની પુનિત નિશ્રામાં મારી વડી દીક્ષાને યોગ થયેલ. મારી બાલ્યવય હવાથી ચેગ સારી રીતે પૂરા થાય તે માટે વાસક્ષેપ નાખીને ચાગ પૂરા કરાવ્યા.
હમેશા સુખશાતા પુછીને એમ કહે કે નાના મહારાજ નિવામાં ને આયંબિલમાં તમારી ભક્તિ બધા કરે છે ને. હું નાની હોવાથી પૂજ્યશ્રીએ મારું નામ ટીનું પાડ્યું હતું. પૂ. આચાર્ય ભગવંતશ્રીનું વ્યાખ્યાન હું નાની હોવા છતાં મને બહુ સારી રીતે સમજાઈ જતું બધું ય મને યાદ છે.
છેલ્લે, અમે થલતેજથી વિહાર કરવાના હતા. ત્યારે મને કહ્યું કે, તમે ખૂબ ભણજો અને ગુરુ મહારાજની સેવા કરજે.” પૂજય મોટા મ.સા.ને કહે કે, આ સાધ્વી તમારી બહુ જ ભકિત કરશે. આપણું સમુદાયના પૂ. સાધ્વીશ્રી નેમ શ્રીજી મ.સા. પછી નાની ઉંમરમાં મારી દીક્ષા થયેલ. તેથી સમુદામાં સૌથી નાના છે એવું ઘણીવાર કહેતા. આવા અજોડ જ્ઞાની પૂ. ગુરુજી અમને અટૂલા મૂકીને સ્વર્ગે સિધાવી ગયા, સ્વર્ગેથી અમને આશિષ આપજે.
પૂ. સાધ્વીશ્રી વિનયપ્રભાશ્રીજી મ.ની આજ્ઞાંતિ બાલસાધ્વીશ્રી કૈવલ્યપ્રભા.
તે દિન ચૈત્ર શુકલા ૧૪...
પૂજ્યપાદ આચાર્યદેવશ્રી વિજયભુવનરનસૂરિજીના કાળધર્મ પામ્યાના સમાચાર સાંભળતા–“કાળજુ કંપી ઉઠયું. વિરહને વીંઝતા વાયું રાંક-શિષ્યના રત્નને રેળી નાખનારે, સમાજના સ્તંભને તેડનાર, સમુદાયની શાંતિને આંચકે આપનાર, શાસનના હીરને હણનારો તે દિન ચૈત્ર શુકલા ૧૪” ' ,
ક્રોધી ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એ ચારેય
-પુરુષાર્થમાં સફળતા સાધી શકે. •
Page #68
--------------------------------------------------------------------------
________________
અસહનીય સમાચારથી જૈન સમાજે બેટ ખાધી, શાસને શાસક ગુમાવ્યો, શિષ્યએ શિરછત્ર ઢાંકણુ ગુમાવ્યું. સમગ્રતયા જેન જગતને અફસોસ, ગ્લાનિ, શેકનું તીવત્તર મોજુ ફરી વળ્યું.
કંઈક સૂતેલાઓને જિનવાણું-ઝાલરથી જગાડનાર શું ચિરનિદ્રામાં પિસ્યા? ક્યાં સંતાયા અનુપમ ચરિત્રજીવનને લઈ બનેલ જૈનશાસન કર્ણધાર? જ્ઞાની ગુરુદેવ! જ્ઞાનામૃત પીરસતા અધૂરા ભજન પીરસીને પ્રયાણ કરી ગયા? ગુણગિરિમાં વહેતા..ગરવા ગુરુદેવના વાત્સલ્ય વહેણ શું સૂકાઈ ગયા? ભગવાન મહાવીરના નિર્વાણે જે આઘાત અનુભવ્યું એવું જ કંઈક વાઘાત ભાવવિભોર શિખ્યોશિષ્યાઓ અને સમગ્ર સમુદાયે પણ...
ગુરુવાણીના પડઘા કાનમહી ગૂજે-શરિર મળિજ! સર્ચ - ”! “નિત્ય છે માત્ર આત્મા, શરીર નાશવત’ સરલતાથી સરલતાની શીખ, નમ્રતાનું નત્યનંગ ધરી, નિર્વાણ–તેયારી, નિર્ભિકતાની ભવ્યભેટ આપી ભવપંથ કે કર્યો જેન-જગતને જીવનના તેજકિરણો તેજમય બનાવી ચાલ્યા. વિરાગની વાસળી વગાડી–આત્મજાગૃતિને ઝંકાર જગતને સંભળાવ્યો. વરસાવી ચારિત્ર્યની ચાંદની ચતુર્વિધ સંઘને આપ્યું સંયમ-જીવનનું શીતળદાન...સાથે સાથે આપ્યું સત્ય ધર્માચરણનું ભાન વિરતિની વાટ બતાવી વિરામ પામ્યા.
હવે, સામે માત્ર તમજીવનના ગુણસાગર ગુરુદેવ! વિરલ વ્યક્તિવધારી, અનેકગુણથી પૂર્ણ બસ, આપણે સૌ કોઈ જીવનમાં એમના એકાદ ગુણને વિકસાવી તે પંથના રાહી બનવા પ્રયત્ન કરીએ!
જ્યાં પણ બિરાજિત આપને આત્મા ત્યાં શાંતિ પામે, અધૂરી સાધના પૂર્ણ કરી મુક્તિ સુખને પ્રાપ્ત કરે. એ જ અમારા સૌની ભાવભરી શ્રદ્ધાંજલિ
મહાસતી પૂ. સરોજબાઈ મ. પૂ. મહાસતી સુજાતાબાઈ મ. (બોટાદ સં.)
મિથ્યાષ્ટિ તે અર્થનો અનર્થરૂપ માને છે
:
-
Page #69
--------------------------------------------------------------------------
________________
વસુંધરાનુ વહાલુ રતન
મહાપુરુષ કા જીવનચરિત્ર; હમે નસિયત કરતે હૈ, હમ ભી અપના અપના જીવન; ભવ્ય ઉજવલ કર સકતે હૈ ।
રત્ન... હા એક મા-જનની કૂખે અવતરે ને ખીજુ મા વસુધાનુ રત્ન! મા જનનીનું રત્ન મૂલ્યવાન પણુ, મા-વસુધાનુ રત્ન અણુમાલ... ના ન થઈ શકે એના મૂલ્ય ! ઉભય સિદ્ધિ ધરાવતુ,...ઉભયના અંતર અજવાળતુ .. આલમને ય પેાતાના અતરે અજવાળતુ એ રત્ન...એ અણુમૂલ રત્ન જ હાય ને જ વળી ? આવા જ એક જ એક રત્ન... સહુના લાડીલા, ધમ સમાજના માનીતા, જૈનશાસનના જાણીતા શ્રદ્ધેય ગચ્છાધિપતિ પૂ. આ. શ્રી ભૂવનરનસૂરિજી મહારાજ સાહેબ!
હાં પ્રત્યક્ષ તા જેના અલ્પ પરિચય હાવા છતાં અધૂરા એ પરિચય પણ ખૂબ જ મધુરા મની ગયા છે તેથી જ એ મહામૂલા રત્નને સ્મરાંજલિ આપવાની પ્રેરણા સ્ફુરે જ
કણુ તા પાવન હતા એમની ખ્યાતિની ખુશ્માથી..પરંતુ આંખને એની સાખ પૂરવી હતી...ને તેથી જ મનની પાંખને તૈયાર કરી, પ્રથમ દર્શન કર્યો સુરેન્દ્રનગર ઉપાશ્રયે, કાંઈ આડી અવળી વાત ન કરવાના એમના મુદ્રાલેખની ત્યારે જ છાપ પડી... ઘેાડી મિનિટામાં અરિહંતાદિના મહિમા સ્તવના દ્વારા પ્રસાદ' પીરસી દીધા એને અમે પીપરમેન્ટ’ જેમ વાગેાળતા વિદાય થયા...
(
"
ફરી બીજી વાર...૮૩ની એ સાલ, એમનુ' ને અમારુ' ચાતુર્માસ મુક્ષુ' થાડાક દિવસેામાં એમના આવાગમને આવી લેાકેામાં ઉત્સાહની ભરતી 1 સરસ...ચાતુર્માસ તરસ છીપાવે તેવું, એવા આનનની અભિવ્યકિત, ને થયુ· કે કાંય અછાના રહેતા હશે રત્નના અજવાળા ! એના તેજથી રસ્તા સમાજ કેવા ઝગમગે છે......અને એક ટ્વિ...
જન્માંધ કરતાં સિાદૃષ્મિ લય'કર છે.
૫૧
Page #70
--------------------------------------------------------------------------
________________
એક દિ અમે પણ ચાલ્યા પ્રેરણાની એ ગંગોત્રીમાં પિત થવા.. ને પૂજ્યશ્રી મ. કહે, તમે આવ્યા? ભલે. “મૈત્રીભાવ'ને વિસ્તૃત કરે તે જ સાધક વગેરે વગેરે. મૈત્રી આદિ ભાવોની હૃદયસ્પર્શી થોડી વાત જે અનુભવગમ્ય વાણુ હતી. હૃદયરકતે વણાયેલ ત્રીભાવની જ ગવાહી આપતી અત્યંત સ્પર્શી ગઈ ને હૈયુ બોલી ઉઠયું, “Any comes from the heart, goes to the heart” 245 zaal ઓન કરે ને પ્રકાશ ઝળઝળી ઉઠે ને રવીચ ઓફ કરેને લાઈટ બંધ એમ પ્રવાહ શરૂ થશે. હૃદય અજવાળા અજવાળા પામવા લાગ્યું, ત્યાં જ ફરુ વાધારા બંધ કરી કહે કે બસ..શાતામાં રહેજે કામકાજ હોય તે જણાવજે, તો એમ કહીને પોતાનું વાંચવા લાગ્યા. ને અમને વિદાયને સંકેત મળી ગયે. ન કેઈ આડી અવળી વાત, ન કઈ પૂછપાછ! કોલેજમાં પ્રોફેસર પિરિયડ દઈને જતા રહે તેવું સંવેદન લઈ અમે ગયા. કાને – અંતરમાં ય દિવસો સુધી એ વાણું શું જયા કરી...
ફરી આવ્યા એ પર્વાધિરાજના એ પનેતા દિવસ...ત્યાંના બે સઘનો રિવાજ એક સાલ શ્રીસંઘ સાથે ચાતુર્માસસ્થિત સંત સતીજી મૂર્તિપૂજક ઉપાશ્રયે ને બીજી સાલ સ્થાનકવાસી ઉપાશ્રયે બિરાજિત થાય ને સમુહ ક્ષમાપનાનું આયોજન થાય. આ રીતે અમે પણ શ્રીસંઘ સાથે સંમિલિત થઈ ત્યાં ગયા. પૂજ્ય આ. શ્રીની તબિયત ખૂબ નાંદુરસ્ત થઈ ગઈ હતી. છેલ્લા દિવસેમાંય નિયમિત વ્યાખ્યાન નહીં વાંચી શકેલ છતાં યે એ દિવસે ક્ષમાનું હાર્દ હાર્દિક રીતે જે સમજાવ્યું તે “Short but sweet” જીવન પાથેય બની ગયું.... પછી શારીરિક કારણે પૂજ્યશ્રીને પ્રવચન વચ્ચેથી ઉઠવું પડ્યું. મારે શિરે પણું જે “ક્ષમાપના” વિષેયત્ કિંચિત્ બાલવાનું હતું... [પણ પૂજ્યશ્રીની હાજરીમાં સંકેચ થ... ] ત્યાં વરચેથી તેમને જવું પડયું તે પૂજ્યશ્રી એ કહેતા ઉઠયા કે “બીજો વિકલ્પ ન કરશે, મારે ઉઠવું પડે તેમ છે શારીરિક ક્રિયા માટે” ત્યારે પણ મહાપુરુષની મહાનતાનું દર્શન સહજતાથી પામ્યા.
અર્ચતર એવી જ્ઞાનજયોતિ તત્વરૂપે પ્રતિભાસિત
થાય તે જ અથાથ સમ્યગદર્શન છે,
પુર
Page #71
--------------------------------------------------------------------------
________________
આમ ત્રણેકવાર દઈન થયેલ...પણ તેઓશ્રીની સાધુતાની સુવાસ ચાઇ થકી અંતરના એરડા મહેકે છે. પછી મહુવા ને અમરેલી ચાતુર્માસાની પૂજ્યશ્રીની શાસનપ્રભાવનાઓની પરિમલ પરાક્ષ રીતે ત્યાં ત્યાંના નિકટવતી શ્રાવકા દ્વારા પણ જાણવા મળેલ ને હૃદય હમેશ મહેસુસ કરતુ કે.
કેતુ' પાવન, યશસ્વી પ્રેરક જીવન ! અહા ! અપૂર્વ છે પૂજ્યશ્રીનું જીવન-ઉપવન !
જેમ બગીચા પાસે સુવાસને સૌ સહજતાથી માણવા મળે એમ આવા મહાપુરુષના જીવનમાગ પાસે આવનારને ચારિત્ર્યની સુવાસ ને આત્મગુણેાનુ` સૌ જરૂર મળતું, વાહ ! ધન્ય સંત જીવન !!!
અચાનક એમના કાળધર્મના સમાચાર મળતાં થયુ હાય ! હીરલા હરાઈ ગયે!! શાસન રત્ન શળાઈ ગયુ' ? ઉદારતાના ઉષિ સુકાઈ ગયા ? ગ‘ભીરતા, ઉદારતા, મહાનતા, પાવનતા, પ્રેરકતા, પ્રભાવકતા, શે! પુરાશે એ શાસનપ્રભાવકની ખાટ
ધમ સમાજને મૃત્યુએ તે લગાડી જખરી ચાટ ! વન હૈ। ભવ્ય જીવન ભેટ દેનાર, એ ભદ્રિક. આત્માને!
સરલાત્માને !
–
અપૂર્ણાં સૌમ્ય ને સરલતાથી જીવી જનાર, શ્રદ્ધાંજલિ—સૂમના એ . ચરિત્ર્ય-સચમ જીવન થકી પ્રેરણા દેનાર, પ્રણિપાત ! પ્રણિપ્રાત એ પવિત્રાત્મા ને!
પ્રાંતે એમને સાધક આત્મા જ્યાં ગયા હૈાય ત્યાં ફરી વિતરાગ શાસનનું સંધાન પામી અધૂરી સાધના પૂર્ણ કરી વહેલા વહેલા સિદ્ધિ વા... સિદ્ધિ વરા સિદ્ધિ વા એ જ અભ્યર્થના, શ્રદ્ધાંજલિ સુમન.
—મહાસતી અરૂણાખાઈ
પૌલિક સુખને રાગ એ બધા પાપોનું મૂળ ઉત્પત્તિ સ્થાન.
૫૩
Page #72
--------------------------------------------------------------------------
________________
, આચાકી જિમના તાર તે સ
પૂજ્ય સૌરાષ્ટ્ર કેસરી આચાર્ય દેવશ્રીના સ્વર્ગવાસના સમાચારે ભારતભરમાં ફરી વળતા પૂજ્યશ્રીની ધર્મપ્રભાવનાને ધર્મકરણીની ગુણાનુરાગતા દર્શાવતા જેમના પત્ર–લેખોઆવેલ તેમના પ્રથમ તારો પણ આવેલ, તે સીવાય પણ આવેલ, તે સીવાય પણ જેમના તારે આવેલ તે... પૂ. આચાર્યદેવશ્રી વિજ્યરામચંદ્રસૂરીશ્વરજી મ. પૂ. આચાર્યદેવશ્રી વિજયપ્રેમસૂરીશ્વરજી મ. પૂ. આચાર્યદેવશ્રી વિજયસુબોધસૂરીશ્વરજી મ.
આચાર્યદેવશ્રી વિજયલધિસૂરીશ્વરજી મ.
આચાર્યદેવશ્રી અશોકચંદ્રસૂરીશ્વરજી મ. પૂ. આચાર્યદેવશ્રી વિજયવિનયચંદ્રસૂરીશ્વરજી મ. પૂ. આચાર્યદેવશ્રી જયચંદ્રસૂરીશ્વરજી મ.
પૂ. પંન્યાસશ્રી દાનવિજયજી મહારાજ પૂ. મુનિરાજશ્રી ધર્મધ્વજવિજયજી મહારાજ સાધ્વીશ્રી કલ્પગુણાશ્રીજી મહારાજ સાધ્વી શ્રી ચંદ્રયશાશ્રીજી સાધ્વી શ્રી મેરશીલાશ્રીજી સાધ્વીશ્રી આનંદીશ્વરાશ્રીજી સાધ્વી શ્રી પ્રભાશ્રીજી સાધ્વીશ્રી શ્રેયસ્કરાશ્રીજી સાધ્વીશ્રી વનીતાશ્રીજી સાધ્વી શ્રી સુર્યપ્રભાશ્રીજી
તત્વદષ્ટિએ કે પદાર્થ બૂરા નથી અંદરના રાગદ્વેષ બૂરા છે.
પY
Page #73
--------------------------------------------------------------------------
________________
નિડર શાસન કેસરી
સત્યપ્રિય સૂરિદેવ ગયા... પરમ પૂજ્ય ગચ્છાધિપતિ આચાર્ય શ્રી ભુવનરત્નસૂરિશ્વરજી મ.સા. ચૈત્ર સુદ ૧૪ ના દિવસે કાળધર્મ પામતા સમસ્ત ભારતભરના જૈન સમાજ અને શાસનને કદી પણ ન પૂરી શકાય તેવી મહાન બેટ પડી છે. જીવન કેટલું ક્ષણભંગુર છે, તેને સચેટ ખ્યાલ આપણને તેમના કાળધર્મ પામ્યાની ઘટનાથી આવી શકે તેમ છે.
મહાપુરુષો અને સંતેના જન્મ, જીવન ને મૃત્યુ જગતને પ્રેરકરૂપ હોય છે. ધરતી તે નિરાલંબા – નિરાધારા છતાં સંસારને માટે આલંબનરૂપ છે. કેમ કે સત્યના બંધને બંધાયેલ છે. એ સત્યને સંતા – મહાપુરુષોને આધાર છે. ભયંકર ઝંઝાવાતી ઝડપે વિનાશના માર્ગે જઈ રહેલી વિશ્વની પ્રજાને સત્ય, અહિંસા, સદાચારના માર્ગે વાળવા જન્મ લઈ મહાન સંત જીવન-સાર્થક કરી અમર બને છે. પૂ. આચાર્ય ભગવંત આવા જ કેટિના સંત થઈ ગયા.
તેમને જન્મ રાજસ્થાન : મારવાડના ખેતાસર ગામે થયેલ, નાની વયે દીક્ષા ગ્રહણ વારસામાં મળ્યા. માતા-પિતાના ધર્મ સંસ્કાર જે પૂજયશ્રીએ ઉજજવલ કર્યા. તેઓશ્રીના પરમગુરૂ આચાર્યશ્રી કેશરસૂરિશ્વરજી મ. પાસે જ્ઞાનધર્મ પામ્યા ને ઉન્નતિના એક પછી એક સાપાન સર કર્યા. સં. ૨૦૩૫માં અમદાવાદ મુકામે આચાર્યપદની પાવીની પ્રાપ્તિને શાસનના શિરતાજ બન્યા. તીક્ષણ બુદ્ધિ, શાસ્ત્રના અતિગુઢ મર્મને આત્મશકિતથી જાણવાની તેમનામાં અદ્દભુત શક્તિ. સ્વાધ્યાય, સંયમપાલન અનેક ગુણના સાગર સમાન, શાસન પ્રત્યેની શ્રદ્ધા અને તીવ્રરાગ નિડર વકૃતવ, પ્રભાવક વ્યક્તિવ, સૌરાષ્ટ્ર કેસરી શ્રી ભુવનર-નસૂરિશ્વરજી મ. સાહેબે પોતાના સમગ્ર જીવન દરમિયાન અનેક જીવોને પિતાની સાદી, સરળ અને સિંહગજના સમી–શૈલીમાં પ્રતિબંધ પમાડીને સદાચાર નીતિ, ન્યાય, અહિંસા અને સત્યના પંથે વાળવામાં અને
પરસ્પૃહા એ મહાદુઃખ છે ને નિસ્પૃહતા એ પરમ સુખ,
પપ
Page #74
--------------------------------------------------------------------------
________________
અનેક દુર્ગુણેામાંથી છેડાવીને, પેાતાનુ જીવન જૈન સમાજને અપ કરી, ઉજ્જવલ કરી ગયા.
તિર્થંકર પરમાત્માની આજ્ઞા, સિદ્ધાંતને આદશ આંખ સામે શખીને, આજ્ઞામય જીવન જીવીને તેમની દિવ્ય અને મધૂરભાષિત વાણીથી દેશના આપી સમસ્ત વિશ્વને આદશ જીવન જીવવાની કળા બતાવીને આપણા મહાન ઉપકારી ગુરુ બન્યા, જેમ ગુરુઓ, ભગવ'તે જીવી જાણે, તેમનું મૃત્યુ પણ ભવ્ય હાય છે.
ગુરુદિવા, ગુરુદેવતા, ગુરુવિષ્ણુ ધાર અધાર, જે ગુરુ વાણી વેગળા તે રવર્ડિયા સૌંસાર.
કળિયુગના ભય કર ભૌતિક વાતાવરણમાં ચેતવણીરૂપ રેડ સિગ્નલ બતાવી ગુરુ સાચા માર્ગ બતાવે છે, “ ભાઈ, અજ્ઞાનના અંધકાર દૂર કરી આ જ્ઞાનદીપને લઈને સત્યના માર્ગે ચાલ ગુરુ દીવા છે ગુરુ સાક્ષાત્ દેવ સ્વરૂપ છે અનંત ભવના મહાઉપકારી આજે ગુરુદેવ દેહસ્વરૂપે નથી, તેમણે આપેલા પ્રવચના, આદર્શો, રચેલી દ્વિવ્યવાણી સ્વરૂપ ગ્રંથા તા આપણી સામે જ છે.
વિ. સ. ૨૦૦૫માં શ્રી રાજકેટ જૈન તપગચ્છ સઘને આંગણે તેઓશ્રીનુ પ્રથમ ચાતુર્માસ થયેલ. અપૂર્વ તત્ત્વજ્ઞાનથી ભરેલ વાણીથી શ્રોતાજના મત્રમુગ્ધ બની જતા. એ સમયે વ્યાખ્યાન હાલ ખૂબ જ નાના પડતા હેાવાથી ઘણા શ્રોતાએ તેમની વાણીથી વ`ચિત રહેતા નિરાશ થઈ જતા. આ સ્થિતિ નિવારણથે માટા વ્યાખ્યાન હાલ બનાવવા શ્રીસ'ઘને પ્રેરણા આપી સદ્ઉપદેશ કર્યાં અને તેમના ફળરૂપે તે જ વખતે નવા માટે ભવ્ય વ્યાખ્યાન-હાલ મનાવવાના સદ્ય નિર્ણય કર્યાં. અને બે વરસમાં તા નવા વ્યાખ્યાન હાલ સુંદર અને ભવ્ય રીતે તૈયાર પણુ થઈ ગયે..
સવત ૨૦૦૯માં ખીજું ચાતુર્માસ તેમનું થયેલ તે વખતે આ વ્યાખ્યાન હાલ પણુ નાના પડવા લાગ્યે. એટલી બધી મેાટી સખ્યામાં શ્રાવકા – શ્રાવિકાઓ તથા જૈનેતા તેમની વાણીનુ' શ્રવણુ કરવા આવતા હતા. તેમના મધૂર કંઠ, સમજાવવાની શૈલી સરલ ભાષાને લઈ શ્વેતાએ
સુખી થવાને શ્રેષ્ઠ માગ સદ અનુષ્ઠાનનું પ્રવત ન કરવુ.
૫૬
Page #75
--------------------------------------------------------------------------
________________
ભાવિભાર મની જતા, અનેક આત્માએ પેાતપાતાની ગ્રહણશક્તિ અનુસાર ધને પામી જતા. માત્ર રાજકોટમાં જ નહી' પણ જ્યાં જ્યાં તેમનું' ચાતુર્માસ થતુ' તે સર્વે સ્થળેાએ એકેક દિવસ જાણે મહાન ઉત્સવના હાય તેવા ઉલ્લાસ ભર્યાં પસાર થતા અનેક ધાર્મિક અનુષ્ઠાને, તપસ્યા તેમની નિશ્રામાં થતાં અને નાના-માટા સર્વે યથાશક્તિ ધર્મ લાભ પામતા હતાં. અહી' રાજકેટ તેમના ચાતુર્માસ દરમ્યાન અનેક ઉલ્લાસભર્યો અનુષ્ઠાનેનુ આયેાજન થયું. ૪૪ જેટલા તૈા મૂલ્યવાન છે ભરાયા. સઘમાં એવા પ્રકારનું વાતાવરણ સર્જાયુ` કે જાણે ચાથા આરા ચાલતા હાય...!
સ. ૨૦૩૬માં પૂજ્યશ્રીનું ત્રીજું ચાતુર્માસ થયું. ભવ્યાતિભવ્ય સામયા સાથે રાજકેટના ઇતિહાસમાં ન થયું હેાય તેવુ* વિરલ હતુ. ૧ કિ. મી. લાખુ સામૈયું હતુ – તેમાં ૩૦૧ ખેડાવાળી કુમારિકાઓ, ૪૧ સ્કૂટર, ૧૧ ઘેાડા, મેાટરા, પાઠશાળાના બાળકા, સાથે સાથે પાલિસ એન્ડ, ડીસાનુ' એન્ડ વગેરે ચાર બૅન્ડ-પાટી હતી. સાજન-માજન ગુજરાતના આરાગ્યમત્રી શ્રી મનેાહરસિંહજી જાડેજા તે ઉપરાંત શહેરના પ્રસિદ્ધ ઉદ્યોગપતિઓ વગેરે ઉપસ્થિત હતા. વ્યાખ્યાન હાલ તેા હાઉસફૂલ... ચિક્કાર; બેસવાની જગ્યા પણ મળે કર્યાંથી ? તપશ્ચર્યાએ સારા પ્રમાણમાં હતી.
આવી ભવ્યાતિભવ્ય શાસનાપ્રભાવના તેમના તપ, તેજસ્વી, ગુજીસાગર પૂર્ણ જીવનયાત્રાને લઈને તે ! એમના અનેક મુખ્ય નોંધ યાત્ર ગુણાને દન-પરિચય સાથે પ્રેરણા મેળવીએ. અત્યત પ્રભાવી વાણીથી ઉપદેશ સાથે શ્રાવક-શ્રાવિકાઓ આત્માથાન માટે ફ્રાન કરવાની પ્રેરણા અને હૃદયસ્પશી ઉપદેશના કારણે સાતેસાત ક્ષેત્રા છલકાવા માંડ્યા હતા. તેઓશ્રીની વચનસિદ્ધિ એટલી અદ્ભુત હતી કે જ્યારે જ્યારે ધાર્મિક અનુષ્ટાન માટે કે કાઈ ખાસ ક્ષેત્ર માટે શાસનના કાઈપણુ કાર્ય માટે તેમના તરફથી રજૂઆત થતા શ્રાવકાના ઉત્સાહ પૂરની માફક ચઢતા. પરિણામ વારા રહેતા અને તૂત જ કાયસિદ્ધિ
મેાક્ષના ધ્યેયપૂર્વકના શુભાપયેગથી ઘણાં ચ અશુભકર્મો ક્ષય થવાતા.
૫૭
Page #76
--------------------------------------------------------------------------
________________
હાસલ થઈ જતી.
ગુણસાગર ગુરુદેવ !! સ્વભાવે તદ્દન નિસ્પૃહી અને નીડર હતા. તેથી જૈન સમાજે એમને “સૌરાષ્ટ્ર કેસરી” તરીકે બિરદાવ્યા. પરંતુ ખરેખર તેઓ “ભારત કેશરી જ હતાં. સત્યનું પ્રતિપાદન, સંઘ – ધર્મસિદ્ધાંતમાં અદ્દભૂત દતા, અપૂર્વ શ્રદ્ધા અને કેઈની પણ શેહમાં આવ્યા વગર જે સત્ય હોય તે જ પ્રમાણે કરવાના આગ્રહી મનબળવાળા હતા. અનેક ગુણેના ભંડાર સમા “ભારત કેસરી'બિરૂદ તેઓ ભાવતા. સિદ્ધાંતોની બાબતમાં ગમે તેટલો ને ગમે તે લાભ દેખાતે હોય તે પણ બાંધછોડ કરતા નહીં. પરંતુ ગમે તેવા કપરા સંજોગોમાં ચલિત થતા નહીં. આવી તેમની અનેક સિદ્ધિઓ હેવા છતાં તેઓ તેને પિતાને ગુણ માનતા નહીં પરંતુ પોતાના ગુરુની પરમકૃપા છે એવી માન્યતા વારંવાર પ્રદર્શિત કરતા.
તેમના જીવનના દીક્ષા પર્યાય દરમ્યાન જૈન શાસનને દીપાવે તેવા ઘણા પ્રસંગેનું સર્જન કરેલ છે. જે જૈન શાસનના વર્તમાન ઈતિહાસમાં સુવર્ણાક્ષરે અંકિત થશે. અરે, ઘણું છરી પાલિત સંઘે તેમની નિશ્રામાં નીકળેલ છે.
ભેગપ્રધાન યુગમાં પંચમહાવ્રતધારી સાધુ-સાવીને સમાગમ અતિ દૂર્લભ છે. એવા સમયે આપણને શાસન કેસરી, નિડર, સંચમી, સત્યપ્રિય ગુરુ મળ્યા એ આપણું અહોભાગ્ય જ ગણુય. આ સંસારે મનુષ્ય જીવનને સાર્થક કરનારા વિરલાઓ તે કેક જ જોવા મળે ને?
મહાપુરુષ ને સાધુ-સંતે કાળધર્મ પામવાની ઘટના એક અપેક્ષાએ શાક કે દુખને પ્રસંગ નથી, કારણ કે આવા મહાત્માઓ પિતાના જીવન દરમ્યાન ધર્મ – સાધના ને સંયમથી આત્માની ઉચ્ચગતિ નિર્માણ કરી દીધી હોય છે અને નિશ્ચયથી તેઓ થોડાક ભવમાં પરમપદને પામે છે. દુઃખને પ્રસંગ તે આપણુ જેવા સંસારી અનુયાયીઓને હોય છે કારણ કે આપણું મોક્ષમાર્ગ આરાધનાની સાધનામાં પરમગુરુ સમાં પથદર્શક ગુમાવીએ છીએ, એ કારણે આપણને શાક-સંતાપ
પુણ્યપ્રકૃતિ બાંધનારે જીવ નિશ્ચિતપણે
ત્રીજા ભવે મોક્ષ પામવાને,
૫૮
Page #77
--------------------------------------------------------------------------
________________
રહે છે. પરમગુરુના અભાવે આપણે નિરાધાર, દિશાહીન બની જઈએ છીએ.
ધન્યસૂરિદેવ, રાજકેટ જૈન તપગચ્છ સંઘ ઉપર તે સદાયે તેમની અસીમ કૃપા હતી. અપૂર્વ ચાતુર્માસ કાળની પળો, શેષકાળના સંસ્મરણે અમૂલ્ય છાપ રાજકેટ સંઘ, રાજકોટના જૈન સમાજ - જૈનેત્તર મુમુક્ષુ પર પડેલ છે તે કદી યે વિસરાય તેમ નથી.
તેઓશ્રીના સર્વગુણમયી અને આદર્શપૂર્ણ જીવનેથી કંઈક અંશે કે મહદ્ અંશે ગુણાચરણ થાય, તેઓશ્રીએ બતાવેલ માર્ગે ધર્મ આરાધના કરતા રહીએ એ જ સાચી–ગ્ય હાર્દિક શ્રદ્ધાંજલિ ગણાશે. રાજકોટ જૈન તપગચ્છ સંઘ -જયંતિલાલ જેઠાલાલની શ્રદ્ધાંજલિ
ધન ધન શાસન મંડન મુનિવર!
સૌરાષ્ટ્ર કેસરી’ પરમ પૂજ્ય આચાર્ય શ્રીમદ્ વિજયભુવનરત્નસૂરિજી મહારાજના ગુણસાગર પૂર્ણ જીવનમાંથી એકાદ ગુણ જીવનમાં ઉતારીએ સાથે સાથે અનેકવિધ પ્રકારે વૈવિધ્યસભર જાજલ્યમાન જીવનનું દર્શન, કંઈક રસદર્શન જોઈને જ પામીને પ્રેમપૂર્ણ શ્રદ્ધાંજલિ અપીએ એ જ મને શુભકામના.
પૂજ્યશ્રીને જન્મ રાજસ્થાનની રળિયામણી ભૂમિ તાસર, એશિયા તીર્થે શ્રતિજ્ઞાન પામ્યા, મહારાષ્ટ્ર મારણ્યભૂમિ શ્રી ગુરુવરને સમાગમ, શિરપુરે ચારિત્ર્ય-અંગીકાર અને સૌરાષ્ટ્રની સેહામણું ભૂમિના રાજકોટ શહેર “સૌરાષ્ટ્ર કેસરી” બિરુદ પામ્યા ને જિનશાસનના સર્વોચ્ચપદ આચાર્યપદે પદારૂઢ થયા. ગરવી ગુજરાતના રાજનગરમાં ને પૂજ્યશ્રીની જીવનયાત્રા ગુજરાત, મારવાડ, માળવા, રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, બંગાળ, બિહારની કલ્યાણભૂમિની
અશાતાનાં ઉદયકાળમાં જ જિંદગી આખી
જે જ્ઞાન મેળચુ તેની કસોટી થશે.
Page #78
--------------------------------------------------------------------------
________________
પશન સાથે પાંચ પાંચ પ્રદેશને આવરી લે છે, પ્રતિષ્ઠા, અંજનશાલકા, છરીપાલિત વિશાળ સંઘ દ્વારા અનેક પ્રકારે શાસનપ્રભાવનાઓ કરી છે. પ્રવચનના યશસ્વી મહાપ્રભાવે લાખો જેનઅજેનના હદયે જીવંત સ્થાન પામ્યા છે. લેખિની દ્વારા વેરાગ્યપષક સાહિત્યથી અનેક વાંચકેના દિલ હરી લીધા છે.
પૂજ્યશ્રીને સુરેન્દ્રનગરના ચાતુર્માસ માટે અમારો શ્રીસંઘ લગભગ પાંત્રીસ વર્ષથી પ્રયત્નશીલ હોવા છતાં કોઈ પ્રબળ અંતરાળ કર્મને ઉદય તે યોગ શ્રીસંઘને પ્રાપ્ત ન થયે છતાં પૂજ્યશ્રીના હૃદયમાં સુરેન્દ્રનગરનું શ્રીસંઘ પ્રત્યેનું સ્થાન કેવું હતું તે પૂજ્યશ્રીના શબ્દોમાં જ જોઈએ....! ફાગણવદી ૧૪ બુધવાર,
પાલીતાણાથી લિ. વિજયભુવનરત્નસૂરિ સાથે શિષ્ય પરિવાર, શ્રી બાપાલાલભાઈ, યેગ્ય ધર્મલાભ, તમારે પત્ર મળ્યો.
“છેલ્લા ત્રીસ વર્ષથી અમારા અંગે તમારા પ્રયત્ન ચાલુ છે. ભાવનગર વિનંતી કરવા સં ૨૦૦૮ની સાલમાં તમો આવેલા. તે પછી સં. ૨૦૧૧ની સાલમાં જુનાગઢ આવેલા. પછી અમેએ સુરેન્દ્રનગર મુકામે ઓળીપર્વની આરાધના કરાવેલી, ત્યારે શ્રીસંઘે વિનંતી કરેલી. પણ ત્યાંની ભૂમિ પ્રત્યે અમારી સ્પર્શના બલવાન ન હતી એટલે સુરેન્દ્રનગર જેવા વિશાલક્ષેત્રને ચાતુર્માસને લાભ આપી શક્યા નહીં. આ વર્ષે પણ અમારી આશા રાખવા જેવી હતી જ નહીં છતાં આશાનું એકાદ કિરણ હતું ખરું પણ ભાવિભાવ હોય તેમ બને છે.... હવે મારી તબિયત દિનપ્રતિદિન કથળતી જાય છે. એટલે ભવિષ્યમાંયે મારી આશા રાખવાની રહેશે નહીં. તમારી અંગત લાગણી અમારા પ્રતિ અપૂર્વ છે. પણ સંઘશક્તિ હમેશા બળવાન છે.”
સંવત ૨૦૩૭માં સુરેન્દ્રનગર ની ઓળીની આરાધના કરાવવા પધારેલા ત્યારનો એક વિરલ પ્રસંગ અવિસ્મરણીય પ્રસંગ પ્રાપ્ત થયેલ–શબ્દમાં લખીએ ને લહાવો લઈ તેને યાદ કરી લઈએ...
જ્ઞાનનું ફળ સમાધિ, શાતા સુખ કરતાં થે
સમાધિ સુખ શ્રેષ્ઠ છે.
Page #79
--------------------------------------------------------------------------
________________
સં. ૨૦૩૬નું રાજકોટ ચાતુર્માસ થયું “સૌરાષ્ટ્ર કેસરી” બિરુદ્ધ અર્પણ ને વિહાર કરતા કરતા સુરેન્દ્રનગરમાં ચૈત્રી – ઓળીની આરાધના કરાવવા પધાર્યા. ને અઢાર દિવસ સ્થિરતા કરી. પ્રવચનની હેલી મંડાણી. જૈન-જૈનેતર આબાલવૃદ્ધની ભીડ જામી. પ્રવચનના સમય પહેલા પ કલાકે ઠઠ્ઠ મેદની જામી પડી. ચૈત્ર ઓળીમાં પરમાત્મા મહાવીરના જન્મકલ્યાણકની ઉજવણુમાં ચિત્રી સુદ ૧૪નું એક જ દિવસનું એક આયંબીલ કરવા ઉપદેશ આપ્યો. શ્રોતાઓએ ઉપદેશને વળતે જવાબ આપ્યો કે ચૈત્ર વદ ૧ મે ઓળીના પારણા સાથે ચિત્ર સુદ ૧૪નું એક જ આયંબીલ કરનાર સર્વ ભાઈ-બહનેના પારણું ચિત્રી વદી–૧મે કરવામાં આવશે ને ચૈત્ર સુદ ૧૪ના ૧૨૦૦ આયંબીલ થયા ને તેઓના પારણું ચૈત્ર વદ ૧ મે થયા. પારણું કરાવવામાં અંદાજે રૂા. ૭૫૦૦/- નું ખર્ચ થયું. બસ આ કે ધન્યતમ શ્રીસંઘના આંગણે બનેલો. ધન્ય અવિરમરણીય અમૂલ્ય લહા આ પતે પ્રસંગ...વાણીની પ્રભાવકતાના આવા અવિસ્મરણીય એવા કેટલા દાખલા પૂજ્યશ્રીના જીવનમાંથી મળી શકે છે.
સં. ૨૦૪૨ના પોષ માસમાં અત્રે પધારતા ફરી શ્રી સંઘે ચાતુમાસની વિનંતી કરી. જોરદાર વિનતીને પૂજ્યશ્રીએ પ્રતિભાવ પણ બતાવ્યું. મુક્તિધામ-થલતેજ (અમદાવાદ) ગયા પછી નિર્ણય કરવાનું કહીને અત્રેથી સં ૨૦૪૨ ના મહા સુદી ૪ ગુરુવાર તા. ૧૩-૨-૮૬ ના રોજ વિહાર કરી અમદાવાદ તરફ પ્રયાણ કર્યું. અમદાવાદ પહોંચ્યા બાદ શ્રીસંઘ તરફથી પ્રતિનિધિ મંડળ અમદાવાદ શ્રી ચંદ્રસૂરિજ્ઞાન મંદિરે વિનંતી કરવા ગયું. પરંતુ ડૉક્ટરની વિહાર માટે સ્પષ્ટ ના થતા અમારા સંઘની વિનંતી સ્વીકાર ન થઈ અને પાલીતાણુથી લખેલા પત્રમાં જણાવેલું કે–“ભવિષ્યમાં અમારી આશા રાખવાની રહેશે નહીં.” નિખાલસભાવથી લખાયેલા આ શબ્દો ચાલુ વર્ષે (૨૦૪૩)માં ચિત્ર માસે તેઓશ્રી કાળધર્મ પામતા ખરા પડયા.
આવા શાસન પ્રભાવક મુક્તિધામ નિર્માતા, દિવગંત આત્માએ સર્વને મુમુક્ષુજનેને નિખાલસતા સહ દિવ્ય-જીવન દર્શન કરાવ્યા. એવા પૂજ્યશ્રી
મેહનીય ર્મના પશમથી, ઉપશમથી ને ક્ષયથી
જ ને સાચો દૃષિક પ્રાપ્ત થવાની છે.
Page #80
--------------------------------------------------------------------------
________________
આચાર્યદેવશ્રી વિજયભુવનરત્નસૂરિજી મહારાજને સુરેન્દ્રનગર સંઘની કેટિ કોટિશ વંદના સાથે ભાવભરી શ્રદ્ધાંજલિ અર્પણ કરીએ. સ્વગીય આત્મા શાશ્વત પદવી પામે એવી શાસનદેવને અભ્યર્થના. સુરેન્દ્રનગર જૈન સંઘ વતી: શાહ બાપાલાલ મનસુખભાઈ
મમ ચક્ષુ પરિચચેન સપરિવાર,
સંઘનશ્રદ્ધાંજલિ
સહિ. કાળકાથી એ
સૌરાષ્ટ્ર કેસરી, શાસન પ્રભાવક, અનુકંપા સાગર પરમ વંદનીય પૂજ્ય આચાર્ય ભગવંતશ્રી વિજયભુવનરત્નસૂરિશ્વરજી મહારાજ સાહેબે ગયા ચૈત્ર માસમાં સુદ ૧૪ના દિવસે નશ્વર દેહનો ત્યાગ કર્યો. પૂજ્યશ્રીના કાળધર્મના સમાચારે સમગ્ર સમાજને આઘાતભર્યો આંચકો આપે. જે વ્યથાને શબ્દોથી વાચા આપી શકાય તેમ નથી.
પૂજ્ય ભગવંતશ્રી સાથે મારા સંબધનું સદભાગ્યે સ્મરણ સાચવવા માટે મારે મારા દાદા સ્વ. મહેતા કાલીદાસ નેપાળજીને તુરત યાદ કરવા પડે. દાયકા અગાઉ મારા દાદાશ્રી આ પૂજ્ય મહાનુભાવ સાથે એક ભજન પ્રેમી ભાવિક શ્રાવક તરીકે સંપર્કમાં આવેલ, તે વખતે પૂજ્યશ્રીને મહુવા ખાતે એ પહેલા જ ચાતુર્માસને (સંવત ૨૦૦૬) પ્રસંગ હતા.
એ પછીનું બીજુ ચાતુર્માસ સં. ૨૦૪૧માં આવેલ ત્યારે મેં પૂજ્યશ્રીના વ્યાખ્યાનને પૂરેપૂરો લાભ ઉઠાવેલ. મારા દાદાશ્રી કબીરવાણુના પ્યાસી હતા. અને પૂજ્ય શ્રી વ્યાખ્યાનમાં કબીરની સાખી વારંવાર બોલતાં. પૂજ્ય. ભગવંતશ્રીને કબીરની સાખીનું જૂનું પુસ્તક મારા દાદી વખતનું પૂજ્યશ્રીને અર્પણ કરેલ.
પૂજ્ય મહારાજ સાહેબના વ્યાખ્યાનમાં બહોળા જૈન સમુદાય ઉપરાંત જૈનતર સમાજનાં અગ્રણીઓની હાજરી પણ ખૂબ ઉપસી
સાચી જ્ઞાન દષ્ટિ પ્રાપ્ત થયા પછી જ
જીવને વિકાસકામ શરૂ થાય છે.
Page #81
--------------------------------------------------------------------------
________________
આવતી. તેઓશ્રીના પ્રવચનમાં જગતના બધા જ ધર્મો-સંપ્રદાય, સતે-મહત, શાસ્ત્રના આધારભૂત ઉલેખ આવતા અને તેમના હૃદયસ્પશી વિવિધ દૃષ્ટાંતથી પાયાના ધાર્મિક સિદ્ધાંતે સમજાવવાની તેમની લાક્ષણિક શૈલીએ તેમના દિવ્ય-વ્યક્તિત્વ અને અસાધારણ વિદ્વતાનું દર્શન કરાવેલ. તેમનું એક જ વ્યાખ્યાન સાચા મુમુક્ષુને જીવનભરનું ભાથું આપી શકે તેટલુ કૌવતવાળું અનુભવાતું હતું.
મહુવાના સ્થાનકવાસી જૈન સંઘના પ્રમુખ તરીકે તેઓશ્રીના સાન્નિધ્યને તથા અજારા પાર્શ્વનાથ સંઘમાં સંધપતિ બનીને તેમની સેવાનો મને ઘણે લાભ મળ્યો હતે. મહુવામાં આર્યુંવેદ ઔષધાના સહારે વૈદ્ય તરીકે કામ કરતા મારા એક મિત્ર શ્રી મનુભાઈ ગાંધીની દવાઓ પૂજ્ય ભગવંતશ્રીને સારી રાહત આપનારી નીવડેલ હતી. તે આર્યુંવેદ ઔષધ જાતમહેનતથી બનાવી આપતા હતા. જ્યાં બિરાજતાં હોય ત્યાં દવા પહોચતી કરતો. અા પાર્શ્વનાથ સંઘમાં સાથે રહી ઉકાળો કરી આપતા હતા. આ રીતે એમની કૃપા દ્રષ્ટિ અને આત્મીયતાનું અમી સિંચન અમારા કુટુંબને મળતું જ રહ્યું.
આવા સંત કેટિના દિવ્ય વિભુતિમાં જે નિર્માનીપણું, નિખાલસતા, સત્યપરાયણતાં, કર્તવ્યનિષ્ઠા, નીતિમત્તા, નિપૂર્ણતા, માનવતા સંવેદનશીલતા વગેરે ગુણે આવતા હતા. તેનું સ્મરણ પણ જીવનને ચેતનવંતુ બનાવી જાય છે. શ્રાવક તરીકેની શ્રેષ્ઠ ભૂમિકા પર પ્રકાશ પાથરતું જાય છે.
અંતમાં તેઓશ્રી જીવન જીતી ગયા, મૃત્યુને મંગળમય બનાવી ગયા. અને પોતાની અલૌકિક પ્રતિભાથી માનવ જગતને ધર્મલાભ પીરસીને અમર બની ગયા.
પૂજ્ય ભગવંતને મારા સમગ્ર કુટુંબ પરિવાર અને સમસ્ત સંઘના કેટિ કેટિ વંદના
મહુવા દશાશ્રીમાળી સ્થા. જૈન સંઘ
વતી મનસુખલાલ નંદલાલ
કમબંધન રૂપી કેસર નજીવા ઉપલક બાહ્યાચાર રૂપી ઉપચારથી ન મટે,
Page #82
--------------------------------------------------------------------------
________________
ગુણાનુ સ્મરણે જ આપતુ સામીપ્ટ અમે અનુભવવાનાં જ. આપના અધૂરા કાર્યો પૂરૂં કરવા અમારા ઉપર, અમ પરિવાર ઉપર સદાય કૃપાદૃષ્ટિ સહુ આશીવાદ વરસાવી સહાય કરતાં રહેશેા.
ભવ્ય પ્રતિકશા મૂક્તિધામકર્તાને હાર્દિક ભાવાંજલિએ જ
અભ્યર્થના.
આપના ચરણાવિદ * મુક્તિધામ ’ જૈન ટ્રસ્ટી મંડળના કેડિટ ટિ વંદના.
૬૬
}
મુક્તિધામના પ્રેરણાદાતા સૂરિદેવ !
સ્પષ્ટવકતા, નિઃસ્પૃહી, સ્વાધ્યાયરત, વાત્સલ્યવારિધિ, સિ'હગજનાના સ્વામી, મુક્તિધામ ' *સ્થાના પ્રેરણુાદાતા અનંત ઉપકારી પૂજ્યપાદ આચાર્ય શ્રી વિજયજીવનરત્નસૂરિશ્વરજી મહારાજ અમારી નાવને મજધાર મૂકીને મુક્તિધામમાં મૂક્ત બની ગયા.
આપ
આપની અનુપમ પ્રેરણાથી તીર્થં સ્વરૂપ એવું ભવ્યાતિભવ્ય ગગનચૂ'ખી શ્રી આદિનાથ પ્રભુનું જિનાલય નિર્માણ થયુ' ને આપની જ પાવન નિશ્રામાં સ. ૨૦૪રની સાલમાં વૈશાખ શુદ-૩ ના ભવ્ય અજનશલાકા પ્રતિષ્ઠા મહાત્સવ ઉજવાયેા. તદ્ઉપરાંત વિદ્યાપીઠ ધર્મશાળા, ભેાજનશાળા, ઉપાશ્રય આદિ સ્થાના પણ નિર્માણ થયાં તે આપની ચિરસ્મરણીય અમીટ મૂર્તિમ ંત રહેશે.
આપશ્રીના આ સસ્થા ઉપર તેમજ આપના શિષ્ય-પ્રશિષ્ય પરિવાર એવ' અમારા ઉપર આશીવાદરૂપી અમીવૃદ્ધિ વરસાવતા રહેશે। ને આપના અધૂરા રહેલા કાર્યો પૂર્ણ કરવાની શક્તિ આપજો એ જ ભાવભરી શ્રદ્ધાંજલિ.
થલતેજ ( અમદાવાદ )
શ્રી મુક્તિ કમલ-કેશર-ચંદ્ર-સુરિશ્વરજી મુક્તિધામ જૈન વિદ્યાપીઠ ટ્રસ્ટ, ક્રેસ્ટ ગણુ.
કાઢી ભવે મનુષ્યદેહું પામીને પશુ જીવન પ્રમાદ શે।
1
Page #83
--------------------------------------------------------------------------
________________
અવિસ્મરણીય નાગપુર ચાતુર્માસ. આપની નિશ્રાએ
પ. પૂ. આચાર્યદેવશ્રી વિજયભુવનરત્નસૂરિશ્વરજીના સ્વર્ગારોહણ સમાચાર સાંભળી અત્યંત દુઃખ થયું. પૂજ્ય શ્રી ખૂબ જ પ્રેમાળ-મૃદુભાષી હતા. નાળિયેર જેમ ઉપરથી કઠિણ ને અંદરથી અત્યંત કોમળ હતા. પૂજ્ય ગુરુદેવશ્રીની ચિરવિદાયે આ ખોટ પૂરી શકાય તેમ નથી.
પૂજ્ય ગુરુદેવશ્રીએ નાગપુરમાં બે માસા કર્યા જેમાં તેઓશ્રીએ ધર્મના અત્યંત મહત્વપૂર્ણ કાર્યો કરતા ગયા. જૈન ઉપાશ્રય ભદ્રાવતીને છ'રી પાળતે સંઘ, જેને મહિલા ભવનના ઉદ્દઘાટન સમયે પૂજ્ય સ્વ. ગુરુદેવશ્રી પધારી આશીર્વાદ આપેલ. તેમના આશીવાદે સંસ્થા ફૂલી ફાલી સેવાના કાર્યો કરે છે. પૂજ્યશ્રીને આ ઉપકાર નહીં જ ભૂલાયે!
શબ્દ રૂપ પુષ્પ પાંખડીથી સ્વ. આચાર્યશ્રીને નાગપુર જૈન સમાજ, જૈન ઉપાશ્રય, જેન મહિલા મંડળ વતી ભાવાંજલિ સહ શ્રદ્ધાંજલિ અપીએ છીએ.
. મુ. જન મહિલામંડળ નાગપુર.
વતી પદ્મા શાહ
“સૂર્ય શા તેજસ્વી, ચંદ્ર સમ સૌમ્ય”
પૂજ્યપાદ આચાર્ય શ્રીમદ્દ ભુવનરનસૂરિશ્વરજી મહારાજને શ્રદ્ધા- . જલિ આપતા શું લખવું? સામે મૂર્તિમંત થાય નામરૂપ ગુણેને અનંતભંડાર. પૂર્ણ ધર્મધુરંધર મહાપુરુષને વિશાળ પરિચય ને મહાન કાર્યો સહ શાસનપ્રભાવનાનું તેજપુંજ !!! શું લખવું? એ એક મીઠી મૂંઝવણ પેદા કરે એ સવાલ થઈ જાય ! પરંતુ.... પૂજ્યશ્રીને
ચિરકાલ માટે સર્વ જીવરાશિને મનુષ્યભવ
જળ અતિદુર્લભ છે.
૬૭
Page #84
--------------------------------------------------------------------------
________________
સ્વાધ્યાયમગ્ન સૂરિજીને વંદન
સૌરાષ્ટ્ર કેસરી” નીડરવક્તા, સ્વાધ્યાયમગ્ન પૂજ્યપાલ સ્વ. આચાર્યદેવશ્રી વિજયભુવનરનસૂરિશ્વરજી મ.સા.ને સંવત ૨૦૪૨ની સાલના ચાતુર્માસ માટે શ્રી ધર્મનાથ પિ. હે. જૈનનગર . મૂતિપૂજક જૈન સંઘે વિનંતી કરી હતી ને પૂજ્યશ્રીએ વિનંતીને સ્વીકાર કરીને ચાતુર્માસાથે પધાર્યા.
પણ શી ખબર છે કાલની પણ, કાલે શું થવાનું? કલ્પના પણ ન હતી કે પૂજ્યશ્રીનું આ અંતિમ ચાતુર્માસ હશે. ચાતુર્માસ દરમ્યાન પૂજ્યશ્રીનું વાચ્ય નરમ રહેતું હોવા છતાં વ્યાખ્યાનમાં પોતાની આગવી શૈલીથી સિંહગર્જના કરતા હતા ત્યારે શ્રોત જને મંત્ર મુગ્ધ બની જતા હતા. તસ્વરસ ભરપુર આત્મસાત્ થાય તેવી તેમની રોચક વ્યાખ્યાન શૈલી હતી.
અનંત ગુણધારી તેઓશ્રીમાં નિસ્પૃહતા ને ખાસ તે તેઓશ્રીની દિનચર્યામાં તરી આવતે ગુણ તે સ્વાધ્યાયમગ્નતા જ હતા. સહનશીલતા રમુજીતા, વિનયશીલ, મક્કમબળના મનોરથી તેઓશ્રી હતા જ,
નાદુરસ્ત તબિયત હોવા છતાં આત્મબળથી પિતે શ્રેતાઓને જિનવાણું સંભળાવવામાં લેષ માત્ર પ્રમાદ પિષતા ન હતા. ચાતુર્માસ દરમ્યાન ધર્માનુષ્ઠાને ખૂબ સારી રીતે થયેલા.
જૈન શાસન સંઘને પૂજ્યશ્રીની ખેટ પડી તે નહીં પૂરી પડે. નહીં જ પુરાય. સદગત વિદેહી આત્માને શાંતિ અર્પે એ હાર્દિક શ્રદ્ધાંજલિ.
૧૪, પટલાલ હેમચંદ ઉપાશ્રય જેનનગર, નવા શારદા મંદિર રોડ, એલિસબ્રીજ અમદાવાદ-૭
શ્રી ધર્મનાથ પે. હે. જનનગર
. મૂર્તિ. સંઘ વતી કલ્યાણભાઈ ફડીયા
ઉપશમભાવ રૂપી રસાયણ સેવન થકી જ કર્મ બંધ રૂપ
મહાભયંકર વ્યાધિ મટે.
Page #85
--------------------------------------------------------------------------
________________
પ્રવચન પ્રભાવક સૌરાષ્ટ્ર કેસરી પ. પૂ. સ્વ. આચાર્યદેવશ્રી વિજય ભુવનરત્નસૂરિશ્વરજી મ. સા. ના નિર્મલ કીર્તિ ગાથાનું એક ભવ્ય પ્રતિક્ર.
શ્રી આદિશ્વર જૈન દેરાસર મુક્તિધામ, થલતેજ, ભવ્ય પ્રતિક “મુક્તિધામ-કર્તાને હાર્દિક
ભાવાંજલિ... ઓ!!! અનન્ય ઉપકારી ગુરુદેવ! આપના જ્ઞાન, દર્શન, ચારિત્ર, અધ્યાત્મલેખન, નિસ્પૃહતા, સરળતા, વકૃતત્વ શક્તિ, આ તો માત્ર આપના પ્રત્યક્ષ દર્શન પ્રભાવે તરી આવતા મુખ્ય ગુણાનું દર્શન!!! અમ અલ્પશા ભવિઝ સામે પ્રકટ થવાં ભવ્ય વિભૂત વ્યકિતત્વમાં અનેક ગુણોને સુંદર સમન્વય સામંજસ્ય હશે જ ને? કેટ કેટલા ગુણે!!! અમે શું ગુણવર્ણન કરી શકીએ ?
પરમ પૂજ્ય આપશ્રી આપના ગુણનિધિ દર્શનનો અપૂર્વ પ્રતાપ! આપના શાસનપ્રભાવનાના કાર્યોની યશગાથા ચોમેર પ્રસરી રહી છે. આપની હાર્દિક પ્રેરણા પ્રકાશે નવનિર્મિત થઈ રહ્યા–“મુક્તિધામ”
જૈન વિદ્યાપીઠ” “ધર્મશાળા, “ભેજનાલય” તેમ જ આપશ્રીના પુનિત હસ્ત, પુનિત સ્થળે અંજનશલાકા તથા પ્રતિષ્ઠા બનેલ. આજ સમસ્ત જૈન સમાજ સામે શ્રી આદિશ્વર ભગવાન તેમજ શંખેશ્વર પાર્શ્વનાથ ભગવંત આદિ જિનબિંબથી સુશોભિત ગગનચુંબી ભવ્ય જિનાલય આપના અવિસ્મરણીય કાર્યની સાખ પૂરી રહ્યું છે. કહેવાને કોઈ શબ્દો નથી. ગુરુદેવ! આપના અનંત ઉપકારોના અમે સદી ઋણું.
ખબર ન હતી, કષ્નાયે નહી કે આપ “મુકિતધામની સ્થાપના કરી ત્યાં જ અમારાથી–સ્વયંના દેહથી પણ મુક્ત બનશે? સત્યથાર્થ છે જ્યાં મહાપુરુષોને જન્મ એ ભૂમિ પવિત્ર ને મૃત્યુ સમાધિ સાથે એ ભૂમિ પણ દિવ્ય વ્યક્તિસહ પવિત્ર. એ ભૂમિ જ પવિત્રતાની શાખા પૂરવાની જ! અરે, ઓ! સુરિદેવ!! સુકિતધામની ધરતીના અણુને પરમાણુઓ આપના પાર્થિવ દેહના પાવન સ્પશે પવિત્ર બની ચુક્યા.
જે ક્ષણને જાણે, નિષ્ફળ ન જવા દે તે જ સાચા પંડિત,
Page #86
--------------------------------------------------------------------------
________________
ગુણેનું સ્મરણે જ આપનું સામીપ્ય અમો અનુભવવાના જ. આપના અધૂરા કાર્યો પૂર્ણ કરવા અમારા ઉપર, અમ પરિવાર ઉપર સદાય કૃપાદ્રષ્ટિ સહુ આશીવાદ વરસાવી સહાય કરતાં રહેશે. - ભવ્ય પ્રતિકશા મૂક્તિધામકર્તાને હાર્દિક ભાવાંજલિ–એ જ અભ્યર્થના.
આપના ચરણાવિંદ મુક્તિધામ” જન ટ્રસ્ટી મંડળના
કેટિ કોટિ વંદના.
મુક્તિધામના પ્રેરણાદાતા સુરિદેવ !
સ્પષ્ટવકતા, નિસ્પૃહી, સ્વાધ્યાયરત, વાત્સલ્યવારિધિ, સિંહગજ. નાના સ્વામી, “મુક્તિધામ સંસ્થાના પ્રેરણાદાતા અનંત ઉપકારી પૂજ્યપાદ આચાર્ય શ્રી વિજયભુવનરત્નસૂરિશ્વરજી મહારાજ આપ અમારી નાવને મજધાર મૂકીને મુક્તિધામમાં મૂક્ત બની ગયા.
આપની અનુપમ પ્રેરણાથી તીર્થસ્વરૂપ એવું ભવ્યાતિભવ્ય ગગનચુંબી શ્રી આદિનાથ પ્રભુનું જિનાલય નિર્માણ થયું ને આપની જ પાવન નિશ્રામાં સં. ૨૦૪૨ની સાલમાં વૈશાખ શુદ-૩ ના ભવ્ય અંજનશલાકા પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાયો. તદ્દઉપરાંત વિદ્યાપીઠ ધર્મશાળા, ભેજનશાળા, ઉપાશ્રય આદિ સ્થાને પણ નિર્માણ થયાં તે આપની ચિરસ્મરણીય અમીટ મૂર્તિમંત રહેશે.
આપશ્રીના આ સંસ્થા ઉપર તેમજ આપના શિષ્ય-પ્રશિષ્ય પરિવાર એવું અમારા ઉપર આશીવાદરૂપી અમીવૃષ્ટિ વરસાવતા રહેશે ને આપના અધૂરા રહેલા કાર્યો પૂર્ણ કરવાની શક્તિ આપજે એ જ ભાવભરી શ્રદ્ધાંજલિ. થલતેજ (અમદાવાદ) શ્રી મુક્તિ કમલ-કેશર-ચંદ્રસુરિશ્વરજી
મુક્તિધામ જૈન વિદ્યાપીઠ ટ્રસ્ટ, કસ્ટ ગણુ.
કેઢી ભલે મનુષ્યદેહ પામીને પણ જીવને પ્રમાદ છે?
Page #87
--------------------------------------------------------------------------
________________
અવિસ્મરણીય નાગપુર ચાતુર્માસ આપની નિશ્રાએ -
પ. પૂ. આચાર્યદેવશ્રી વિજયભુવનરત્નસૂરિશ્વરજીના સ્વર્ગારોહણ સમાચાર સાંભળી અત્યંત દુઃખ થયું. પૂજ્ય શ્રી ખૂબજ પ્રેમાળ-મૃદુભાષી હતા. નાળિયેર જેમ ઉપરથી કઠિણ ને અંદરથી અત્યંત કમળ હતા. પૂજ્ય ગુરુદેવશ્રીની ચિરવિદાયે આ બેટ પૂરી શકાય તેમ નથી.
પૂજ્ય ગુરુદેવશ્રીએ નાગપુરમાં બે માસા કર્યા જેમાં તેઓશ્રીએ ધર્મના અત્યંત મહત્વપૂર્ણ કાર્યો કરતા ગયા. જૈન ઉપાશ્રય ભદ્રાવતીને છરી પાળતો સંઘ, જૈન મહિલા ભવનના ઉદ્દઘાટન સમયે પૂજ્ય સ્વ. ગુરુદેવશ્રી પધારી આશીર્વાદ આપેલ. તેમના આશીવાદ સંસ્થા ફૂલી ફાલી સેવાના કાર્યો કરે છે. પૂજ્યશ્રીને આ ઉપકાર નહીં જ ભૂલાયે!
શબ્દ રૂપી પુષ્પ પાંખડીથી સ્વ. આચાર્યશ્રીને નાગપુર જૈન સમાજ, જૈન ઉપાશ્રય, જેને મહિલા મંડળ વતી ભાવાંજલિ સહ શ્રદ્ધાંજલિ અપીએ છીએ.
મુ. જન મહિલામંડળ નાગપુર,
વતી પદ્મા શાહ
“સૂર્ય શા તેજસ્વી, ચંદ્ર સમ સૌમ્ય”
પૂજ્યપાદ આચાર્ય શ્રીમદ્દ ભુવનરત્નસૂરિશ્વરજી મહારાજને શ્રદ્ધાં. જલિ આપતા શું લખવું? સામે મૂર્તિમંત થાય નામરૂપ ગુણેને અનંતભંડાર. પૂર્ણ ધર્મ ધુરંધર મહાપુરુષને વિશાળ પરિચય ને મહાન કાર્યો સહ શાસનપ્રભાવનાનું તેજપુંજન!! શું લખવું? એ એક મીઠી મૂંઝવણ પેદા કરે એ સવાલ થઈ જાય! પરંતુ પૂજ્યશ્રીને
ચિરકાલ માટે સર્વ જીવરાશિને મનુષ્યભવ
જળ અતિદુર્લભ છે.
Page #88
--------------------------------------------------------------------------
________________
સૌ પ્રથમ પરિચય અમારા બેન મ. સા. સાધવી વિનયપ્રભાશ્રીજીના દિક્ષાપ્રસંગથી થયો. ત્યારબાદ અમને મળે અવારનવાર પૂજ્યશ્રીના દર્શન વંદનને લાભ ! ને ધીમે ધીમે તેઓશ્રી સાથે ગાઢ પરિચય થયો.
વિ. સં. ૨૦૪૦માં સિંહ ગર્જનાના સ્વામી “સૌરાષ્ટ્ર કેસરી પૂજ્ય આદરણીય ગુરુદેવશ્રી મુંબઈથી છરીપાલિત સંઘને લઈ પધારતા અમારી ને અમારા શ્રીસંઘની આગ્રહભરી વિનંતીને સ્વીકાર કરી પધાર્યા. ત્યારે અમારા સંઘના પ્રમુખશ્રી રસીકલાલ અંબાલાલ વગેરે અગ્રણીઓ સાથે શ્રીસંઘે ખૂબ જ ભક્તિને લાભ લીધેલ. આજે પણ તે ધન્ય દિન આવે છે યાદ તે ભવ્ય દિને આનંદ ઉલાસ ને પ્રવચન નહીં ભૂલાય ! પૂજ્યશ્રીના પ્રવચનેથી અનુભવ નીચાવતી હૃદયસ્પર્શી વાણુને ધધ વહેતે હતે. વ્યાખ્યાનમાં ધનવાને શેહશરમ વગર, ગરીબને ચગ્ય ઉપદેશ, જે નીડરપણે કહેવાનું હોય તે કહી દેતાં જ. ને તેઓશ્રીની કીર્તિ “નીડર પ્રવચનકાર” તરીકે સુવિખ્યાત પામી.
પૂજ્યશ્રી અમદાવાદથી બેખે–વાલકેશ્વર ચાતુર્માસાથે પધારતા. વડેદરાથી હંમેશા તેઓશ્રી સાથે મારે રહેવાનું થતું. અને જ્યારે તેઓશ્રી પાલેજ મુકામે પધાર્યા ત્યારે અમારા સૌના હૈયામાં આનંદ આનંદ છવાઈ ગયા હતા. સંઘની વિનંતી ગામમાં પધારવા માટે હવા છતાં તેઓશ્રીની તબિયત નરમ હોવાને કારણે સેસાયટીમાં વસતા પૂણ્યશાળી ભગુભાઈ પટેલે અત્યંત ભક્તિભાવથી અમારા ઘરમાં વિશાલ જગ્યાને લાભ આવા મહાત્મા અથે મળે એવી વિનંતી સ્વીકારી તેઓશ્રીને ઘેર રહ્યા.
અશાતા વેદનીય કર્મના ઉદયે આદરણીય શ્રી વિજયભુવનરત્નસૂરિજીની તબિયત દિવસે દિવસે વધુ ને વધુ બગડવા લાગી. પૂજ્યશ્રીની તબિયત નરમ થઈ છે જાણી અમારા વડીલબંધુ અમદાવાદથી આવ્યા. અને અમે ત્રણે ય ભાઈઓ તબિયત સારી થાય તે માટે ઉપચાર કરાવવા પ્રયત્ન કરવા લાગ્યા.
છે. વસ્તુપાલભાઈએ પણ રાત કે દિવસ ન જોતા પૂજ્યશ્રીની
મનુષ્યદેહ રૂપી નિસરણીથી જીવ હલકા કર્મો કરે તો સાતમી નરકે, રનત્રયીની આરાધનાથી મુક્તિમંદિર પામવાનો,
Page #89
--------------------------------------------------------------------------
________________
સેવામાં ખડે પગે રહેતા. તબિયતના સમાચાર ચારે બાજુ ફેલાતા અમદાવાદ, મુંબઇ, ભરૂચ વગેરે અનેક ગામેથી ભાવિકો અમારે આંગણે પધાર્યા. તેઓ પૂજ્યશ્રીની આવી નરમ તબિયત જેતા ચિંતાતુર બની ગયા.
પણ આ મહાત્માની સમાધિ અલૌકિક દષ્ટાંતભૂત હતી. ડોકટરને શ્રાવકવર્ગ તેમના પ્રશંસક બની ગયા. આવી અવસ્થામાં બીજાઓ તો રાડારાડ કરી મૂકે, ત્યારે આ મહાત્મન્ તે જાણે કાંઈ બન્યું ન હોય તેમ તત્ત્વની વાત કરે ત્યારે ભલભલા આશ્ચર્યચકિત થઈ જાય. ભયાનક દર્દને સહન કરી આ મહાત્માએ જે ધીરજ, શાંતિ, સમતા અને પ્રસન્નતાના દર્શન કરાવ્યા તેની કેઈપણ નજરે જોનાર અનુમોદના કર્યા વિના રહી શકે નહિ.
ચૈત્ર સુદ ૧૩ ના દિવસે મારા ઘર પગલા કરીને અમારા કુટુંબ ઉપર જે ઉપકાર કર્યો તે કદી પણ નહીં ભૂલાય. પૂજ્યશ્રીની તબિયત થોડી સારી થતા વિદાય.... કલ્પના ન હતી કે આ મહાત્માના છેલા પુનિત પગલા હશે! છે!...
પણ જે સમયે જે બનવાનું હોય તે મિથ્યા ન જ થાય? ચે. સુ ૧૪ના બપોરે પિતાને પાર્થિવદેહ છોડીને અપૂર્વ સમાધિ સહ અમોને સૌને રડતા મૂકી વિદાય થયા.
અરે પૂજ્યશ્રી ગુરુદેવ! આપની વિદાયથી સમગ્ર સંઘમાં, સમાજમાં, શાસનમાં આપના દિવ્યગુણને ચાહતા જૈનેત્તર સમુદાય-કુટુંબમાં ન પુરાય તેવી ખોટ પડી છે.
બસ, ગુરુદેવ આપ વર્ગદ્વારેથી રડ્યા રહ્યા આપશો આશીર્વાદ, ને કારણે અમારો આત્મા પ્રભુપંથને વફાદાર રહે. જે આપના ગુણુભંડારમાંથી એકાદ ગુણ આચરવા શક્તિમાન બને. પાલેજ જૈન સંઘ
દેસાઈ ધીરજલાલ ઝવેરચંદ
છેષ પોતાનાજ શબ્દ વાપમાં રમાતા ઉચ તો
નરમ સાર્થક થઈ જાય,
Page #90
--------------------------------------------------------------------------
________________
શ્રી કટક સંઘ દ્વારા પૂજ્ય ગણિવર્યશ્રી
- ભુવનવિજયજી મ. સા. ના શાસનપ્રભાવકે બિરદ અર્પણ પ્રસંગે પરમ પૂજ્ય ગણિવર્યશ્રી ભુવનવિજ્યજી મહારાજ સાહેબ
આપશ્રી પૂજ્યપાદ પેગનિષ્ઠ, અનેક ગ્રંથના રચયિતા સ્વ, આચાર્યદેવશ્રી વિજયકેશરસૂરિશ્વરજી મહારાજ સાહેબના પટ્ટધર પૂજ્યપાદ અધ્યાત્મનિષ્ઠ સ્વ. આચાર્યદેવશ્રી વિર્જયચંદ્રસૂરીશ્વરજી મહારાજ સાહેબના શિષ્યરત્ન, પ્રસિદ્ધવક્તા, અને સૌરાષ્ટ્ર કેસરીના બિરૂદ પ્રખ્યાત છે.
શાસનદેવની કૃપામાં અનેરી અભિવૃદ્ધિ થતાં આ કટક શહેરના નાના સમુદાયમાં વસતા જૈન સમાજને સંવત ૨૦૨૯માં આપશ્રીના ચાતુર્માસનો અને પેગ ઉપલબ્ધ થયો.
આપશ્રીના પ્રેરણાત્મક ઉપદેશનાં કારણે આ શહેરમાં ધર્મ અભિરુચિમાં જે જુવાળ પ્રગટયો તે વિષે વિવેચન કે વિવરણ કદાચ સ્વ પ્રશંસામાં ગણવાનો સંભવ હોય. છતાં પણ અમારાથી ઉલ્લેખ કર્યા સિવાય રહેવાતું નથી. કે આ સમય દરમ્યાન બે બે માસક્ષમણ, સેળભજ્ઞા, પંદર ઉપવાસ વગેરે જેવી મોટી તપશ્ચર્યાઓ અને ક્યારેય એક પણ ઉપવાસ નહિ કરેલ કે એકાદ-બે ઉપવાસથી વિશેષ નહી કરી શકે એવી અનેક વ્યકિતઓ દ્વારા, હસ્તકમલવત અતિ સરલ અને સહજ રીતે અઠ્ઠાઈ વગેરે જેવી મોટી તપશ્ચર્યાઓ થઈ શકેલ છે. તે ફક્ત આપની અને અલૌકિક જિનશાસનની શક્તિ અને પ્રભાવને જ આભારી છે, તેમાં બેમત હેઈ શકે નહીં.
ફક્ત પાત્રીસ વર્ષના દીક્ષા-પર્યાયમાં આજદિન મળે અનેક ગ્રામશહેરોનાં શ્રીસંઘમાં જિનશાસનની પ્રભાવનાનાં જે અગણિત કાર્યો થયા છે. તેમાંથી થોડાકને ઉલેખ કર પ્રસંગોચિત ગણાશે. આપશ્રીની
વિષયનું મરણ એ જ જીવનું ભાવમરણ,
૭૦
Page #91
--------------------------------------------------------------------------
________________
નિશ્રામાં સૌરાષ્ટ્ર મધ્યે જુનાગઢ, મોટી પાનેલી, થાણાદેવળી, જેતપુર, અમરેલી અને કટકમાં પ્રતિષ્ઠા મહે ઉજવાયાં છે. તેમ જ સૌરાષ્ટ્રનાં જુદા જુદા ગ્રામ-શહેરોમાંથી શ્રી ગિરનારજીના-૩, શ્રી સિદ્ધાચલજીના-૨, અંજાર પાર્શ્વનાથજી તથા બરેવાજીના એક એક તેમ જ બિહાર રાજ્યનાં બેરમો શહેરથી બે બે વખત અને કલકત્તા મહાનગરથી શ્રી સમેતશિખરજી મહાતીર્થના એક એમ કુલે મળી દશ છરી” પાળતા સંઘ નિકળેલ છે.
આપશ્રીની નિશ્રામાં, બહદુ અષ્ટોત્તરી શાંતિનાત્ર તથા શ્રી સિદ્ધચક્ર પૂજ્ય આદિ ૫૦ની સંખ્યામાં ઉજવાયા છે. આપશ્રીની પ્રેરણાબળે ધ્રાંગધ્રા શહેરમાં સત્તર છેડનું ઉજમણું તથા સાધર્મિક શિક્ષણ સેવા માટે પાઠશાળાની સ્થાપના, તેમ જ સાધારણ ખાતાના તેટાની પૂર્તિઓ ઈત્યાદિ અનેક શુભકાર્યો થયા છે.
આપશ્રીનાં અમેઘ પ્રેરણા બળે વર્ષોથી શલાન્યાસ થઈ અપૂર્ણ રહેલ દહેરાસરજીનું બાંધકામ પૂર્ણ થઈ પ્રતિષ્ઠા મહોત્સવ પણ ખૂબ જ * હર્ષોલ્લાસ અને ધામધૂમથી ઉજવાઈ ગયેલ છે. દેવદ્રવ્ય તથા શ્રી સાધારણ ખાતામાં અનેરી અભિવૃદ્ધિ થવા પામેલ છે.
આપશ્રીનાં શ્રી કટક સંઘ તથા અનેક અન્ય બીજા શ્રીસંઘે ઉપર થયેલ ઉપકાર બદલી શ્રી કટક જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક સંઘે આપશ્રીને “શાસન પ્રભાવક”નું બિરૂદ અર્પણ કરવાને વિધિસરને નિર્ણય લેતા ગૌરવ અનુભવેલ છે. આપ અમારી ઉપરોક્ત ભાવના વિનંતિને સ્વીકાર કરી અમ સહુ શ્રીસંઘના ગૌરવમાં અભિવૃદ્ધિ કરી આભારી કરશોજી. - શ્રી શાસન અધિષાક દેવો આપશ્રી દ્વારા આવા તથા બીજ અનેકાનેક શાસન પ્રભાવનાનાં મંગળમય અને શુભકાર્યો કરાવવા સંપૂર્ણ સુખશાતા બક્ષે એવી પ્રાર્થના કરીએ છીએ. સંવત ૨૦૩૦ જેઠ વદ ૫ આપના ગુણાનુરાગી અને ઉપકૃત રવિવાર તા. ૨૫-૫-૦૪ શ્રી કટક જન ક્ષે. મતિપૂજક સંધ
હરિદ્વાવસ્થામાં હો” અ૫હાન પશુ ઉત્કટ ભાવેહલાસને
કારણ મહાન ફળ આપનારું થાય,
૭.
Page #92
--------------------------------------------------------------------------
________________
તીથ -યાત્રાનુ સ્વરૂપ સમજાવનારા સૂરિજીની ભાવભરી શ્રદ્ધાંજલિ
સૌરાષ્ટ્ર કેશરી પ. પૂ. આચાર્ય દૈવશ્રી વિજયભુવનરત્નસૂરિશ્વરજી મ. સા. આપે સવત ૨૦૩૯ની સાલમાં મુંબઈ-મુલુ'ડના ચાતુર્માસ દરમ્યાન આપશ્રીએ અમને તીર્થં-યાત્રાનું સ્વરૂપ સવિસ્તારથી સમજાવ્યુ ને આપની વાણીની અસર અમારા હૃદય પર થઈ, આપની શુભ પ્રેરણા ને પાવનનિશ્રામાં સુલુ'થી શ્રી શત્રુંજય મહાતીર્થના છ’રી પાળતા પાલિત સઘને કાઢવાના અમને લાભ મળ્યા તે આપશ્રીની વાણીને આભારી છે. આપના ઉપકારને અમે કથારે પણ ભૂલી શકશુ નહી.
શાસનદેવે આપના આત્માને શાંતિ અર્પે એ જ ભાવભરી અભ્યર્થના સહ વેદના.
( મુક્ષુ's )
શ્રી શત્રુંજ્ય તીર્થયાત્રા સંધના સંધવીએ
કાટિ ફાટિ
ન
શ્રી મુક્તિ કલમ કેશચન્દ્ર ભુવનરનસૂરિશ્વર દાદા. શ્રી સૌરાષ્ટ્ર ઉદ્ધારક, શ્રી ધર્મ પ્રભાવક, ધરા, વર્તમાન જૈનશાસનના કાહીનૂર હીરા સમા પૂ. ગુરુદેવને ચામારી ભાવભરી કેટિ કાટ શ્રદ્ધાંજલિ.
(નાના ઝીંઝાવદર )
હર
જૈન શ્વેતાંબર મૂર્તિ પૂજક સધ શ્રાવક હસમુખલાલ માણેકલાલ
સત્સંગ એ પારસમૃધ્ધી છે.
Page #93
--------------------------------------------------------------------------
________________
શ્રીસંઘને મહાન બેટ પડી
ને જૈન સમાજ રંક બન્યો !!
જૈન સમાજના પ્રકાંડ વિદ્વાન અને પાલીતાણું જૈન સંઘના મહાન ઉપકારી “સૌરાષ્ટ્ર કેસરી પૂ. આચાર્યદેવશ્રી ભુવનરત્નસૂરિજીના કાળધર્મના સમાચારથી અમને અતિ દુઃખ થયું છે. સ્વર્ગસ્થના જવાથી જૈન સમાજને વર્ષો સુધી ન પૂરી શકાય તેવી મહાન બેટ પડી છે અને જિન સમાજ રંક રહેશે.
પૂજ્યશ્રીના આત્માને ચિરશાંતિ મળે, ઠરાવની નકલ પૂ. પં. યશોવિજયજી મ. પૂ. પં. શ્રી હેમપ્રભવિજયજી મ. તથા જૈન સંઘ થલતેજને મોકલી આપવાનું કરાવવામાં આવે છે.
ઠરાવ એકલનારની ચાડી છે. (૧) સિદ્ધક્ષેત્ર જૈન મટી ટેળી, પાલીતાણા. (૨) શ્રી પારસ જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક સંઘ, પાલીતાણા. (૩) મુક્તિકમલ જૈન મોહન જ્ઞાનમંદિર તથા શ્રી સિદ્ધક્ષેત્ર જૈન
સાહિત્ય મંદિર પાલીતાણુ. (૪) શ્રી વિશાલ જૈન કલા સંસ્થાન, પાલીતાણા. (૫) બુદ્ધિસિંહજી જૈન પાઠશાળા, પાલીતાણા.
સકર્મમાં દાન એ પ્રધાન સત્કમ છે,
Page #94
--------------------------------------------------------------------------
________________
પૂ.શ્રીના કાળધર્મ પ્રસંગે જૈન સંઘ દ્વારા
આવેલ તાર–સંદેશાઓની સૂચિ
શ્રી નટવરભાઈ આરાધના ભવન જૈન સંઘ , નગીનદાસ ગાંધી જૈન સંઘ
નાગપુર જૈન સંઘ ધ્રાંગધ્રા જૈન તપાગચ્છ સંઘ લાઠી જૈન સંઘ નવાપરા જૈન સંઘ ચિત્તલ જૈન સંઘ બેટાદ જૈન સંઘ
મહાવીર સ્વામી જૈન દેરાસર સંઘ • મહુવા જૈન સંઘ
ઘાટકોપર જૈન . સંઘ
જૈન સંઘ , પ્લેટ દેરાસર જૈન સંઘ
માટુંગા જૈન સંઘ » શાહપુરી જૈન સંઘ
ભરૂચ પાલીતાણા નાગપુર ધ્રાંગધ્રા લાઠી બીલીમોરા ચિત્તલ બોટાદ બોટાદ મહુવાબંદર : મુંબઈ જામકંડેર રાજકોટ માટુંગા કેલહાપુર
ન, શિયળ ત૫સયમનું પણ ચારાતિ આમરણ ગુણસયાએ કરવું જોઈએ,
૭૪
Page #95
--------------------------------------------------------------------------
________________
રસાયને કદી
A અમરેલીઓ કરી છે.
જિનશાસન આકાશે તેજસ્વી તારક
સવિનય બહુમાન સહ અત્યંત ભારે દુઃખ સાથે જણાવવાનું કે પ. પૂ. બાલ-બ્રહ્મચારી “સૌરાષ્ટ્ર કેસરી” પ્રખર વ્યાખ્યાન પ્રદાતા, સરળ સ્વભાવી, તેજસ્વી તારું સમ રમારિત શ્રુતકેવળીસમ શ્રીમદ વિજયભુવનરત્નસૂરિજી મ. સા.ના અકાળ અણચિંતવ્યો આઘાતજનક દેહાવસાન થયાના અતિ દુઃખદ સમાચાર જાણું અમરેલી શહેરના પરિચિત લોકોમાં ભારે દુઃખની લાગણી ફેલાઈ ગઈ.
જિનશાસનના અકાશે ચમકેલા પ્રથમ કક્ષાના તેજસ્વી તારકને અરત થાય અને અધિકારની અસર વ્યાપ્ત બને તેવી સ્થિતિ પ્રવર્તે છે. જૈન સમુદાય તેમજ સમગ્ર જનસમુદાયને કદી ય ન પૂરી શકાય તેવી ભારે મોટી ખોટ પડી છે.
અમરેલીએ પૂજ્યશ્રીના સાંનિધ્યને અનેક વખત લાભ અનુભવ્ય છે. ચાલીસેક વર્ષ પહેલા સૌરાષ્ટ્ર પ્રવેશના બીજે જ વર્ષે અત્રે ચાતુર્માસ કર્યું. એક સૌ પ્રથમ છરી પાલિત સંધ અમરેલીથી સિદ્ધગિરિપાલિતાણાને પૂજ્યશ્રીની નિશ્રામાં નીકળે. અને સૌથી છેલ્લા બે એવા છરી પાલિત સંધે અમરેલીથી સિદ્ધિગિરિ અને અમરેલીથી રૈવતગિરિ જૂનાગઢ ૨૫માં અને ૨૬માં અંતિમ સંઘે નીકળ્યા. અમે સૌ અમરેલીને જૈન-જૈનેતર ભાઈ-બહેને, આબાલવૃદ્ધ, સી તેમની અદ્ભુત વ્યાખ્યાન શિલીથી પ્રભાવિત થયેલા. તેમની અખલિત જ્ઞાન-ગગોતરીના પ્રવાહમાંથી આ સંસાર અને સમાજને જ્ઞાન અને કર્મ દ્વારા અંત પછી મોક્ષમાર્ગને મેળવી શકાય તેવી જાણકારી મળી. અધ્યાત્મકલ્પમ–જૈન ઉપનિષદૂના જ્ઞાનરસનાં પીયૂષ પાનાર આચાર્ય ભગવંતને અમારા ઉપર ઘણે ભેટે ઉપકાર છે.
સદકાર્યના સહકારી એવા પૂજ્યશ્રીએ છેલ્લા પાંચેક વર્ષમાં ઘણે મોટો સહગ આપે. અમારી ગૌશાળા-પાંજરાપોળની સ્વયં મુલાકાત આપી પ્રેરણા ને સહકાર આપ્યો. આમ અબેલ પ્રાણુઓની સેવામાં
અલ્પ સત્કર્મ તમારા હાથે ન થાય તે તે દિવસ
વાંઝિયા સમાન છે.
૭૫
Page #96
--------------------------------------------------------------------------
________________
અમને વિશેષ બળ આપ્યું. અમે ગૌશાળા પાંજરાપોળના કાર્યકર્તાઓ સૌ પૂજ્યશ્રીના અત્યંત ઋણી છીએ. આભારની લાગણી વ્યક્ત કરવાના ચોગ્યત્તમ શબ્દો અમારી પાસે નથી. શબ્દોના અભાવે મનની આંતરિક લાગણીથી પૂજ્યશ્રીને કાટિશ વંદનાપૂર્વક પરમપવિત્ર ઋજુ એવા ઉચ્ચકોટિના આત્માને પરમકૃપાળુ જિનશાસનદે અખંડ શાંતિ આપે અને મોક્ષ પ્રાપ્તિમાં સહાયક રહે તેવી હાદિક પ્રાર્થના કરીએ છીએ.
આપ બંને પૂજ્યશ્રીઓ, પૂજનીય સાધ્વી સમુદાય તથા મુક્તિધામના સૌ કાર્યકર્તાઓ શ્રી દલીચંદભાઈ, શ્રી મહેન્દ્રભાઈ આદિને આ અત્યંત ભારે દુઃખ સહન કરવાની શક્તિ મળે તેવી પરમકૃપાળુ વીર પરમાત્માના જિનશાસન દેવેને હૃદયપૂર્વક પ્રાર્થના કરી આપના દુખની લાગણમાં પરોક્ષ રીતે સહભાગી થવાની લાગણી અનુભવીએ છીએ. ગૌશાળા પાંજરાપોળ
દર્શનાભિલાષી અમરેલી
બેચરભાઈ ભ. પટેલ
જેમણે આનંદઘનજીને આતમ
રંગ લગાવ્યો !
“ મા મનત વીર મન મામા!” આત્માના અનંત સામર્થ્યને ઢઢાળીને બિરદાવતા જગતકલ્યાણું વીતરાગવાણીના આ શબ્દો એક પ્રખર પ્રતિભાસંપન્ન તેજસ્વી શ્રમણના શ્રીમુખેથી સરી રહ્યાં હતાં શબ્દો જ નહીં, એમાંથી અનંત અર્થની સૌરભ ફેલાવતા પુષ્પ પમરી રહ્યાં હતાંએમની મંજુલવાણુના વેણે વેણે જાણે સાતકુલડાં ઝરી રહ્યા હતા...!
આજથી છત્રીસ વર્ષ પૂર્વની ઈ. સ. ૧૯૫૧ની એક સવાર
ત્રણ લોક સાધવા સહેલા છે પણ બે ઘડીની
નિસગા દશા સાથી કહ્યું
Page #97
--------------------------------------------------------------------------
________________
આતમની અમરતાને ઝંખતી અમરેલીની ધરતી અને તત્ત્વ ભૂખી માનવમેદની..
સૌરાષ્ટ્રની આ આગવી ભૂમિ પર, સૈારાષ્ટ્રના કેસરીને નિકટની નિયતા ને આત્મીયતાથી સુણવા અઢારેય વર્ણના લોક થાકે થાક ઊમટયાં છે, કપાળવાડીના ખીચોખીચ ભરાઈ ગયેલા વિશાળ પ્રાંગણમાં હવે તસુ પણ જગ્યા બચી નથી. ના, આ માત્ર “જૈનના મહારાજ” નથી આતે લેકસમસ્તના-ગામસમસ્તના જગમતના મહારાજ! એમણે જનજનને એવું તે ઘેલું લગાડયું છે કે સૈને એ “પતાના” લાગ્યા છે. આવા આ જનસમૂહની મેદની નીરવ નિસ્તબ્ધ શાંતિપૂર્વક તેમના મનમાનીતા મુનિરાજની મંગળવાણી સુણી રહી હતી, એના શબ્દ શબ્દને ઝીલી રહી હતી, અંતર ઊંડે સંઘરી રહી હતી
આ પંકિતલેખક પણ પિતાના તપકારક પૂજ્ય પિતાશ્રીની જોડે ત્યાં પહોંચ્યો હતો. આ મુનિશ્રીનાં દર્શન અને વાણી-શ્રવણને એ પ્રથમ જ પ્રસંગ હતો.
સાંભળતાં જ અંતર આંદોલિત થઈ હચમચી ઊઠેલું. પ્રથમ-શ્રવણે જ થયેલું
“વાણ ઘેડા સુનિજનોની સાંભળેલી, પણ આ વાણી તે કોઈ નિરાળી જ! પ્રસન્ન, ગભીર ને પ્રશાંત મુનિપુંગવની આ વાણુમાં પ્રસાદ, ઓજ અને માધુની સાથે સાથે વિદ્યા, વિરાગ અને વીતરાગતાની જાણે ત્રિવેણી વહી રહી છે.”
એને આગળ સુણતાં સુણતાં થતું ગયેલું કે
“આ વાણી કેવી અદભુત છે! અંદરથી આત્મતત્વની અનુભૂતિ અને બહારથી એને રજૂ કરતી મધુર અવાજની બુલંદી!!” આ બંનેને મેળવીને તવ વિષયને ગંભીર છતાં સાવ સરળ કરી શ્વેતાના હૈયા સેસર ઉતારી દેવા તેઓશ્રી જે વાતાવરણ ઊભું કરી રહ્યા હતા તે અલૌકિક હતું, મારા પૂરતું તે અભૂતપૂર્વ હતું. તીર્થકર ભગવતેની, દિવ્ય સમવસરણમાં ગૂંજતી અને માલકૌસ જેવા રોગમાં વહેતી અનંતો
મોન એ જ મુનિભાવ.
Page #98
--------------------------------------------------------------------------
________________
અનંત મહિમામયી વાણુને શતાશ-અલ્પાંશ તે અહીં સાક્ષાત્ વહેતે જણ અને અનંત ભાવ-ભેદ ને નય-નિક્ષેપભરી એ જિનવાણીની અલ્પ-શી ઝાંખી કરાવી જતે...”
તેમની આ પ્રબળ-પ્રજળ પ્રશમરસભરી વાણુને પ્રથમ પ્રથમ માણતા હુ તે એ વાફ-સરિતાના અતિગંભીર ઊંડાણમાં ડૂબકી મારતે આત્મરસ તરબોળ થવા લાગ્યા હતા, ત્યાં તે–
–ત્યાં તે મને બરાબર ઢઢળતે ને નખ-શિખ નવરાવતો એ વાણીને પાવનપ્રવાહ પ્રબળપણે ગૂંજી રહ્યો–માત્ર પ્રવચનના શબ્દોમાં જ નહી, આતમમસ્તીભર્યા ગાનમાં પણ! સુનિશ્રી જાણે અનંતશક્તિ નિધાન અરિહંત પરમાત્માની અધુર રાગ માલકૌંસમાં વહેતી ગંભીર વાણુને જ આભાસ આપી રહ્યાં હતા અને મસ્તીમાં ગાઈ રહ્યા હતા !! આ ગાન દ્વારા તેમને આત્મ-તત્ત્વને નિરુપણ વિષય બરાબર સાકાર થઈ રહ્યો હતો. પતું પણ તેઓ વદી રહ્યા હતા નિજાનંદ મસ્તસંત મહાગી શ્રી આનંદઘનજીનું :
“જાના વિવાર ઘર મેં, અવq !
ક્યાં સેવે તન-મદ ...” જિનવાણીનું અનુગમન કરતી પ્રશમરસપૂર્ણ નિરૂપણશૈલી, અવધૂત યેગી આનંદઘનજીશી મસ્તી અને “વિરાગના રાગ”થી જતી માલકૌંસ અને આશાવરીના સૂરોમાં સંગીત–રાગભરી વાણી-આ બધાથી સર્જાયેલા આ અદ્દભુત અભૂતપૂર્વ વાતાવરણે મને અમરેલીની એ સ્થૂળભૂમિમાંથી ઊંચકીને જાણે કો દિવ્યભૂમિમાં મૂકી દીધેલ તેનું આજે આટલા વર્ષે પણ, બરાબર સ્મરણ છે. પ્રથમ અનુભવનું એ તાદશ ચિત્ર કદી ભૂંસાયું નથી!
મારે તત્ત્વપિપાસુ, સહજજિજ્ઞાસુ આત્મા તે આવા અપૂર્વ અનુભવના આનંદને માણતે ત્યારે આનંદિત થતે એ દિવ્યભૂમિમાં વિચરતે વિચરત, લયલીન થતા, દિવ્યશ્રવણના સાકાર લોકમાં સંચરી રહ્યો હતે...
મુનિભાવ ન રહેવાય ને સંભાષણ કરવું
પડે તે સત્યભાષણ કરવુ
૭૮
S
Page #99
--------------------------------------------------------------------------
________________
ઠીક યાદ છે કે મુનિશ્રીએ વિસ્તારથી એ પદ ગાયેલું અને સમજાવેલું. દેહભિન્ન આત્માને ઓળખાવવાને અને “વિલોકન-વટ”માં –દષ્ટાભાવમાં–જગાવવાને તત્વ વિષય મુનિશ્રીએ સાંગોપાંગ અંતરમાં ઉતરમાં ઉતારી દીધેલોઃ માત્ર મારા જ નહીં, સૌ શ્રોતાઓમાં! સોને તેઓ ઢંઢોળીને તન-મઠમાંથી, દેહભાવમાંથી-વિભાવમાંથી તનઊઠાડી રહ્યા હતા અને “વિલોકન-ઘટ”માં જગાડી રહ્યા હતા, સ્વભાવમાં વસાવી રહ્યા હતા !!
આવા “જાગરણ” (અંતર–ઘટના “જાગરણ”) નો અવસર ફરી ફરી નહીં આવે, એમ ઠસાલ અને “વર્તમાન”ની પળને પકડી લેવાનું કહેતા તેમને તત્ત્વ-વિષય આગળ વધી રહ્યો હતો. તેમણે મહાવીરવાણીની એક ગાથ ગાઈ (કદાચ “ઉત્તરાધ્યયન સૂવમાની –
चत्तारि परमं गाणि दुल्हगिह जंतुणो ।
आणुसत्त, सुइ, सद्धा, संजमम्मि अवीरियं ॥ (મનુષ્યપણું, શાશ્રવણ, શ્રધ્ધા અને સંયમમાં પુરુષાર્થ-સત્ પુરુષાર્થ -આ ચાર દુર્લભ અંગે છે) અને આ ગાથાનું વિવેચન કરતાં કરતાં આનંદધનનું બીજું પદ તેમના શ્રીમુખેથી પ્રસ્કૂતિ થઈ રહ્યું -
“અવસર પર નહીં આવે, ज्यु जाने त्यु कर ले भलाई,
जनम जनम सुख पामे-अवसर।" અને આ પર પૂરું કરીને તરત જ તેમણે આ જ વિચારશૃંખલાનું, હૂબહૂ બંધ બેસતું, બીજુ પદ ઉપાડથું શ્રીમદ્ રાજચંદ્રજીનું. તેઓ વધુ ગળગળા થઈ, ભાવવાહી સ્વરે ગાઈ રહ્યા હતા–
અપૂર્વ અવસર એ ક્યારે આવશે?” “અપૂર્વ અવસર એ ક્યારે આવશે? ક્યારે થઈ શું બાઘાંતર નિગ્રંથ ,
વિષય-ખજવાળની મીઠાશે જીવ રતન ચિતામણિ
તુલ્ય નહિ હારી જાય છે,
Page #100
--------------------------------------------------------------------------
________________
સવ સખ"ધનુ "ધન તીક્ષ્ણ છેઢીને, વિચથ્થું કવ મહપુરુષને પથ જો,
અપૂર્વ અવસર એવા કથારે આવશે?” વધુ તીવ્રતાથી ગવાયેલુ આ પદ સાંભળુ છું અને મારી ચાલી રહેલી ટ્વિન્યપ્રદેશની અતયાત્રાની વચ્ચેથી શુ' જોઉ* છુ...??
—જોઉ છુ. તા આ ભાષ-યાત્રામાં મારી સ'ગે ચાલી રહેલા શ્રોતાઓમાં અનેકની આંખામાંથી અશ્રુધારા વહી રહી હતી—એવા અપૂર્વ અવસરથી વરચિત રહ્યાના જાણે પશ્ચાત્તાપ કરતી અને હવે એવા અવસર કથારે આવે તેની ઉત્કટ અખના કરતી !
હુ' તા પદ સાંભળીને વીજમ્મુકે વધુ ને વધુ આગળ ધકેલાઈ રહ્યો હતા, કારણ મારુ' જ ગળથૂથીથી સુણેલ. અને પિતાશ્રીએ રઢાવેલુ‘ અપૂર્વ અવસર 'નુ' આ પદ મુનિશ્રી પ્રાણરેડીને, તેને જાણે સાકર કરતા આર્દ્ર સ્વરે ગાઈ રહ્યા હતા.
'
મારાથી ન રહેવાયુ. તેમની આજ્ઞા લેવા ન લેવાનું કે વગર પૂજ્યે સભામાં ગાવા—ન ગાવાનુ' વિવેક—વલણ પણ ન રહ્યું. અને હુ સભા વચ્ચે બેઠા બેઠા તેમની જોડે આ પદ્ય ગાવા લાગ્યા—આજુબાજુનું બધું ભાન ભૂલીને.
“ પ્રતાપ! આમ વચ્ચે સાથે ન ગવાય ” ખાજુમાં બેઠેલા પૂ. પિતાશ્રીએ મને રાકતા કહ્યું...
પશુ ત્યાં તે ઉપકારક મુનિશ્રીએ ગાતાં ગાતાં હાથના સકેત વડે કહ્યું કે, “ગાવા દો, ગાવા દો..."
અને થાડીવાર પછી તા તેઓ સ્પષ્ટ આજ્ઞા આપીને પોતે ઘડીભર થભી ગયા—
'
ભાવભયુ" ગાય છે, જીવદળ રૂડો લાગે છે. હવે તેમને જ ગાવા !”
અને આમ, પ્રથમ પરિચયમાં જ, હજી તા સભાથી એકલા જૂદા મળ્યા પણ નથી ત્યાં, મારું “ અપૂર્વ અવસર ”નું ગાવાનુ " ચાલ્યુ’.
ક્ષભરને સતસગ જીવ માટે ભ્રવસમુદ્રમાં નોકા સમાન છે.
.
Page #101
--------------------------------------------------------------------------
________________
મારા પ્રિય પટ્ટને એકરસતાથી ગાય, ઘૂંટી ઘૂંટીને ગાયું અને એક બાજીથી મુનિશ્રી સાથેના અતરના તાર જોડાતા ગયા અને ત્રીજી માજુથી ગ્રંથિ વગરના અંદર–મહારથી સમગ્રપણે “ નિગ્રંથિ” થવાના ભાવ દૃઢ થતા ગયા...
cr
આ ભાવ-પટ્ટની તલ્લીનતામાં, એવા ને એવા નીરવ નિઃસ્તબ્ધ શ્રોતાસમૂહ વચ્ચે, સુનિશ્રીએ કયારે સમાપન કર્યુ અને કયારે ‘માંગલિક’ સંભળાવ્યુ તેનુ ભાન ન રહ્યું.
પ્રથમ પરિચયનું આ વ્યાખ્યાન પૂરું થયું. વઢના કરતા શ્રોતાએની વરચેથી હું પણ મુનિશ્રીના પાવન ચરણે પડયો. તેમનાં ચરણેાના સ્પર્શી માત્ર મારા હાથ જ નહીં, અશ્રુ પણ કરી રહ્યાં હતાં...
તે જ મારે આ જ્ઞાનનાત્મા મુનિશ્રીનેા અને તેમના પરિચય કરાવનાર પૂ. પિતાશ્રીના ઉપકાર માનતા માનતા હુ* ઉપાશ્રયે જઈ તેમને મળ્યા. પ્રત્તીતિ સતત થઈ કે જાણે કેાઈ અકલ્પિત આત્મીયતા અને એકતારતા તેમના સાથે થઈ રહી છે..... જાણે કાઈ જુગ જુગ જૂના પિરચય તાજો થઈ રહ્યો છે.... જાણે મારા જનમ જનમના તૂટેલા તાર ફરી સધાવાના અપૂર્વ અવસર તેમના દ્વારા જાગી રહ્યો છે...
અને એ પછી ?.
એ પછી તેા તેમના સત્સંગ, તેમના સાથે પ્રત્યક્ષ પરિચય, વિહારપદ્મયાત્રામાં અને પત્રવ્યવહારથી પ્રશ્નચિંતન – નિરાકારણુ અને તેમની નિશ્રામાં અનેક સ્થળેાએ વાસ અને ગાન આ મધુ ચાલ્યું.
-
፡
વર્ષો વીતતાં ગયા. આચારશ્રીનાં માહમુક્તિ થી માંડીને ‘જિનેશ્વર મહિમા' અને ‘પ્રશાંત વાહિતા' સુધીના લખાણા દરમ્યાન સૌરાષ્ટ્રથી દૂર સુદૂર મારે ફરવા-વસવાનુ અને અનેક મુનિજના, ગુરુજનેા, સ ́તાના સાન્નિધ્યમાં આવવાનું અન્ય", પણુ સર્વ પ્રથમ આત્માની આરતની રહે અને આનદઘનજીના આનદ રંગ લગાડનાર
સત્સંગના ચાળે માણસમાં માણસાઈ પણ આવે છે. ઘેડી ક્ષણુતા કુસ"ગ ભલભલાને જીવત-વિનાશ કરે છે
8
૯૧
Page #102
--------------------------------------------------------------------------
________________
ત્યારના મુનિવર્યશ્રી ભુવનવિજયજીનું ઉપકારક સ્થાન નિરાળું જ રહ્યું. તેમનાથી માંડીને મુનિશ્રી સંતબાલજી, નાનચંદ્રજી, પં. શ્રી સુખલાલજી’ ગુરુદયાલ મલિકજી, આચાર્યશ્રી વિનેબાજી, આચાર્યશ્રી પૂર્ણાનંદસૂરી શ્વરજી, ચિનગ્મા માતા, માતાજીશ્રી ધનદેવીજી, શ્રી જે. કૃષ્ણમૂર્તિ અને યોગી શ્રી સહજાનંદ ઘનજી, ઉપકારક (ભદ્ર મુનિજી) સુધીના અનેક જૈન-જૈનેતર સંતે અને ગુરુજનેના પાવન પરિચયમાં વિવિધરૂપે આવવાનું બન્યું છે, પણ અજ્ઞાન તિમિરનાં પડળને સર્વપ્રથમ ભેદનાર આચાર્યશ્રી ભુવનરત્નસૂરીશ્વરજીનું સ્થાન પ્રથમ અને આગવા ઉપકારનું રહ્યું છે. મારા ભારત અને વિદેશના અનેક સ્થળોનાં ભ્રમણ અને અનેકવિધ જૈન સંગીત, સાહિત્ય કથાનાદિ સૃજન કાર્યોનાં નિર્વહનનિર્માણમાં પૂજ્ય આચાર્યશ્રીને ફાળે નાનસૂનો નથી. આમ છતાં તેમની નમ્રતા અને ગુણગ્રાહક અનુમોદના દષ્ટિ કેવી કે તેમણે હજુ વર્ષ પહેલાં જ એક પત્રમાં લખ્યું કે “તમારે ઝડપી આત્મવિકાસ જોઈ પ્રસન્નતા થાય છે. હેપીના મહાપુરુષની તમારા ઉપર કૃપા વરસી છે અમારા પણ તમને અંતરના આશીર્વાદ છે!”
જન્મભૂમિ અમરેલીથી માંડીને અમેરિકા સુધીની મારી અનેકવિધ યાત્રા દરમ્યાન પૂજ્ય આચાર્યશ્રીને લીબડી, અમદાવાદ, ધ્રાંગધ્રા, જુનાગઢ, રાજકેટ, મુલુંડ, મુંબઈ અને છેલ્લે મુક્તિધામ-અમદાવાદ (હજુ તો ગત જાન્યુઆરીમાં જ!) ક્યાં ક્યાં, કેટકેટલું મળવાનું અને તેમના ચરણે તત્વચિંતન–તત્વપાન કરવાનું મળ્યું અને મારા વિનમ્ર સંગીત-સાહિત્યનાં નિર્માણમાં આ સઘળા પરિણામે તેમને જે ફાળો છે, તે ભૂલી નહીં શકું. તેમના સાથેના આ સુદીર્ઘ સંપર્કો અને અનુભવોનું તે પુસ્તક ભરાય. સ્થળ સંકેચથી તેમના અનેક ઉપકારો અને અનેક ગુણેનું સ્મરણ કરતાં છેલ્લે આટલું કથીને વિરમીશ કે–
કેસરી તો ગરજીને સૌને ભયભીત કરી દે, જ્યારે પ્રભુ મહાવીરના પ્રતિનિધિ અને તેમના લાંછન પ્રતીક–શા આ કેસરીની વાણું પ્રભુની જેમ જ સૌને નિર્ભય કરી દે, શાતા પમાડી દે, રાગ-દ્વેષના
સંસારના ક્ષણિક સુખ માટે અમાલ નર-ભવ
હારી જો કેડી માટે કેહીનુર સમાન છે.
Page #103
--------------------------------------------------------------------------
________________
પળાને ભેરાવી દે, અજ્ઞાન સુકાવી દે અને આત્મજ્ઞાન પ્રગટાવી દે!” .
આપણું સૌમાં, જ્ઞાનદર્શનાત્મા સ્વ. આચાર્યશ્રી દ્વારા વહેલી વીતરાગ વાણી, આવા જ્ઞાન-દર્શનના ગુણે-જન્મા!
અલખ આત્મયોગી જ્ઞાન-દર્શનાત્મા આનંદઘનજીને પગલે ચાલનાર અને આ આત્માને આનંદઘનજીને પ્રથમ રંગ લગાડનાર આચાર્યશ્રીના ઉપકાર ઉ ત્માને અનેકશ અભિવંદના !!!
* . - . પ્રતાપકુમાર જ. ટાલિયા 12, CAMBRIDGE ROAD, BANGALORE—560008
અસાધારણ આકર્ષક વ્યાખ્યાતા...
धर्म तो धर्मकर्ता च सदा धर्मपरायणः ।
सत्वेयः सर्व शास्त्रार्थ देशको गुरुरुच्यते ॥ ભાવાર્થ - જે ધમને જાણનાર હોય, ધમને કરતે હેય, સદા ' ધર્મમાં તત્પર રહેતા હોય અને પ્રાણુઓને સર્વ શાસ્ત્રના ઉપદેશ દેતા હોય, તે ગુરુ કહેવાય છે.
– “કુમારપાલ પ્રબંધ' આપણુ જાણીતા પ્રવચનકારમાં પૂ. મુનિ મહારાજ શ્રી ભુવનવિજ્યજી મહારાજનું સ્થાન એક ઉત્તમ પ્રકારના પ્રવચનકાર તરીકે સુપરિચિત છે. તેમના વ્યાખ્યાનમાં ઊંડું ચિંતન, સ્પષ્ટ નિર્મળ દૃષ્ટિ, વાસ્તવિક પરિસ્થિતિ વિશે સમાનતા અને ભાવનાનું પ્રાબલ્ય અનુભવગોચર થાય છે. જગતના દેશના માનવસમાજના અને જનધર્મના વર્તમાન પ્રશ્નો વિષે તેમની પાસે સ્પષ્ટ માહિતી છે. અને તે પ્રશ્નોનો ઉકેલ માટે આવશ્યક એવી નિર્મળપ્રભા પણ તેઓ ધરાવે છે.
પૂ. મુનિ મહારાજ શ્રી ભુવનવિજયજી મહારાજનું ચાતુર્માસ મેરબીમાં
દુનિયાએ વિકારમાં સુખ માન્યું અને જ્ઞાનીઓએ નિવિકારમાં.
Page #104
--------------------------------------------------------------------------
________________
મહિના. એ
સમ નથીહિરામ
સં. ૨૦૧૪ની સાલમાં થયેલું. તે વખતે મોરબીની જેમ-જેનેતર પ્રજાને તેમના પ્રવચને સાંભળવાને જે અમૂલ્ય લાભ મળે તે મારબીની ઈતિહાસમાં અજોડ અને અભૂતપૂર્વ હતા. - સાત મહિનાની સ્થિરતા દરમ્યાન મારે પૂજ્યશ્રીની સાથે ખૂબ જ પરિચયમાં આવવાનું થયેલું અને તેઓશ્રીને મારા પ્રત્યેને સદભાવ હું કદી પણ વિમૃત કરી શકું તેમ નથી.
તેર વર્ષ સુધી સૌરાષ્ટ્રના મુખ્ય મુખ્ય શહેરમાં ચાતુર્માસ કરતાં તેમણે મેળવેલી ખ્યાતિ અને શાસનપ્રભાવનાનાં કરેલાં કાર્યો તે તે ગામના શહેરીજને કદી પણ ભૂલી શકે તેમ લથી.
પૂ. મહારાજશ્રીની વ્યાખ્યાન-શૈલીથી શ્રોતાવર્ગ એટલે બધો મુગ્ધ થઈ ગયેલ કે શરૂથી છેવટ સુધી વ્યાખ્યાન હોલ ચિક્કાર ભરેલો જ - રહેતે એટલું જ નહીં પણ રજાના દિવસોમાં તે વધારાના શ્રોતાજને માટે બહારની શેરીમાં સંઘને ગોઠવણ કરવી પડતી હતી.
પૂ. મહારાજશ્રીની વ્યાખ્યાન કરવાની કળા અત્યંત અસાધારણ રીતે આકર્ષક છે. ભાષા જેશદાર, હૃદયમાં સોંસરી ઊતરી છાપ પાડે તેવી અને સાથોસાથ સાદી તેમ જ સામાન્ય માણસને પણ સહેલાઈથી સમજાય તેવી છે. વાણ મેઘ દેવની જેવી ગંભીર લાગતી, અને કંટાળો ન આવતાં જાણે આખે વખત સાંભળ્યા જ કરીએ એમ થતું. પૂ. મહારાજશ્રીના વ્યાખ્યાનનું આકર્ષણ એટલું બધું હતું કે ધર્મકરણીમાં તેમ જ ઉપવાસ – આયંબિલ આદિ તપશ્ચર્યાઓમાં ભાગ્યે જ ભાગ લેતા એવા નામધારી શ્રાવકે પણ ત્યાં ખેંચાઈને આવતાં. અને કેાઈને કેાઈ સાથ લઈને જતા; એટલુ જ નહિ પણ તે જીવનમાં ઉતારતા.
લગભગ દરરોજ રાત્રે પણ પૂ. મહારાજશ્રી આનંદઘનજી,ચિદાનંદજી આદિ મહાપ્રભાવિક પુરુષનાં સ્તવનો તથા પદોના ભાવાર્થ એકત્ર થયેલ મેદનીને સમજાવતા એટલે જિજ્ઞાસુવર્ગને બહેળા પ્રમાણમાં તે લાભ પણ મળી શકતા હતા. પોતે જ્ઞાનની એક પરબરૂપ હતા. ઘણા
વિરતિ એટલે ૫૫ નિવૃત્તિ વિર, વિરમે
જ્ઞાનીઓની વાત પણ તેજ છે ને?
Page #105
--------------------------------------------------------------------------
________________
તરસ્યા પથિકાએ એ પરબમાંથી ધરાઈ ધરાઈને જ્ઞાનપાન કર્યું છે. - પૂ. મહારાજશ્રીના જીવનમાં પ્રસાદ લેશમાત્ર પણ નજરે આવતા નથી. જ્યારે જ્યારે પણ તેઓશ્રીને નિરખવામાં આવે છે. ત્યારે ત્યારે તેઓશ્રી કાંઈને કાંઈ લેખનકાર્યમાં અગર સ્વાધ્યાયમાં તલ્લીન જોવામાં આવે છે. વર્તમાનકાળ અને સમયને વિચારી સામાન્ય ભદ્રિક આત્માએને પ્રભુ શ્રી મહાવીરના સાચા માર્ગથી વાકેફ કરવા, જૈન તના જાણકાર બનાવવા અને સરળ તથા તવંગવેષક બનાવવા પિતે પિતાનાથી બનતું બધું કરી છૂટે છે.
ધર્મમૂર્તિ મહારાજશ્રીને ત્યાગ અને સંયમ એટલે ઉઝ છે તેના કરતાં પણ તેઓશ્રીનું બ્રહ્મતેજ-બ્રહ્મચર્ય અત્યંત નિર્મળ અને પૂર્ણ છે. નાની વયમાં જ સંસારને કરેલો ત્યાગ જે બ્રહ્મચર્યરૂપી ચંદ્રના તેમના જીવનમાં પૂર્ણ કળાએ ખીલ્યો છે. બ્રહ્મચર્યના પ્રભાવથી, ચારિત્રધર્મના તેજથી, તેઓશ્રીની વાણું જલદ ગંભીર સમાન છે. અને ધર્મોપદેશમાં અજબ પ્રાભાવિક શક્તિ ઝળકે છે. ઉપદેશ આપવામાં અને વસ્તુસ્થિતિનું પ્રતિપાદન કરવામાં તેઓશ્રીની પ્રતિભા અપૂર્વ છે. તેમની ન્યાયપૂર્ણ વ્યાખ્યાનશક્તિ તો સરસ અને મેહક છે. તેમ જ વિષય વિવેચન કરવાની પદ્ધતિ એવી તે મને રમ છે કે નાનું બાળક પણ તેટલા જ ભાવથી સમજે, જેટલા ભાવથી એક વિદ્વાન તેમની દૈવી વ્યાખ્યાનકલા પર, પદાર્થનિરૂપણ ઉપર અને સૂક્ષમતાવ – પ્રતિપાદન શિલી ઉપર સેંકડે આત્માએ મંત્રમુગ્ધ બને છે. અનેક તવંગષકે દૂર દૂરથી તેઓશ્રીની વાણનું અમૃતપાન કરવા લલચાઈ આવે છે. ખરેખર, પૂ. મહારાજશ્રી અલૌકિક પ્રતિભાશાળી અને અસાધારણ ઉપદષ્ટા છે. તેઓશ્રી ઘણું આબાલ વૃદ્ધ, ઊછરતા મેઘાવી યુવકેના, અગ્લા વિદ્યાભ્યાસીઓ, તથા જૈનેતરના માર્ગદર્શક બન્યા છે.
પિતાના પ્રભાવિત જાહેર વ્યાખ્યાનેથી અધ્યાત્મજ્ઞાનની, વીર પરમાત્માના સાચા, ઊંડા, ગંભીર તત્વજ્ઞાનની ઉદૂષણ વડે જનતાને જગાડનાર, ક્રિયામાં જ્ઞાનને ઓતપ્રોત કરનાર યુવાને ને બાળકમાં નવા ચેતન જગાડનાર, દ્રવ્યાનુગ જેવા ગહન વિષયને સરળ બનાવનાર
રા ય સ ત્યાગરૂપ શારિત્ર માટે જ મનુષ્યભવને ઝંખે છે.
Page #106
--------------------------------------------------------------------------
________________
તેઓશ્રી એક પ્રખર વક્તા છે.
જૈન મુનિ છતાં, જૈનેતરમાં પણ પરમપૂજ્ય, જ્યાં જ્યાં તેઓશ્રી. ' એ ચાતુર્માસ કર્યા છે ત્યાં ત્યાં પિતાની સુમધુર વાણીથી શાંતિ સ્થાપી અને સત્યધર્મનું ભાન કરાવ્યું છે. તેમનામાં વિદ્વતા ને સૌજન્ય, જ્ઞાન અને સચ્ચારિત્રને વિરલ સંયોગ જોઈ સિો કેઈને તેમના પ્રત્યે સહજ- ' ભાવે ભક્તિભાવ ઉત્પન્ન થાય છે.
સંસારના ત્રિવિધતાપથી સંતપ્ત થયેલ ફેઈપણ વ્યક્તિ તેમની પાસે જાય એટલે તેઓશ્રીને શાંત સ્વભાવ અને ગંભીર સુખમુદ્રા જોઈને સ્વયં ઉપશાંત અવસ્થામાં આવી, સંસારના તાપને ભૂલી પરમ શાંતિ મેળવી શકે છે. - પૂજ્યશ્રીનાં બધાં પ્રવચનેને એકંદર સાર લઈએ તે તેમના કહેવા મુજબ, સંસારને એક પણ પદાર્થ માનવીના આત્માને વાસ્તવિક શાંતિ, સુખ કે આબાદી આપી શકવા સમર્થ નથી. જેની પ્રાપ્તિ રક્ષણ કે ભેગવટે, પુણ્યાઈ વિના અસંભવિત છે. એવા આ બધા નાશવંત પદાર્થોની મમતાને કારણે, આજને માનવસંસાર પૂર્વકાલમાં ન હતું તેના કરતાં વર્તમાનકાળમાં વધારે સુખી, અશાંત તેમજ બરબાદ બની રહ્યો છે. છતાં મેહ, અજ્ઞાન તથા મિથ્યાજ્ઞાનને કારણે આજના માનવોને પિતાની ખામી ભૂલ કે ક્ષતિઓ જણાતી નથી. કાંઈક પુણ્યદયે થોડું ઘણું સાંસારિક સુખ એને મળી જાય એટલે તે ભાન ભૂલી વિવેકને ઈ બેસે છે, તેની આત્મજાગૃતિ માટે આવરણે આવી જાય છે. તે વેળા તેને હિત કે અહિત, સાર કે અસાર, આય કે ઉપાદેયનું કાંઈ જ ભાન રહેતું નથી.' '
ભાવનગરના ચાતુર્માસમાં પૂ. મહારાજશ્રીએ ઉપાધ્યાયજી કૃત , જ્ઞાનસારને અપૂર્વ ગ્રંથ જે સામાન્ય માણસને માટે સમજ બહુ જ કઠિન છે, છતાં તેમની લાક્ષણિક-શૈલીથી તેને સરળ અને સુમધુર બનાવી શ્રોતાજનોને અધ્યાત્મરસમાં તરબોળ બનાવ્યા હતા. આ ઉપરાંત : પર્યુષણ પર્વમાં સારી સંખ્યામાં તપશ્ચર્યાઓ ૫ણુ થઈ હતી તેમજ * ઉત્સવ, મહોત્સવ ચેજી શ્રેષ્ઠ સંગીતકાર શાંતિલાલ શાહને બોલાવી શાસનપ્રભાવના કેરી જૈન તેમજ જૈનેતર સમાજને ખૂબ જ પ્રભાવિત
શાસન પ્રભાસ પાસામાં તપાસનવ્યા હતા.
સિગ્ગદર્શન, જ્ઞાન, ચારિત્ર એ ત્રણ ત્રણ માસના અગ
Page #107
--------------------------------------------------------------------------
________________
કર્યો હતે. આ મત્સવની વિશિષ્ટતા એ હતી કે પૂજ્યશ્રીએ સાધમીક ' વાત્સલ્યને, જમાનાને અનુકૂળ સાચો અર્થ સમજાવી, સીદાતા મધ્યમ- , વર્ગના જૈન બંધુઓ માટે સારી એવી રકમ એકઠી કરાવી તેની સુંદર વ્યવસ્થા કરાવી હતી.
ભાવનગર નરેશ શ્રી કૃષ્ણકુમારસિંહજી મહારાજા સાહેબ દાદાવાડીના ઉપાશ્રયે તથા ટાઉનહોલના જાહેર વ્યાખ્યામાં હાજરી આપી, પૂજ્યશ્રીનાં વ્યાખ્યાને સાંભળી પિતાને પૂર્ણ સંતોષ અને આનંદ વ્યક્ત કર્યો હતે.
આ રીતે અનેકવિધ પ્રવચનમાં જુદા જુદા વિષ દ્વારા પૂજ્ય મહારાજશ્રીએ વર્તમાનયુગની જનતાને ખૂબ જ પ્રેરક, ઉદ્દબોધક, તેમજ અપૂર્વ માર્ગદર્શક બને તેવે સદુપદેશ આપ્યો છે, દુનિયા વિષે સંસારના સ્વાથી માણસો વિષે, સમતા અને મમતા વિષે વિશ્વમેત્રીની ભાવના કેળવવા માટે, વિષય, કષાય, રાગ-દ્વેષ, ઈત્યાદિ વિષે પૂજ્યશ્રીએ ઘણે જ સુંદર ઉપદેશ આ પ્રવચનમાં આપ્યો છે.
અધ્યાત્મ વિદ્યાના જાણકાર, અધ્યાત્મનિષ્ઠ, ઉત્તમ સાધુ ધર્મના પાલક, આત્મજ્ઞાનરૂપ બગીચામાં રાત દિવસ કીડા કરનાર એવા પૂ. મહારાજશ્રીના અત્યુત્તમ ગુણોથી આકર્ષાઈ, ભાવનગરમાં થયેલાં, તેમના જાહેર-વ્યાખ્યાને પુસ્તકરૂપે પ્રસિદ્ધ કરી, પ્રચાર કરવાની જવાબદારી
જૈન” પત્રના માનનીય, સદભાવનાશીલ તંત્રી શ્રીયુત ગુલાબચંદભાઈએ “મંગલદ્વાર” ઉપાડેલ છે. તે અતિ અનુમોદનીય, અને પ્રશંસનીય છે. ઘણા મુમુક્ષભાઈઓ તથા બહેનો આ પ્રવચને વાંચી, વિચારી, પ્રેરણા મેળવી સ્વ-પર હિતસાધક બની શકશે.
પૂ. મુનિ મહારાજશ્રી ભુવનવિજ્યજી મહારાજના નિર્વ્યાજ પ્રેમ અને મમતાએ, મને અધિકારી જનને પણ અધિકારી માની લઈ એમના આ પ્રવચને જે ખરી રીતે જીવનમાંથી મળેલા પ્રકાશ, પ્રેમ અને અનુભવની પ્રસાદી છે, એની પ્રતાવના લખવાને આદેશ આપ્યો. એમના શબ્દોનું મૂલ્યાંકન મારે મન અમૂલ્ય હેઈ, મેં સહર્ષ
મનુષ્યભવ શિખરે આણ થયેલ આત્મા મહેતા
અને તકાળે પણ ઠેકાણે ન આવે,
Page #108
--------------------------------------------------------------------------
________________
કવીકારી લઈ, આ ટૂંકી પ્રસ્તાવના લખી હું મને પિતાને કૃતકૃત્ય માનું છું.. મંગલ દ્વાર”
શ્રમણોપાસક ૩૧-૧-૧ [મેરખી] ડોકટર વલ્લભદાસ નેણસીભાઈ
ઘર્મશ્રદ્ધાના તેજસ્વી દિપક...
પૂજ્ય આચાર્ય ભગવંતશ્રી ભૂવનરત્નસૂરીશ્વરજી મ.ને તા. ૧૩-૪-૮૭ના હાર્ટએટેક આવવાથી કાળધર્મ પામ્યાના સમાચાર અત્રેના મૂર્તિપૂજક ઉપાશ્રયમાં બિરાજતા ભદ્રગુપ્તવિજયજી મ. સા. આદિ ઠાણુઓ પાસેથી જાણવા મળેલ. સાંભળતા આચકે લાગ્યો? આંખે અંધારા આવ્યા. મન માનવા તૈયાર ન હતું ને કાન સાંભળવા. કેમ કે આવી વાત કેમ કબૂલી શકાય ? તેમના તરફથી મળતી વિતરાગવાણી બંધ થઈ ગઈ. દુખમાં ધકેલી નિરાધાર મૂકી શાસનના કર્ણધાર ક્યાં સંતાયા? જિનવાણીની ઝાલરોથી કંઈક સૂતેલાને જગાડનાર જ શું ચિરનિદ્રામાં પિઢી ગયા, અત સત્ય વસ્તુ છે. “ઈમં શરીર અણિર્ચ” સર્વેક્ષણિક ને નિત્ય એક અવિનાશી આત્મા આવા ભેદજ્ઞાનની ભૂમિકા સમજાવતા
જતા રહ્યા
મય બની
રહ્યા. તેના
જીવન મંગલમય બનાવી ને મૃત્યુપર્વને મહત્સવ બનાવી સમાધિપૂર્વક મૃત્યુંજય બની જતા રહ્યા. તેના મહાન કાર્યોની આગેકૂચતે કાર્યો સમજી વિચારી આરારી આગળ જાળવી રાખવાની છે. મૃત્યુંયજ્ઞાન મહાન પુરુષના પુરૂષાર્થ સાથે તેમના જીવનમાં દેખાય આવે છે. આપણુ ગુરુદેવ, કે જેની પાસે અજન્મા બનવાની ચાવી, જીવન-કાર્ય, સાધના વડે, મૌન વડે મળતી હતી તે સરવાણી બંધ થતા હવે
વડે મળી જ બનવાનમાં દેખાય
૧, ર
• સરુ છું હવે ગુરુદેવના વાંચેલ જીવન પરિચય... સાથે સાથે તેમની નિકટતાથી નિશ્રામાં મળેલ જીવત પરિચય પળો સામે જ
ભાવ નિચથતા એ જે અપૂર્વ
'
Page #109
--------------------------------------------------------------------------
________________
મૂર્તિમંત થાય છે. સંવત ૨૦૦૫માં પહેલું જ અમરેલી માટે ચાતુર્માસ હતું. અમરેલીથી પાલીતાણા છ'રી પાળ સંઘ નીકળેલ. તેમાં મારા પિતાશ્રી, મારે નાનો ભાઈ કાન્તિભાઈ તથા પુત્ર દુલેરાયને સંઘમાં જવાને લાભ મળેલ. દર રવિવારે કપાળ મહાજનના ડેલામાં જાહેર વ્યાખ્યાન આ બધુંય યાદ આવી જાય છે.
ઘણી વખત શેષકાળને લાભ મળેલ. સં. ૨૦૪૨નું ચાતુર્માસ રાજકેટના ચાતુર્માસ પછી અમરેલીને આપ્યું... આપ બે કાણુ સાથે.. તે બધું આપણે જાણીએ છીએ-જેયું છે, અનુભવ્યું છે. તે પછી ત્યાંથી ગિરનારજી છરી પાળા સંઘ તા. ૧૮-૧૨-૮૪ થી ૨૯-૧૨-૮૪ને નીકળે....આ બધા સુખભર્યા ધાર્મિક દિવસે સંતાઈ ગયા. ફરી આવા પ્રસંગે ઉજવવાની તક જતી રહી કે શું?
હે! કાળ તને આ શું સૂઝયું? અમારે દિવ્ય દિપક, તેજસ્વી સિતારે, ચારિત્રઢતાને મેરુ, ચારિત્ર્ય રખેવાળ, પ્રેરણાને પરબી, સ્પષ્ટનીડર વક્તા ભલે તે અમારી પાસેથી છીનવી લીધે પણ તેમના તરફથી અમારી ભક્તિ શ્રદ્ધા, તથા અમારા પર બિછાવેલી ધર્મચાદર જ્યાં સુધી સલામત-જીવંત છે ત્યાં સુધી ભૂંસી નાખવાની શું તારી તાકાત છે?
ગુરુદેવ! આ પ્રત્યેને શ્રદ્ધાદિવટે જ્ઞાન-તેલથી જલતો જ રહેશે. આપના અધૂરા કાર્યો પૂરા કરવા એ દરેક શિષ્ય, સંઘ, સાધુસાવી સુમુક્ષો-જૈનેતર સર્વેની ફરજ છે કે જેણે આપણુ પર અનંત ઉપકાર કર્યા તેની છે. પરમાત્મન ! અમને આફતથી ઉગારી કાર્યશકિતની પ્રેરણા આપશે.
ઉચ્ચકોટિને આપનો આત્મા મહાવિદેહી ક્ષેત્રે જન્મી સિદ્ધગતિને પામે, એ પ્રાર્થના. હિંમત રાખી લખું છું, અને હિંમત રાખવા વિનંતી પણ કરું છું. વધારે શું લખું? કલમ કંપે છે, હાથ અટકે છે, અખિ ભીની થાય છે, અને આત્મા ઈચ્છે છે કરું ગુરુદેવને, બસ, કાટિ કેટિ વંદના, ચરણાવિંદે.
મગનલાલ વનમાળીદાસ મહેતા અમરેલીવાળા c/o રૂપમ સ્ટસ મહા રાડ, ૧૪૧-ઈ કહાપુર
મમતા એ વિષવેલ છે ને સમતા એ અમૃત વેલ,
Page #110
--------------------------------------------------------------------------
________________
શ્રોતાઓને પોતાની જાતને ભૂલાવી દેનાર તત્વ અને સત્વની ભરપુર વાણદાતા
પર પકારી, વ્યાખ્યાવાચસ્પતિ, આચાર્યદેવશ્રી વિજયભુવનરત્નસૂરીશ્વરજીને ગુણાનુવાદ શ્રદ્ધાંજલિ આપના ચરણાવિંદે!
પૂ. ગુરુદેવશ્રીને જન્મ સંવત ૧૯૮૦ માં, મારવાડનાં, ખેતાસર ગામે, વિશા ઓસવાળ જ્ઞાતિમાં (ધારીવાડ કુળ) થયો હતો.
ખેતાસર એક તદ્દન નાનકડું ગામ. જ્યાં મંદિર કે પાઠશાળા કશું નથી. છતાં ય પૂજ્યશ્રીના આગલા ભવનાં જ્ઞાનના સુસંસ્કારોને લઈ મારવાડમાં જ આસિયા–તીર્થમાં અભ્યાસ કરી અને વિ.સં. ૧૯ ૯૬ની સાલમાં બાલબ્રહ્મચારી અવસ્થામાં પૂ. આચાર્યશ્રીચંદ્રસૂરીશ્વરજીના વરદ્ હસ્તે દીક્ષા અંગીકાર કરી હતી. ધન્ય હો માતપિતાને! જેમની કૂખે પૂજ્યશ્રી જેવા તેજસ્વી રત્નને જન્મ થયો.
તેજસ્વી ૨નવર્ય પૂજ્યશ્રી સાથે મારો પરિચય સં. ૨૦૨૦ની સાલના ચાતુર્માસ વખતે નાગપુરમાં થયો. જે હતું આપશ્રી સાથેનું પ્રથમ પરિચય-મિલન.
પૂજ્યશ્રી આચાર્યદેવ ! આપના હરેક વ્યાખ્યામાં પ્રાયઃ મારી હાજરી રહેતી. પૂજ્યશ્રી ગુરુદેવના સદ્દઉપદેશથી જ અહીં ભવ્ય ઉપાશ્રયનું નિર્માણકાર્ય આપની અથાગ મહેનત વડે થયું. તેમજ નૂતન જૈન પ્રસાદનું નિર્માણ પણ આપ થકી જ થયેલ. ફક્ત ચાર માસના ટૂંકા ગાળામાં શિખરબંધી–ભવ્ય પ્રાસાદનો શીલાન્યાસ વિધિ, અંજનશિલાકા, પ્રતિષ્ઠા મહોત્સવ ખૂબ જ ધામધૂમથી ને દશાહ્નિકા મહોત્સવ, . દશે દિવસ નવકારશી, સ્વામિવાત્સલ્ય સાથે ઉજવાયેલ હતા.
દરરોજ વ્યાખ્યાનમાં આપશ્રી સુંદર, મધુર, બુલંદ કંઠે, લય ને આલાપપૂર્વક, રાગ-રાગિણીઓથી સ્તવનો, સક્ઝા, પૂજા-પદ, દુહાઓ અને કથાનક-ગીતે તથા પ્રચલિત કહેવત સાથે આપશ્રી દાખલા
બાશને અભ્યતરથી નિગ્રંથ બનવાનો
અવસર એ જ અપૂર્વ અવસર
Page #111
--------------------------------------------------------------------------
________________
દષ્ટર્તિ આપે છે ત્યારે શ્રોતાએ પિતાની જાતને ભૂલી તપ, ત્યાગ , અને સંયમ રાસમાં આનંદવિભેર તરબળ બની જતા.
પૂજ્ય ગુરુદેવશ્રી, સાદી, સરળ અને સચોટ વાગ્ધારાથી તથા : હૃદયસ્પર્શી અનેખી શિલીથી ઉપાશ્રયમાં શ્રોતાજનેને સાગર ઉમટતે રહેતે ને વાણીમાં સવે તલ્લીન.
તત્ત્વ અને સવથી ભરપૂર-કાવ્યમય, ગુર્જર-ગીરાનું શ્રવણ કરતાં શ્રોતાઓની સંખ્યા-વધતી, મોટા સમુદાયમાં પૂર્ણશક્તિનું સામ્રાજયસ્થાપન એ જાદુઈ અસર એમની વ્યાખ્યાન-શૈલીની આગવી શક્તિ હતી.
પૂજ્યશ્રી જૈન ધર્મના શાસ્ત્રોના ઊંડા અભ્યાસી, સ્વાધ્યાયી, હેવા ઉપરાંત ગીતા, વેદ, ઉપનિષદ, ભાગવત, રામાયણ, મહાભારત ચાગવશિષ્ઠ વગેરે વગેરેનું જ્ઞાન ધરાવતા હતા. આ કારણે આગામોમાંથી ગાથાઓ અન્યદર્શનના શ્લોકો, બાલી સર્વધર્મ સવશ્વય કરી, સાંભળનારાંઓના સંશય ટૂર એ સર્વે દર્શનની સમજણપૂર્વકની સમતુલા થકી કરતા. તે જ રીતે દરેક સંશય દૂર કરી શકતાં હતાં.
શિષ્યરત્ન સુનિશ્રી યશોવિજયજી વિનમ્ર અત્યંત શાંત પ્રકૃતિના ગુણવાળા જે દરેક વ્યાખ્યાનમાં આપશ્રી સાથે પાટ પર બિરાજવાની ; સાથે ઊંડું ચિંતન-મનન કરતા જોયા હતા. ભાગ્યે જ જોવા મળે આવી ગુરુ-શિષ્યની જેડી! , - પ. સુરિદેવજી! સૈારાષ્ટ્ર (કાઠિયાવાડ)માં આપના પ્રભાવક પ્રવચને તથા ચાતુર્માસ–મહત્સવો થવાની સાથે આનંદમુગ્ધ થઈ આપને “સૌરાષ્ટ્ર કેસરી'બિરુદ આપેલ. આપશ્રીએ છરી પાળતા સંઘે પણ તીર્થસ્થાનમાં સમુદાય સાથે લઈ ગયેલ હતા. ધન્ય છે પૂજ્યશ્રીને કે જેના ઉપદેશ સાંભળતા અનેક આત્માઓને સચોટ અસર કરી સદ્દકાર્ય કરવા પ્રેરણા આપેલ હતી. આવા અનેક જ્ઞાન-ગર્ભિત પ્રેરણું સ્વરૂપ વ્યાખ્યાને સાંભળતા નરમાંથી નારાયણ બનતા વાર ન લાગે! એકવારને નયસાર કયિારે જ કાળે કરીને ભગવાન મહાવીર બને છે. એક વારને મરુભૂતિ હાથી પાશ્વનાથ બને છે.
સાધનાની બલિહારી!! સાધકને જન્મ-મૃત્યુ ડરાવી શકતા નથી.
અધમ કૃત્ય કરતા અટકી જવાય તો દેહ દુગતિનું
નહીં સદ્ગતિનું વાર બને.
Page #112
--------------------------------------------------------------------------
________________
શ્રોતાઓને પિતાની જાતને ભૂલાવી દેનાર તત્વ અને સત્વની ભરપુર વાણદાતા
પરોપકારી, વ્યાખ્યાનવાચસ્પતિ, આચાર્યદેવશ્રી વિજયભુવનરત્નસૂરીશ્વરજીને ગુણાનુવાદ શ્રદ્ધાંજલિ આપના ચરણાવિંદ!
પૂ. ગુરુદેવશ્રીને જન્મ સંવત ૧૯૮૦ માં, મારવાડનાં, ખેતાસર ગામે, વિશા ઓસવાળ જ્ઞાતિમાં (ઘારીવાડ કુળ) થયો હતે.
ખેતાસર એક તદન નાનકડું ગામ... જ્યાં મંદિર કે પાઠશાળા કશું નથી. છતાં ય પૂજ્યશ્રીના આગલા ભવના જ્ઞાનના સુસંસ્કારોને લઈ મારવાડમાં જ આસિયા–તીર્થમાં અભ્યાસ કરી અને વિ. સં. ૧૯૬ની સાલમાં બાલબ્રહ્મચારી અવસ્થામાં પૂ. આચાર્યશ્રી ચંદ્રસૂરીશ્વરજીના વરદ્ હસ્તે દીક્ષા અંગીકાર કરી હતી. ધન્ય હો માતપિતાને! જેમની કૂખે પૂજ્યશ્રી જેવા તેજસ્વી સનને જન્મ થયો. - તેજસ્વી અનવર્ય પૂજ્યશ્રી સાથે મારો પરિચય સં. ૨૦૨૬ની સાલના ચાતુર્માસ વખતે નાગપુરમાં થયો. જે હતું આપશ્રી સાથેનું પ્રથમ પરિચય મિલન.
પૂજ્યશ્રી આચાર્યદેવ ! આપના હરેક વ્યાખ્યામાં પ્રાયઃ મારી હાજરી રહેતી. પૂજ્યશ્રી ગુરુદેવના સદ્દઉપદેશથી જ અહીં ભવ્ય ઉપાશ્રયનું નિર્માણકાર્ય આપની અથાગ મહેનત વડે થયું. તેમજ નૂતન જૈન પ્રસાદનું નિર્માણ પણ આપ થકી જ થયેલ. ફક્ત ચાર માસના ટૂંકા ગાળામાં શિખરબંધી–ભવ્ય પ્રાસાદને શીલાન્યાસ વિધિ, અંજનશલાકા, પ્રતિષ્ઠા મહોત્સવ ખૂબ જ ધામધૂમથી ને દશાલિકા મહત્સવ, દશે દિવસ નવકારશી, સ્વામિવાત્સલ્ય સાથે ઉજવાયેલ હતા.
દરરોજ વ્યાખ્યાનમાં આપશ્રી સુંદર, મધુર, બુલંદ કંઠે, લય ને આલાપપૂર્વક, રાગ-રાગિણુઓથી સ્તવન, સન્ના, પૂજા-પદો, દુહાઓ અને કથાનક-ગીત તથા પ્રચલિત કહેવત સાથે આપશ્રી દાખલા
બાલને અત્યારથી નિથ બનવાને
અવસર એ જ અપૂર્વ અવસર,
Page #113
--------------------------------------------------------------------------
________________
બરાબર શાશ્વતી ઓળી–ત્રી ઓળીનું આગમન થયું. શ્રીસંઘની લાગણી સભર વિનંતી આચાર્યદેવશ્રી નકારી શકે તેવી કેાઈ પિઝીશન ન હતી. આનંદિત થઈ તેમણે આમંત્રણ સ્વીકાર્યું.
વીજળી ને પવન કરતા પણ ઝડપી વાયુવેગે આ સમાચાર સંઘમાં ફેલાતા ઘેર ઘેર ઉલાસના દીવા પ્રગટયા. પૂ. આચાર્યદેવશ્રી તેમના વિદ્વાન શિષ્યરત્ન પૂ. યશોવિજયજી મ, ગણિવર્યશ્રી પૂ. રાજચંદ વગેરે સાથે ધામધૂમથી મોટી ટેળી નૂતન ઉપાશ્રયે પધાર્યા.
તેઓશ્રીના સ્વાગતમાં કઈ જૈન બાકી ન હતે. હૈયે હૈયું દળાય તેવી મેદની હતી. બજારમાં ને જૈનત્તરો પણ દિમૂઢ થઈ જતા હતા કે કેઈ મહાન સંતના પગલા થઈ રહ્યા છે. પૂજ્યશ્રીની પધરામણી –મંગલાચરણ બાદ આ લેખના લેખકે–અનન્ય ગુરુભક્ત શ્રી જયંતિલાલ એમ. શાહે પૂજ્યશ્રીના ૨૦ વર્ષ પહેલાના સંઘના ઉપકાર સહ શાશ્વતી ઓળીની પદ્યમય શિલીના વ્યાખ્યાનને લાભ લેવા સૌને અપીલ કરી.
વ્યાખ્યાન વાચસ્પતિ ગુરુદેવશ્રી ! યથાર્થ ગુણ ચમત્કાર સર્જાયે. પરિણામ...બીજે દિવસે પ્રથમસ્ય દિને વ્યાખ્યાન સમય ૯૦૦ પહેલા આખે હેલ ભરચક થઈ ગયો. નવ પછી આવનારાને નિરાશા સાંપડી કેમકે બહાર ઉભું રહેવું પડશું. વ્યાખ્યાન બુલંદ શૈલી સહ શરૂ થયું. શાંતિનું સામ્રાજ્ય, ટાંચણું પડે તે ય ખલેલ પહોચે! ૧૫૦૦ માણસોની હાજરી છતાં નવ દિવસ સુધી શ્રીપાળ ચરિત્ર પદ્યમય (પુસ્તક પ્રતના આધાર વગર) સંભળાવ્યું. જે સાંભળવા જૈન સંઘના પ્રકાંડજ્ઞાતા પૂ. પન્યાસશ્રી અભયસાગરજી મ. પણ પધારેલ ને સાંભળી મંત્રમુગ્ધ થયેલ. આચાર્યશ્રીની શક્તિની અનુમોદના કરેલ. જે પાલીતાણાની પ્રજા માટે ચમત્કાર જ સમાન માનવું રહ્યું. બીજા દિવસથી જેનેત્તરોની સંખ્યામાં વધારે ને રસસરિતા અખ્ખલિત રીતે વહેતા પૂર્ણ શાંતિ છવાતી. કલાક પસાર થતા પણ કેવી રીતે ? કોને ખબર ? વીરવાણું બસ સાંભળ્યાં જ કરીએ.
ઓળી પૂર્ણાહુતિને લગભગ ૧૫૦૦ માણસે બેન્ડવાજા સહ પૂજ્યશ્રી સાથે તલાટીયાત્રા કરી ગિરિવિહાર આવ્યા. ત્યાં પૂજ્યશ્રીના પ્રવચન બાદ ઉજાણી (જમણવાર) પાલીતાણા શ્રીસંઘના ઇતિહાસમાં
પોતાના સવરૂપથી કાષ્ટ થઈ જીવ પરભાવમાં જાય છે.
Page #114
--------------------------------------------------------------------------
________________
ભવના રણમાં ભય પમાડી શકતા નથી. આજે નહિતા કાલે, આ ભવે નહિ તે આવતા ભવે. સાચા ધમ પાલકની, ત્યાગિની, તપસ્વીની, ચારિત્રશીલની મુક્તિ છે જ છે જ.
હૈ! પૂજ્ય ગુરુદેવ! તમારા ગુણેા તા અન`તા અન'ત છે. સેા વ"ના આયુષ્ય વડે પણ તમારા ચુણા કહી શકાય નહીં!
પૂજ્ય આચાર્ય દેવશ્રી, અંતરમુખ આત્માને એળખવા, અતરસુખ થવા વારવાર કહેતા હતા. તેટલુ* ય આપણે કરી શકીએ તે પૂજ્યશ્રીને સાચી શ્રદ્ધાંજલિ આપી ગણાશે.
નાગપુર
– સૌભાગ્યચંદ સુંદરજી સાવડીયા
નવપદજી એણીના અજોડ વ્યાખ્યાતા
‘સૌરાષ્ટ્ર કેસરી,’ ‘ અજોડ વ્યાખ્યાનકાર’ પૂ. આ. શ્રી ભુવનરત્નસૂરિશ્વરજી મ. સા. જે મૂળવતને મારવાડના પણ સૌરાષ્ટ્ર સાથે એટલા બધા નાતા કે તેઓશ્રી સૌરાષ્ટ્ર કેસરી ખિરુદ્ધ પામ્યા... તેમના વ્યાખ્યાનમાં કાઠિયાવાડી તળપદ્દી ભાષાના છુટથી ઉપયાગ થતા સાંભળી એમ લાગે કે તે શુદ્ધ કાઠિયાવાડી જ છે, કે તેઓશ્રીનુ* તળપદી કાઠિયાવાડી ભાષા પર અભૂતપૂર્વ પ્રભુત્વ હતું.
અમારા પાલીતાણા મેાટી ટાળી શ્રીસંઘમાં તેમનુ ચાતુર્માસ ૨૨ વર્ષ પહેલાં હતુ તે વખતની તેમની શૈલીના ચટકા સૌના મને અમીટપણે રહ્યો હશે જ.
આદ તેઓશ્રી ભારતભરમાં ધમના ડેકા વગાડી આચાય પદ્મ આરૂઢ થઈ લગભગ ૧૮ વર્ષ પુનઃ પાલીતાણા પધાર્યાં. ને સઘના આખાલવૃદ્ધોના મન-મયુર નાચી ઉઠચા... પાલીતાણા સ’ધમાં અભુતપૂર્વ સ્વાગત થયું, ૨૦ વર્ષીના વહાણા વાયા છતા સધના હતી તે તળપદી ભાષા-સુંદર દૃષ્ટાંતા ન ભુલાયા! રસાસ્વાદ લેવા સો આતુર!
ફર
તારી તરફની ખાણુ નથી પણ આપણી વાસના એ નરકની ખાણ છે.
Page #115
--------------------------------------------------------------------------
________________
બરાબર શાશ્વતી એળ–શૈત્રી ઓળીનું આગમન થયું. શ્રીસંઘની લાગણી સભર વિનતી આચાર્યશ્રી નકારી શકે તેવી કઈ પોઝીશન ન હતી. આનંદિત થઈ તેમણે આમંત્રણ સ્વીકાર્યું.
વીજળી ને પવન કરતા પણ ઝડપી વાયુવેગે આ સમાચાર સંઘમાં ફેલાતા ઘેર ઘેર ઉલાસના દીવા પ્રગટયા. પૂ. આચાર્યદેવશ્રી તેમના વિદ્વાન શિષ્યરત્ન પૂ. યશોવિજયજી મ, ગણિવર્યશ્રી પૂ. રાજચંદ્ર વગેરે સાથે ધામધૂમથી મોટી ટાળી નૂતન ઉપાશ્રયે પધાર્યા.
તેઓશ્રીના સ્વાગતમાં કોઈ જેન બાકી ન હતે. હૈયે હૈયુ દળાય તેવી મેદની હતી. બજારમાં ને જૈનત્તરો પણ દિમૂઢ થઈ જતા હતા કે કોઈ મહાન સંતના પગલા થઈ રહ્યા છે. પૂજ્યશ્રીની પધરામણી -મંગલાચરણ બાદ આ લેખના લેખકે–અનન્ય ગુરુભક્ત શ્રી જયંતિલાલ એમ. શાહે પૂજ્યશ્રીના ૨૦ વર્ષ પહેલાના સંઘના ઉપકાર સહ શાશ્વતી ઓળીની પદ્યમય શિલીના વ્યાખ્યાનને લાભ લેવા સૌને અપીલ કરી. - વ્યાખ્યાન વાચસ્પતિ ગુરુદેવશ્રી! યથાર્થ ગુણ ચમત્કાર સર્જાય. પરિણામ...બીજે દિવસે પ્રથમસ્ય દિને વ્યાખ્યાન સમય ૯/૦૦ પહેલા આ હેલ ભરચક થઈ ગયે. નવ પછી આવનારાને નિરાશા સાંપડી કેમકે બહાર ઉભું રહેવું પડશું. વ્યાખ્યાન બુલંદ શૈલી સહ શરૂ થયું. શાંતિનું સામ્રાજ્ય, ટાંચણી પડે તે ય ખલેલ પહોંચે! ૧૫૦૦ માણસની હાજરી છતાં નવ દિવસ સુધી શ્રીપાળ ચરિત્ર પવમય (પુસ્તક પ્રતના આધાર વગર) સંભળાવ્યું. જે સાંભળવા જૈન સંઘના પ્રકાંડજ્ઞાતા પૂ. પન્યાસશ્રી અભયસાગરજી મ. પણ પધારેલ ને સાંભળી મંત્રમુગ્ધ થયેલ. આચાર્યશ્રીની શકિતની અનુમોદના કરેલ. જે પાલીતાણાની પ્રજા માટે ચમત્કાર જ સમાન માનવું રહ્યું. બીજા દિવસથી જેનેત્તરોની સંખ્યામાં વધારે ને રસસરિતા અખલિત રીતે વહેતા પૂર્ણ શાંતિ છવાતી. કલાક પસાર થતો પણ કેવી રીતે ? કોને ખબર ? વીરવાણું બસ સાંભળ્યાં જ કરીએ.
એની પૂર્ણાહુતિને લગભગ ૧૫૦૦ માણસે બેન્ડવાજા સહ પૂજયશ્રી સાથે તલાટી-યાત્રા કરી ગિરિવિહાર આવ્યા. ત્યાં પૂજ્યશ્રીના પ્રવચન બાદ ઉજાણું (જમણવાર) પાલીતાણા શ્રીસંધના ઇતિહાસમાં
પોતાના સ્વરૂપથી ભ્રષ્ટ થઈ જીવ પરભાવમાં જાય છે.
Page #116
--------------------------------------------------------------------------
________________
ચાતુર્માસ સિવાયના સમયના વળામણુમાં આ ઉત્સાહ આવો , જમણવારનો પ્રસંગ પ્રથમ જ હતે.
શાશ્વતી એાળી, ચૈત્ર માસ–વ્યાખ્યાનને લાભ જોગાનુજોગ બીજે વરસે પણ પ્રાપ્ત થયા. જેમાં, નવે દિવસ એકાદ પદ પર સારગર્ભિત નવપદજીનું અપૂર્વ રહસ્ય જાણવા મળ્યું. અને ગત વર્ષની માફક જ વળામણા તલાટી યાત્રા ને જમણવાર થયા. બસ આ જ ઉત્સાહ, ' દિવ્ય વાતાવરણમાં સાક્ષાત રહ્યા. ગુરૂદેવના આંત્માના દિવ્ય ગુણેને પુંજ તેમનું મહાન વ્યકિતત્વ !! અને માનસપટે અમીટ છાપ છોડી ગયેલ, બંધ સહની પ્રવચન સરિતા. પૂજ્ય આચાર્યદેવશ્રીના અમદાવાદથી વિહાર ૪૮ કલાક પૂર્વે હું વંદનાથે ગયો ત્યારે મેં કહ્યું “સાહેબ આપની શારીરિક પ્રતિકૂળતા અંગે વિચારો તે સારૂ. ત્યારે પૂજ્યશ્રીએ જવાબ આપ્યો કે
“શરીરનું કામ શરીર કરે. શરીર તે ભાડુતી છે. અંદર બેઠેલા આત્મા જ ખરો માલિક-આત્મા સશકત, નિરોગી હોય પછી ચિંતા ' શેની? ને મારી સાથે છે મારી સંભાળ લેનાર બે રામ-લક્ષમણ જેવા : યશ-રાજ” આ વાત ઉપરથી આપણને જરૂર પ્રતીતિ થાય કે તે મધુર વક્તાએ પ્રભુની વાણું કેટલી પચાવી જાણેલ :
આ શબ્દોને આ અંતિમમિલન બની રહ્યું...ને ચિત્ર શુકલ ૧૪ના સર્વને નેધારા મૂકી, શિષ્યને અધવચ્ચે મૂકી અનંતના માર્ગે વગે સંચર્યા. નવાપરા પાલીતાણુ-૩૬૪૨૭૦
જયંતિલાલ એમ. શાહ
દિવંગત દિવ્યઆત્મ સ્વરૂપ ગુરુદેવ
પરમપૂજ્ય આચાર્યશ્રી ભુવનવિજય રત્નસૂરિજી મહારાજ આપના જગમગાટ ભર્યા તેજસ્વી જીવન સાથે અમ અલ્પમતિ જી આપની નિશ્રાની પ્રત્યક્ષ-પરોક્ષ પળો દ્વારા ધન્ય બનવા જીવનને શબ્દો દ્વારા કઈ રીતે
અનંતકાળની મમતારૂપી કુલટાના દામાં પડેલ છવ
સમતાના ઘરે આવી શકે?
૯૪
Page #117
--------------------------------------------------------------------------
________________
વણવી શકીએ. આ શ્રદ્ધાંજલિ પત્ર કઈક લખવાની ભાવના થઈ આન્ય લખું' છે.
૧૯૬૭માં મુલુન્ડ ચાતુર્માસે પ્રથમ પરિચય સખ ધ...સદ્ભાગ્યે છૂટથી વાતા કરવાના વિચાર વ્યક્ત કરવાના અમૂલ્ય અવસર...આ સમય દરમ્યાન પુત્ર જન્મ નામ પણ ધર્મમય વાતાવરણને લઈ ધર્મેશ રાખ્યુ. પૂજ્ય ગુરુદેવજી વિહાર કરી કલકત્તા તરફ રવાના અને અતરિજી પાર્શ્વનાથ સ`ઘ સાથે રવાના. મ. સાહેબે પ્રાગ્રામ ફેરફાર સાથે અંતરિક્ષજીમાં જ મેળાપ અને એક એ દિવસની નિશ્રામાં રહેવાયુ.. ખૂબ આન, વ્યાખ્યાન..સાંભળ્યા છૂટા પડયા.
એ ધન્ય જીવન પરિચયપળાના સમય છેક ૧૭-૧૮ વર્ષે મહારાજસાહેબ સુખઈ પધાર્યાં ત્યારે પુણ્ય સંચાગ થયા મુલુન્ડ ચાતુર્માસની વિન'તી...ખારીવલીમાં જય મેાલાવી...અહી ધનઘડી, ધનભાગ્ય ચાતુર્માસે તેમની તખિયત નરમગરમ રહેતી, હાસ્પીટલમાં રાખ્યા ડૉ. ચંદન તથા ટાકરશીભાઈ વાઘજીએ પૂરી દેખરેખ રાખી...અને
આ
તેમના ચાતુર્માસ પ્રભાવ ખૂખ જ તેજસ્વી અને પ્રભાવશાળી રહ્યો. વાચસ્પતિ વ્યાખ્યાનકારની નિશ્રામાં ઉપાશ્રયે ખૂબ જ મેટ્ટની ઉમટતી, ત્યાં વ્યાખ્યાન સાંભળવુ' એ એક અમૂલ્ય હાવે ધન્ય અવસર ગણાતા. ઠાણા-ઉઠાણાના લાભ પણ મળ્યા કરતા.
છ'રી પલિત સઘ મુલુન્ડથી પાલિતાણા રવાના થયા. વ્યાખ્યાન, જ્ઞાનગાષિએ ચાલુ જ રહેતા. જે અમ જેવા ભવ-જીવેાના મનને સંતાષ સાથે ધમ પથ પર અગ્રેસર વધુ નેવધુ રાખનારી પરિચય-પળે હતી. જાહેર વ્યાખ્યાન, પ્રવચનેામાં વાણી સામ્રાજ્ય સહુ આનદની પળા છેાળા એ જ હાવા અમૂલ્ય, ધન્ય, જીવન અવસર
તે પછી પૂજ્ય ગુરુદેવશ્રી મહુવા ચાતુર્માસ મળ્યા અને થલતેજમાં પ્રતિષ્ઠા મહેસ્રવે મળ્યા...વાલકેશ્વરવાળાની વિન'તી. ખીજા ચાતુર્માંસને સુલુન્ડના આંગણે કરવાના સ્વીકાર થયેા...
પરંતુ...એ ગેાઝારા દિવસની કાળના પળે...કાળધમ પામ્યાના
1
સામાયિક, પ્રતિક્રમણ મણિ, માણેક, અલકારી પહેરનારે નીતિ ને ન્યાયના લૂગડાં પણ પહેરવા જોઈ એ.
૧
'
}
.
Page #118
--------------------------------------------------------------------------
________________
સમાચાર નથી મળ્યા મનને ન જિરવાય તે જબરદસ્ત આંચકે. અફસોસ...
હે! દિવગત દિવ્ય આત્મ સ્વરૂપ ગુરુદેવ! આપને આપના ચરણાવિંદ હાર્દિક.ભાવભરી શ્રદ્ધાંજલિ.એ જ શુભકામના.
એસ. પી. જૈન jawahar Talkies, Mulund Bombay-80
પરમ આધ્યાત્મયોગીની વિદાય
પરમ પૂજ્ય ગુરુદેવશ્રી વિજયભુવનરત્નસૂરીશ્વરજી મ. સા. આપ એક અધ્યાત્મયોગી !! જીવન સહુને મળે પણ સાથે તે સાધુ! તે પરમાગી.
પૂ. આચાર્ય શ્રી ભુવનરત્નસૂરિજી મ.ને મારા જીવનમાં પ્રથમ પરિચય, રાજકેટમાં મહુવાસંઘની વિનંતી સમયે થયેલ. જે વખતે તેમની તેજસ્વી પ્રતિભા, તેજભરી વાણુનો ઉચ્ચાર–ગુરુશ્રીનું સાક્ષાત મૂર્તિમંતરૂપ જોઈને થયેલો. જ્યાં રાજકોટ સંઘે મહુવા સંઘનું ભાલ્લા સહ સત્કાર કરેલ.
ભાવનગર ચાતુર્માસ વખતે “જ્ઞાનસારનું વાચન, ભાવપૂર્ણ વાંચનથી. આત્મડેલી ઉઠે અને તેઓશ્રી પણ પ્રવચન કરતા કરતા ઊંડા ગુઢ તનમાં ઉતરી પડતા. જેમાં વચ્ચે માર્મિક શબ્દ કહેતા, “અહ મમતી એહસ્યરતે કલેક ઉપર આઠ દિવસ વર્ણન ચાલેલ -
પૂજ્ય આચાર્ય સંબધિત પુસ્તક ઘણું બહાર પડ્યા. એકે એક જ્ઞાનપિપાસાને તૃપ્ત કરનારા છેલ્લે “પ્રશાંત-વાહિતા શ્રી આનંદઘનજીના સ્તવનનું રહસભર વર્ણનવાચતાં વાચતાં તલ્લીન થઈ જવાય. જેવી વાણું તેવી જ કલમે સરસ્વતી ને તેઓશ્રીની જીભે સરસ્વતીને વાસ હતો.
મમતારૂપી વિષલ એ પૂત્મારૂપી વૃક્ષની
વસ તને નાશ કરે છે,
Page #119
--------------------------------------------------------------------------
________________
મહુવા ચાતુર્માસમાં ગુરુદેવ સાથે મારાકાકા ગિરધરલાલ દુલભદાસને ખાસ યાદ લેવા જરૂરી છે. પૂજ્યશ્રીના તેઓ ખાસ રાગી તેમના વચનના “જી” કારો-જાણે ગુરુચેલા લોકે તેમને “ગણધર” કહેતા. અતિશકિત લાગે પણ ગુરુવાણી અને ગિરધરલાલ સામે આખીય સભા હર્ષોલાસિત થાય, વિસ્મિતમય રહે. તેઓશ્રીની ગુરુવાણી હૃદય પીગળાવતી, લોકેની આંખમાં પ્રસંગના અશ્વ ઊભરાઈ આવતા.
તારંગાના ડુંગર ઉપર વિહારમાં મળ્યા. જાણે “કેઈ જેગી” જોઈ 1 ઉપર આકાશ, બેઉ બાજુ વૃક્ષ, હાથમાં કંડે, તેજપૂર્ણ શરીર એક અધ્યાત્મ યોગી ચાલ્યા આવે.
તેમનું જીવન, ચરિત્ર્ય, તેમની વિશિષ્ટ ગુણશક્તિનું વર્ણન એ મારી શક્તિ બહારની વાત છે.
આત્મ ઉજમા, પરમાત્મા સદ્દગત આત્માને શાંતિ શાંતિ અપે. રીડ, ભાવનગર
મહાસુખલાલ (મહુવાવાળા)
આપના અનંત ઉપકાર નહીં ભૂલાય
પરમ પૂજ્ય ગુરુદેવશ્રી વિજયભુવનરત્નસૂરિશ્વરજી મ.સા. મારા જેવા અનેક બાળજીને છેડીને અચાનક ચાલ્યા ગયા... અમે તે નિરાધાર બની ગયા..
પ. પૂ. ગુરુદેવને બસ એક જ વાતનું લક્ષ્ય હતું, કે અમૂલ્ય એવા જૈનધર્મ પાળતા માનવજીને જૈનધર્મને મર્મ બરાબર સમજાવી વીતરાગ ચિંધ્યા માર્ગે ચાલવાની ઉંડાણથી સમજણ આપી, એ માગે બરાબર ચાલતા કરી આત્મપ્રાપ્તિ, આત્મોન્નતિ તાલાવેલી લગાડી દઉં.
પ. પૂ. ગુરુદેવશ્રીએ મારા જેવા અનેકને તેમની મધુર અને મનમાં તરત જ ઊતરી જાય તેવી વાણુથી, તેવા જ પ્રભાવશાળી વ્યાખ્યાનેથી આ કાળિકાળ ધર્મમાર્ગે ચાલતા કરી દીધા. અહો ! આવા પૂજ્ય ગુરુદેવશ્રીના અનંત ઉપકારનો બદલો કેમ કરી આપી શકીશું?
સ્ત્રીને વાંક નથી પણુ વાંક આપણું રાગદશાને છે.
Page #120
--------------------------------------------------------------------------
________________
પરમાર્થને વરેલા પૂજ્ય ગુરુદેવ તે નિસ્વાર્થભાવે અમારા જેવા બાળજીને આગળ ને આગળ વધવાની પ્રેરણું આપતા, પરંતુ આજે યાદ આવે છે. ત્યારે લાગે છે કે જ્ઞાનસાગર સમા ગુરુદેવનું સાન્નિધ્ય મળવાં છતાં હું પ્યાસો રહી ગયો. કેવા હશે મારા કર્મો ?
પૂજ્ય ગુરુદેવશ્રીનું જ્ઞાન, બીજાને જ્ઞાન આપવાની શક્તિ, વિતરાગ ચિંધ્યા માર્ગે જવાનું લક્ષ્ય, એ પરમ પુરુષાર્થ દરેક જીવ પ્રત્યે પ્રેમભાવ – દયાભાવ કેમ વર્ણન કરવું, સમજાતું નથી. | હે ! પૂજ્ય ગુરુદેવ, આપે આપેલી સમજણું, બેધ, જૈનધર્મ પ્રત્યેની નિષ્ઠા – જે સર્વના કંઈક અંશે મારામાં આવે, સતત ધ્યાન અને આપના સ્મરણ સાથે આપના અનંત ઉપકારો ન ભૂલું. એ જ બને મારા જીવનનો પુરુષાર્થ.
હે, પૂજ્ય ગુરુદેવ જાયે-અજાયે, મન-વચન-કાયાના ગે આપ પ્રત્યે અપરાધ થયો હોય તેની ખરા અંતઃકરણપૂર્વક ક્ષમા માગું છું, ગુરુદેવશ્રીને કેટિ કેટિ વંદના. (બેડીનાકા, રાજકોટ)
ડૉ. પ્રફુલ્લ વી. શાહ
- મુક્તિધામ સર્જકે આપના અનન્ય ઉપકાર !!
મારા અલ્પજ્ઞાને પૂ. આચાર્ય ભગવંત ભુવનરત્નસૂરિજીને શ્રદ્ધાં. જલિ લેખ લખું તે ય ઓછું જ છે. શાસ્ત્રોક્ત સમજણ ને તત્ત્વજ્ઞાન – ગહનતા તેનું મૂલ્ય અમો શું આંકી શકીએ?
નાની ઉંમરે જ આપના પરિચયમાં આવ્યો, ભાગ્યશાળી સૌરાષ્ટ્ર મુકામે આપ ઘણો સમય રહ્યા. ને અમારા બેટાદ ગામ થકી ચાતુર્માસ તથા અવારનવાર ચાલુ સમયમાં પણ વ્યાખ્યાનોને પુરે લાભ મળતો રહ્યો.
પ્રત્યક્ષ દર્શને જ ઉભરતું આગવું વ્યકિતત્વ, સ્વભાવની એકદમ
સમતાને સાધે, મમતાને દેશવટે દે
પામી જીવનમાં પરમ શાંતિ,
Page #121
--------------------------------------------------------------------------
________________
કહેવી તે
જે બીજે થયા ત્યારે શ્રીકાવાની
સરલતા. નહીં જ ભૂલાય ! તેમની વ્યાખ્યાન શૈલીએ પૂજા ઢાળની બેલવાની અત્યંત ત્વરિતપણે કોઈપણ સૂત્ર, કઈ ગાથા પુસ્તકને પુસ્તકના કયા પાને કહેવી તે તેમની જૈનશાસ્ત્ર ધર્મની ઊંડી ગહનતા ને મધુર પણે પચાવેલ તાવની સરલ વાતે જે બીજે બહુ ઓછી જોવા મળવાની.
છેલ્લે તેઓશ્રી અમારા ગામમાં પધાર્યા ત્યારે શ્રી શંખેશ્વરા પાર્શ્વનાથ જિનાલયની વર્ષગાઠની ઉજવણી નિમિત્તે તેઓશ્રીને રોકાવાની આગ્રહભરી વિનંતી કરતા, તેઓશ્રી રોકાયા. અને તેઓશ્રીના વ્યાખ્યાનમાં માત્ર એક જ વાક્ય કહ્યું છે કે “વર્ષગાંઠ ભૂખી ઉજવાય નહિ.” આ વાતને અમારા શ્રીસંઘ હર્ષભેર વધાવી લીધી. શ્રીસંઘે વર્ષગાઠની ઉજવણી સ્વામીવાત્સલ્યપૂર્વક કરી. ધન્ય છે તેમના પ્રતિભાવતી વ્યક્તિત્વને પ્રભાવ કે તેમને પડ્યો બેલ ઝીલવા દરેક ગામના શ્રીસંઘે હંમેશ ખડે પગે રહેતા.
આજે મુક્તિધામ ખાતેનું સુંદર જિનાલય, ધર્મશાળા, જનશાળા, વિદ્યાપીઠ વગેરે બધુ નિહાળીએ ત્યારે મૂર્તિમંત થાય છે આપની શુભ પ્રેરણાનું પરિણામ. ટૂંક સમયે નિર્માણ થયું એક મહાન કાર્ય. ને સમસ્ત સંઘ પર સુક્તિધામનું સર્જન અનન્ય ઉપકારરૂપ બન્યું.
દિવ્ય વ્યક્તિત્વથી પ્રતિભાવત મહાપુરુષ લખીએ તેટલું ઓછું જ. મોટી ખોટ કદી ને નહીં પુરાય. ગુણ સ્મરણથી ઝંખુ આપની સામીને અ! હદયની ભાવપૂર્વક શ્રદ્ધાંજલિ. પરા, ટાવર સામે, બોટાદ કોઠારી મણિકાંત ત્રિકમલાલ
શ્રદ્ધા સુમન પત્ર
સૌરાષ્ટ્ર કેસરી પ. પૂ. આચાર્ય શ્રી વિજયભુવનરનસૂરિશ્વરજી મ. સા.ને સં. ૨૦૩૧ કી સાલમે નાગપુરમેં ચોમાસા કિયા! જબ મુજે પૂજ્યશ્રીકા પ્રવચન સુનનેકા લાભ મિલા.
એકાદ-બે ઉપરની મિત્રી એ મૈત્રી નહી પણ મેહ છે.
Page #122
--------------------------------------------------------------------------
________________
ઉનકી વાણીમેં જાદુ થા! એક બાર સૂનનેકે આયા, વહ દૂસરી બાર અવશ્ય આયેગા ! જૈનશાસ્ત્રોકે સાથ હમારે વેદ પુરાણ, રામાયણ, મહાભારત, ભગવત્ગીતા વગેરહ કા ભી પૂજ્યકે પૂર્ણ અભ્યાસ થા
મેં ખુદ મહારાષ્ટ્રીયન બ્રાહ્મણ હું અગર પૂજ્યશ્રીકે મેં ગુરુ માનતા હુ! પૂજ્યશ્રીકી આત્મા જહાં હૈ વહાં પરમ શાંતિ પાવે યહી મેરી શ્રદ્ધા સુમન અર્પિત કરતા હું! (નાગપુર, મહારાષ્ટ્ર)
સેવકરામ રામચંદ્ર
શ્રદ્ધાંજલિ સૂરિપુંગવના ચરણુવિંદે
પરમ પૂજ્યપાદ આચાર્યદેવશ્રી વિજયભુવનરત્નસૂરિ મહારાજના નામ માત્રથી જ પરિચિત હતા. પરંતુ અમારી સુપુત્રી સા. અરિહંત પ્રભાશ્રીજીના દીક્ષા મુહૂર્ત કાઢવા પ્રસંગે પૂનિત દર્શન–વદનને લાભ મળેલ. જે સાક્ષાત્ સુરિપુંગવ સરિદેવનું અવિસ્મરણીય દર્શન! - પૂજ્યશ્રીના પુનિત દર્શન માટે દિલ વારંવાર તલસતું રહેતું. ધર્મની દિશામાં પ્રસ્થાન કરવાની પ્રેરણા જ્યારે ત્યાં દશનાર્થે આવતા ત્યારે મળતી રહેતી. તેઓશ્રીની અપૂર્વ પૂર્ણ પ્રતિભાપૂર્ણ મુખમાંથી ધર્મ જ્ઞાનવાણુને અપૂર્વ લાભ મળ્યો.
સ્વભાવમાં સમતા, અજબ પરોપકારિતા, જીવનમાં સાહજિક સરલતા, પ્રકાંડ વિદ્વતા, હૃદયની નિખાલસતા આદિ ગુણ-પુષ્પોથી મહેકી રહેલું પૂ. ગુરુદેવનું જીવન સર્વ કેઈને આદર્શ પ્રેરણ પીયુષકારી હતું.
કેટિ કેટિ વંદન હો, સૂરિપુંગવાના પાવન ચરણે.... અંબિકા મેટલ કોર્પોરેશન શાહ હસ્તીમલભાઈ અમીચંદભાઈ (પૂના-ર મહારાષ્ટ્ર)
ચીકાશવાળા વસ્ત્રને રજ ચાટે ને રાષિથી પરિણુતિવાળા જીવને કરજ ચાટે છે.
Page #123
--------------------------------------------------------------------------
________________
સવ પ્રિય ગુરુદેવ...ચાલ્યા
<
પૂજ્ય આચાર્ય'શ્રી વિજયભુવનરત્નસૂરિજી મહારાજના કાળધમ ના સમાચારથી સારા જૈન-સમાજમાં શેકની લાગણી છવાઈ ગઈ. · સૌરાષ્ટ્ર કેશરી’નું ખિરુદ્ઘ પામેલા પૂ. ગુરુદેવને ભાગ્યે જ સૌરાષ્ટ્રમાંથી કાઈ નહી ઓળખતુ' હાય. હંમેશા હસમુખા ચહેરા, દરેકને પ્રિય થઈ પડેલા ગુરુદેવ હતા. શાંત-માયાળુ સ્વભાવ, સજીવેા પ્રત્યે સહાનુભૂતિ, બાળકથી માંડી વૃદ્ધ સુધી સર્વેના હ્રદયે ઊતરી જાય તેવી દિવ્ય-મીઠી વાણી તેમની હતી. પૂ ગુરુદેવની ખેાટ આપણને ઘણી સાલશે.
અમરેલી, મહુવા જ્યારે ગુરુદેવના ચાતુર્માસ – ચામાસા હતા (બે વરસ પહેલા) ત્યારે હું' વંદન કરવા ગયેા. જૈન તે ઠીક પરંતુ જૈનેતરાની નેોંધપાત્ર સખ્યા રહેતી. આપના વ્યાખ્યાનમાં આવતા બેસવાની જગ્યા પણ ન મળે. એક દુકાનવાળાને મેં પૂછેલુ` કે મ. સા. કાં ઉતર્યા છે. તા તેણે કહ્યુ કે જૈનાના એલિયા પુરુષ (મહાનપુરુષ ) તરીકે અહી દરેક તેને આળખે છે.
આવા નિખાલસ ગુરુદેવ ચાલ્યા જવાથી જનસઘ તથા શિષ્ય – ગણુને ખૂબ જ ખાટ પડી છે. પૂ. શ્રી સ્વગીય આત્મા તેમના અધૂરા રહેલા કાર્ય ને પૂર્ણ કરવા શિષ્યાને મળ, શ્રદ્ધા આપે એવી શુભભાવના સાથે વિરમું છું.
(ડામ્બીવલી )
નીતિન એચ. મહેતા
અંતરની વંદના-અ જલિ
‘સૌરાષ્ટ્ર કેસરી ’ આચાય શ્રી વિજયભુવનરત્નસૂરિજી મહારાજ સંત કેાટિના ધર્મ પુરુષ હતા. તેઓના પરિચયથી મારા જીવનને ઘણુ જ સાફલ્ય મળ્યુ છે. તેઓશ્રીના પરિચય હુ' શુ' આપી શકું. આપુ માત્ર અંતરના દ્વારે વંદના ઝરતી અંજલિ-ભાવાંજલિ !
ઈષ્ટ, અનિષ્ટની બુદ્ધિ એ જ અવિદ્યા.
૧૦૧
Page #124
--------------------------------------------------------------------------
________________
ઉપર લખાયેલા શિલાલેખ
1
AGM
છે
શ્રી શામલા પાર્શ્વનાથાય નમ: તપાગચ્છીય આગદ્ધારક આનન્દસાગરસૂરીશ્વર પટ્ટધર આચાર્ય શ્રીમાણિકયસાગરસૂરિભિઃ આચાર્યશ્રી ચંદ્રસાગરસૂરિશિષ્યપાધ્યાય શ્રી દેવેન્દ્રસાગઃ ગનિષ્ટ આચાર્યશ્રી બુદ્ધિસાગરસૂરિશ્વર પટ્ટધર આચાર્યશ્રી કીતીસાગરસૂરિ પ્રશિષ્યપાધ્યાયશ્રી કૈલાસસાગરે તથા ગણિવર્ય શ્રી ચિદાનંદસાગરઃ યુતિઃ શ્રી સમેતશિખર મહાતીર્થે જાલમન્દિરે શ્રી જિનબિમ્બાનાં પ્રતિષ્ઠા કારિતેતિ વીર સંવત ૨૪૮૭ વિક્રમ સંવત ૨૦૧૭ ફાલ્ગન કૃષ્ણ સપ્તમ્યાં બુધવારે.
જલમંદિર
શ્રી શામલા પાર્શ્વનાથાય નમ: તપાગચ્છીય આગદ્ધારક આચાર્યશ્રી આનન્દસાગરસૂરીશ્વરાણું આજ્ઞાનુવર્તિની સુસાધ્વીશ્રી શીવશ્રીજી તચ્છિષ્યા શ્રી તિલકશ્રીજી તચ્છિષ્યા શ્રી હેમશ્રીજી તચ્છિષ્યા શ્રી વર્ધમાન તપસઃ ઓલી પૂરયિત્રી શ્રી તીર્થ શ્રીજી સચ્છિષ્યા વિદુષી સાધ્વી રંજનશ્રી કાર્યદક્ષા સૂરપ્રભાશ્રી& તવે. રાત્રેરણયા શ્રી સમેતશિખર મહાતીર્થે એકે નત્રિશત્ દેવકુલિકા જલમન્દિર પ્રકૃતિનાં ભારતવર્ષીય શ્વેતાંબર જૈનસકલસંઘેન શ્રી સમેતશિખરતીર્થ જીર્ણોદ્ધારસમિતિ દ્વારેણુ અયં જીર્ણોદ્ધાર કારિત ઈતિ. વીર સંવત ૨૪૮૭ વિક્રમ સંવત ૨૦૧૭ ફાગુન કૃષ્ણ સક્ષમ્યાં બુધવારે. ૩૮
Page #125
--------------------------------------------------------------------------
________________
સંવત ૨૦૧૭ માં જીર્ણોદ્ધાર થયા પહેલાંની જીર્ણ હાલતની
કેટલીક ટુકેનાં દ્રશ્ય.
75
' દક
કgs
ક
:
: ૬ક
: -
-
..
,
,
:
:
" -
"
. ::
૨
Page #126
--------------------------------------------------------------------------
________________
அஅஅஅஅஅஅ
શ્રી સમેતશિખર પ્રતિષ્ઠાના પ્રાસંગિક ફોટાઓ.
-
-
NTF!
அஅஅஅஅஅஅஅஅஅ
કલ્યાણકના વરઘોડા પ્રસંગનું ચિત્ર નં. ૧. ( પ્રભુજીને . )
அஅஅஅஅஅஅS TO DO
1
-
ASKARAff
1
-
4
.
-
--
அவனன்
Ts
-
'
4
--
દિક્ષા કલ્યાણકના વરઘોડા પ્રસંગનું ચિત્ર નં. ૨. પ્રભુની છાબ લઈ બહેનો રથ પાછળ આવી રહી છે.
பM
Page #127
--------------------------------------------------------------------------
________________
Dr
શ્રી સમેતશિખર પહાડના અધિષ્ઠાયક દેવ શ્રી લેામિયાજી મહારાજ
સુરતના શ્રેષ્ઠિ શ્રી બાલુભાઈ આદિ ક્રિયાકારક વિધિ કરાવે છે.
૪૧
જળમદિરનાં પગથીયાં ઉતરતાં પૂ. ર્જનશ્રીજી મ. તથા તેમના પરિવાર.
પ્રતિવ્હાકારક શેઠ અંદરજીભાઈ માઇક પાસેછે, અને સંગીતકાર ગન્તનનભાઈ પ્રભુગુણ ગાઇ રહ્યા છે.
Page #128
--------------------------------------------------------------------------
________________
જે;
-
:
*
*
ST
પૂ. રંજનશ્રીજી મ. ની ત્રેપન ઓળી (૬૧૧) આયંબીલ ની પૂર્ણતા નિમિત્તે
હઠીભાઈની વાડીમાં થયેલ ઉપધાન તપના પ્રસંગનું દ્રશ્ય. પ.પૂ આચાર્ય માણેકસાગરસૂરિશ્વરજી મ. જમણી બાજુ પૂ. હંસસાગરજી મ. પાસેના ભાગમાં ચંદ્રોદયસાગરજી મ. લબ્ધિસાગરજી મ. તથા કંચનવિજયજી મ. ડાબી બાજુ બાલમુનિ - પુયસાગરજી મહારાજ આરાધકને વાસક્ષેપ નાખી રહેલ છે.
)
છે
*
1
*
»
* **
::
*
*
*
જ
છે
પ્રતિષ્ઠા પ્રસંગે મધુવન ધર્મશાળામાં વ્યાખ્યાન પ્રસંગનું દ્રશ્ય.
Page #129
--------------------------------------------------------------------------
________________
..:
','
'
:
ના
-
-
છે
-
-
.
રાત્રે ભાવના પ્રસંગે સંગીતકાર ઘનશ્યામભાઈનું ભાવવાહી સંગીત ચાલી રહ્યું છે.
P
*
)
-
[
4
. :
*
પ્રતિષ્ઠા પ્રસંગે આવેલ દાદર સ્વયંસેવક મંડળ.
Page #130
--------------------------------------------------------------------------
________________
©
ஒO
શ્રી સમેતશિખરતીર્થ જીર્ણોદ્ધારસમિતિ પૈકીના સભ્ય.
tuttats -
வாக
N
-
નિર્મલકુમાર નવલખા
ચંદુલાલ *નરેંદ્રસિંહજી શેઠ રાજેન્દ્રકુમાર રાયચંદ * પાનાચંદ નાગરદાસ સિંધી માણેકલાલ ગુલાબચંદ સાકરચંદ
அஅஅஅஅஅஅஅஅஅஅ
*
--
રતીલાલ ગોરધનદાસ
ચીમનલાલ ગોકળદાસ
નેમચંદ જીવણચંદ
அபMO
Page #131
--------------------------------------------------------------------------
________________
શ્રી સમેતશિખરજી તીર્થદર્શન
વિભાગ-૨
જીર્ણોદ્ધાર અને પ્રતિષ્ઠા મહોત્સવ
[૧]
શ્રી સમેતશિખરજી મહાતીર્થની યાત્રા
બાલબ્રહ્મચારિણી શ્રમણીકુલવિભૂષણ સાધ્વી શ્રી રંજનશ્રીજી મહારાજને કેટલાક વખતથી શ્રી સમેતશિખર મહાતીર્થની યાત્રા કરવાની ઉત્કટ ભાવના જાગી હતી. પરંતુ ભાવના, ઈચ્છા, આકાંક્ષા કે અભિલાષા તરત ફળતી નથી. તેને ફળવા માટે ગ્ય સમયની આવશ્યકતા રહે છે. આ સમય સં. ૨૦૦૯ ના મુંબઈ–કુર્લાનાં ચાતુર્માસ પછી તરત આવ્યા અને તેમણે એક મંગલ પ્રભાતે એ મહાતીર્થ ભણી પ્રયાણ કર્યું.
આ વખતે તેમની સાથે નીચેને સાધ્વીસમુદાય હતે – (૧) રેવતીશ્રીજી
(૯) ધર્માનન્દ શ્રીજી (૧) અમદમાશ્રીજી (૨) મલયાશ્રીજી (૧૦) મોક્ષાનંદશ્રીજી (૧૮) કૈવલ્યશ્રીજી (૩) રાજેન્દ્રીજી (૧૧) શુભદયાશ્રીજી
(૧૯) કરુણાશ્રીજી (૪) સુમંગલાશ્રીજી (૧૨) સુલક્ષgશ્રીજી
(૨૦) ભવ્યાનંદશ્રીજી (૫) સુવ્રતાશ્રીજી
(૧૩) નશ્રીજી (૬) હિતાશ્રીજી (૧૪) અભ્યદયાશ્રીજી
(૨૧) રિજિતાશ્રીજી (૭) પ્રાણાશ્રીજી
(૧૫) રત્નપ્રભાશ્રીજી (રર) જયંકરાશ્રીજી (૮) ક્ષીરભદ્રાશ્રીજી (૧) સુસીમાશ્રીજી (૨૩) અમૃતશ્રીજી
મુંબઈથી વિહાર કરીને શિખરજી પહોંચવા માટે લગભગ તેર-ચૌદસો માઈલને વિહાર કરે પડે. તેમાં રસ્તા અજાણ્યા આવે, જૈન વસ્તીવાળાં ગામો હાય નહિ. મુકામ પડ્યું કે હવડ ધર્મશાળામાં નિશાળની પરશાળમાં કે કઈ ગૃહસ્ટે આપેલા એરડા કે ઓટલા પર કરવા પડે. આહાર-પા મેળવવાની પણ એટલી જ સુશ્કેલી હેય. પરંતુ પૂજય રંજનશ્રીજી મહારાજ અને તેમની સાથેના સાવી સમૃદા આ
Page #132
--------------------------------------------------------------------------
________________
કનિ-દીઈ વિહાર ઘણા ઉમંગથી કર્યો અને સાથે વિવિધ પ્રકારની તપશ્ચર્યાઓ પણ ચાલુ રાખી. તેમની આ ભવ્ય તિતીક્ષા અને તપવૃત્તિને કેણ શ્રદ્ધાંજલિ નહિ સમર્પે ?
વસંત ઋતુમાં ગિરિરાજની આસપાસને પ્રદેશ અત્યંત રમણીય બની જાય છે એ રમણીય પ્રદેશને વટાવી પૂ. રંજનશ્રીજી મહારાજ તેમના સાથ્વી સમુદાય સાથે ચૈત્રસુદિ ૧૪ ના દિવસે મધુવનમાં પધાર્યા અને ત્યાંનાં ભવ્ય જિનાલનાં દર્શન કરીને કૃતાર્થ થયા. જેની ચિરકાલથી પિપાસા હતી, તે વસ્તુ હવે સન્મુખ આવી ગઈ હતી, નજર સામે ખડી હતી, એટલે હૈયામાં હર્ષની હેલી આવે એમાં આશ્ચર્ય શું?
પૂર્ણિમાને પ્રાત:કાળ થતાં ગિરિરાજ પર આરહણું શરૂ કર્યું. એ વખતે દિશાઓ સ્વચ્છ હતી, વાયુ મંદ મંદ વહી રહ્યું હતું અને વિહંગગણે મંગલ ગાન આરંભી દીધાં હતાં. વનવૃક્ષાએ જાણે ન જ પોષાક ધારણ કર્યો હતો અને તેઓ આ નૂતન યાત્રિકનું ભાવભર્યું સ્વાગત કરવા માટે પિતાની શાખારૂપી ભુજાઓને નીચી નમાવી રહ્યાં હતાં આ પવિત્ર પાદભૂમિને સ્પર્શ સંયમસાધિકાઓનાં હદયમાં અજબ ઉલલાસ પ્રેરી રહ્યો હતું અને આજે જીવનને એક અતિ ધન્ય દિવસ છે, તેની યાદ આપી રહ્યો હતે. એક સંતકવિ કહે છે કે “જે આત્મા મનુષ્ય જન્મ પામે તેને ધન્ય છે, આર્યકુલ પામે તેને ધન્ય છે, જૈનધર્મ પામે તેને ધન્ય છે અને આ ગિરિરાજની યાત્રા પામે તેને પણું ધન્ય છે. વળી અમે આ ગિરિરાજ પર રહેનારાં પશુ-પક્ષીઓને પણ ધન્ય માનીએ છીએ, કારણ કે તેઓ પણ આ પુણ્યભૂમિના પ્રભાવથી અવશ્ય સદગતિ પામવાના.
પૂરંજનશ્રીજી મહારાજ તથા તેમની સાથેના સાથ્વી સમુદાયને આ તીર્થની યાત્રાથી અનહદ આનંદ થયે, પણ એ જ વખતે અહીંના સ્તૂપ, અહીંની દહેરીએ તથા જલ-મંદિરની તૂટેલી-ફૂટેલી તથા જીર્ણ અવસ્થા જેઈને હૈયું હચમચી ગયું. આવા મહાતીર્થની આ દશા ? ભાવિકે કેટકેટલે દૂરથી આ મહાતીર્થની યાત્રા કરવા આવે છે, તેમને આ દશ્ય જોઈને કેવું થતું હશે ? સમજીએ સમજી શકે કે કાલની ગતિ કરાલ છે અને તે ગમે તેવા સુંદર–સોહામણાં સ્થાને પણ નષ્ટ ભ્રષ્ટ કરી નાખે છે, પણ બધા આવું ક્યાંથી સમજે? તેમને તે જરૂર નિરાશા થાય અને આંખમાં અશ્રનાં બિંદુઓ પણ આવી જાય. જ્યાં વીશ વીશ જિનપતિઓ નિર્વાણ પામ્યા છે, જ્યાં અનંત આત્માઓએ સિદ્ધિગતિની પ્રાપ્તિ કરેલી છે, તે સ્થાનની રેનક તે અનેરી જ હેવી જોઈએ.
વિચારે ઘણાને આવે છે, લાગણી પણ ઘણાને થાય છે, પણ તેનું સંવેદન આત્માને સ્પર્શતું નથી, એટલે તેને વેગ ડા સમયમાં જ શમી જાય છે અને નવી ઈષ્ટ પરિસ્થિતિ નિર્માણ થતી નથી. જે એ સંવેદન આત્માને સ્પર્શી જાય તે તેનું
* શ્રી સૌભાગ્યવિજ્યજીએ સ્વરચિત તીર્થમાળામાં તેનું સુંદર વર્ણન કરેલું છે.
Page #133
--------------------------------------------------------------------------
________________
૫૯
પરિણામ કંઈ જુદું જ આવે. ઘરડાં–નબળાં પશુઓને આ દુનિયામાં ઘણા માણસે જુએ છે, પણ તેમાંના કેટલાને વૈરાગ્ય થાય છે? જ્યારે રાજા કરકંડને એક ઘરડા નબળા બળદને જોઈ વિચાર આવે કે “શું હું પણ આ રીતે વૃદ્ધ થવાને? અને મારી શક્તિએ આ રીતે ચાલી જવાની!” આ વિચાર-મંથન તેના આત્માને સ્પર્શી ગયું અને તેણે વિશાલ રાજ્યને ત્યાગ કરી શ્રમણાવસ્થાને સ્વીકાર કર્યો. - પૂજ્ય મહારાજ શ્રી યાત્રા કરી મધુવનમાં પધાર્યા, પણ ચેન પડ્યું નહિ. મનમાં એ જ વિચાર આવ્યા કર્યા કે “આ બાબતમાં શું થઈ શકે? કેમ થઈ શકે કે સહકાર કામ લાગે? વગેરે, વગેરે, આખરે કેઠીના મુનીમને બોલાવી તેની સાથે વાર્તાલાપ કર્યો. તેમાં એટલું જાણી શકાયું કે જે કુશલતાથી કામ લેવામાં આવે તે આ તીર્થના વહીવટદાર મહારાજા રાજબહાદુરસિંહજીની સંમતિ મેળવી શકાય. અને કામ આગળ વધે. આથી મનને કંઈક સમાધાન સાંપડયું; અંતરને ભાર કંઈક હળવો થશે.
[૨] કલકત્તા ચાતુર્માસ અને જીર્ણોદ્ધારનો સંકલ્પ ચાતુર્માસની સ્થિરતા એ સાધુ–સાદવીઓ માટે એક વિચારણીય પ્રશ્ન હોય છે. કારણ કે ક્ષેત્ર અનુસાર ધાર્મિક પ્રવૃત્તિ થાય છે અને તેને પિતાની સંયમસાધના તથા જનહિતની પ્રવૃત્તિ પર ભારે પ્રભાવ પડે છે. આ વર્ષનું ચાતુર્માસ ક્યાં કરવું?” તે અંગે પૂ. રંજનશ્રીજી મહારાજે પોતાના ગુરુનું સેવનામધન્ય પૂ૦ તીર્થ શ્રીજી મહારાજને પુછાવ્યું હતું, તેને ઉત્તર અહીં એ આવી ગયા કે “આ ચાતુર્માસ કલકત્તા કરવાથી મોટા લાભ થશે. પવિત્રાત્માઓની સલાહ-સૂચના હંમેશાં લાભદાયી હોય છે. તે કદી નિષ્ફળ જતી નથી. આગામી ઘટનાઓ આ વસ્તુને પુરવાર કરે છે.
મધુવનથી વિહાર કરીને પૂજ્ય મહારાજશ્રી પિતાના સકલ સાધ્વી સમુદાય સાથે કલકત્તા પધાર્યા અને સં. ૨૦૧૦ નું ચાતુર્માસ ત્યાં કર્યું. આ ચાતુર્માસ ધર્મધ્યાનની અનેરી આરાધનાને લીધઅત્યંત દીપી ઉઠયું અને પૂજ્ય મહારાજશ્રીનાં વિશદ વ્યક્તિત્વને પ્રભાવ શ્રાવક-શ્રાવિકાઓ પર ઘણે ભારે પડ્યો.
વિશેષમાં અહીં શ્રાદ્ધગુણસંપન્ન પંડિત પ્રભુદાસ બેચરદાસ પારેખ પાસેથી શ્રીસમેતશિખરજીના જીર્ણોદ્ધાર અંગે કેટલીક વસ્તુઓ જાણવા મળી અને તેમના દ્વારા તીર્થના વહીવટદાર મહારાજા બહાદુરસિંહજીને સંપર્ક સાધતાં પરિણામ સુંદર આવ્યું. તેઓ જીર્ણોદ્ધાર માટે સંમત થયા.
આ કામ નાનું ન હતું. તેમાં હજારે નહિ, પણ લાખ રૂપિયાની જરૂર પડવાની
Page #134
--------------------------------------------------------------------------
________________
હતી, વળી સચિત અને સક્રિય પણ ખૂબ જ રહેવાનું હતું. છતાં પૂજ્ય જનશ્રીજી મહારાજે તેની હામ ભીડી, તે માટે આપણે તેમનું જેટલું અભિવાદન કરીએ તેટલું ઓછું જ છે.
[૩] પ્રારંભમાં જ સાંપડેલો સુંદર સહકાર એક વસ્તુને દઢ સંકલ્પ થયે કે તેને પૂર્ણ કરવાના નવાનવા ઉપા–નવા નવા માગે નીકળી આવે છે અને કેટલીકવાર ન ધારી હોય, ન કલ્પી હોય, તેવી સહાય પણ મળી જાય છે. આ કાર્યમાં પણ લગભગ આવું જ બન્યું.
રાજનગરનિવાસી શેઠ માણેકલાલ મનસુખભાઈના સુપુત્ર શ્રી રાજેન્દ્રકુમારને વિવાહ કલકત્તાનિવાસી બાબુ નિર્મળકુમાર નવલખાની પુત્રી સુબેધકુમારી સાથે થયેલે, એટલે આ અરસામાં તેમનાં માતુશ્રી સૌભાગ્યલક્ષમીબહેન જે તેમનું અહીં આવવાનું બન્યું. તેમનાં કુટુંબ ઉપર પૂજ્ય તીર્થ શ્રીજી મહારાજને ઘણે માટે ઉપકાર હતું અને તેથી શ્રી રાજેન્દ્રકુમાર પૂરા પરિચિત હતા, તેથી તેઓ પૂ. મહારાજશ્રીના દર્શને આવ્યા અને ત્યાં તેમના મુખેથી શ્રીસમેતશિખર મહાતીર્થના જીર્ણોદ્ધારની વાત સાંભળી અત્યંત પ્રસન્ન થયા. તેમણે તે જ વખતે આ અતિ જરૂરી કાર્ય માટે રૂ. ૫૧૦૦૦) આપવાની પિતાની ઈચ્છા દર્શાવી. ખરેખર! પ્રારંભમાં મળેલે સારે સહકાર કાર્યકર્તાઓને ઘણા આશાવાદી બનાવે છે અને કામ ગમે તેવું દુર્ઘટ હોય તે પણ તેને પૂરું કરવાની પ્રબળ ભાવના જગાડે છે.
[૪]
જીર્ણોદ્ધાર સમિતિની રચના હવે આ કાર્ય નિયમિત રીતે આગળ વધે, તે માટે ત્યાં “શ્રી સમેતશિખર જૈન તીર્થ જીર્ણોદ્ધાર સમિતિ ની નીચે પ્રમાણે રચના કરવામાં આવી?
(૧) શેઠ રાજેન્દ્રકુમાર માણેકલાલ મનસુખલાલ, અમદાવાદ, (૨) શેઠ રાયચંદ ગુલાબચંદ, અચ્છારી (ગુજરાત) (૩) બાબુ નરેન્દ્રસિંહજી સિધી, કલકત્તા. (૪) બાબુ છેટમલજી સુરાણ, કલકત્તા. (૫) બાબુ નિર્મળકુમારસિંહજી નવલખા, કલકત્તા,
Page #135
--------------------------------------------------------------------------
________________
(૬) શેઠ રમણલાલ દલસુખભાઈબ્રાફ, મુંબઈ (૭) શેઠ ચીમનલાલ ગોકળદાસ, અમદાવાદ,
આ સમિતિનું કાર્ય પ્રારંભમાં તે ઘણું ધીમું ચાલ્યું, પરંતુ પૂ. રંજનશ્રીજી મ. ચાતુર્માસ પછી વિહાર કરીને સુરત પધાર્યા, ત્યાં તેમના ગુરુબહેન સુરપ્રભાશ્રીજી મનો પૂર્ણ સહયોગ પ્રાપ્ત થતાં તેમાં અને વેગ આવે. સુંદર વૃક્ષ વાવ્યું હોય તે આગળ જતાં તેની શીતળ છાયા પ્રાપ્ત થાય છે, તેનાં પત્ર-પુપને લાભ મળે છે અને તેનાં મધુર ફળ ચાખવાને અવસર પણ પ્રાપ્ત થાય છે.
[૫] વ્યવસ્થિત પ્રચારકાર્ય અને તેનું આવેલું સુંદર પરિણામ આ ભગીરથ કાર્ય અને જે પ્રચાર કરવામાં આવે તે કઈ ઢબે કરવામાં આવ્યું અને તેનું શું પરિણામ આવ્યું, તે પણ અહીં જણાવવું જોઈએ.
આ કાર્યના પ્રચાર માટે મુખ્ય સમિતિના અધિકાર નીચે રહીને કામ કરનારી શ્રી સમેતશિખર જૈનતીર્થ જીદ્દાર પ્રચારક સમિતિની રચના કરવામાં આવી અને તેમાં ઉત્સાહી તથા કાર્યદક્ષ એવા થોડા સભ્યાને લેવામાં આવ્યા. તેનું મુખ્ય કેન્દ્ર સુરતને બનાવવામાં આવ્યું અને તેણે પૂ. રંજનશ્રીજી મ. તથા પૂ. સુરપ્રભાશ્રીજી મની રાહબરી નીચે અમુક સમયના અંતરે પત્રિકાઓ પ્રકટ કરી ભારતભરની જુદી જુદી જૈન સંસ્થાઓ તથા આગેવાન ભાવિક વ્યક્તિઓને મોકલી આપી.
અહી: એ માંધ કરવી જોઈએ કે આ પત્રિકાઓ પ્રકટ કરવા માટે પરી જહેમત ઉઠાવવામાં આવી હતી. તે એ રીતે કે ગિરિરાજપરની વર્તમાન ટૂંકે તથા જળમંદિર વગેરેના ફોટા પડાવી, તેના કે બનાવી, તે આ પત્રિકાઓમાં પ્રકટ કરવાના હતા અને તેમાં જે રીતે નવું કામ કરવા ધાર્યું હતું, તેના કુશળ શિલ્પીઓ પાસે પ્લાને બનાવી તથા એસ્ટીમેટે (અંદાજી ખર્ચ) મેળવી તે પણ પ્રસિદ્ધ કરવાના હતા.
તેથી પ્રથમ તે બુહારીવાળા પદ્માબહેન, સુરત જેનાનંદ સમાં પત્રિકા છપાવવા માટે ફાફ લઈને ગયા. પ્રેસના માલીક મહિનભાઈ બદામી ધાર્મિક કામકાજ પૈસા લઈ કરી આપતા ન હોવાથી તેમણે છાપવા ના કહી, પણ પોતાના મિત્રના પ્રેસમાં છાપી આપવા ભલામણ લખી આપી. અને તીર્થભક્તિનું કાર્ય હેવાથી બનતી મદદ કરવી આ ભાવનાએ પૂ. તીર્થશ્રીજી મ. તથા રંજનશ્રીજી મ. પાસે ગયા. તે વખતે શ્રી સમેત. શિખર મધુવન કેઠીના મુનિમ દલસુખભાઈ ત્યાં બેઠેલા હતા અને તે મોહનભાઈના પુન: પરિચિત હતા તેમણે કહ્યું કે તીર્થોદ્ધાર સારી રીતે કરે છે તે ખૂબ પ્રચાર કર જોઈએ.
Page #136
--------------------------------------------------------------------------
________________
કલકતા
પૂ. મહારાજશ્રીના પ્રભાવથી મોહનભાઈએ તે કામ હાથ ધર્યું અને પ્રચારકાર્ય જોરશોરથી ચાલ્યું. પ્રારંભમાં રતીલાલ ગોરધનદાસ મદ્રાસવાળા, શા. ચંદુલાલ કેવળચંદ, અમૃતલાલ મોદી, નવલબેન, ગજરાબેન, પન્નાબેન વિગેરેએ સારી મહેનત કરી હતી.
આ પ્રચારથી જૈન સમાજને આ તીર્થ વિષયક સાચી પરિસ્થિતિને તથા કરવી ધારેલા કાર્યને સચોટ–સ્પષ્ટ ખ્યાલ આપ્યો હતે, અને પરિણામે જીર્ણોદ્ધારની ઝેળીમાં નાણાને પ્રવાહ વહેવા લાગ્યું હતું. શરૂઆતમાં આવતાં નાણાં લઈ પહોંચ આપવાનું કામ મેહનભાઈ બદામી તથા તેમના ધર્મપત્ની મોતનબેને કર્યું હતું. અને પછીથી ઉપરોક્ત પ્રચારક સમિતિની રચના કરવામાં આવી હતી.
સમયનાં વહેણ સાથે આ પ્રચારક સમિતિના સભ્ય વધારવામાં આવ્યા હતા અને તેમની યાદી નીચે પ્રમાણે બની હતી – શ. શાંતિલાલ છગનલાલ હજારી સુરત શા. પ્રાણજીવન જેઠાભાઈ , પાનાચંદ સાકરચંદ મદ્રાસી છે , ચુનીલાલ ભીમજી , ચંદુલાલ નાગરદાસ કેન્સેકટર
મેહનલાલ લલુભાઈ મેહનલાલ મગનલાલ બદામી ,
, સવાઈલાલ કેશવલાલ જ હીરાલાલ નગીનદાસ જરીવાળા ,
પં. પ્રભુદાસ બેચરદાસ ચંદુલાલ કે. શાહ
શા. લક્ષમીચંદ ફત્તેચંદ કેચર ડાહ્યાભાઈ રતનચંદ કિનારીવાળા ,
, શાંતિલાલ ચુનીલાલ છે અમૃતલાલ મોદી
, વાડીલાલ સાંકળચંદ , દેવજી દામજી ના
, હીરાલાલ મણિલાલ આ નવલચંદ ખીમચંદ ઝવેરી
, હરગોવનદાસ જીવરાજ રાધનપુર , ભાઈચંદ ઝવેરચંદ ,
, લક્ષ્મીચંદ પ્રેમચંદ ઉત્તમચંદ અમરચંદ
- ઝવેરચંદ પન્નાજી
બુહારી આ વાડીલાલ દોલતરામ
છે નેમચંદ જીવણજી બાજીપરા એ ચાંપશી વીરજી
, સવજીભાઈ કે ઠારી. નવસારી , બાલુભાઈ લાલભાઈ
વાપી ચીમનલાલ દુર્લભજી
ધનરાજ ખીમજી મણિલાલ કેશવલાલ
, મગનલાલ પોપટલાલ હળવદ » સી. અંબાલાલની કુ.
, વાડીલાલ હરજીવનદાસ મૂળી શા. સૂરજમલ સંઘવી
, રતિલાલ જીવણભાઈ વઢવાણ શહેર - સેમચંદ ભાઈચંદ
ત્રિકમલાલ અમરતલાલ ઉજજૈન શાંતિલાલ બી. શાહ
, દેવરાજભાઈ કછવાળા
અમત્તાવાર
મુંબઈ
Page #137
--------------------------------------------------------------------------
________________
શા. રતિલાલ ગોરધનદાસ મદ્રાસ શા. જયંતકુમાર છોટાલાલ સાયલા એ રીખવદાસજી ભભૂતમલજી
છે. 9
, ધારશીભાઈ માણેકચંદ સુરેન્દ્રનગર » ભૂરમલ મૂળચંદ
છે, ધીરજલાલ નરશીદાસ વેરા જ ફેરચંદ અનરાજજી
ચંદુલાલ કેવળદાસ કે ઠારી લીંબડી , દલસુખભાઈ મહીજીભાઈ મધુવન કાલિદાસ સુંદરજી કપાસી ચૂડા , કુલચંદ હરિચંદ દેશી પાલીતાણા જગજીવનદાસ નીમચંદ રાણપુર એ કુંવરજી દામજી માસ્તર
» મીઠાલાલ કાનમલજી પાલી (રા.) , પાનાચંદ નાગજી રામપુરા , કેસરીમલજી શાંતિલાલજી બરકુટ (રા.)
ઉજમશી મોનજી માસ્તર સુરેન્દ્રનગર , સાંકલચંદ રાસાજી જાવાલ (રા) - હરિલાલ શિવલાલ હ.મા. ધોરાજી » તારાચંદ કપુરચંદ , પિપટલાલ લક્ષમીચંદ ભુજ કુ. પદ્માબેન રતિલાલ જી.એ.બી ટી સુરત , આણંદજીભાઈ
ભુજપુર , સુભદ્રાબેન ચીમનલાલ ઝવેરી મુંબઈ . રાજપાળ મગનલાલ કટારિયા શ્રી, સમજુબેન સી. શાહ .. ચીમનલાલજી ચંપાલાલજી મંદસૌર સૌ. મતનબેન મોહનલાલ બદામી સુરત , લાલચંદજી નાગરી ઇંદેર
, નવલબેન રાંદેરવાલા મિશ્રીમલજી ધુલચંદજી
રતલામ
શ્રી. ગજરાબેન કેસરીચંદ , માંગીલાલજી ચાંદમલજી , સૌભાગ્યમલજી ચંપાલાલજી બદનાવર
છ ચંચળબેન નાનજી દેલતરામજી ચંપાલાલજી મહદપુર સૌ. ભીખીબેન બી. શાહ પુના સીટી અ યંતિલાલ ભોગીલાલ ચેવલા , પુષ્પાબેન સી. શાહ
, પ્રચારકના આ જથમાં સેવાભાવી કાર્યકરો વિશેષ પ્રમાણમાં ભળે તે માટે ખાસ આદેલન કરવામાં આવ્યું હતું. તે અંગે પ્રકટ થયેલી એક પત્રિકા અહી અક્ષરશઃ પ્રસિદ્ધ કરવામાં આવે છે, તે પરથી પાઠકને તેને સ્પષ્ટ ખ્યાલ આવી શકશે.
શ્રી શામળિયા પાર્શ્વનાથાય નમ:
પુણ્યવાન જૈનેને હાકલ પરમ પવિત્ર શ્રીસમેતશિખરજી જૈન તીર્થના જીર્ણોદ્ધાર કાર્ય આરંભ થઈ ચૂક્યા છે. આ મહાન કાર્યમાં જરૂર છે સેવાભાવી કર્મગીઓની.
પ્રચારક સમિતિને હેતુ શ્રી સમેતશિખરજી જીર્ણોદ્ધારને પ્રારંભ થઈ ચૂકયો છે. આ જીર્ણોદ્ધારના મહાન કાર્યમાં રૂા. ૧૦ થી ૧૨ લાખની જરૂરિયાત છે. મહાન કાર્યની જવાબદારી અને કામગીરી પણ મહાન હેાય એ સ્વાભાવિક છે.
Page #138
--------------------------------------------------------------------------
________________
૪
આ મહાન કાર્ય માટે સમગ્ર ભારતના મુખ્યતાએ જૈન દહેરાસરા તથા ભાવિક ગૃહસ્થામાંથી નાણાં ભેગા કરવાનું કાર્ય પાર પાડવા સેવાભાવી, ધર્મિષ્ઠ અને કંઈક કરી છૂટવાની તમન્નાવાળા ભાઈ-મહેનાનું એક જૂથ આવશ્યક છે. જેથી આવા મહાન તીના મંગળમય જીર્ણોદ્ધારના લાભ મન, વચન, કાયાએ કરીને તેમજ કરવા, કરાવવા અનુમેદવા વડે કરીને આપણે પ્રાપ્ત કરી શકીએ. અને આવા અનુપમ લાભ વધુ આત્માએ લઈ ને આત્મકલ્યાણ સાધી શકે તે હેતુથી જૈનોની વસ્તીવાળા દરેક પ્રાંતમાંથી તી પ્રેમી ઉત્સાહી સભ્યે આપણે મેળવી શકીએ અને તેમના દ્વારા તે તે પ્રાંતા જૈન સ`ઘામાં પ્રચાર કરી આ તી ભિકતના ઉત્તમ લાભ લેવડાવી શકીએ, તે કારણથી
k
એક પ્રચારકસમિતિ રાખવામાં આવી છે.
આ કાર્યકર ભાઈ કે બહેને પાતાના પ્રાંત કે જીલ્લામાં આ મહાન કાર્યની ચેાજના પર પ્રકાશ પાડવા જોઈશે અને જરૂરી પ્રસંગે એ આજીમાજીનાં સ્થળાએ જઈ, ત્યાંના સઘના કાર્યકરોને મળી · ફૂલ નહિ તે ફૂલની પાંખડી શકય હાય તે રકમ મેળવવા તનતા પ્રામાણિક પ્રયાસ કરવા જોઈશે.
જૈન સમાજમાં સાચા અંતરંગ કાર્યકરોની ખેાટ કદાચ પડતી હશે, પરંતુ આવા જગવિખ્યાત પરમ પાવનકારી તીથ'ના દ્ધારનાં ભગીરથ કાર્યમાં તા જરૂર કાર્ય કરા મળી જ રહેશે. એવા અમને અચળ વિશ્વાસ છે.
લક્ષ્મીનન્દના અને શ્રીમંતા પણ આ કાની અસીમ મહત્તા અને ગભીરતાને વિચાર કરી, પેાતાની લક્ષ્મીના સદુપયોગ કરવાનું ન જ ચૂકે. આપણા શામોમાં કહ્યુ છે કે—
freन्ति नद्यः स्वयमेव नाम्भः, स्वयं न खादन्ति फलानि वृक्षाः । नादन्ति शस्यं खलु वारिवाहाः, परोपकाराय सतां विभूतयः ॥ કાર્ય કરાની ફરજ :
૧. છીદ્ધાર કાર્યાંના હિમાયતી અને તી' પ્રત્યે મહુમાનવાળા રહેવું જોઈ એ ૨. તીના સારા અને સહેલી રીતે ઉદ્ધાર કેવી રીતે થાય તેના વિચાર કરવા જોઈ એ.
૩. પેાતે તે નિમિત્તે વિચાર, વાણી કે વર્તનથી કેટલું" કાય કર્યું", તેની ગાંધ
રાખવી જોઇ એ.
૪. તીથૅના રક્ષણ અને પ્રગતિ અર્થે અન્ય કાર્યકરોને મદદગાર બનવું જોઈએ, ૫. કાકરાને સગવડતા મળે, કાચ વધુ સરળ અને તે માટે સમેલન ખેલાવાય તા આવવા માટે ભાવના રાખવી જોઈએ.
:!
1
Page #139
--------------------------------------------------------------------------
________________
નાણાં મેકલવાનાં સ્થળે ૧. મુખ્ય પેઢી ? श्री समेतशिखर जैन तीर्थ जीर्णोद्धार समिति
રવજ્ઞાનવી નરેન્દ્ર હિંઘો ૪૮, ગાહાર , વાટીઝ ૪ ૨૧ ર. શાખા પેઢી : શ્રી સમેતશિખરજી જૈન તીર્થોદ્ધારક ફંડ
છે. આગદ્ધારક સંસ્થા ગોપીપુરા, સુરત ૩. પત્રવ્યવહાર નીચેના સરનામે કરઃ શ્રી સમેતશિખરજી જૈન તીર્થ જીર્ણોદ્ધાર પ્રચારક સમિતિ
મધુભાઈ દીપચંદની ધર્મશાળા ગોપીપુરા, સુરત પૂ૦ રજનશ્રીજી મ. તથા તેમના ગુરુ મહેન સુરપ્રભાશ્રીજી મ૦ ની અપૂર્વ ધગશ, સતત પ્રેરણા અને સુંદર ઉપદેશને લીધે આ કાર્યને આટલે વ્યાપક અને વ્યવસ્થિત પ્રચાર થઈ શક હતો અને તેનું પરિણામ ઘણું સુંદર આવ્યું હતું. પુરુષાર્થી આત્માએને માટે આ જગતમાં અશક્ય શું છે?
[૬]
જીર્ણોદ્ધાર જીર્ણોદ્ધારનું કામ ઘણું મોટું હતું. લગભગ દરેક ટૂંકમાં કઈને કઈ સમારકામ કરવાનું હતું. વળી તેમાં નવા કઠેરા નાખવાના હતા અને ચરણપાદુકાઓ કે જે ખુલી જગામાં હતી. તેના પર રંગમંડપ બાંધવાની જરૂર હતી, જેથી યાત્રિકે છાયામાં બેસીને ચિત્યવંદનાદિ કરી શકે અને બે ઘડી ધ્યાનમાં બેસી પિતાનાં હદયને તાર પ્રભુ સાથે જોડી શકે. વળી જળમંદિર કે જે આ ગિરિરાજની મુખ્ય શોભા છે, તેને ઉદ્ધાર તથા વિસ્તાર કરવાની પણ આવશ્યકતા હતી. ઉપરાંત ગૌતમ સ્વામીની ધર્મશાળા, ગાંધર્વ માતાની દહેરી, ભૈરવની બને દહેરીઓ, સીતાનાળા પરને બંગલે, ક્ષેત્રપાલ ઘાટ તથા ચેપડાકુંડ પણ કેટલીક મરામત માગતા હતા.
આ બધાં કાર્ય માટે પ્રથમ રૂપિયા દશ લાખનો ખર્ચ અંદાજવામાં આવ્યું હતું, પણ વધતી રહેલી મેંઘવારીને લીધે તથા કેટલુંક કામ વધવાને પરિણામે આ ખર્ચ રૂપિયા પંદર લાખ પર પહોંચે છે. આમ છતાં ભાવિક જૈન સમાજે પિતાના પ્રાણવારા આ તીર્થને માટે એ રકમ પૂરી કરી દીધી હતી અને કાર્યકર્તાઓને નિશ્ચિત બનાવ્યા હતા,
Page #140
--------------------------------------------------------------------------
________________
જીર્ણોદ્ધારનું કામ વ્યવસ્થિત, સુંદર અને સંગીન બને તે માટે સં. ૨૦૧૧ ની સાલમાં નીચે પ્રમાણે એક બાંધકામ સમિતિ નીમવામાં આવી હતી.
(૧) શ્રી ચંદુલાલ નાગરદાસ કેકટર–અમદાવાદ (૨) ચીમનલાલ ગોકળદાસ શાહ – અમદાવાદ (૩) શ્રી પાનાચંદ સાકેરચંદ મદ્રાસી –સુરત (૪) શ્રી રતિલાલ ગોરધનદાસ - ભદ્રાસ (૫) શ્રી નેમચંદ જીવણચંદ –બાજીપુરા
આ સમિતિની વિચક્ષણતા તથા કાર્યદક્ષતાને લીધે જીર્ણોદ્ધારનું કામ સારી રીતે આગળ વધવા પામ્યું હતું અને લગભગ બે વર્ષના ગાળામાં ૨૯ કેને જીર્ણોદ્ધાર પૂરા થયે હતે. હવે માત્ર જળમંદિરને જીર્ણોદ્ધાર બાકી રહ્યો હતો. એવામાં આ કાર્યના સમર્થ સહાયક પૂ૦ સુરપ્રભાશ્રીજી મ. સં. ૨૦૧૩ ના વૈશાખ વદિ ૨ ના રોજ અમદાવાદ મુકામે સ્વર્ગવાસી બન્યા અને “ચાંતિ વિદત્તાનિ મહામપિ' એ સૂત્ર ચરિતાર્થ બન્યું.
પૂરંજનશ્રીજી મહારાજ તથા કાર્યકર્તાઓને માટે આઘાત પહએ, આમ છતાં હૈયે રાખી તેમણે આ કાર્ય આગળ ધપાવ્યું. એક કવિએ ઠીક જ કહ્યું છે કે “અધમ આત્માઓ વિદતના ભયથી કામની શરૂઆત જ કરતા નથી. મધ્યમ આત્માઓ થોડું વિન આવતાં આરંભેલા કામને છેડી દે, જ્યારે ઉત્તમ આત્માઓ પુનઃ પુનઃ વિનેથી હણવા છતાં આરંભેલું કાર્ય છેડતાં નથી. અર્થાત્ તેને પુરું કરીને જ જપે છે
જલમંદિરના ઉદ્ધાર અને વિસ્તારનું કાર્ય માટું હતું, તે ઓછામાં ઓછા પાંચ લાખ રૂપિયાની અપેક્ષા રાખતું હતું, એટલે તે શરૂ કરવું કે કેમ? તેની કાર્યકર્તાઓનાં મનમાં મોટી વિમાસણ હતી પરંતુ પૂ૦ રંજનશ્રીજી મ0ની અતૂટ આત્મશ્રદ્ધા તથા શાસનદેવની કૃપાએ એ કાર્યને પણ સરળ બનાવ્યું. તે અંગે દાનેશ્વરીઓ તથા સંઘ તરફથી મદદ આવવા લાગી.
સં. ૨૦૧૫ ના ફાગણ સુદિ ૨ ને બુધવારના રોજ અમદાવાદના સુપ્રસિદ્ધ ઉદ્યોગપતિ તથા શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીના પ્રમુખ શેઠ કસ્તુરભાઈના સુપુત્ર શ્રી પ્રેર્થિક ભાઈના શુભ હસ્તે જલમંદિરના જિનપ્રાસાદનું શિલાસ્થાપન કરવામાં આવ્યું.
આમ આ જલમંદિરનાં જિનપ્રાસાદના જીર્ણોદ્ધારનું કાર્ય હાથ ધરવામાં આવ્યું, આ પણ વિકટ કાર્યું હતું. પહાડ પર પથ્થર ચડાવવાના હતાં. અન્ય સાધન સામગ્રી એટલે ઉચે પહોંચાડવાની હતી. કુશળ કારીગરોને ત્યાં જવાનું હતું. તેટલું જ નહી પણ
Page #141
--------------------------------------------------------------------------
________________
શિયાળાની કડકડતી ટાઢમાં અને ચોમાસા ઉપરાંત શિયાળા અને ઉનાળામાં આવતાં અકસ વરસાદને સામનો કરવાનો હતો. સ્થળ અને કાળની વિપરિતતાને સબળ સામનો કરવામાં આવ્યો. વાવાઝોડા અને વીજળીની મુશ્કેલી હોવા છતાં સતત આઠ માસ સુધી કામ કરતાં. આ ભગીરથ તીર્થોદ્ધારનું કાર્ય પાંચથી છ વર્ષ પૂર્ણ થયું. તેની પાછળ અનેક લેકેએ ધર્મભાવનાથી પ્રેરાઈ પરિશ્રમ કર્યો હતો અને એ પરિશ્રમ સફળ બને. કદાચ જના આવા ભવ્ય પરિશ્રમને જોઈને જ મહા કવિ ન્હાનાલાલે કહ્યું છે--
સજાવ્યા જેને રસશણગાર,
લતામંડપ સમ ધર્માચાર” આમાં તીર્થપતિઓના કલામય કારીગરી વડે વીસ ગોખલા કંડારવામાં આવ્યાં. આ ઉપરાંત આને આનુષગિક દરેક કાર્યમાં કારીગરોની કલાત્મકતાની પ્રતીતિ થાય છે. અને બાંધકામ સમિતિના અથાગ પરિશ્રમ અને ઝીણી ચીવટને પરિણામે આ કાર્ય સુંદર રીતે પૂર્ણ થયું.
જેની ચારે બાજુએ ઝરણાનું જળ વહી રહ્યું છે. એવું આ જળમંદિર મનભરીને નીરખ્યા જ કરીએ ! અને નીરખીને ન ધરાઈએ એવું મને હર જાણે સ્વર્ગલકનું એક રૂપકડું દેવવિમાન પહાડ ઉપર ઊતર્યું હોય એવા સુંદર પ્રાસાદના દર્શન કરવાં એને જીવનને એક અમર હ્યા છે. સદાય અંતરમાં જડાઈ જાય એવું સ્વર્ગીય એ મંદિર બન્યું.
આ રીતે શ્રી સમેતશિખરજી મહાતીર્થને જીર્ણોદ્ધાર પૂરે થશે.
અંજનશલાકા તથા પ્રતિષ્ઠા મહોત્સવને નિધર અને તે અંગેની તૈયારીઓ
શ્રી સમેતશિખરજી મહાતીર્થને જીર્ણોદ્ધાર પૂરે થયે. પણ તે અંગે હજી એક મહત્વની કામગીરી બાકી હતી. શ્રી જલમંદિરનું કાર્ય પાયામાંથી નવેસર કરાવવામાં આવ્યું હતું. તેથી શ્રી શામળિયાજી પાર્શ્વનાથ આદિ જિનબિંબની પુનઃ પ્રતિષ્ઠા કરવાની હતી, તેમજ નવાં જિનબિંબને યથાસ્થાને પ્રતિષ્ઠિત કરવાનાં હતાં. આ કારણે સમિતિએ અંજનશલાકા તથા પ્રતિષ્ઠા મહોત્સવ કરવાનું નક્કી કર્યું અને તે માટે વિ. સં. ૨૦૧૭ ના મહા વદિ ૭ તા. ૮-૨-૬૧ બુધવારને શુભ દિવસ નિર્ધારિત કરવામાં આવ્યો.
આ નિર્ધાર થયા પછી પ્રતિષ્ઠાદિ કાર્યો કરાવવા માટે આગમપ્રસ ધ્યાનસ્થ દીધું છા પૂજ્ય આચાર્ય દેવેશ શ્રી આનંદસાગરસૂરીશ્વરજી મહારાજના શિષ્ય ગચ્છાધિપતિ પૂ. આચાર્યદેવશ્રી મણિયસાગરસૂરીશ્વરજી મહારાજને વડોદરા મુકામે વિનંતિ કરવામાં આવી. પૂ. આચાર્ય ભગવતે શાસનનું મહાન કાર્ય હાઈ એ વિનંતિને સ્વીકાર કર્યો.
Page #142
--------------------------------------------------------------------------
________________
ત્યારબાદ નીચેની પત્રિકા પ્રકટ કરવામાં આવી?
પત્રિકા | શ્રી શામજિયા પાર્વેનાથી નમઃ |
શ્રી સમેત શિખર મહાતીર્થ પ્રતિષ્ઠા શ્રી સમેતશિખર તીર્થ ભારતભરમાં પ્રસિદ્ધ અને પરમ પવિત્ર છે. તે તીર્થ જીણું શીર્ણ દશામાં હતું. તેને જીર્ણોદ્ધાર વિ. સં. ૨૦૧૨ માં શરૂ કરવામાં આવ્યું હતું. તે હવે પૂર્ણ થયે છે.
આ પરમપાવન તીર્થાધિરાજની પ્રતિષ્ઠા વિ. સં. ૨૦૧૭ના મહા વદિ ૭ તા. ૮-૨-૬૧ બુધવારના રોજ નિર્ધારેલ છે. તે નિમિત્ત પ્રતિષ્ઠાને મહા મહોત્સવ તથા નવીન તૈયાર થયેલ ભવ્ય જિન પ્રાસાદમાં મૂળ નાયક સહિત નવ જિનેશ્વર ભગવતનાં બિબે પ્રતિષ્ઠત કરવાનાં છે.
પરમપાવન મહાચમત્કારી અતિ પ્રાચીન ભવ્ય મૂળ નાયક ભગવતની પ્રતિષ્ઠા ઉછામણું બેલીને કરવાની છે. તેમાં રૂા. ૧,૧૧,૧૧૧ એક લાખ અગિયાર હજાર એસેને અગિયાર એક મહા ભાગ્યશાળી ભાઈએ જાહેર કર્યા છે. તેને છેલ્લે આદેશ કલકત્તામાં ૬ કેનીંગ સ્ટ્રીટ જૈન ઉપાશ્રયમાં વિ. સં. ૨૦૧૭ના કારતક વદિ ૧ તા. ૪-૧૧-૬૦ શુકવારના રોજ આપવામાં આવશે. આ પહેલાં મુંબઈ, અમદાવાદ, કલકત્તા, બૅલેર, મદ્રાસ, પૂના, સાદડી વગેરે સ્થળે વ્યાખ્યાનના અવસરે જે આંકડો વધશે તે જાહેર કરવામાં આવશે અને છેલ્લે કલકત્તામાં નિર્ધારિત કરેલ દિવસે છેલ્લે આદેશ આપવામાં આવશે.
પ્રતિષ્ઠા મહોત્સવ સાથે અંજનશલાકા મહોત્સવ વગેરેની પણ ઘણું બેલી બેલવાની છે. તે કયે સ્થળે બોલાવવી, તેને નિર્ણય હવે પછી જાહેર કરવામાં આવશે.
પ્રતિષ્ઠા અને નીચેનાં જિનેશ્વર ભગવતેનાં જિનબિંબોને પ્રતિષ્ઠિત કરવા માટે આ પ્રમાણે નિર્ધાર કર્યો છે. તેમાં જે ભાગ્યશાળીઓ લાભ લેવા માગતા હોય તેમણે પિતાનું પુનિત નામ જીર્ણોદ્ધાર સમિતિને જણાવવું.
૧ શ્રી પાર્શ્વનાથ ભગવત–શ્યામ ૪૫ ઇંચ મૂળ નાયક-ઉછામણ બેલવાની ૨ શ્રી આદીશ્વર ભગવત-વેત ૨૯ ઈંચ
મૂળ નાયકની જમણી બાજુ નકરે. રૂા. ૨૧૦૦૧ ૩ શ્રી અભિનંદન સ્વામી–ત ૩૧ ઇંચ
મૂળ નાયકની ડાબી બાજુ નકરે. રૂા. ૨૧૦૦૧
Page #143
--------------------------------------------------------------------------
________________
૪ શ્રી સહેસાણા પાર્શ્વનાથ-શ્વેત ૪૧ ઈંચ
મુખ્ય મૂળ નાયકની જ॰ મા॰ મૂળ ના
૫ શ્રી પાર્શ્વનાથ ભગવત-શ્યામ ૧૩ ઇંચ
જમણી ખા॰ મૂ॰ ના૦ ની જમણી ખાજું નકરા. રૂા. ૧૧૦૦૧
૬ શ્રી પાર્શ્વનાથ ભગવત-શ્યામ ૧૫ ઇંચ જમણી માજી મૂ॰ ની ડાખી ખાજી
નકરા. રૂા. ૧૧૦૦૧
મુખ્ય મૂળનાયકની ડાબી બાજુના નકરા, રૂા. ૨૫૦૦૧
૭ શ્રી પદ્મપ્રભુ સ્વામી-શ્વેત ૩૧ ઇંચ
નકરા. રૂા. ૨૫૦૦૧
૮ શ્રી પાર્શ્વનાથ ભગવત શ્યામ ૧૯ ઇંચ
ડાખી ખાજીના મૂળ નાયકની જમણી બાજુ
નકરા. શ. ૧૧૦૦૧
૯ શ્રી સ'ભવનાથ ભગવત-શ્યામ ૧૦ ઇંચ
નકરશ. શ. ૧૧૦૦૧
અંજનશલાકા તથા પ્રતિષ્ઠા મહાત્સવ પ્રસંગે નવકારશી તથા ભાતા આદિના નકરા નીચે પ્રમાણે નિર્ધારિત કરેલ છેઃ~~~
ભાતા માટે
વિસ′૦૨૦૧૭ ના મહા સુદિ તા. ૨૬-૧-૬૧ ગુરુવારથી મહા વિદ ૨ તા. ૨-૨-૬૧ ગુરુવાર સુધીના દરાજ સવારના ભાતા માટે રૂા. ૩૦૦૧ ત્રણ હજાર એક મહા દિ ૩ તા. ૩૨-૬૧ થી શુક્રવારથી મહા વદ ૬ તા. ૭-૨-૬૧ મ’ગળવાર સુધી દરરાજ સવારના ભાતા માટે રૂા. ૫૦૦૧ પાંચ હજાર એક
મહા વૃદ્ધિ ૭ તા. ૮-૨-૬૧ છુધવારના રોજ પ્રતિષ્ઠાદિને સવારના ભાતા માટે શ. ૭૦૦૧ સાત હજાર એક
મહા વિદ ૮ તા. ૯-૨-૬૧ ગુરુવારના રાજ સવારના ભાતા માટે રૂા. ૩૦૦૧ ત્રણ હેાર એક
નવકારશી માટે
મહા સુદિ ૧૦ તા. ૨૬-૧-૬૧ ગુરુવારથી મહા વિદ ૨ તા. ૨-૨-૬૧ ગુરુવાર સુધીના પ્રતિદિનની નેાકારી માટે રૂા. ૧૦૦૦૧ દશ હજાર એક
Page #144
--------------------------------------------------------------------------
________________
મહા વદિ ૩ તા. ૩-૨-૬૧ શુક્રવારથી મહા વદ ૬ તા. ૭–૨–૬૧ મંગળવાર સુધી પ્રતિદિનની નકારશી માટે રૂ. ૧૫૦૦૧ પંદર હજાર એક
મહા વદિ ૭ તા. ૮-૨-૬૧ બુધવારની નકારશી માટે રૂ. ૨૧૦૦૧ એકવીશ હજાર એક
મહા વદિ ૮ તા. ૯-૨-૬૧ ગુરુવારની નકારશી માટે રૂા. ૧૦૦૦૧ દશ હજાર એક આ પ્રમાણે ઉપરની વસ્તુઓની નકરાની રકમ નિર્ધારિત કરેલ છે.
શ્રી સમેતશિખર એ જૈનોનું મહાતીર્થ છે. આવા મહાતીર્થની પ્રતિષ્ઠાને પ્રસંગ સેંકડે વર્ષ બાદ કઈક જ વાર આવે છે, તે પુણ્યવાન પોતાની લક્ષમીને આવાં પવિત્ર કાર્યમાં ખચ સફળતા ઉપાર્જન કરે.
લિ. શ્રી સમેતશિખર જૈન તીર્થ જીર્ણોદ્ધાર સમિતિ હા. રાયચંદ ગુલાબચંદ અચ્છારીવાલા
કે. ગોપીપુરા, આગમ મંદિર, સુરત મેઘનું આગમન મયુરને માટે પરમ આનંદનું કારણ બને છે, તેમ આ પત્રિકાનું પ્રકાશન સમસ્ત ભારતવર્ષના ભાવિક વર્ગને માટે પરમ આનંદનું કારણ બન્યું અને તે અત્યારથી જ શુભ મનેરો કરવા લાગ્યા. જેઓ લક્ષમીની ચંચળતા જાણી ચૂક્યા હતા અને તેને સન્માર્ગે વ્યય કરવાની ભાવનાવાળા હતા, તેમણે પ્રભુજીને પધરાવવા માટે, ભાતા માટે કે નકારશી માટે પિતાના નામ સમિતિ તરફ મોકલવા માંડયા. જેઓ આ મહોત્સવમાં સદેહે ભાગ લેવાની ભાવનાવાળા હતા, તેમણે સમિતિને અનેક જાતની પૂછપરછ કરવા માંડી. સ્પેશ્યલ ટ્રેઈન અને ડબ્બાવાળાઓએ આ પ્રસંગે સ્પેશ્યલ ટ્રેઈન કે . ડખા લઈ જવાની ચેજના ઘડી તે માટે રેલવે અધિકારીઓને અરજી કરી તેની મંજૂરી માગી. સંઘે, સંસ્થાઓ, મંડળ વગેરેમાં આ સમાચારે એક જાતની હલચલ મચાવી દીધી અને ભારે ઉત્સુક્તા પેદા કરી. - પૂજ્ય ગચ્છાધિપતિ આચાર્ય ભગવંતને આ પ્રસંગે પધારવા માટે આગ્રહભરી વિનતિ થયેલ હોવાથી તેઓશ્રીએ સં. ૨૦૧૬ ના મહા વદિ ૨ રવિવારના રોજ અમદાવાદથી શુભ પ્રયાણ કર્યું. ઉગ્ર વિહાર દ્વારા તેઓશ્રી નાગપુર પધાર્યા. સં. ૨૦૧૬ નું ચાતુર્માસ ત્યાં વ્યતીત કરી તેઓશ્રીએ તેમજ હિંગનઘાટ ચાતુર્માસ રહેલ પૂ. ઉપાટ દેવેન્દ્રસાગરજી (હાલના આચાર્ય દેવેન્દ્રસાગર સૂરિજી મ. આદિઠાણુએ. પિતાને વિહાર શ્રી સમેતશિખરજી મહાતીર્થ ભણું લખાવ્યો.
Page #145
--------------------------------------------------------------------------
________________
પૂ. રજનશ્રીજી મ. આ વખતે રાજનગરમાં પિતાના ગુરુનું તીર્થશ્રીજી મ. ની સેવામાં હતા. તેઓશ્રીની શુભ પ્રેરણાથી જ આ મહાન કાર્ય નિષ્પન્ન થયેલું હોવાથી સમિતિવાળાની ત્યાં પધારવાની ખૂબ જ આગ્રહભરી વિનંતિ થઈ. પૂ. ગુરુણ મહારાજે એ વિનતિને સ્વીકાર કરી સં. ૨૦૧૭ ના કારતક સુદિ ૧૫ના દિવસે આશીર્વાદ આપી પૂ૦ ૨જનશ્રીજી મહારાજને નીચે મુજબ ૧૪ ઠાણ સહિત એ મહાતીર્થ તરફ પ્રયાણ કરાવ્યું. (૧) ગુદયશ્રીજી (૬) કલ્પલતાશ્રીજી (૧૧) તત્વત્રયાશ્રીજી (૨) મગુપ્તાશ્રીજી (૭) લક્ષિતજ્ઞાશ્રીજી (૧૨) તત્વગુણાશ્રીજી (૩) રત્નત્રયાશ્રીજી (૮) સુનયજ્ઞાશ્રીજી (૧૩) ધર્મશાશ્રીજી (૪) અમદમાશ્રીજી
પ્રપ્તાશ્રીજી (૧૪) તત્વવિદાશ્રીજી (૫) સુસીમાથીજી (૧૦) કપબોધશ્રીજી
પહેલે મુકામ નરેડા થશે. ત્યાં હજારે નરનારીઓ વદન કરવાને આવ્યાં, ધર્મનિષ્ઠ ગુણાનુરાગી શેઠ વાડીલાલ સાંકળચંદ તરફથી ત્યાં પૂજા ભણાવવામાં આવી અને સાધર્મિક ભક્તિને લાભ પણ લેવા. એક મંગલ પ્રસંગ બીજા અનેક મંગલ પ્રસંગોને જન્મ આપનાર બને છે, તે વાત ખેતી નથી.
અન્ય સાધુ-સાધ્વી મહારાજે પણ ઉપસ્થિત થનાર મહોત્સવની મહત્તા પિછાણી શ્રી સમેતશિખર ગિરિરાજ ભણું વિહાર કરવા લાગ્યા.
અહીં એ નેંધ કરવી જોઈએ કે મુખ્ય મૂળ નાયક શ્રી શામળિયા પાર્શ્વનાથ ભગવાનને ગાદી નશીન કરવાની ઉછામણ વધતાં વધતાં રૂા. ૧,૧૬૦૦૧ સુધી પહોંચી હતી. આ ઉછામણું બોલનાર કલકત્તા નિવાસી ધર્મપ્રિય ઉદારાત્મા શેઠ શ્રી અંદરજી મોતીભાઈ હતા.
અગાઉથી પત્રિકામાં જાહેર કર્યા મુજબ સં. ૨૦૧૭ ના કારતક વદ ૧ ના રોજ આ કાર્યને આદેશ આપવા માટે શ્રી ચતુર્વિધ સંઘની સભા મળી હતી અને તેને અન્ય ઉપાય શ્રી કૈલાસસાગરજી મહારાજનું સાનિધ્ય પ્રાપ્ત થયું હતું. આ સભાને ઉછરંગ અને રે હતો. એમાં શ્રી અંદરજીભાઈને આ ચિરસ્મરણીય પવિત્ર કાર્યને આદેશ આપવામાં આવ્યે હતે.
ત્યારબાદ વાતાવરણમાં પ્રતિષ્ઠા મહોત્સવને વનિ ખૂબ જોરથી ગાજતે થયે હતા અને તે અંગેની તૈયારીઓ ઝડપથી આગળ વધી હતી. “કીડીને કણ ને હાથીને મણ એ ન્યાયે મહાન ઉત્સવની તૈયારીઓ પણ ઘણી મહાન જ હોય, એ કહેવાની જરૂર છે ખરી. તે માટે સમિતિના ઉત્સાહી સભ્યો તથા અન્ય કાર્યકરે ખૂબ પરિશ્ચમ કરી રહ્યા
Page #146
--------------------------------------------------------------------------
________________
૭૨'
હતા અને દરેક બાબતની ઝીણવટ ભરી ગણતરી કરીને તેને છેવટનું રૂપ આપવા લાગ્યા હતા. આ સેવાભાવી મહાનુંભાવેને આપણે જેટલાં અભિનંદન આપીએ તેટલાં ઓછાં જ છે.
[૮] આમંત્રણ પત્રિકાએ કરેલું અનેરું આકર્ષણ મહત્સવનું એક અગત્યનું અંગ આમંત્રણે પત્રિકા છે. તે ભાવેત્પાદક તથા માહિતીથી પૂર્ણ હોય તે આમંત્રિતને અનેરું આકર્ષણ કરે છે અને તેને સૂચિત મહેત્સવમાં ભાગ લેવાને પ્રેરે છે. આ વસ્તુ લક્ષમાં રાખીને સમિતિએ ભાવેત્પાદક તથા માહિતીથી પૂર્ણ એવી આમંત્રણ પત્રિકા તસુદર આર્ટ પેપર પર છપાવીને પ્રસિદ્ધ કરી હતી અને તેને આગેવાન જન સ , જાણીતી વ્યક્તિઓ તથા આ કાર્યમાં છૂટથી મદદ કરનાર મહાનુભા પર મોકલી આપી હતી.
આ આમંત્રણ પત્રિકાને અક્ષરદેહ નીચે મુજબ હતે.
છે શ્રી શામળીયા પાર્શ્વનાથાય નમઃ | શ્રી સમેતશિખર મહાતીર્થે શ્રી અંજનશલાકા તથા પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે
શ્રી સંધ આમંત્રણ પત્રિકા
મંગળ શ્લોકે जिविपइटुं, जे करंति कारवैति भत्तिए । अणुमन्नंति पइदिणं, सव्वे सहभाइणो हुंति ॥ १ ॥ यः सप्त विश्वाधिपति त्वसूचानुचान भोगीन्द्रफणातपत्रे, विभाति देवेन्द्रकृतां हि सेवः श्री पार्श्वनाथाय स शिवाय भूयात् ॥ १॥ यन्मा समलक रोति पुरुषादानीयपाश्वप्रभुः सम्प्राप्ता फिल विंशतिः शिवपद यत्राजिताद्या निनाः । यस्य स्पर्शनदर्शन स्तवनतो गच्छन्ति मुक्ति जनाः, ततीर्थ प्रणमन्तु शुद्ध मनसा सम्मेतशैलाभिधम् ॥ २ ॥ સાર શરણાગત મનીયારમાનાં સમાજ, पारगभूवः सत्यसम्राद जिनसमयसूरी वादिजेता गभीरः । दुष्प्रापः क्षुद्रसत्वैः प्रवचनपटुगीर्यस्य शास्ता कुयादीन् , भक्या बन्देभताब्धि सकल दुखानुतं सागरानन्दपूरिस् ॥१॥
Page #147
--------------------------------------------------------------------------
________________
गीतार्थः शान्तमूर्तिः सकलवुधनुतो गच्छनेता प्रवीणः तत्त्वानां पारगामी प्रवचनपटुभिः शिष्यवयः समेतः । मूलीसंस्थानराशो जिनवरकथिते शास्त्रतत्त्वे रुवी फत्
માજિકયા રાત સુધી હું કયતા રૂરિશrs મા II ૨I શ્રી પાર્શ્વજિન પ્રણમ્ય અનેક જિનમંદિરેથી વિભૂષિત નગરે દેવગુરુધર્મઆરાધક પંચપરમેષ્ઠિમત્રસ્મારક શ્રાદ્ધધર્મોપાસક શ્રેષ્ઠિવ શ્રી
આદિ સંઘસમસ્ત ચગ્ય.
લિ. શ્રી સમેત શિખર (મધુવન) થી શ્રી સમેતાશખર જૈન તીર્થ જીર્ણોદ્ધાર સમિતિના બહુમાન પૂર્વક પ્રણામ સ્વીકારશોજી.
વિશેષ વિનંતિ સાથે સહર્ષ જણાવવાનું કે તરણતારણ એવા ૨૦ તીર્થકર ભગવતે જ્યાં મુક્તિપદને પામ્યા છે, એવા આ પરમ પવિત્ર પ્રાચીન શ્રી સમેતશિખરજી મહાતીર્થ ઉપર ૨૦ તીર્થકરની ૨૦ દેવકુલિકાઓ તથા શ્રી ઋષભદેવજી, શ્રી વાસુપૂજ્ય સ્વામી શ્રી નેમિનાથ સ્વામી, શ્રી મહાવીર સ્વામી એ ચાર તીર્થકરેની ૪ દેવકુલિકાઓ તથા ૪ શાશ્વતા જિનેશ્વરની ૪ દેવકુલિકાઓ તથા શ્રી ગૌતમ સ્વામી ગgધર મહારાજની એક દેવકુલિકા એમ કુલ ર૯ દેવકુલિકાઓ તથા શ્રી શામળા પાર્શ્વનાથ ભગવંતનું જલમંદિર વગેરે ઘણું જીર્ણ દશામાં હોવાથી એને જીર્ણોદ્ધાર પૂ આગમ દ્વારક આચાર્યદેવ શ્રી આનન્દસાગરસૂરીશ્વરજી મહારાજની આજ્ઞાતિની બાલબ્રહ્મચારિ પૂ. શિવશ્રાજીના પ્રશિષ્યા સાધ્વી શ્રી રંજનશ્રીજી મ૦ ની શુભ પ્રેરણાથી વિક્રમ સંવત્ ૨૦૧૨ માં શરૂ કરાવ્યું હતું. તે જીર્ણોદ્ધાર શાસનદેવની શુભ સહાયથી નિર્વિને પૂર્ણ થશે છે. તે જલમંદિરમાં મૂળનાયક શ્રી પાર્શ્વનાથ પ્રભુજી વગેરે વિરાજમાન કરાવવાનું તથા નવીન જિનબિંબોની અંજનશલાકા તથા વિ. સં. ૨૦૧૭ ના મહા વદિ ૭ તા. ૮–૨–૬૧ બુધવારને દિવસે પ્રતિષ્ઠા કરાવવાનું નક્કી કરવામાં આવેલ છે.
આ શુભ પ્રસંગે અમારી આગ્રહભરી વિનંતિને સ્વીકાર કરીને શ્રી આગમમંદિના સંસ્થાપક શ્રી શિલાના નરેશ–પ્રતિબંધક આગમવાચન દાતા આગોદ્ધારક આચાર્ય દેવશ્રી આન-સાગરસૂરીશ્વરજી મહારાજના અનન્ય પટ્ટધર મૂળીનરેશ પ્રતિબોધક શાંતમૂનિ આચાર્ય દેવશ્રી માણિકયસાગરસૂરીશ્વરજી મહારાજ તથા વર્ધમાન તપ નિષ્ણુત આચાર્ય શ્રી ચન્દ્રસાગરસૂરીશ્વરજી મહારાજના વિદ્વાન શિષ્ય રત્ન ઉપાધ્યાય શ્રી દેવેન્દ્રસાગરજી ગણિવર તથા ગણિવર શ્રી ચિદાનંદસાગરજી તથા મુનિરાજશ્રી ગુણસાગરજી ૨૦ તથા બાલમુનિ શ્રી પુદયસાગરજી મહારાજ આદિ ણ ૨૨ તથા ગનિષ્ઠ આગાય કરી બુદ્ધિસાગર સુરીશ્વરજીના પટ્ટધર શાન્તમુર્તિ આચાર્ય કીર્તિસાગરસૂરીશ્વરજીના વિદ્વાન પ્રશિવ ઉપાધ્યાય શ્રી કૈલાસસાગરજી મ. આદિ
Page #148
--------------------------------------------------------------------------
________________
કાણુ ૬ તથા આચાર્ય શ્રી વિજયનીતિસૂરીશ્વરજીના સમુદાયના પન્યાસ શ્રી રામવિજયજી ગણિવર આદિ ઠાણું ૨ તથા આચાર્ય શ્રી કેશરસૂરીશ્વરજીના સમુદાયના મુનિ પ્રભાવવિજયજી આદિ ઠાણા ૪ તથા પૂ. આચાર્ય શ્રી વિજયસમુદ્રસૂરીશ્વરજી ના અંતેવાસી મુનિરાજ શ્રી વલ્લભદત્તવિજયજી આદિ ઠાણું ૨ સપરિવાર પધારેલ છે. દરેક કાર્યો પૂર્વ આચાર્યદેવશ્રીની શુભનિષ્કામાં થશે.
મહામંગલકારી હત્સવને શુભ કાર્યક્રમ માહ સુદિ ૮ મંગળવાર તા. ૨૪-૧-૨૧ જલયાત્રાને વરઘડે, આંગી તથા ભાવના, - માહ સુદિ ૯ બુધવાર તા. ૨૫-૧-૬૧ મધુવનમાં મંડપમાં પ્રભુજી પધરાવવા, ક્ષેત્રપાલ પૂજન, દ્વારપાલપૂજન, પીઠપૂજન, શુભ મુહૂર્ત કુંભસ્થાપન, દીપસ્થાપન તથા જવારા સ્થાપન, આંગી, પૂજા તથા ભાવના.
માહ સુદિ ૧૦ ગુરુવાર તા. ૨૬-૧-૬૧ નવગ્રહ પૂજન, દશ દિપાલ પૂજન, અષ્ટમંગલ પૂજન, નંદાવર્ત પૂજન, આંગી, પૂજા તથા ભાવના,
માહ સુદિ ૧૧ શુક્રવાર તા. ૨૭-૧-૬૧ શ્રી સિદ્ધચક પૂજન તથા વિશસ્થાનક પૂજન તથા સેળ વિદ્યાદેવી પૂજન, આંગી, પૂજા તથા ભાવના.
માહ સુદિ ૧૨ શનિવાર તા. ૨૮-૧-૬૧ આંગી, પૂજા તથા ભાવના. માહ સુદિ ૧૩ રવિવાર તા. ૨૯-૧-૬૧ આંગી, પૂજા તથા ભાવના.
માહ સુદિ ૧૪ સેમવાર તા. ૩૦-૧-૬૧ ગિરિરાજ ઉપર જલમંદિરમાં કુંભસ્થાપના, દીપસ્થાપના, જવારા સ્થાપના, આંગી, પૂજા તથા ભાવના.
માહ સુદિ ૧૫ મંગળવાર તા. ૩૧-૧-૬૧, ઈન્દ્ર, ઈન્દ્રાણી સ્થાપના, ચ્યવન કલ્યાણક મહોત્સવ, સ્વપ્નદર્શન, ચ્યવન કલ્યાણકને વરઘોડે, આંગી, પૂજા તથા ભાવના
સાહ વદિ ૧ બુધવાર તા. ૧-ર-૬૧ જન્મકલ્યાણક મહોત્સવ, છપ્પન-દિકકુમારિકા મહોત્સવ, સુઘાષાઘંટાવાદન, જન્મકલ્યાણકને વરઘોડે, મેરુશિખર ઉપર પ્રભુને જન્માભિષેક મહોત્સવ, અઢાર અભિષેક, નામસ્થાપના, આંગી, પૂજા તથા ભાવના.
માહ વદિ ૨ ગુરુવાર તા. ૨-૨-૬૧ લેખનશાળા, ચેરીમંડપ, પાણિગ્રહણ, શ્રી પાશ્વકુમારને દરબાર, આંગી, પૂજા તથા ભાવના,
માહ વદિ ૩ શુક્રવાર તા. ૩–૨–૬૧ લોકાંતિક દેવની વિનંતિ, સાંવત્સરિક દાન, દીક્ષા કલ્યાણક તથા દીક્ષા કલ્યાણકને વરઘોડે, કેવળજ્ઞાન કલ્યાણક તથા કેવળજ્ઞાન કલ્યાણકને વરઘેડે, આંગી, પૂજા તથા ભાવના,
Page #149
--------------------------------------------------------------------------
________________
ઉપ માહ વાદ ૩ શનિવાર તા. ૪–૨–૬૧ શુભ મુહૂર્તી અંજનશલાકા, મોક્ષકલ્યાણક તથા મોક્ષકલ્યાણકને બરડે, શાન્તિસ્નાત્ર, આંગી તથા ભાવના.
માહ વદિ ૪ રવિવાર તા. ૫-૨-૬૧ આંગી, પૂજા તથા ભાવના.
માહ વદ ૫ સેમવાર તા. ૬-૨-૬૧ ગિરિરાજ ઉપર જલમંદિરમાં નવગ્રહપૂજન, દશદિપાલ પૂજન, અષ્ટમંગલપૂજન, નંદાવર્તપૂજન વગેરે આંગી, પૂજા તથા ભાવના. - માહ વદિ ૬ મંગલવાર તા. ૭-૨-૬૧ ગિરિરાજ ઉપર ચૈત્યાભિષેક, ધ્વજાદંડ પૂજન, કલશ પૂજન, ચૈત્યપ્રતિષ્ઠા, વેદિકાપૂજન, આંગી, પૂજા તથા ભાવના. - માહ વદિ ૭ બુધવાર તા. ૮-૨-૬૧ શ્રી મૂળનાયકજી તથા બીજા પ્રતિમાજીએનો પ્રવેશ તથા શુભ મુહૂર્ત પ્રતિષ્ઠા ગાદીનશીન ક્રિયા, બપોરે અર્ટોત્તરી સ્નાત્ર, રાત્રે વૃષ્ટિ.
માહ વદિ ૮ ગુરુવાર તા. ૯૨-૬૧ સવારે શુભ મુહુર્ત કારોદ્દઘાટન ક્રિયા તથા પૂ૦ આચાર્ય મહારાજશ્રીની દેશના.
શ્રી નવકારશી કરાવનારઓનાં શુભ નામો. શેઠ પરિચંદજી, શ્રીચંદજી તથા શ્રી ગભીરચંદજી બથરા તરફથી માહ સુદિ ૧૩ તા. ૨૯-૧-૬૧ રવિવારે.
શ્રી મદ્રાસ જૈન યાત્રા સ્પેશ્યલ ટ્રેઈનના યાત્રિકે તરફથી માહ વદિ ૭ તા. ૮-૨-૬૧ બુધવારે.
સંઘવી શેઠ મીઠાલાલજી કાનમલજી કુશલરાજજી સિંધી પાલી (રાજસ્થાન) તરફથી માહ વદિ ૮ તા. ૯-૨-૬૧ ગુરુવારે.
શ્રી ભાતું આપનારાઓનાં શુભ નામે શેઠ નિર્મલકુમારસિંગજી નવલખા-કલકત્તાવાળા તરફથી માહ સુદિ ૧૩ તા. ૨૯-૧-૬૧ રવિવારે.
શેઠ નિહાલચંદજી નથમલજી સાદડી (રાજસ્થાન) વાળા તરફથી માહ સુદિ ૧૫ તા. ૩૧-૧-૬૧ મંગળવારે..
સંઘવી શેઠ માણેકલાલ મરસુખલાલ અમદાવાદવાળા તરફથી માહ વદિ ૧ તા. ૧-૨-૬૧ બુધવારે.
શ્રી કચ્છી જૈન ભાઈએ કલકત્તાવાળા તરફથી માહ વદિ ૨ તા. ૨-૨-૬૧ ગુરુવારે,
Page #150
--------------------------------------------------------------------------
________________
૭
શેડ ચુનીલાલજી તારાચંદજી લેઢા તથા મગનલાલજી તારાચંદજી લેઢા હા. વજેચંદ તથા ઝવેરચંદ લેઢા બગવાડા (ગુજરાત) વાળા તરફથી માહ વદિ ૫ તા. ૬-૨-૬૧ સોમવારે
સંઘવી શેઠ કાનમલજી સિગીના ધર્મપત્ની શ્રીમતી ઉગમકુંવરબાઈ સિગી પાલી (રાજસ્થાન) વાળા તરફથી માહ વદિ ૮ તા. ૯-૨-૧૧ ગુરુવારે..
આ પ્રતિષ્ઠા મહોત્સવ ઉપર અમારી વિનંતિને સ્વીકાર કરીને આગદ્ધારક આચાર્ય દેવ શ્રી આનંદસાગરસૂરીશ્વરજી મહારાજની આજ્ઞાતિની સાધ્વી શ્રી તિલક્ષ્મીજી મ૦ ના શિષ્યા હે શ્રીજી મના શિષ્યા તપસ્વિની સાધ્વી શ્રી તીર્થ શ્રીજી મ૦ ના શિષ્યા પરમ વિદુષી સાધ્વીજી શ્રીરંજનશ્રીજી મ. આદિ ઠાણાં ર૭ તથા પૂ. આચાર્યશ્રી વિજયનેમિસૂરીશ્વરજી મહારાજના સમુદાયના સાદેવી શ્રી સરસ્વતીશ્રીજી આદિ ઠાણું ૪ તથા પૂ. આચાર્યશ્રી બુદ્ધિસાગરસૂરીશ્વરજી મહારાજના સમુદાયના સા. કુસુમશ્રીજી આદિ ઠાણાં ૭ તથા પૂ. આચાર્ય શ્રી વિજયવલ્લભસૂરીશ્વરજી મહારાજના સમુદાયના સાધ્વી શ્રી હેમચન્દ્રશ્રીજી આદિ ઠાણાં ૩ તથા પૂ. આચાર્ય શ્રી વિજય હિમાચલસૂરીશ્વરજી મહારાજના સમુદાયના સાધવી શ્રી ઉતશ્રીજી આદિ ઠાણાં ૪ તથા પૂ. આચાર્યશ્રીજી વિજયનીતિસૂરીશ્વરજી મહારાજના સમુદાયના સા. નિર્મળાશ્રીજીની શિષ્યા સા. પવયશાશ્રીજી આદિ ઠાણાં ૪ પધારેલ છે.
આ મહોત્સવ પ્રસંગે શ્રી સમેતશિખરજી તીર્થ જીર્ણોદ્ધાર નિમિતે ૧૨૧ છોડનું ઉજમણું કરવામાં આવશે.
આ મહાતીર્થમાં અંજનશલાકા તથા પ્રતિષ્ઠા આદિ ક્રિયાઓનાં વિધિવિધાન કરાવવા માટે સુરત નિવાસી ક્રિયાકારક વયોવૃદ્ધ શ્રેષ્ઠિવર્ય બાલુભાઈ ઉત્તમચંદ કાપડિયા તથા શ્રી ફકીરભાઈ વગેરે પિતાની મંડળી સાથે પધારશે. પૂજા તથા ભાવના માટે પંજાબવાળા શ્રી ઘનશ્યામદાસભાઈ તથા અમદાવાદ નિવાસી વાસુદેવ ભેજકની મંડળી વગેરે પધારશે. આ વખતે મેરુશિખર વગેરે રચનાઓ રચાવવામાં આવશે.
આ મહાતીર્થ ઉપર શ્રી જલમંદિરમાં શ્રી મૂળનાયક શ્રી પાર્શ્વનાથજી ભગવંતને બિરાજમાન કરવાનો આદેશ મેટી મારડ (સૌરાષ્ટ્ર)નિવાસી શ્રેષ્ઠિવર્ય શ્રી અંદરજીભાઈ મેતીચંદ કલકત્તાવાળાને રૂા. ૧૧૬૦૦૧ માં આપવામાં આવે છે.
હવે અમારી આપ શ્રીસંઘને આગ્રહભરી વિનંતિ છે કે આ મહાતીર્થમાં ઘણાં વર્ષોએ થતા અંજનશલાકા તથા પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે આપ સહુ સહકુટુંબ પધારી શાસનશોભામાં અભિવૃદ્ધિ કરશોજી. અહીં પધારવાથી સ્થાવર તીર્થ સ્વરૂપ મહાતીર્થની યાત્રા સાથે જંગમ તીર્થભૂત પૂ. આચાર્ય ભગવંત તથા પૂ. ઉપાધ્યાય મહારાજે આદિ સુનિમંડળ તથા સાઠવીજીઓનાં દર્શન-વંદન તથા વ્યાખ્યાન વાણને લાભ મળશે.
Page #151
--------------------------------------------------------------------------
________________
કસ્તૂરભાઈ લાલભાઇ-અમદાવાદ નરેન્દ્રસિગ સિ”ગી–કલકત્તા મહીપાળ મહાદુરસિંગ દ્રુગઢ—કલકત્તા રાજેન્દ્રકુમાર માણેકલાલ-અમદાવાદ અ'સીલાલ કાચર–હિ’ગનઘાટ
હીરાલાલ રાયચંદ ભણશાળી પાલણપુરવાળા
રાયચંદ ગુલાખચંદ અચ્છારીવાળા,
હ
લિસધસેવકે
અય્યારી
રમણુલાલ દલસુખભાઈ-મ ભાત મહાસિ’હજી રાજેન્દ્રસિંગજી-કલકત્તા
GMG
સ્થળ
કલકત્તા
ચ'દુલાલ નાગરદાસ કોન્ટ્રેકટર–અમદાવાદ ચીમનલાલ ગેાકળદાસ–અમદાવાદ પાનાચંદ્ર સાફેર મદ્રાસી—સુરત
નિમ ળકુમારસિ‘ગજી નવલખા-કલકત્તા જીવણલાલ (૧૯૨૯) લીમીટેડ,
હા. હેમચંદભાઇ કલકત્તા ગાવિંદજી જેવત ખાના–સુઈ માણેકલાલ ચુનીલાલ–મુ‘બઈ પરિચ મેથરા-કલકત્તા જીવરાજ રામપુરિયા-કલકત્તા
છગનલાલ હરજીવનદાસ
બાંધકામ સમિતિ
મધુવન-પેસ્ટ પ્રતિષ્ઠા મહેાત્સવ–શિખરજી જિલ્લા હજારીબાગ, બિહાર.
વિ. સં. ૨૦૧૭ માહ સુદિ ખીજ
તા. ૧૮-૧-૬૧ મગળવાર
હઃ હીરાલાલભાઈ શિવ–સુ ખઈ દેવચ’દ ઝીણાભાઈ (વેારાપ્રધસ લી.વાળા)
કલકત્તા
-
રતિલાલ ગેરધનદાસ-મદ્રાસ નેમચંદ જીવણુચ’–ખાજીપુરા
તા. ક. મધુવન (શિખરજી) પધારવા માટે ઈસ્ટર્ન રેલ્વેના પારસનાથ અને ગીરડી એ બંને સ્ટેશનેથી અવાય છે. એ બને સ્ટેશનેાએથી મધુવન (શિખરજી) આવવા માટે મોટરબસ વગેરેના બઢાખરત રાખવામાં આવ્યું છે. તેમજ ત્યાં સ્વયંસેવક હાજર રહેશે. પારસનાથ સ્ટેશને દરેક મેઈલ તથા એકસપ્રેસ ટ્રેઇન ઊભી રહે તેવી ગાઢવણુ કરવામાં આવી છે ધુવન (શિખરજી)ની ધર્મશાળામાં પ્રતિષ્ઠા—મહાત્સવ પાસ્ટ એફિસ એ નામથી પાસ્ટ અને ટેલીગ્રાફ આફિસ તા. ૧૫-૧-૬૧ થી ચાલુ થઇ છે તથા ટેલીફેનની સગવડ પણુ રાખવામાં આવી છે. યાત્રાળુઆને ઉતરવા માટે તેમજ ઢાળી વગેરેની પશુ પૂરતી સગવડ રાખવામાં આવી છે. ઠંડીની ઋતુ હાવાથી વિસ્તરા વગેરે એઢવા-પાથરવાનાં જરૂરી સાધને સાથે લાવવા ખાસ વિનતિ છે,
Page #152
--------------------------------------------------------------------------
________________
વિશાળ કાર્યક્રમનું આયોજન અને દરેક પ્રકારની સગવડ સૂચવતી આ આમત્રણપત્રિકા બહાર પાડ્યા પછી “ચલે સમેતશિખર ને નાદ ગાજતે થયો હતો અને હજારો યાત્રાળ રેલવે, મોટર, ટેકસી વગેરે દ્વારા શિખરજી આવવા લાગ્યા હતા. વળી નિયત કાર્યક્રમ મુજબ સ્પેશ્યલ ટ્રેઈને અને ડબ્બાઓનું આગમન પારસનાથ કે ગીરડી સ્ટેશને થવા લાગ્યું હતું અને બસ તથા ટેકસીઓને કાફલો તેમાંના યાત્રિકને મધુવનમાં પહોંચાડવા લાગ્યું હતું.
બીજી બાજુ આમંત્રણ પત્રિકામાં નિર્દેશાયેલ પૂજ્ય સાધુ-સાધ્વીઓને સમુદાય અનેક પ્રકારનાં કષ્ટ વેઠીને તથા દીર્ઘ વિહારે કરીને ગિરિરાજની સમીપે આવી પહેંચ્યું હતું. તેમને પ્રવેશ માહ સુદ ૫ શનિવારના રોજ ઘણી ધામધૂમથી કરાવવામાં આવ્યું હતું.
થોડા દિવસોમાં તે મધુવન યાત્રિકેથી ઉભરાવા લાગ્યું હતું અને જાણે માનવમહેરામણ હેલે ચડ્યો હોય, એ દેખાવ થઈ રહ્યો હતે.
[૯]
વિશિષ્ટ તૈયારીઓનું દિગ્દર્શને આમંત્રણ પત્રિકામાં દર્શાવ્યા ઉપરાંત સમિતિએ બીજી પણ કેટલીક વિશિષ્ટ તૈયારીઓ કરી હતી, તેનું અહીં દિગ્દર્શન કરાવવું ઉચિત લેખાશે.
મધુવનમાં યાત્રિકોને ઉતરવા માટે ત્રણ ધર્મશાળાઓ હતી, પરંતુ યાત્રિકેની સંખ્યા ઘણી મોટી થશે એમ માનીને તેમનાં વસવાટ માટે તદ્દન નવા ૬૦૦ તબુએ નાખવામાં આવ્યા હતા. આ દરેક તબુમાં પાટીશન વડે બે ખંડેની વ્યવસ્થા કરવામાં આવી હતી અને ખાસ સગવડ કરીને તેમાં વીજળીની બત્તીઓ મૂકવામાં આવી હતી,
આ તંબુઓની ગોઠવણ એક નાનકડાં નગરને ખ્યાલ આપતી હતી અને આ પારસનાથી નગર”ની એક સરખી તતાને લીધે પ્રેક્ષકોનાં મન પર અદ્દભૂત છાપ પાડતી હતી. આ તીર્થ પર પુરુષાદાનીય શ્રી પાર્શ્વનાથ પ્રભુને કેવો પ્રભાવ છે, તે અમે “શ્રી સમેતશિખર-તીર્થ દર્શન” નામના પૂર્વ નિબ ધમાં વિસ્તારથી જણાવેલું છે તેમનાં પુણ્ય સ્મરણરૂપે આ નામ રાખવામાં આવ્યું હતું.
અતિ મોટા યાત્રિકસમૂહને પીવાનું તથા નહાવા-ધોવાનું પાણી પૂરતા પ્રમાણમાં સમયસર કેમ આપવું? એ એક વિચારણય પ્રશ્ન હતું, પરંતુ કાર્યવાહકે દીર્ધદષ્ટિ વાપરી પહાડ પરનાં એક ઝરણાં આડે બંધ બાંધી લઈ એક નાનકડું તળાવ બનાવ્યું હતું અને તેમાંથી પાઈપ લાઈન વડે પારસનાથ નગરમાં પાણી આવે એવી શેઠવણ કરી
Page #153
--------------------------------------------------------------------------
________________
હતી. વળી પાછું મેળવવામાં ધમાલ ન થાય કે વધારે વખત ન જાય તે માટે છૂટથી નળ નાખવામાં આવ્યા હતા. વધારે સ્પષ્ટ કહીએ તો લગભગ દરેક તંબુને આગવો નળ મળી રહે તેવી ગોઠવણ કરવામાં આવી હતી અને કેટલાંક સ્નાનગૃહે પણ ઊભા કરવામાં આવ્યાં હતાં.
યાત્રિકને સમયસર સાત્વિક ભેજન મળી રહે તે માટે મોટા પાયે ગોઠવણ કરવામાં આવી હતી, ભજનમંડપ ઘણો વિશાળ બનાવવામાં આવ્યું હતું અને પીરસનારાઓની સંખ્યા પણ ઘણી માટી રાખવામાં આવી હતી, તેથી ભજન કરનારને દરેક વસ્તુ સમયસર મળી રહે અને બેટી થવું ન પડે.
મોટા ઉત્સવમાં ક્યાં જવું? શું કરવું? ને ચળવું? વગેરે બાબતેની માણસને મંઝવણ હોય છે, તેથી આવા પ્રસંગે પૂછપરછ કાર્યાલય (Inquiry office) ખેલવામાં આવે છે. અહીં શ્વેતાંબર કેઠીની બહાર મિયાજીનાં મંદિરની સામે આવું કાર્યાલય ખેલવામાં આવ્યું હતું અને તેમાં સુતેષકારક જવાબ આપી શકે તેવા કાર્યકર્તાઓની નિમણુક કરવામાં આવી હતી.
આ કાર્યાલયની પાસે જ વૈદકીય રાહતની સગવડ રાખવામાં આવી હતી અને ત્યાં દર વખત ડોકટર–વિદ્ય મળી રહે તે પ્રબંધ કરવામાં આવ્યો હતે.
અનુભવીઓ કહે છે કે આવી સુંદર સગવડે તે આ મહત્સવમાં જ પહેલીવાર જોવા મળી હતી.
મધુવનમાં પ્રતિષ્ઠા મહોત્સવના મંડપની બાજુમાં ૧૨૧ છોડનું ભવ્ય ઉજમણું રાખવામાં આવેલ હતું. તે છોડ ભરાવનાર ભાગ્યશાળી તથા તે છેડ કયાં આવે તેની યાદી પાછળ આપેલ છે.
[૧૦]
મહોત્સવની ભવ્ય ઉજવણી પહેલે દિવસ-માહ સુદ ૮ :
દિવસોથી જેની આતુરતાભરી પ્રતીક્ષા થઈ રહી હતી, તે મહત્સવનાં મંડાણ સં. ૨૦૧૭ના માહ સુદિ ૮ના મંગલ પ્રભાતે મધુવનમાં થયાં હતાં, શું તે વખતનો ઉત્સાહ! છે તે વખતને આનંદ ! જુદા જુદા પ્રાંતમાંથી ભેગાં થયેલાં હજારે હૈયાં એ વખતે હસી રહ્યાં હતાં અને જગદુદ્ધારક જિનેશ્વર ભગવતેને બાવકુસુમ ચડાવી રહ્યાં હતાં આ મંગલ અવસર તે જીવનમાં કંઈક જ વાર સાંપડે, એવી સહુને પ્રતીતિ હતી, એટલે તે પિતાનાં તન-મન તેને સમર્પિત કરી રહ્યાં હતાં.
Page #154
--------------------------------------------------------------------------
________________
આજે બપોરે મધુવનમાં જલયાત્રાને વરઘેડે કાઢવામાં આવ્યે હતું અને કુંભ માટેનું જળ જુવાલિકા નદીમાંથી વિધિવિધાનપૂર્વક લાવવામાં આવ્યું હતું.
રાત્રે સંગીતમય સુંદર ભાવના ભાવવામાં આવી હતી. તીર્થોદ્વારના ઈતિહાસમાં આ દિવસ સુવર્ણાક્ષરે લખા હતે. બીજે દિવસ માહ સુદ ૯
આજે મધુવનના ભવ્ય મંડપમાં પ્રભુજીને પધરાવવાને તથા કુંભ સ્થાપવા વગેરેને કાર્યક્રમ હતો. તે સર્વની ઉછામણું પૂજ્ય આચાર્ય મહારાજની નિશ્રામાં સવારના વ્યાખ્યાન સમયે બોલાવવામાં આવી હતી. તેમાં નીચે પ્રમાણે આદેશ અપાયા હતા –
–ભગવાન શ્રી સુપાર્શ્વનાથને પધરાવવાને આદેશ બાબુ નિર્મળકુમારસિંહજી નવલખાને.
––તેમની બંને બાજુ શ્રી મહાવીર સ્વામી તથા અન્ય ભગવંતને પધરાવવાને આદેશ એ. પી. બી. શાહ એન્ડ કું. વાળાને
– ભગવાન શાતિનાથને પધરાવવાને આદેશ કનસુખરાના વતની શા. પિપટલાલ હેમરાજને
-કુંભસ્થાપનાને તથા વરઘેડ વખતે રથમાં બેસી સારથી બનવાને આદેશ પી. બી. શાહ એન્ડ કુ.વાળાને.
–રામણદીવડાને આદેશ સુરત નિવાસી શ્રીયુત હીરાલાલ દીપચંદને. –જવારા પણ તથા પિખવાને આદેશ શાપિપટલાલ હેમરાજને.
આ પ્રમાણે ઉછામણું લાવ્યા બાદ શ્રી સુપાર્શ્વનાથ ભગવાન આદિ બિંબને વાજતેગાજતે વરઘોડે ચડાવી મંડપમાં પધરાવવામાં આવ્યા હતા, ત્યારબાદ ક્રિયાકારક શ્રી બાબુભાઈ ઉત્તમચંદ સુરતવાળાએ કુંભસ્થાપન, ક્ષેત્રપાલપૂજન, દ્વારપાલપૂજન, પીઠપૂજન, દીપસ્થાપન, જવારા રોપણ આદિ વિધિઓ સુંદર રીતે કરાવી હતી
બપોરે પૂજા ભણાવવામાં આવી હતી તથા રાત્રે ભાવના ભાવવામાં આવી હતી. આજે પ્રભુજીની અંગરચના ઘણી આકર્ષક બની હતી. ત્રીજો દિવસ–માહ સુદિ ૧૦ .
- નિયત થયેલા કાર્યક્રમ મુજબ આજે મધુવનમાં નવગ્રહપૂજન વગેરે ક્રિયાઓ થવાની હતી અને તે માટે ભાવિકે વહેલી સવારથી જ તૈયારી કરવા લાગ્યા હતા. પ્રથમ આ ક્રિયાના આદેશ અપાયા બાદ તેને વિધિ શરુ થયે હતે.
નવગ્રહ પૂજન અને દશદિકપાલ પૂજનના બે પાટલાનું પૂજન અનુક્રમે શેઠ રાયચંદ ગુલાબચંદ અચ્છારીવાલાએ તથા શેઠ ફત્તેહચંદજી લક્ષમીચંદજી કચેરે કર્યું હતું.
Page #155
--------------------------------------------------------------------------
________________
અષ્ટમંગલના બે પાટલાનું પૂજન અનુક્રમે સુરત નિવાસી શેઠ પાનાચંદ સાકરચંદ તથા અમદાવાદ નિવાસી ભરતકુમાર કાંતિલાલે કર્યું હતું. નંદાવર્ત પાટલાનું પૂજન કરવાને લાભ કનસુખરાવાળા શા. પિપટલાલ હેમરાજે લીધું હતું અને ક્ષેત્રપાલપૂજન, સેળ વિદ્યાદેવી પૂજન તથા ભેરવ પૂજનને લાભ શેઠ ઝુંમરમલજી બચ્છાવતવાળાના ફાળે ગયો હતે.
આજે અંગરચનાનું આકર્ષણ વધ્યું હતું, પૂજામાં અનેરો રંગ પૂરા હતું અને યાત્રિક વંદે મોડે સુધી ભાવના ભાવી હતી. જે કાર્ય હૃદયના ઉલ્લાસપૂર્વક થાય તે જરૂર સહામણું બને છે અને સફળતાને વરે છે. ચોથે દિવસ-સાહ સુદિ ૧૧૦
આજે શ્રી સિદ્ધચક ભગવંતનું બૃહત્ પૂજન આદિ વિધિઓ થવાની હતી, એટલે યાત્રિકોના ઉત્સાહનું પૂછવું જ શું? તેઓ નિયત સમય પહેલાં જ મંડપમાં આવી ગયા હતા, આ મંડપ ચિકાર ભરાઈ ગયા હતા.
પ્રથમ શ્રી સિદ્ધચક બૃહત્ પૂજન થયું, તેને લાભ શ્રી દુલીરાજ પ્રેમચંદ જલગાંવવાળાએ લીધું હતું. પછી તીર્થંકર નામકર્મ ઉપાર્જવામાં કારણભૂત એવાં વીશ સ્થાનકેનું પૂજન થયું, તેને લાભ જીવણબહેન કલકત્તાવાળાએ લીધું હતું. ત્યાર બાદ અમરોની આલમમાં અદ્વિતીય અધિકાર ભેગવનાર ૬૪ ઈન્દ્રોનું પૂજન થયું હતું, તેને લાભ શ્રી મનહરલાલ માધવલાલ પોરબંદરવાળાએ લીધું હતું. છેવટે શાસન રક્ષા કરવામાં શરીપૂરી એવી ૨૪ દેવીઓનું પૂજન થયું હતું, તેને કહા શેઠ રાયચંદ ગુલાબચંદ અછારીવાળાએ લીધું હતું.
અહી એટલી નેંધ કરવી જોઈએ કે કિયાકારક બાબુભાઈ આદિએ મંત્રોના શુદ્ધ અને સ્પષ્ટ ઉચ્ચારથી સારાયે વાતાવરણને ભાવનામય બનાવી દીધું હતું.
પૂજા, આંગી, ભાવનાની રોનક આજે પણ અનેરી રહી હતી. પાંચમે દિવસ-માહ સુદિ ૧૨ઃ
આજે સવારે ગચ્છાધિપતિ પૂજ્ય આચાર્ય ભગવંત તથા ઉપાધ્યાય મહારાજનું વ્યાખ્યાન હતું. તેમાં તેઓશ્રીએ ધાર્મિક અનુષ્ઠાનનું રહસ્ય પ્રકાર્યું હતું અને તેનાથી થનાર અનેકવિધ લાભોનું વર્ણન કર્યું હતું.
આજે પ્રભુજીની અંગરચના ઘણી સુંદર થઈ હતી. અને પૂજા તથા ભાવના પ્રસંગે સંગીતની સરિતા વહી હતી એ સરિતામાં નિમજજન કરનારાઓ અપૂર્વ આનંદને અનુભવ કર્યા સિવાય કેમ રહે? છ દિવસન્માહ સુદ ૧૩:
આજે સવારે પણ ગચ્છાધિપતિ પૂજ્ય આચાર્ય ભગવંતનું વ્યાખ્યાન થયું હતું, ૧૧
Page #156
--------------------------------------------------------------------------
________________
તેમાં આવતી કાલે ગિરિરાજ ઉપર જલમંદિરમાં થનાર કુંભ સ્થાપન, દીપ સ્થાપન વગેરેની ઉછામણું બોલાવવામાં આવી હતી. યાત્રિકોએ ઉત્સાહ ઘણે સારે બતાવ્યું હતું.
આજે બાબુ નિર્મળકુમારસિંગજી નવલખા કલકત્તાવાળાએ યાત્રિકોને ભાતું આપીને તથા બાબુથી પરિચંદ્રજી બેથરા, શ્રી ચંદજી બાથરા તથા ગંભીરચંદજી બાથરા કલકત્તાવાળાએ નવકારશી કરીને સંઘ ભક્તિને લ્હા લીધે હતે.
આજે દેવાધિદેવ શામળા પાર્શ્વનાથ પ્રભુને દર્શનીય અંગરચના કરવામાં આવી હતી અને પૂજા તથા ભાવનાને કાર્યક્રમ રાબેતા મુજબ રહ્યો હતે. સાતમો દિવસ-માહ સુદ ૧૪:
આજે ઉષાનું આગમન થતાં પહેલાં યાત્રિએ ગિરિરાજ પરનું આરહણ શરુ કરી દીધું હતું અને જીમ જીમ” એ ઉક્તિને ચરિતાર્થ કરી હતી. તેમણે માર્ગમાં સહઅરમિને સાત ઘોડા પર સવાર થઈને આવતે જે હતે. અને આનંદ અનુભવ્યું હતે. ઉગતા સૂર્યના–બાલરવિના કિરણે લેવાની પ્રથા આજે ઓછી થઈ ગઈ છે, પણ તેમાં અપૂર્વ તાજગી આપનારાં ત છે, એ આપણે ભૂલવાનું નથી.
પૂજ્ય ઉપાધ્યાય શ્રી દેવેન્દ્રસાગરજી હાલના આચાર્ય શ્રી દેવેન્દ્રસાગરસૂરિજી તથા ઉપાય કૈલાસસાગરજી મહારાજ સમયસર જલમંદિરમાં આવી જતાં આજને ભવ્ય કાર્યક્રમ શરૂ થયે હતે. સર્વ વિધિ વિધાને તેઓશ્રીની જ પુણ્ય નિશ્રામાં કરવામાં આવ્યાં હતાં. તેમાં કુંભસ્થાપનને લાભ બાબુ રાજમલ સુરાણાએ, દીપ પ્રકટાવવાને તેમજ જવારારોપણને લાભ શા નેમચંદ દેવચંદ સલત કલકત્તાવાળાઓ તથા શાંતિકલશને લાભ શા. પોપટલાલ હેમરાજે લીધો હતો. આ ક્રિયાઓ સેંકડો વર્ષ બાદ તીર્થાધિરાજ પર થતી હોઈને યાત્રિકને આનંદ અવધિ વટાવી ગયા હતા. તેઓ પોતાને કૃતકૃત્ય માનવા લાગ્યા હતા.
આજે મધુવનમાં વ્યાખ્યાન પ્રસંગે આવતી કાલે નીકળનાર ચ્યવન કલ્યાણકના વર ઘેડાની ઉછામણી લાવવામાં આવી હતી અને રાત્રે ભાવના પ્રસંગે ઈન્દ્ર-ઇન્દ્રાણુને આદેશ આપવામાં આવ્યો હતે.
આજે પૂજાને ઠાઠ અને રહ્યો હતો અને અપૂર્વ અંગરરચનાને લીધે પ્રભુજીની સુરત ઘણી પ્યારી લાગતી હતી. તે ફરી ફરીને જોવાનું મન થયા જ કરતું હતું. અમને અહીં સ્પષ્ટ કહેવા દે કે જેનાં હદયને તાર પ્રભુ સાથે જોડાય છે, તે જ આ ભીષણ ભવસાગરને પાર પામી શકે છે. આઠ દિવસમાહ સુદ ૧૫
આજે ચ્યવન કલ્યાણકને વરઘોડે રહેવાથી યાત્રાળુઓ વહેલી સવારથી તૈયાર થઈ ગયા હતા અને વરઘેડા અંગેની વ્યવસ્થા કરવા લાગ્યા હતા. ચ્યવન કલ્યાણકની
Page #157
--------------------------------------------------------------------------
________________
ઉજવણી કરવા માટે ઈન્દ્ર-ઈન્દ્રાણીની સ્થાપના કરવામાં આવી હતી. તેને આદેશ સમરથ બહેન લાલચંદભાઈ બાલાપુરવાળાએ લીધું હતું. તેમણે આ સમયે જે વેશપરિ. ધાને કર્યો હતો, તે સાક્ષાત ઈંદ્રાણી હેય એ ખ્યાલ આપતે હત
ચ્યવન કલ્યાણકનો વરઘોડો ગજરાજની હાજરીને લીધે ઘણે ભી ઉઠ્યો હતે અને તે પાર્શ્વનગરમાં ફરીને મહોત્સવના વિશાળ-ભવ્ય મંડપ આગળ ઉતર્યો હતે.
ત્યારબાદ હજાર યાત્રાળુઓની હાજરીમાં ચ્યવન કલ્યાણકની ઉજવણી શરૂ થઈ હતી. શ્રી પાર્શ્વનાથ પ્રભુને આત્મા દશમા દેવલોકમાંથી રચવીને ભરત ક્ષેત્રમાં વારાણસી નગરીમાં અશ્વસેન રાજાની રાણી વામાદેવીની કુક્ષિમાં અવતરે છે. એ વખતે તેઓ શુભસૂચક મંગળમય ચૌદ સ્વપ્નનું દર્શન કરે છે. આ બધાં દશ્યો સુંદર રીતે બતાવવામાં આવ્યાં હતાં. આ પ્રસંગે સંગીત વિશારદ ગજાનનભાઈએ સૂરીલાં સુંદર ગીતથી મંડપને ગજાવી મૂક્યો હતે.
અહીં એ પણ જણાવી દેવું જોઈએ કે વરઘોડાના પ્રસંગે આવતી કાલે ઉજવવામાં આવનાર જન્મકલ્યાણક સંબંધી ઉછામણી લાવવામાં આવી હતી. તેમાં ભગવંતના માતા પિતા બનવાને લાભ મુંબઈ—કેટનિવાસી શેઠ ગુલાબચંદ ફૂલચંદે લીધે હતો.
આજે સાદડીવાળા શેઠ નિહાલચંદ નથમલજી તરફથી યાત્રાળુઓને ભાતું આપી ભક્તિ કરવામાં આવી હતી.
પૂજા-આંગી-ભાવનાને કાર્યક્રમ નિત્ય મુજબ ઘણા ઉત્સાહથી થયે હતે. નવમે દિવસ-માહ વદિ ૧ઃ
મહત્સવને કાર્યક્રમ જેમ જેમ આગળ વધતું જતું હતું, તેમ તેમ તેની હાજરી વધી રહી હતી. અને તેમના ઉત્સાહમાં પણ ધપાત્ર ઉમેરે થઈ રહ્યો હતે. આજે તે સ્પેશ્યલ ટ્રેઈને દ્વારા હજારો નવીન યાત્રિકે આ મહોત્સવમાં ભાગ લેવાને આવી પહોંચ્યા હતા અને તેથી પાશ્વનગરની વસ્તીમાં ઘણો વધારે થઈ ગયો હતો. બીજા શબ્દોમાં કહીએ તે એ ખીચોખીચ ભરાઈ ગયું હતું.
ગઈ કાલે પ્રથમ કલ્યાણકની ઉજવણીમાં લેકેને ઘણે આનંદ આવ્યું હતું અને આજે બીજા કલ્યાણકની ઉજવણીમાં તેથી પણ વધારે આનંદ આવવાને સંભવ હતું, એટલે લેકે ઝડપથી તૈયાર થઈને મહોત્સવ મંડપ ભણી વળી રહ્યા હતા. ત્યાં આજના શુભ પ્રસંગની ઉજવણી માટે તડામાર તૈયારીઓ ચાલી રહી હતી. ઈન્દ્ર. ઈન્દ્રાણી, છપ્પન દિ કુમારિકાઓ આદિ પિત પિતાને અનુકૂળ વેશભૂષા ધારણ કરીને તૈયાર થવા લાગ્યા હતા. સંગીતવિશારદ ગજાનનભાઈને આ વસ્તુને સારે અનુભવ હેઈને તેઓ આ કાર્યમાં ઘણા મદદગાર નીવડયા હતા.
Page #158
--------------------------------------------------------------------------
________________
ઉજવણીની શરૂઆત ભગવંતના જન્મની વધામણીથી થઈ હતી. આ વધામણી શાહ ઈન્દરજીભાઈ મેતીચંદની પુત્રી..........એ ભગવાનના પિતા અર્થાત અશ્વસેન રાજા બનેલ શેઠ ગુલાબચંદ કુલચંદને આપી હતી.
ભગવાનને જન્મ થતાં જ છપ્પન દિકુમારીઓનું આગમન થયું હતું અને તેમણે જન્મ મહોત્સવ ઉજવવાની શરૂઆત કરી હતી. કેવું હતું એ ભવ્ય દૃશ્ય !
પ્રથમ બધી કુમારિકાઓએ માતા વામાદેવીને વિનયપૂર્વક નમસ્કાર કરીને અંતરંગ હર્ષ પ્રકટ કર્યો હતો. સામાન્ય પુત્રને જન્મ પણ મનુષ્યને આનંદનું કારણ થાય છે, તે સમસ્ત વિશ્વના ઉદ્ધારક મહાન આત્માને જન્મ મનુજ-દેવ–અસુર સર્વને પરમ હર્ષનું કારણ કેમ ન થાય?
ત્યારબાદ એ કુમારિકાઓ એ પિતાના કલ્પ મુજબ આવશ્યક વિધિ કરવા માંડી. એ સમયનું દશ્ય પણ ઘણું જ ભવ્ય હતું. આઠ કુમારિકાઓએ સંવર્ત વાયુ વડે કચરાનું હરણ કરતી હોય એ અભિનય કર્યો હતે. પછી આઠ કુમારિકાઓએ ત્યાં ગોદકની વૃષ્ટિનાં પ્રતીક રૂપે સુગધી જળનાં છાંટણાં નાખ્યાં હતાં. બાદ આઠ કુમારિકાઓએ કલશમાં જલ ભર્યું હતું, આઠ કુમારિકાઓ હાથમાં દર્પણ લઈને લઈને ઊભી રહી હતી, આઠ કુમારિકાઓએ વામાદેવીને ચામર ઢાળ્યા હતા, આઠ કુમારિકાઓએ વામાદેવીને પંખા વડે પવન નાખ્યું હતું, ચાર કુમારિકાઓએ દીપક ગ્રહણ કર્યા હતા અને ચાર કુમારિ. કાએ રક્ષા કરતી ઊભી રહી હતી.
દરેક અભિનય અને ક્રિયા પ્રસંગે શ્રી ગજાનનભાઈનાં પ્રસ્તાચિત ગીત ગાન ચાલુ હતાં અને તેથી રસની ભારે જમાવટ થઈ હતી. જે અમે એમ કહીએ કે આજ સુધીમાં કયાંય ન જે હોય એ આ જન્મ મહોત્સવ હતું, તે પાઠકેએ તેમાં જરા પણ અત્યુક્તિ માનવી નહિ.
છપ્પન દિકકુમારિકાઓને મહોત્સવ પૂર્ણ થયા બાદ પ્રભુજીની માતાને અને ભગવતને સુંદર અને સુશોભિત એવા ત્રણ કેલિગ્રહમાં લઈ જવામાં આવ્યા અને ત્યાં નાન, અલંકાર આદિ સર્વ કાર્યોને વિધિ કરવામાં આવ્યા. ( દિકકુમારિકાઓનું કાર્ય પૂર્ણ થયા પછી ઈન્દ્રાદિ દેવેએ જન્માભિષેક ઉજવવાની તૈયારી કરી.
પ્રથમ હરિણગમેષી બનેલ સુખલાલ સનલાલ બાલાપુરવાળાએ સુષા ઘટ વગાડ્યો. તેને નાદ પહાડની સાથે અથડાવવાથી યાત્રાળુઓને વિશેષ આનંદ આપનાર નીવડ્યો. પછી હરિણગમેલી દેવે સર્વ દેવને ભાગવતનાં મહોત્સવમાં પધારવાની વિનંતિ કરી. એટલે ઈન્દ્ર અને દેવેની વેશભૂષા ધારણ કરીને સજજ બનેલા અનેક મહાનુભાવો તથા ચતુર્વિધ સંઘ જન્મકલ્યાણકના વરઘોડામાં જોડાયા. આ વરઘોડો ઈન્દ્રવજ,
Page #159
--------------------------------------------------------------------------
________________
હાથી, રથ, બેન્ડવાજા વગેરેથી અતિ ભવ્ય બનેલું હતું. તે પાર્શ્વનાથ નગરમાં ફરીને જ્યાં મેરુ પર્વતની રચના કરવામાં આવી હતી, તેની સમીપે આવ્યા.
ત્યાં સૌધર્મેન્દ્ર બનેલ બાલાપુરવાળા ભાઈએ ભગવંતને મેળામાં લીધા. એટલે અચ્યતેન્દ્ર બનેલ અચ્છારીવાલા શાહ રાયચંદ ગુલાબચંદે પ્રથમ અભિષેક કર્યો. ત્યાર પછી કેલહાપુરવાળા શાહ ચંદુલાલ લાલચંદે ઈશાનેન્દ્રરૂપે ભગવતને પિતાના ખોળામાં બેસાડવાની માગ કરી, એટલે સૌધર્મેન્દ્ર ભગવંતને ઈશાનેન્દ્રના ખોળામાં બેસાડયા. અને પિતે વૃષભનું રૂપ લઈ જળથી ભરેલાં અંગવડે ભગવંતને અભિષેક કર્યો. આ આખુ દશ્ય અત્યંત ભાવવાહી અને હુબહ હતું, એટલે પ્રેક્ષકેનાં મન પર ચિરસ્મરણીય છાપ પાડતું ગયું હતું.
આજે નામ સ્થાપન વગેરેને કાર્યક્રમ હતું, પણ જન્મકલ્યાણકની ઉજવણીમાં વધારે સમય જવાથી તેને બીજા દિવસ પર મુલત્વી રાખવામાં આવ્યો.
આજે અમદાવાદના ખ્યાત નામ દાનેશ્વરી શેઠ માણેકલાલ મનસુખભાઈ તરફથી ભાતું આપી સાધમિકેની ભક્તિ કરવામાં આવી હતી.
બપોરે રાગરાગિણીપૂર્વક પૂજા ભણાવવામાં આવી હતી અને રાત્રે ભાવના પ્રસંગે શ્રી ગજાનંદભાઈએ જન્મકલ્યાણકનાં વર્ણન અને મહિમાનાં ભાવભર્યા ગીત ગાઈને સહુને રસમાં તરબોળ કરી દીધા હતા. આજે ભાવના રાજ કરતાં વધુ વખત ચાલી હતી.
પ્રભુજીને રોજ નવી નવી રીતે અંગરચના થતી હતી અને તે યાત્રિકોને ભાવેદ્વાસ વધારવામાં કારણભૂત બનતી હતી. દશમો દિવસ-માહ વદિ ૨ :
તીર્થયાત્રા મનુષ્યનાં જીવનમાં મોટું પરિવર્તન કરે છે, નહિ ધારેલે પલટે લાવે છે, તેમાં આવા ધાર્મિક મહત્સવે જાયા હોય, ત્યારે તેનું વાતાવરણ એટલું સારિક બની જાય છે કે તે ગમે તેવાં કદિન હદયવાળા મનુષ્યને પણ અસર કર્યા વિના રહેતું નથી. આ મહોત્સવમાં ભાગ લેનાર અનેક યાત્રાળુઓને આ વસ્તુને અનુભવ થયે હતે.
આજે ભગવંતનાં નામ સ્થાપન આદિને કાર્યક્રમ હતો. તેમાં ભાગ લેવા માટે ચતુર્વિધ સંઘ મહત્યવસ્થાને સમયસર એકત્ર થઈ ગયે હતે
પ્રથમ નામ સ્થાપન વિધિ કરવામાં આવ્યું. તેને આદેશ કેલ્હાપુરવાળા શેઠ ચંદુલાલ લાલચંદે લીધે હતું. તેમણે ભગવંતનું નામ પાકુમાર પાડયું અને સર્વત્ર આનંદની લહરિ વ્યાપી ગઈ
Page #160
--------------------------------------------------------------------------
________________
མ་
પછી અઢાર અભિષેકની ક્રિયા શરૂ થઈ, તેના લાભ જુદી જુદી વ્યક્તિએએ લીધા હતા.
ત્યારપછી નિશાલ ગરણાના વિધિ શરૂ થયા હતા તેના આદેશ કે. હેાટાલાલની કુાં. કલકત્તાવાળાએ લીધેા હતેા. તેમણે પતિજીના સુંદર વેશ પહેરી શ્રી ચિંતામણિ પાર્શ્વનાથ ભગવાનના રંગમડપમાં આવી ખાળકાને નમસ્કાર મહામંત્ર ભણાવ્યા હતા અને ત્યારમાદ સ્લેટ, પેન, નાટ આદિની પ્રભાવના કરી હતી.
નિશાળગરણું થઈ રહ્યા બાદ પાણિગ્રહણના (લગ્નના) વિધિ શરૂ થયા હતા, લગવાનના સાસુ-સસરા ખનવાના લાભ માજીપુરાવાળા શેઠનેમચંદ જીવણચંદે લીધા હતા. ભગવાનનું ફૂલેકું ચડયુ' તેમાં ભગવાનના પિતા (શેઠ ગુલામચ'દ ફૂલચંદ )ભગવાનની માતા. ઈન્દ્ર, ઇન્દ્રાણી આદિ સહુ જોડાયા હતા. ફૂલેકુ ફરીને વેવાણનાં ઘરે આવ્યું હતું. તે વખતે લુણુ ઉતારવાના આદેશ વેરાવળવાળા શેઠ વમાન ટાકરશી શાહે લીધા હતા.
ભગવાનનું ફૂલેકું આન્યા માદ સાસુ બનેલા તારાબહેન નેમચઢે ભગવાનને પાંખાં કર્યાં હતાં. ત્યારપછી ભગવાનને લગ્નપીઠિકા પર પધરાવવામાં આવ્યા હતા. તેમની ચારે ખાજી ભગવાનના માતા, પિતા, સાસુ, સસરા, ઇન્દ્ર, ઈન્દ્રાણી સમેત ચતુર્વિધ શ્રી સઘ બેઠા હતા. ત્યારમાદ કન્યાના મામા બનનાર કાલ્હાપુરવાળા શેઠ સેામ લાલચ કે કન્યારૂપકલશને ભગવાનની સામેની પીઠિકા પર પધરાખ્યા હતા.
1
ત્યારબાદ પડિતજી અનેલ કે. ટાલાલની કુાં.વાળાએ લગ્નવિધિની શરૂઆત કરાવી હતી. ત્યારે સુદર ગીતનાદ અને મત્રાચ્ચારણથી મંડપ ગાજી ઉઠ્યો હતેા. શ્રી ગજાનન ભાઈ એ સગીતની સુંદર જમાવટ કરીને યાત્રિકાનાં દિલ ખુશ કરી દીધાં હતાં.
તે પછી રાજ્યાભિષેક વિધિની શરૂઆત થઈ હતી. તેમાં દરખાર ભરાતાં શ્રી પાર્શ્વકુમારને સિંહાસન પર બિરાજમાન કરવામાં આવ્યા હતા. બાજુમાં મંત્રી, નગરશેઠ આઢિ યથાસ્થાને બેઠા હતા. નગરશેઠ અનવાનેા લાલ શેઠ રાયચંદ ગુલામચંદ અચ્છારીવાળાએ લીધા હતા. સેનાપતિ શેઠ જીવરાજ અમરચંદ મુંબઈવાળા ખન્યા હતા. તેએ સેનાપતિના પાશાક ધારણ કરીને સહુના માખરે ઊભા હતા. ભગવાનની અને ખાજી ચામર ઢાળનાર તથા છડી ધારણ કરનાર ઉંભા હતા. આમ ભગવાનના દરખારના ઠાઠ ખૂબ જામ્યા હતા.
માદ ભગવાનને યુવરાજતિલક કરવાના વિધિ થયા હતા; તિલક કરવાના લાભ કલકત્તાવાળા શા. શાંતિલાલ દેવશીભાઈ એ લીધા હતેા.
આજે કલકત્તાના જૈનભાઈ એએ ભાતુ આપીને સઘની ભકિત કરી હતી. પૂજા, માંગી તથા ભાવના નિત્ય મુજખ સારી રીતે થયા હતા.
Page #161
--------------------------------------------------------------------------
________________
અગિયાર દિવસ-માહ વદિ ૩:
ચ્યવનકલ્યાણક અને જન્મકલ્યાણક પછી આજે ત્રીજા દીક્ષા કલ્યાણકની ઊજવણી થવાની હતી, તે અંગે યાત્રિકવર્ગમાં ભારે ઉત્સાહ વ્યા હતા.
પ્રથમ લેકાંતિક દેવ બનેલા મુંબઈ-અધેરી નિવાસી શેઠ સેવંતીલાલ નગીનદાસ વગેરેએ ભગવાનને વિનંતિ કરી હતી કે “જયાં તિરથ gવેદ –હે ભગવંત' તીર્થ પ્રવર્તાવે.’ આ વચને ઉપદેશરૂપ નહિ પણ વૈતાલિક વચનરૂપ છે, એટલી વાત સુજ્ઞ પાઠકે લક્ષમાં રાખવી ઘટે છે. લોકાંતિક દે પિતાનો તે પ્રકારને કલ્પ જાણુને જ આ પ્રકારે વિનંતિ કરે છે.
તે પછી ભગવાનનાં વષીદાન તથા દીક્ષા કલ્યાણકનો વરઘેડ ચડાવવામાં આવ્યો હતો. વષીદાન આપવાને લાભ કલકત્તાનિવાસી શેઠ દામોદર જીણુભાઈ એ લીધા હતે. તેમણે તથા તેમના ધર્મપત્નીએ ગજરાજ પર બેસીને ઉદારભાવે-છૂટા હાથથી દાન આપ્યું હતું. જીવનમાં આવે હવે ફરીને કયારે મળવાનો?
ચતુર્વિધ સંઘની હાજરીથી ભવ્ય બનેલ આ વરઘેડ વાજતે ગાજતે પાનગરમાં ફરીને મહત્સવમંડપમાં આગળ આવ્યું હતું.
ત્યારબાદ દીક્ષાવિધિ શરૂ કરવામાં આવ્યું હતું. પ્રથમ આશ્રમપદ ઉદ્યાનમાં આવેલ વડવૃક્ષની નીચે સુદર સિંહાસન ઉપર ભગવાનને બિરાજમાન કરવામાં આવ્યા હતા. ત્યારબાદ “નમો સિદ્ધાણું બેલી સામાયિક ઉચ્ચરાવવામાં આવ્યું હતું. પછી ચાર સુષ્ટિ ચવિધિ થયો હતો. એ વખતે ઈન્દ્ર ભગવાનના સ્કંધ ઉપર દેવદુષ્ય વસ્ત્ર મૂકહ્યું હતું.
હૃદયમાં આનંદ અને ઉત્સાહની ભરતી હોય છે, ત્યારે સમય કેમ પસાર થઈ ગ? તેની સમજ પડતી નથી. આવા વખતે દિવસ કલાક જેટલો લાગે છે અને કલાક મિનિટ જેટલું લાગે છે. આજે અગિયારમો દિવસ વ્યતીત થવા છતાં યાત્રિકોને તે એમ જ લાગતું હતું કે આપણે હમણાં જ શિખરજી આવ્યા છીએ.
આજે બેલીની ઉપજ રૂપિયા દશ હજાર ઉપરાંત થઈ હતી.
અહી એ એંધ કરવી જોઈએ કે વિવિધ રાગરાગિણીથી ગવાતી પૂજાઓ. ઝવેરાતની અપૂર્વ આંગી અને સંગીતમય સુંદર ભાવના યાત્રિકોને ઉચ્ચ કોટિના આનંદ પ્રદેશમાં વિચરણ કરાવતી હતી અને તેમની ધર્મભાવનાને ખૂબ ઉત્તેજિત કરતી હતી.
આજે રાત્રે ત્રણ વાગે પૂજ્ય ગાધિપતિ આચાર્યદેવથી માgિયસાગર સૂરીશ્વરજી મ. તથા પૂર ઉપાધ્યાય શ્રી કૈલાસસાગરજીમ૦ શ્રીએ અંજન શલાકા મંડપમાં ભગવંતને અંજન શલાક અંગેની અધિવાસનાવિધિ કરાવી હતી.
Page #162
--------------------------------------------------------------------------
________________
ટ
બારમા દિવસ-સાહ સુદિ બીજી ૩ :
મારે પૂજ્ય
ગચ્છાધિપતિ આચાર્ય દેવશ્રી માણિકયસાગરસૂરીશ્વરજી તથા બંને ઉપાધ્યાય ભગવતેએ સવારમાં શુભ મુહુતૅ અંજનવિધિ કરી હતી. તે પછી શ્રી સંઘે પ્રભુજીનાં દન-પૂજન ઘણા જ ઉલ્લાસથી કર્યાં હતાં. પ્રભુજીનાં દન કરાવવાના આદેશ શેઠ ભાઈચંદ્ર કપુરચંદે તથા સેાનામહેાર વડે પૂજન કરવાના લાભ કેલ્હાપુરવાળા શાહ ચંદુલાલ લાલચ દે લીધેા હતેા, આ રીતે અંજનશલાકા વિધિ આનંદ મગલપૂર્વક નિવિઘ્નપણે પૂર્ણ થયા હતા.
ત્યારબાદ ચેાથા કૈવલજ્ઞાન કલ્યાણક ઉજવવાની શરૂઆત થઈ હતી. ભગવાનને કેવલજ્ઞાન થતાં જ દેવદેવીઓના સમૂહ પે તાનાં વિમાનામાં એસીને ભગવાનની સમીપે આવે છે અને તેમની વંદના-સ્તવના કરી મહાત્સવ ઉજવે છે. આ ઘટનાના પ્રતીકરૂપે અહી' કેવલજ્ઞાન કલ્યાણકના વરઘેાડા કાઢવામાં આવ્યા હતા. તેમાં અનેક યાત્રિકા દેવ અને ઇન્દ્રોના વેશ ધારણ કરી સાથે ચાલ્યા હતા. બેન્ડવાજા', હાથી આદિ અનેકવિધ સામગ્રીથી આ વરઘેાડા છું. શોભી ઊઠયો હતેા પાનગરમાં કરી આ વરઘેાડા મહાત્સવનાં સ્થાને આવ્યા હતા.
ત્યારબાદ વિજય મુહુતૅ શ્રી શાન્તિસ્નાત્રની શરૂઆત થઈ હતી. તે અંગેની ઉછા ઘણી સારી થઈ હતી. દરેક પૂજામાં રૂપિયા તથા શ્રો ફળ મૂકવાના આદેશ લેાધિવાળા રા હું લક્ષ્મીચંદ સ*પત્તલાલે લીધા હતા.
શ્રી શાન્તિસ્નાત્ર પૂર્ણ થયા ખાદ ભગવાનના નિર્વાણુ મહત્સવને વરઘેાડા ઘણા ઠાઠથી ચઢાવવામાં આવ્યા હતા. આ વરઘેાડામાં પૂ॰ આચાય ભગવત, સાધુ-સાધ્વી તથા શ્રાવક-શ્રાવિકા સારી સંખ્યામાં જોડાયા હતા. પાનગરમાં ફ્રી મહાત્સવસ્થાને આવ્યા બાદ આ વરઘાા ત્રિખરાયા હતા. આ રીતે પાંચે કલ્યાણકની ઉજવણી ઘણી સારી થઈ હતી.
પ્રભુજીને ભન્ય અંગરચના કરવાના તથા ભાવનાના કાર્યક્રમ હંમેશ મુજમ ચાલુ રહ્યો હતા.
એકદર આજના દિવસ ભરચક કાર્યક્રમથી પસાર થયા હતા. અને યાત્રિકાને તેમાં ખૂબ આનદ આવ્યા હતા. તેમના ઉત્સાહને અમાપ કહીએ તેા ખાટુ' નથી.
તેરમે દિવસ-માહ વદ ૪ :
આજે સવારમાં પૂ॰ આચાય ધ્રુવનું વ્યાખ્યાન હતુ, તેના યાત્રિકાએ સારા લાભ લીધા હતા, ખપેારે વિવિધ રાગરાગિણીથી પૂજા ભણાવવામાં આવી હતી અને રાત્રે ભક્તિ ભરપુર ભાવનાના કાર્યક્રમ અમલમાં મૂકાયા હતા. અંગરચના ઘણી આકષર્ષીક ખની હતી.
Page #163
--------------------------------------------------------------------------
________________
ચૌદ દિવસ--સાહ વદિ પર
આજે સવારમાં અંજનવિધિ થયેલ વીશ પ્રભુજીને વશ ડાળીમાં વાજતે ગાજતે ચતુર્વિધ સંઘ સાથે ગિરિરાજ ઉપર લઈ જવામાં આવ્યા હતા. તે વખતનું દૃશ્ય ઘણું ભવ્ય હતું, કારણ કે ડોળી ઉચકનાર દરેક શ્રમિકને પૂજાને એક સરખે લાલ અને પળે પિશાક પરિધાન કરાવવામાં આવ્યા હતા.
જલમંદિરમાં પ્રભુજીને પધરાવ્યા બાદ નવગ્રહ પૂજન, દશદિપાલપૂજન, અષ્ટમંગલ પૂજન, નંદ્યાવર્ત પૂજન આદિ ઘણું ઉલ્લાસથી થયાં હતાં. દરેક ઉછામણીમાં ઉપજ ઘણી સારી થઈ હતી.
આજે શેઠ ચુનીલાલ તારાચંદ લોઢા, મગનલાલ તારાચંદ લોઢા તથા ઝવેરચંદ લોઢા તરફથી યાત્રિકોને ભાતું આપી ભક્તિ કરવામાં આવી હતી.
આજે ભાવનામાં પંજાબી સંગીતકાર ઘનશ્યામભાઈએ સંગીત દ્વારા સૌના દિલ ડોલાવી દીધા હતા. પંદરમે દિવસ–માહ વદિ ૬:
આજે ચિત્યાભિષેક વગેરેને કાર્યક્રમ હેવાથી યાત્રાળુઓ ગિરિરાજ પર ચડવા લાગ્યા હતા, પણ ધુમ્મસ અને વરસાદના કારણે વિશેષ સંખ્યામાં લાભ લઈ શક્યા ન હતા. જેમણે ગિરિરાજ પર ચડવાની શરૂઆત કરી હતી, તેમને કેટલીક તકલીફ પડી હતી, આમ છતાં તેઓ સમયસર પહોંચી ગયા હતા.
ત્યારબાદ શુભ મુહુર્ત ચિત્યાભિષેકની ક્રિયા થઈ હતી. તેને લાભ બાબું નરેન્દ્ર સિંહજી સિંગીએ લીધો હતો. તે પછી અઢાર અભિષેક, ધ્વજદંડ પૂજન, કલશ પૂજન, ચૈત્ય પ્રતિષ્ઠા, વેદિકા પૂજન આદિ ક્રિયાઓ શાસનદેવની કૃપાથી સારી રીતે થઈ હતી. ક્રિયાકારક કુશલ હતા અને તેઓ દરેક કિયા ખૂબ શુદ્ધિપૂર્વક સેવલાસ કરાવતા હતા.
ગિરિરાજ ઉપરને વિધિ પૂર્ણ થયા બાદ મધુવન–મહત્સવ મંડપમાં બાકી રહેલ પ્રતિમાજીઓની પ્રતિષ્ઠા નિમિત્ત ઉછામણું બોલાવવામાં આવી હતી, પણ વરસાદને કારણે યાત્રાળુઓ વિશેષ લાભ લઈ શક્યા ન હતા.
આજે મધુવનમાં તેમ જ ગિરિરાજ ઉપર પ્રભુજીને ભવ્ય અંગરચના કરવામાં આવી હતી અને બપોરે પૂજા તથા રાત્રે ભાવનાને કાર્યકમ રેજ મુજબ રખાયે હતો. સેળમો દિવસ-માહ વદિ :
આખા યે મહત્સવમાં આજ દિવસ અત્યંત પવિત્ર અને મહત્વનો હર. કેમકે ગિરિરાજ ઉપર મૂળનાયક આદિ ભગવે તેની પ્રતિષ્ઠા કરવાની હતી. આથી યાત્રિક વહેલી સવારથી તૈયાર થવા લાગ્યા હતા,
૧૨
Page #164
--------------------------------------------------------------------------
________________
છેલા બે ત્રણ દિવસથી જતુ જોઈએ તેવી અનુકૂળ ન હતી. ખાસ કરીને ધુમ્મસ તથા વરસાદ પિતાનું જોર અજમાવી રહ્યા હતા. પરંતુ આજે એકાએક એ નડતર દર થઈ ગઈ હતી. વાદળાં વિખરાઈ ગયાં હતાં અને આકાશ સ્વચ્છ બની ગયું હતું. વળી સૂર્યનારાયણ સોળે કળાએ પ્રકાશવા લાગ્યા હતા. આથી યાત્રિકે પૂબ જ આનંદમાં આવીને ગિરિરાજ ચડવા લાગ્યા હતા અને જલમંદિરમાં મેટી સંખ્યામાં એકત્ર થઈ ગયા હતા.
પૂજય આચાર્ય ભગવંત તથા ઉપાધ્યાય ભગવતે આદિ પધાર્યા બાદ શુભ મુહુર્ત 8 guથાÉ guથાઉં વાયરતાં વીરતા અને મંગલ ધ્વનિ ગાજતે થયે હતે. શબ્દશક્તિથી અમે પૂરા પરિચિત નથી, પણું એટલું જણાવીએ છીએ કે આ પવિત્ર દેવનિથી વાતાવરણ ઘણું વિશુદ્ધ બની ગયું હતું અને તેણે ઉપસ્થિત થયેલાં સ્ત્રી-પુરુષના અંતરમાં ભાવનાની ભભક ઠાંસીને ભરી દીધી હતી.
બાદ પ્રતિષ્ઠા વિધિ શરૂ થયેલ હતું અને મહામંત્રનાં ઉચ્ચારપૂર્વક કલકત્તાવાળા શેઠ અંદરજીભાઈ મોતીચંદના શુભ હસ્તે મૂળનાયક શ્રી શામળા પાર્શ્વનાથ ભગવાનને ગાદીનશીન કરવામાં આવ્યા હતા. એ વખતને ઉત્સાહ વર્ણવી શકાય એ ન હતા સહુ પ્રભુની અલબેલી સુરતને વારંવાર નિહાળી રહ્યા હતા અને ભવભવમાં તેનાં દર્શન થાય એવી ભાવના ભાવી રહ્યા હતા. શેઠ અંદરજીભાઈને, અંદરજીભાઈની ધર્મનિષ્ઠાને અમે શતશઃ ધન્યવાદ આપીએ છીએ કે જેમણે પિતાની લક્ષમીને આ સદ્વ્યય કર્યો અને મહાન પુણ્ય ઉપાર્જન કર્યું.
ત્યાર પછી સહસ્ત્રફણા પાર્શ્વનાથ ભગવાનને શેઠ માણેકલાલ મનસુખલાલ અમદાવાદવાળાએ તથા શ્રીપદમપ્રભસ્વામીને શેઠ રાયચંદ ગુલાબચંદ અચ્છારીવાળાએ ગાદીનશીન કરી અપૂર્વ લાભ મેળવ્યું હતું. તેમને પણ અમે વારંવાર અભિનંદન આપીએ છીએ.
ત્યાર પછી જલમંદિરના ગભારામાં અન્ય બિંબની તથા રંગમંડપમાં વીશ જિન. મિની પ્રતિષ્ઠા કરવામાં આવી.
પ્રતિષ્ઠાવિધિ પૂર્ણ થયા બાદ ત્યાં અષ્ટોત્તરી સ્નાત્ર ભણાવવામાં આવ્યું. તેમાં દરેક પૂજાએ રૂપિચે અને શ્રીફળ મૂકવાનો આદેશ કેલ્હાપુરવાળા શેઠ હિંદુમલજી જિત મલજીવાળાએ લીધું હતું.
આજે શ્રીમદ્રાસ જૈન સ્પેશ્યલ ટ્રેઈનના યાત્રિકે તરફથી નવકારશીનું જમણ આપવા માં આવ્યું હતું.
આવતી કાલે ગિરિરાજ ઉપર જલમંદિરનું દ્વાર દુઘાટન હોવાથી મધુવનમહોત્સવ મંડપમાં તેની ઉછામણ બોલાવવામાં આવી હતી. સંગીતકાર ઘનશ્યામભાઈએ ભાવભર્યા ભક્તિરસથી ભરપુર ગીતગાન કરી યાત્રિકમાં અનેરો ઉત્સાહ વધાર્યો હતો, એટલે ઉછા
Page #165
--------------------------------------------------------------------------
________________
મણીની રકમ ઝપાટાબંધ વધવા પામી હતી. છેવટે એ ઉછામણીને આદેશ કલકત્તાવાળા શેઠ પરિચંદજી, શ્રીચંદજી તથા ગભીરચંદજી બોઘરાએ લીધો હતો.
પૂજા, આંગી, ભાવના નિત્ય મુજબ થયાં હતાં. સત્તરમ દિવસ-માહ વદિ ૮:
આજે મહોત્સવને છેલ્લે દિવસ હતો, છતાં યાત્રિકને ઉત્સાહ ઓસર્યો ન હતે. તેઓ ગિરિરાજ પર થનારી દ્વારાઘાટનની ક્રિયામાં ભાગ લેવા માટે વહેલી સવારથી તૈયાર થઈ ગયા હતા. દ્વારા દુઘાટનને આદેશ લેનાર ભાગ્યશાળી મહાનુભાવે શેઠ પરિચંદજી બાથરા, શેઠ શ્રી ચંદજી બાથરા તથા શેઠ ગંભીરચંદજી બાથરા સહકુટુંબ સકલસંઘ સાથે વાજતે ગાજતે ગિરિરાજ ઉપર ચડ્યા હતા.
પ્રારંભમાં આચાર્ય ભગવંત પાસે જઈ વિધિપૂર્વક વદન કરી, વાસક્ષેપ નંખાવ્યા બાદ તેઓ ચતુર્વિધ સંઘસમેત જલમંદિર પાસે ગયા હતા. ત્યાં શુભ મુહૂર્ત ક્રિયાકારક શેઠ બાલુભાઈએ કરાવેલ વિધિ અનુસાર દ્વારાઘાટન કર્યું હતું અને પ્રભુદર્શન કરી કૃતાર્થ થયા હતા. ત્યાર બાદ સકલસંઘે આચાર્ય ભગવંતની સાથે ત્યાં ચિત્યવંદન કર્યું હતું.
તે પછી આચાર્ય ભગવંતે પ્રસ્તાચિત દેશના દેતાં પ્રતિષ્ઠા મહોત્સવને મહિમા સમજાવ્યું હતું અને દેવ-ગુરુ-ધર્મમાં પૂર્ણ શ્રદ્ધાન્વિત થવાને અનુરોધ કર્યો હતો. છેવટે બધા યાત્રાળુઓ દર્શન-પૂજનને લાભ લઈ મધુવનમાં પાછા ફર્યા હતા.
આજે રાજસ્થાન-પાલી નિવાસી શ્રીમતી ઉગમકુંવરબાઈ તરફથી યાત્રાળુઓને ભાત અપાયું હતું અને તે જ નગરના નિવાસી શેઠ મીઠાલાલજી તરફથી નવકારશીને લાભ લેવા હતે. પૂજા-આંગી–ભાવનાની રંગત રેજના જેવી જ રહી હતી.
૧૧. અભિનંદન સમારોહ સારું કાર્ય કરવા માટે કાર્યકર્તાઓને અભિનંદન આપવા તથા તેમના પ્રત્યે બહ માનની લાગણી પ્રકટ કરવી, એ શિષ્ટ પુરુષોએ પ્રવર્તાવેલી એક પ્રશસ્ત પ્રણાલિકા છે.
જીર્ણોદ્ધાર સમિતિના સભ્યોએ પાંચ વર્ષના ગાળામાં આ મહાતીર્થને જીર્ણોદ્ધાર કરાવી તીર્થની અપૂર્વ ભકિત કરી હતી. વળી તે અંગે અંજનશલાકા તથા પ્રતિષ્ઠાને ભવ્ય મહત્સવ એજીને સંઘ તથા શાસનની એક મહાન સેવા બજાવી હતી. ગમે તેવા મુશ્કેલ સગો ઉત્પન્ન થવા છતાં તેમણે રવીકાલે સેવાધર્મ છેડે ન હતું. તેમાં જરાય ઢીલાપણું બતાવ્યું ન હતું. આથી યાત્રિક સંઘે આજ રાત્રે તેમને અભિનંદન આપવાને એક સમારોહ મહોત્સવ મંડપમાં ચેક્યો હતો.
Page #166
--------------------------------------------------------------------------
________________
પ્રારંભમાં જુદા જુદા વકતાઓએ આ જીર્ણોદ્ધારની પ્રેરણું કરનાર પૂ. રજનશ્રીજી મહારાજને ભાવભરી શ્રદ્ધાંજલિ સમપી હતી, તથા જીર્ણોદ્ધાર સમિતિના સભ્ય શ્રી નરેન્દ્રસિંહજી સિંગી, શ્રી રાયચંદ ગુલાબચંદ, શ્રી પાનાચંદ મદ્રાસી તથા શ્રી ચંદુલાલ નાગરદાસ કેન્દ્રકટર વગેરેને તેમણે બજાવેલી સેવા માટે અભિનંદન આપ્યાં હતાં, તેમના કાર્યની અનુમોદના માટે વિશિષ્ટ પ્રતીકે આપ્યાં હતાં.
પ્રત્યુત્તરમાં શેઠ રાયચંદ ગુલાબચંદ અછારીવાળાએ જણાવ્યું હતું કે અહીં જે કંઈ કાર્ય થયું છે, તે શાસનદેવની કૃપા અને શ્રીસંઘના પુણ્ય પસાથે થયું છે, અમે તે કંઈ જ કર્યું નથી. છતાં આપે અમારા પ્રત્યે સદ્ભાવ બતાવીને અભિનંદન આપ્યાં છે, તે માટે અમે આપના આભારી છીએ. શક્ય પ્રયત્ન કરવા છતાં આપ બધાને કંઈ તકલીફ પડી હોય તે ઉદારદિલે ક્ષમા આપશે. શાસનહિતનાં કાચેમાં આપણે સહુ સંગઠિત રહીએ અને યથાશક્તિ ફરજ બજાવીએ, એ જ મારી આપ સહુને વિનંતિ છે.
ત્યારબાદ શ્રી નરેન્દ્રસિંહજી સિંગીએ જણાવ્યું હતું કે આ મહાન કાર્ય આપ બધા ભાઈઓને સુંદર સહકાર મળવાથી જ થઈ શકયું છે. વાસ્તવમાં કઈ પણ મહાન કાર્ય સમાજના સહકાર વિના થઈ શકતું નથી.
ખુશીની વાત છે કે આ કાર્યમાં અમને જોડનાર શ્રમણીકુલ વિભૂષણ વિદુષી સાથ્વી રંજનશ્રીજી મહારાજ તથા તેમના ગુરુવર્ય આચાર્યશ્રી મણિયસાગરસૂરીશ્વરજી મહારાજ આ પ્રસંગે હાજર રહ્યા છે અને મહોત્સવની નાની મોટી અનેક બાબતમાં તેમણે અમને સુંદર માર્ગદર્શન આપ્યું છે. એટલે આ મહોત્સવની સફલતાને ખરે ચશ તે તેમને ઘટે છે. આ સ્થળેથી હું આ બંને પૂજોને, તેમજ આ મહોત્સયને સાનિધ્ય આપનાર દરેક સાધુ–સાવીને અંત:કરણથી આભાર માનું છું અને તેમના પ્રત્યે મારી કૃતજ્ઞતા પ્રકટ કરું છું,
આ મહોત્સવમાં ભાગ લેનાર દરેક યાત્રાળુને બનતી સગવડ આપવા માટે અમે પ્રયત્ન કર્યો છે, છતાં કોઈ ત્રુટિ રહી ગઈ હોય અને આપને અગવડ ભોગવવી પડી હેય તે ઉદાર હૃદયે ક્ષમા આપશો.
કેટલીક બાબતે એવી હોય છે કે જેને દેર આપણા હાથમાં હેત નથી. દાખલા તરીકે મહોત્સવ પુર બહારમાં ચાલી રહ્યો હતે, તે જ વખતે હવામાન પ્રતિકૂલ બન્યું અને વરસાદ જોરથી પડવા લાગ્યો. તેથી તંબૂઓમાં પાણી ભરાઈ ગયું અને આપને તકલીફ પડી, જે કે તેનું શક્ય નિવારણ કરવા માટે અમે સચિંત અને સક્રિય રહ્યા હતા, પણ રૂઠેલી કુદરત આગળ માનવીનું ગજું શું? આ પ્રસંગે આપે નોંધપાત્ર હિમ્મત અને ધર્યનું અવલંબન લીધું, તે માટે આપને મુબારકબાદી આપું છું.
Page #167
--------------------------------------------------------------------------
________________
મહોત્સવ દરમિયાન કેઈ પ્રત્યે અવિનય આશાતના થઈ હોય કે કડવું વચન કહેવાઈ ગયું હોય તેની ક્ષમા માગી મારું વક્તવ્ય સમાપ્ત કરું છું.
ત્યારબાદ જિનશાસનના જયનાદ વચ્ચે સભા વિખરાઈ હતી અને સહુ પિતાપિતાનાં સ્થાને ગયા હતા.
[ ૧૨ ].
ઉપસંહાર શ્રી સમેતશિખર મહાતીર્થના જીર્ણોદ્ધારનું અને તે અંગે જાએલ અંજનશલાકા પ્રતિષ્ઠા મહોત્સવનું વર્ણન અહીં પૂરું થાય છે. તેમાં રજૂ થયેલી હકીક્તોને સાર એ છે કે,
પૂ. રંજનશ્રી મહારાજે સં. ૨૦૧૦ની સાલમાં સુસાધ્વીઓ સાથે આ મહાતીર્થની યાત્રા કરી તેના સ્પર્શન-દર્શનથી તેમને ખૂબ આનંદ થયે, પણ તેની જીર્ણશીર્ણ દશા જોઈને હદય ઘવાયું. કેઠીન મુનીમજીને પૂછતા માગ સમજાય અને કલકત્તામાં ચાતુર્માસ થતાં એ માર્ગ નિશ્ચિત થયે. કુનેહથી કામ લેતાં આ તીર્થનાં વહીવટદાર મહારાજા બહાદુરસિંહજીને જીર્ણોદ્ધાર માટે સમજાવી શક્યા. જે કામ મોટા મોટા આચાથી નહિ બનેલું તે એક સાધ્વીથી બન્યું. આને અર્થ એમ સમજવાનો કે આપણે સાધ્વી સમાજ સત્વશાળી છે અને તેમાં અનેક છૂપાં રને પડેલાં છે. જે તક મળે છે તેઓ પણ ઘણું મહાન કામ કરી શકે એમ છે.
જીર્ણોદ્ધારને સંક૯૫ પાકે થયા પછી થોડા જ વખતમાં અમદાવાદનિસાસી શેઠ રાજેન્દ્ર માણેકલાલ મનસુખલાલ કલકત્તા આવ્યા, તેમણે આ કાર્ય માટે રૂા. ૫૧૦૦૦ આપવાની ઈચ્છા દર્શાવી અને જીર્ણોદ્ધારનાં કાર્યને ઘણું પ્રેત્સાહન મળ્યું. ત્યારબાદ શ્રીસમેતશિખર જૈન તીર્થ જીર્ણોદ્ધાર સમિતિની રચના થઈ. પૂ રંજનશ્રીજી મહારાજ કલકત્તાનું ચાતુર્માસ પૂર્ણ કરીને સુરત આવતાં તેમના ગુરુબહેન સુરપ્રભાશ્રીજી મહારાજને પૂરેપૂરો સહગ સાંપડ્યો અને કાર્યમાં અને વેગ આવ્યો. તે માટે ખાસ પ્રચારક સમિતિની નિમણુંક થઈ.
ત્યારે એક કાર્યની લગની લાગે છે, ત્યારે તે અંગે નવા નવા માર્ગો–ઉપાયે મળી આવે છે અને સલતા સમીપ આવતી જાય છે પૂ રંજનશ્રીજી મહારાજ તથા સુરપ્રભાશ્રીજી મહારાજને આ કાર્યની લગની લાગી અને તેઓ રાત દિવસ તેનું ચિંતન કરી રહ્યા હતા, એટલે તેમને નવા નવા માર્ગો ઉપાયે સૂગયા અને તે કારગત નીવડ્યા..
છદ્ધારની ઝેળીમાં નાણું પડતાં આ કાર્ય માટે એક બાંધકામ સમિતિ નીમવામાં આવી. તેણે સં. ૨૦૧૨ ની સાલથી ગિરિરાજ પર કામ શરૂ કરાવ્યું. અનેક શિલ્પીઓ તથા મજૂર એ કામમાં જોડાયા.
Page #168
--------------------------------------------------------------------------
________________
આ કાર્ય માટે રૂ. દશલાખ મેળવવાના હતા, જે રકમ નાની તે ન જ કહેવાય પણ ધીમે ધીમે તેમાં પ્રગતિ થતી ગઈ અને તે રકમ મળી ગઈ. પણ હવે ખર્ચને અંદાજ પંદર લાખ પર પહોંચે હતો, એટલે નવા પાંચ લાખ રૂપિયા મેળવવાના હતા તે માટે પૂ. રંજનશ્રીજી મહારાજે અચળ શ્રદ્ધા રાખી કામ આદર્યું અને શાસનદેવની અદશ્ય સહાયે તેમાં સફળતા અપાવી.
ગિરિરાજ પરની ટૂંકમાં ચોગ્ય સમારકામ થયું એટલું જ નહિ, પણ જે જે વસ્તુ ભેગી કરવા જેવી લાગી તે પણ કરવામાં આવી અને તેણે સારાયે તીર્થની નક ફેરવી નાખી. જલમંદિર તે પાયામાંથી જ નવું બન્યું અને તેમાં આ ગિરિરાજ પર નિર્વાણ પામેલ વીશ તીર્થપતિઓ માટે વીશ કલામય ગોખલા થતાં તેની ભવ્યતામાં ઘણોજ વધારો થયે. એકલાં આ મંદિરની પાછળ જ રૂ. પાંચ લાખથી પણ અધિક ખર્ચ થ.
જીર્ણોદ્ધારનું કાર્ય પૂર્ણ થતાં અંજનશલાકા તથા પ્રતિષ્ઠા મહોત્સવ યોજવાને નિર્ણય થશે અને તે માટે તૈયારીઓ થવા લાગી. સમિતિના ઉત્સાહી સભ્યએ તે માટે તન-મન-ધનને સારે એ ભેગ આપે.
સં. ૨૦૧૭ ના માહ સુદ ૮ તા. ૨૪-૧-૬૧ મંગળવારથી મહોત્સવને પ્રારંભ થયો અને માહ વદિ ૮ તા. ૯-૨-૬૧ ગુરુવારે તેની પુર્ણાહુતિ થઈ કુલ સત્તર દિવસ ચાલેલા આ મહત્સવને પૂજ્ય આચાર્ય, ઉપાધ્યાય તથા સાધુ-મુનિઓનું સાનિધ્ય સારા પ્રમાણમાં પ્રાપ્ત થયું અને સાધ્વીઓની સંખ્યા પણ ખૂબ સારી રહી. ભારતના જુદા જુદા પ્રાંતમાંથી આવેલા હજારે શ્રાવક-શ્રાવિકાએ તેમાં ભાગ લીધે અને તીર્થભક્તિ ગુરુભક્તિ, સંઘભક્તિ સારા પ્રમાણમાં કરી. ઉછામણીની રકમ એકંદર ઘણી સારી થઈ અને તેથી દેવદ્રવ્યમાં વૃદ્ધિ થવા પામી.
વચ્ચે બે ત્રણ દિવસ ધુમ્મસ તથા વરસાદની નડતર થઈ, પણ એ કેઈને હાથની વાત ન હતી. તેનાથી ઊભી થયેલી અગવડેને દૂર કરવા માટે સમિતિએ સબળ પ્રયાસ કર્યો હતો.
શ્રીમાન નરેન્દ્રસિંહજી સિંગી અને શેઠ રાયચંદ ગુલાબચંદ અચ્છારીવાળાએ આ કાર્યમાં ઘણે જ રસ લીધું હતું અને મહોત્સવ દરમિયાન ખડા પગે હાજરી આપી હતી.
આ રીતે શ્રી સમેતશિખર મહાતીર્થના ઈતિહાસમાં એક નવું પૃષ્ઠ ઉમેરાયું હતું, “અને તે ચિરસ્મરણીય બન્યું હતું.
સંપૂર્ણ.
Page #169
--------------------------------------------------------------------------
________________
શ્રી શામળા પાર્શ્વનાથાય નમઃ ભારતવર્ષીય શ્રી શ્વેતામ્બર જૈન સકલ સંઘે શ્રી સમેતશિખર તીર્થ ઉદ્ધાર સમિતિ દ્વારા કરાવેલ શ્રી સમેતશિખરજી જીર્ણોદ્ધારમાં રકમ આપનાર પુણ્યવંત આત્માઓની નામાવલિ.
સાટ | શ્રી અજિતનાથ ભગવાનનું જૈન દેરાસર સંઘવી માણેકલાલ મનસુખભાઈ-અમદાવાદ. | શ્રી અજિત
વાપી (ગુજરાત) શ્રી મુંબઈના શ્રી ગોડીજી મહારાજના જૈન દેરાસરજી તથા ધર્માદા ખાતાઓની | શેઠ બોટમલજી સુરાણું.
કલકત્તા, પેઢી...
મુંબઈ. | શેઠ જીવરાજજી રામપુરીયા કલકત્તા. શેઠ આણંદજી કલ્યાણજીની પેઢી અમદાવાદ. | શ્રી આદીશ્વરજી જૈન વેતામ્બર મૂર્તિપૂજક શ્રી લેયજી તથા શ્રી શંખેશ્વરજી કારખાના દહેરાસર ટ્રસ્ટ, રતનપોલ નગીનાપલ, પેઢી અમદાવાદ,
અમદાવાદ, શેઠ મોહનલાલ છોટાલાલ તથા શેઠ મૂળચંદ શ્રીમતી સુચના નરોત્તમદાસ જીર્ણોદ્ધાર છેટાલાલ તથા શેઠ શંકરલાલ છોટાલાલ
ટ્રસ્ટ, અમદાવાદ, તરફથી કરાવેલ શ્રી ઉપધાન તપની શેઠ ચીમનલાલ ગોકળદાસ, અમદાવાદ, સં. ૨૦૧૪ મહા સુ. ૫ ની માલની
શ્રી એડન જૈન શ્વેતામ્બર શાન્તિનાથજીનું ઉછામણની ઉપજમાંથી. અમદાવાદ,
દહેરાસર, એડન કેમ્પ. શેઠ રાયચંદ ગુલાબચંદજી તથા તેમના સુપુત્રે | શ્રી સંઘ જુના મંદિર,
શાન્તિલાલ તથા સુંદરલાલ-અછારી. | શેઠ માણેકલાલ ચુનિલાલ, મુંબઈ શ્રી મુંબઈ કેટની ઉપધાન તપ સમિતિ તથા | શેઠ ધરમચંદ ઉદેચંદ જૈન જીર્ણોદ્ધાર કુંડ, ભાયખલા તપ સમિતિ,
મુંબઈ શ્રી સમેતશિખરજી તીર્થ યાત્રા સંઘ | શ્રી જૈન શ્વેતામ્બર મૂર્તિપૂજક તપાગચ્છ શ્રી ભાવનગર જૈન શ્વેતામ્બર મૂર્તિપૂજક
સંઘ-નાગપુર. તપાગચ્છ સંઘ હ. શેઠ ડોસાભાઈ અભે
શ્રી રાજનગર પાવાપુરી જૈન યાત્રિક ટ્રેન– ચંદની પેઢી -ભાવનગર (સૌરાષ્ટ્ર)
અમદાવાદ, શ્રી ચાણસ્મા જૈન દહેરાસરજી-ચાણસ્મા શ્રી કેડી પોલ જૈન સંઘ, વડોદરા.
(ગુજરાત) | શેઠ ભોગીલાલ લહેરચંદના ઘર દેરાસરજી ૬૦ શ્રી પાર્શ્વનાથ ભગવાનના જૈન દેરાસરજી
ચંપાબહેન-મુંબઈ નવસારી (ગુજરાત) | શ્રી મારવાડી જેને પંચ કમિટિ મસ્કતી શેઠ રમણલાલ દલસુખભાઈ મુંબઈ. '
મારકીટ–અમદાવાદ,
મદ્રાસ.
Page #170
--------------------------------------------------------------------------
________________
શ્રી તેડાની પોલ દેરાસરજી, અમદાવાદ. | શ્રી બગવાડા પરગણા પંચ સમસ્ત. શ્રી શ્રી જૈન શ્વેતામ્બર મૂર્તિપૂજક સંઘ. હા.
અજીતનાથ ભગવાનના દેરાસરજી,
હ વજેચંદ ચુનીલાલ બગવાડા (ગુજરાત) શ્રી જૈન . મૂર્તિપૂજક સુધારા ખાતાની
આચાર્ય શ્રી વિજયભક્તિસૂરીશ્વરજી મ.ના પેઢી. મહેસાણા (ઉ. ગુજરાત) |
શિષ્યરત્ન પન્યાસ શ્રી વિનયવિજયજી શ્રી સાઉથ ઈન્ડીયન ફલેર મીલ્સ પ્રાઈવેટ મહારાજ તથા શ્રી ગુણવિજયજી
1 લી મદ્રાસ. મહારાજના સદુપદેશથી શ્રી આરંભડા શ્રી નરેડા જૈન દેરાસરજી, નરેડા(અમદાવાદ)
શ્રી વાસુપૂજ્ય સ્વામિ જૈન દેરાસર
આરંભડા શ્રી વર્ધમાન જૈન આગમ મંદિર સંસ્થા
શ્રી જૈનસંઘ હ. શેઠ આણંદજી કલ્યાણ પાલીતાણા.
જીની પેઢી પ્રાંગધ્રા (સૌરાષ્ટ્ર) ૫૦ પૂ. ગણિવર્ય શ્રી ધર્મસાગરજી મહારાજ
ગાંધી વાડીલાલ નાથજીભાઈ વેજલપુરવાળાના તથા પ. પૂ. પંન્યાસજી શ્રી કૈલાસ
સુપુત્રે કપડવંજ (ગુજરાત) સાગરજી મ૦ ના ઉપદેશથી શ્રી નરોડા
શ્રી જૈન દેરાસરજી શાંતાકુઇ (મુંબઈ) ઉપધાન સમિતિ, નરોડા (અમદાવાદ)
શ્રી જૈન શ્વેતામ્બર મૂર્તિપૂજક સંઘ શેઠ લક્ષ્મીચંદ ફત્તેચંદજી કેચર-કલકત્તા.
ડીસા (બનાસકાંઠા) પંડિત શ્રી વીરવિજયજી મહારાજના ઉપ
શ્રી જૈન શ્વેતાંબર મૂર્તિપુજક સંઘ શ્રયને જૈન સંઘ, અમદાવાદ (ગુજરાત)
મુલી (સૌરાષ્ટ્ર) શ્રીમતી મણુબેન–તે વાડીલાલ દેવચન્દના
શ્રી જૈન શ્વેતાંબર મૂર્તિપુજક સંઘ બારડેલી ધર્મપત્ની-અમદાવાદ, શ્રી ભુરીબેન-તે શેઠ પુંજાલાલ નગીનદાસનાં
શ્રી આગદ્ધારક સંસ્થા સુરત (ગુજરાત) ધર્મપત્ની-અમદાવાદ શ્રી મહાવીર સ્વામી જૈન દેરાસરજી પ. પૂ. શ્રી ગીરધરલાલ છોટાલાલ, અમદાવાદ, આ. શ્રી ભક્તિસૂરીશ્વરજી મ. ના શ્રી જાસુદબેન ચીમનલાલ તથા ચેકસી
સદુપદેશથી.
સમી શાંતાબેન લાલભાઈ, અમદાવાદ, શેઠ છગનભાઈ ઉફે મંગલભાઈ લક્ષમીચંદ શ્રી જૈન સ્વયંસેવક શિખરજી પેશીઅલ | વડુવાલા
વડોદરા યાત્રિક સંઘ. હ૦ મેહનલાલ દીપચંદ | શ્રી ડાહ્યાભાઈ પ્રેમચંદ બુહારી (ગુજરાત) ચેસી
મુંબઈ. | શ્રી ઉમેદચંદ ભુરાભાઈ તથા તેમની સુપુત્રીઓ શેઠ હાલાભાઈ ઉગરચંદ તથા શેઠ મલાલ સુભદ્રા બેન તથા સવિતા બેન શાહપુર ભગવાનદાસ અમદાવાદ,
(અમદાવાદ)
Page #171
--------------------------------------------------------------------------
________________
શ્રી હરિપુરાના શ્રી શીતલનાથજી ભગવાનના બાબુ શેઠ અમીચંદ પનાલાલ ટેમ્પલ ટ્રસ્ટજૈન દેરાસરજી હ લાડુઆ શ્રીમાળી
મુંબઈ જેન સંઘ, |
સુરત | શ્રી શેઠજીનું આદીશ્વરજીનું દેરાસરજી જામશ્રી જૈન દેરાસરજી હ. રાજસ્થાન જૈન સંઘ
નગર (સૌરાષ્ટ્ર) થાણું (મુંબઈ) | શેઠ મણીલાલ મુલચંદ રીલીજીયસ ટ્રસ્ટ
અમદાવાદ, શેઠ કસ્તુરચંદ ધનાજી અચ્છારી (ગુજરાત) શેઠ નગીનદાસ હેમચંદ સંઘવી શાહપુર
શેઠ જમનાભાઈ ભગુભાઈના ઘર દેરાસરજી
અમદાવાદ, (જી થાણા)વાલાના સ્મરણાર્થે હ. તેમના
ધર્મપત્ની ચંદનબાઈ થાણું (મુંબઈ) | શેઠ ચિમનલાલ મંગળદાસ. અમદાવાદ, શ્રી રૂપવિજયજી મહારાજનો ડહેલા | શેઠ રાવતમલજી ભેરુદાનજી સુરાણ, કલકત્તા ઉપાશ્રય
અમદાવાદ શેઠ જયંતિલાલ ગણપતરામ વખારીયાના સંઘવી શેઠ માનમલ રાજાજી ચીકપિઠ બેંગલોર | માતુશ્રી દીવાળીબેન
સુરત શ્રી શામળાની પિળ જૈન સકલ સંઘ
ધી યુનીવર્સલ આયુરીટ બ્યુરે શ્રી બાલુ અમદાવાદ
ભાઈ લાલભાઈ તથા પ્રભાવતીબેન બાલુભાઈ
મુંબઈ શેઠ રતનાજી મટાછ રુઘનાથજી
હ. મેટા રુઘનાથજી પૂના | શ્રીમતી અંગુરાબાઈ ધી કલકત્તા શેઠ બાલારામજી છેટમલજી બાબુ
શેઠ દેવચંદ જેરામભાઈને પરિવાર મુંબઈ હ. ભીખમચંદજી પ. પૂ. આગમ દ્વારક આચાર્યદેવ શ્રી
ગોપીપુરા મેઈન રેડના શ્રી કુંથુનાથજી
ભગવાનના દેરાસર તરફથી સુરત આનંદસાગર સૂરીશ્વરજી મહારાજના શિષ્યરત્ન પૂ. મુનિ શ્રી ગુણસાગરજી. શેઠ હરિદાસ ભાગચંદ તથા ચતુરાબેન મહારાજના સદુપટ્ટેશથી શેઠ સુરજ
ભાગચંદ
મુંબઈ મલજી ઈન્દ્રચંદજી જાલોરી વેરા તથા ૫૦ પૂ. આગમોદ્ધારક આચાર્યદેવશ્રી
તેમના ધર્મપત્ની ચંપાબાઈ ચાંદા : આનંદસાગરસૂરીશ્વરજી મહારાજના શિષ્યશેઠ અમરચંદ વજેચંદ સંઘવીની સપત્ની પૂ૦ મુનિરાજશ્રી ગુણસાગરજી મ ના
| સદુપદેશથી શેઠશ્રી બંસીલાલજી કગર
મણીબેનસુરત તથા તેમના ધર્મપત્ની સુગનીબાઈ શેઠ ધારશીભાઈ ગણપતભાઈ છેડા-મુંબઈ :
હિંગનઘાટ (વિદર્ભ)
૧૩
Page #172
--------------------------------------------------------------------------
________________
શ્રી ખુશાલ ભુવન ઉપાશ્રય, હ ભેગીલાલ | સ્વામી ભગવાનની જૈન દેરાસરની પેઢી મગનલાલ સુતરીયા-અમદાવાદ
વલસાડ (ગુજરાત) શેઠ શાંતિનાથ વર્ધમાનની જૈન પેઢી
શ્રી ધનપીપલીની ખડકીના જૈન દેરાસરજી પાલેજ (ગુજરાત)
હ૦ ચમનલાલ સકરચંદ તથા નેમચંદ
ભાઈ નિહાલચંદ, અમદાવાદ. શ્રી જૈન દેરાસરજી મલાડ (મુંબઈ) ! શ્રી ચિંતામણી પાર્શ્વનાથ જૈન દેરાસર શેઠ ફૂલચંદ હઠીચંદના સ્મરણાર્થે હ. શેઠ | ટ્રસ્ટ
શીવલાલ ફૂલચંદ ચાણસ્મા (ગુજરાત) | શ્રી નિર્મલકુમારસિંહજી નવલખા કલકત્તા શ્રી જૈન છે, મૂ સંઘ, હ૦ શેઠ આણંદજી | શેઠ સુબાજી રવચંદ જેચંદ જૈન વિદ્યાશાળા કલ્યાણજીની પેઢી, સુરેન્દ્રનગર (સૌરાષ્ટ્ર) | ટ્રસ્ટ ખાતુ
અમદાવાદ શ્રી જૈન શ્વેતામ્બર સંઘ હ૦ શ્રી મહાવીર | શ્રીમતી પાતુબાઈ
રાયપુર
મુંબઈ
જિક
હમદ
Page #173
--------------------------------------------------------------------------
________________
શ્રી સમેતાંશખરજી તીર્થદર્શન
વિભાગ-૩
શ્રી સમેતશિખરજી તીર્થના રાસ તથા રાસના સંક્ષિપ્ત સાર ટૂકાનું વર્ણન અને ઇતિહાસઃ–
લેખક-મુનિ દ વિજયજી ત્રિપુટી અમદાવાદ.
णमो अरिहंताणं चवण- जम्म-वय-नाण निव्वाण पत्ताणं । विणियादिसु तिथ्येसु अट्ठावय सम्मेतचंपा उज्झितसे लपावासु ॥१॥
શિખરજી તીર્થની મહત્તાઃ——
વર્તમાન અવસર્પિણી કાલમાં ચાવીસ તીર્થંકરા થયા હતા. તેમાંના પહેલા ભ. ઋષભદેવજી અષ્ટાપદ પર્વત ઉપર, ખારમા ભ. વાસુપૂજ્યસ્વામી ચપાપુરીમાં, ૨૧મા લ. નેમિનાથજી ગિરનાર પર્વૈત ઉપર, ચાવીશમા ભ. મહાવીરસ્વામિ પાવાપુરીમાં મેક્ષે ગયા. આ સિવાયના ૨૦ તીર્થંકરા સમેતશિખર પહાડ ઉપર મેક્ષે ગયા હતા. તેમની સાથે અને તેમના પછી બીજા હજારા મુનિવરેશ સમેતશિખર પહાડ ઉપર મેલ્લે ગયા હતા.
આથી સ્પષ્ટ થાય છે કે–ભારતમાં સમેતશિખર ગિરિ માટુ સિદ્ધક્ષેત્ર તી છે. તેનું પ્રસિદ્ધ નામ સમ્મેતશિખર છે. પણ તેનાં ૨૧ ટૂંકાના હિસાબે જુદા જુદા ૨૧ પશુ નામ છે. તેનુ અર્વાચિન નામ પારસનાથ ( હિલ ) પહાડ છે. જૈનગમા, પંચાંગી, વસુદેવહી'ડી, ચઉવણુ મહાપુરીસ રિયમ, ત્રિષશિલાકા પુરુષ ચરિત્ર, તીર્થંકલ્પ તથા ખીજા ચરિત્ર ગ્રંથામાં તથા તીમાલાએમાં સમ્મેતશિખર તીથૅના ઉલ્લેખેા અને વધુ ને મળે છે. જૈન મુનિવરેએ તેના આધારે સમ્મેતશિખરના સ્વતંત્ર વર્ણનના ગ્રંથે પણુ
બનાવ્યા હતા.
શિખરજી તીર્થીના મહિમાના ગ્રંથા
૧ સમ્મેતશિખર માહાત્મ્ય:
મહાકવિ શ્મા. શ્રી દેવસૂરિ તથા તેમની શિષ્ય પરંપરાના ઇતિહાસ રન પર પરાના
Page #174
--------------------------------------------------------------------------
________________
૧૦૦ ઈતિહાસ” (પૃ. ૪૧. પૃ. ૪૬૦ થી ૫૦૧)માં વિસ્તારથી આપે છે. તેમાંની “નાગોરી તપાગચ્છની શાખામાં ૪૮ મા પટ્ટધર આ. રત્નશેખરસૂરિ થયા હતા. તેમનાં સં. ૧૩૭ર માં જના, સં. ૧૩૮૫માં દીક્ષા, સં. ૧૪૦૦ માં બિલાડા નગરમાં આચાર્યપદ અને સં. ૧૪૨૮ પછી સ્વર્ગગમન થયું હતું. તેમણે ખરતરગચ્છના આ. જિનપ્રભસૂરિ પાસે અભ્યાસ કર્યો હતો. તેમને “સિચ્યાંધકાર નામણિ”નું બિરૂદ મળ્યું હતું. તેમણે સં. ૧૪૪૭ માં ગુણસ્થાનકમારોહ વેપડ્રવૃત્તિ, વીર જય ક્ષેત્રસમાસ પસવૃત્તિ, ગુરુગણપત્રિશ–પ-ત્રિશિકાવૃત્તિ, સબંધસરીવૃત્તિ, સં. ૧૪૧૮ માં સિરિસિરિવાલકહા, સિદ્ધચક લેખન વિધિ, કદિનશુદ્ધિ દીપિકા, ગા. ૧૪૪, દે, રત્નાવલી અને પદર્શન સમુચ્ચય વિગેરે ગ્રંથની રચના કરી હતી. આચાર્યશ્રીએ સં. ૧૪૦૭ માં ફિરોજશાહ તઘલખને ઉપદેશ આપે. અને બાદશાહે તેમને સં. ૧૪૧૪ માં વિવિધ ફરમાને આપ્યાં હતાં. આચાર્યશ્રીએ ૧૦૦૦ ઘરોના માણસોને નવા જૈન બનાવ્યાં. આ રતનશેખરસૂરિએ આ સિવાય કઈ ગ્રંથ બનાવ્યાને ઉલેખ મળતું નથી, પણ ખુશીની વાત છે કે પં. રૂપરષ્યિ ગણિના શિષ્ય પં. કવિ દયારુચિ ગણિજી “સમેતશિખર રાસ” (ઢા. ૫, ગા. ૪૧)માં લખે છે કે આ રત્નશેખરસૂરિએ સં. ૧૪૦૦ પછી સંસ્કૃતમાં “સમેતશિખર મહાસ્ય? ગ્રં. ૧૬૦૦૦ બનાવ્યું હતું. આ માહાસ્ય આજે ઉપલબ્ધ નથી. સાહિત્ય પ્રેમીએ વિશેષ સાવચેત રહી આ ગ્રંથ શોધી કાઢો જોઈએ.
૨ સમેતશિખર રાસા–
તપાગચ્છના ગીતાર્થ પં. રૂપરુચિગણિના શિષ્ય કવિ પ. દયારુચિ-ગણિએ સં. ૧૮૩૫ મહા સુ. ૫ દિને શિવપુરીમાં શ્રી પૂજ્ય વિજયધર્મસૂરિના રાજ્યમાં સવેગી પં. દેવવિજય ગણિની દેરવણુ મુજબ સમેતશિખર ઉદ્ધાર રાસ (ઢાળ ૨૧, ગ્રં. ૮૦૧)ની રચના કરી હતી. આ સર્વ મુનિવરોને વિસ્તૃત પરિચય ૨૧ મા ઉદ્ધારના વર્ણન પ્રસંગે આવશે.
* આ ઈતિહાસના લેખકે સં. ૧૯૮૩ કાર્તિક સુદિ ૫ના રોજ મુંબઈમાં દિનપ્રતિદિન ગુજરાતી વિશ્વમભા” નામે ટીકા રચી હતી.
Page #175
--------------------------------------------------------------------------
________________
શ્રી સમેતશિખરજીને રાસ
શ્રી પાર્શ્વનાથાય નમ:
અથ શ્રીસમેતશિખરરાસ લિખ્યતે પ્રારંભ -
( દુહા ) શ્રી પારસ જિનવર નમી, નમીયે શારદ માય. વચનામૃત રસ દીજીયે, કીજે શુભ સુપસાય. ૧ પારસ પારસ કીજીયે, પારસ પરમ નિધાન. પારસ પરમ દયાનિધિ, સાંવલી રાજાન. ૨ ભૂમાહે તીરથ ઘણાં, ગિણવા કે સમર. ઊર્વ અધે મધ્ય લોકમે, બહુલાં જિહાં તીરથ. ૩ સહુ તીરથ માંહે સરસ, સમેત શિખર ગિરિરાય. સિદ્ધ ભયા જ્યાં વીશ પ્રભુ, સાધુ અનંત શિવપાય. વીર જિનેશ્વર ઈમ ભણે, ઈન્દ્રાદિક સુર પાસ. સમેત શિખર તીરથ શિરે, વીશ પ્રભુ જિહાં વાસ. તે માટે તીરથ ખડે, સમેત શિખર કહેવાય. કહું રાસ હિચે જેહને, સુણતાં સુખ બહુ થાય, ૬
ગિરિપરિચય –
(ઢાલ પહેલી) (રાગ-ધન ધન સંપ્રતિ સાચો રાજા, એ ચાલ) ધન ધન એડ સમેતશિખર ગિરિ પ્રવર તીરથ માંહે સાર રે. હરગતિ દૂર નિવારે એ ગિરિ, ઉતારે ભવ પાર રે. ધ. ૧ ગગન મંડલ સે બાદ કરતે ઉચે જિમ આસમાન રે. ઝાડ જંગી ઔર ઝરણ ઝરત હૈ, મર કરત નૃત્ય તાન રે. . ૨ ગધવેનાલો સીતાનાલો, વહે જિહાં નિર્મલ નીર રે. જાત્રી જન આવીને ત્યાં સહુ, સ્નાન કરે બેસી તીર રે. ધ. ૩
Page #176
--------------------------------------------------------------------------
________________
૧૨
શીતલ નિર્મલ જલ તિહાં ઝરણે, પાવન કરી શુચિ અંગ છે. વસ્ત્ર પવિત્ર પહેરી સહુ અગે, ચઢી ગિરિ ઉતગ રે. ધ૦ ૪ અખા રાયણ સરસ ખજૂર, શીતાફલ નાલેર રે કેલાં અનાર જરદ નારંગી, વૃક્ષ બહુ ચિહું ફેર છે. ધ. ૫ વૃક્ષ અનેક પહેલા વલી બહુલા, તુ જતુ કા ફલ પૂર રે. વાસે પરિમલ જિહાં ગિરિચિહું દિસ, સમેત શિખર હે સૂર રે. ધ. ૬ કેવડા કેતકી જાય મોગરા, કુંદ મચકુંદ ગુલાબ રે. ગધરાજ સેવત્રી સુગધી, બઉલસીરી બહુ ઝાબ રે. ધ. ૭ રિત રિતક સુગંધિ ફલ ફૂલે, ભમર ભમેં ચિહુ પાસ રે. બહુલા વૃક્ષનાં પુષ્પ સુગધી, વાસે પરિમલ ખાસ રે. ધ૦ ૮ સિંહ ધડુકે પર્વત ઉપર, અન્ય હી જીવ અનેક રે. ઝાડ શૃંગી મેં ચિદિસ ફિરતા, કરતા કેલ વિશેષ છે. ધ. ૯ યાત્રાવર્ણન – દેશ દેશના સંધ મિલ આવે, બોલે જય જિન વિસ છે. પહેલી સફલ બોલાય પાલગંજે, લહી રાજની આશીષ રે. ધ. ૧૦ સાંવલીયા પ્રભુ પાસ કી મૂરત, બહુ ઓછવ મંડાણ રે. પાલગંજ સે પ્રભુજી લાવે, બેલે મુખ જય વાણ રે. ધ. ૧૧ સંઘ સહુ મધુ વનમેં આવે, કરિ રહે પટ આવાસ રે. મધુવન મેં પ્રાસાદ પ્રભુ કે, જિહાં થાપે પ્રભુ પાસ રે. ધ. ૧૨ ઉપમ:સમેત શિખર ગિરિ પર્વત ઉપર, ટ્રેક જિહાં છે વીસ રે. વીસ ટુ કા નામ જૂજૂવા, કહ્યું હિયડે હિંસ છે. ૧૦ ૧૩
ટુંક પર જે જે પ્રભુજી, લેહિ જિહાં જિહાં નિરવાણ રે.
કે ટુંકે સાધુ સિધ્યા, કહેસું તે હિવ જાણ રે. ૧૦ ૧૪ જિણ જિણ ટુંક ઉદ્ધાર કર્યો જિણઇ, કહેસું તે હિવ સબંધ છે. કુણા કુણ દેશનાં કુણુ કુણ નગરના, કુણા કુણ રાજ પ્રબંધ રે. ધ. ૧૫ જે જેહવા હવે તે તેહની, જે જેહવાં રંગ આ રે. પહેરી જાત્ર કરે તે તેહવા, લહેર્યે ફલ તે તત્ર રે. ધ. ૧૬
Page #177
--------------------------------------------------------------------------
________________
૧૦૩
જે જેતા પૌષધ કે કેતા, કર્યું જાત્ર ફલ તેહ રે. લહેચ્ચે ભવિજન લાભ જાત્રા મેં, ફલ અનંતા તેહ રે. ૧૦ ૧૭ ટુક ટુકે જે જે પ્રભુ સંગ, તે તે મુનિવર તેહ રે. જેહનું વર્ણન હોયૅ જે આગે, સુણ ચતુર ભવિ તેહ રે. ઘ૦ ૧૮ પહેલી હાલે પહિલું વર્ણવ, જાણવા કાજે જેહ રે. - આગે વર્ણવ સબલ દયારુચિ, ભણચ્ચે તે ગુણ ગેહ રે. ધ. ૧૯
( ઢાળ બીજી છે. (રાગ-ગી થારે ઝેલી ને તુંબી હાથ મેં રે એ દેશી) ડુંગર ટાડે રે ડુંગર ફૂટરો રે ડુંગર પહલે ત્રિયણમાન. વિશટુંક પરિવારે સોહત રે, જિહાં પ્રભુ વિશ નિણંદ વખાણુ મા૧
મારે મન મોહ્યો રે સમેતગિરિ તીરથે રે
તીરથ સહુ રે એ તીરથ સાર. મારા (૧) સદવરટૂંક – પહેલી એહ સમેત શિખર ઉપરે રે, અજિતનાથ નિર્વાણ વિચાર. ચાર કલ્યાણક અધ્યામે ભયારે, પાંચમું સમેત શિખર ગિરધાર. ૨ સમેત શિખર ગિરિ ઉપર સેહત રે, મનહર ઊંચે સિદ્દવર ટુંક જિહાં પ્રભુ અજિત જિનેશ્વર સિદ્ધ થયા રે,
સહસ મુનિ સંગ આએ એહ ટુંક. ૩ લક્ષ બહેતર પૂરવનું આયુ રે, ભેગવી અજિત જિનેશ્વર ભાણું. સબલ અકર્મ કું ક્ષય કરી રે, પ્રભુ લહી અનુંભવ એક વખાણ, ૪ સમેત ગિરિ સિદ્ધવર ટુંક પર રે, મુનિ મુગત કી સંખ્યામાન. એક અબજ અસી કેડ જ જે કદા, ઊપર ચૌપન લક્ષને થાન. ૫ બારે અજિત અરુ અંતર સંભવ વિચે રે, મોક્ષે ગયા સાધુ ધર ધ્યાન. તિયું કારણ એ શિખરગિરિ ટુંકનો રે, તીરથ માટે એહ સુથાન ૬ કડ બતીસ જ પૌષધ ફલ લહેં રે, ફલ તે તે જાત્રામેં એકમાન જે સમેત શિખર ગિરિ જાતરા રે, કરાઁ લઇર્ચે ગતિ શુભવાન. ૭ પહલી એહ સમેત ગિરિ જતરા રે, કર્યો ઉદ્ધારજ તેનું નામ, સાંભલજે સહુ ભવિ હિવે તેનું રે, માત પિતા અરુ નગરી ઠામ, ૮
Page #178
--------------------------------------------------------------------------
________________
૧૪
શ્રી અજિતનાથ પ્રભુ જન્મ –
હિવે અદિ અજિત વિચ અંતર તે કહ્યો રે,પચવીશ કાઢ લાખ સાગર જાણુ. તેહ વિચ પચવીશ લાખ કાડ ઇંદ લયારે, શિખર મહાતમ તેહની વાણુ નગરી અયેાધ્યાને તે રાજવી રે, જિતશત્રુ વિજયા રાણી કત. લઘુ ભ્રાતા વલી જિતશત્રુના વક્ષી રે, નામ સુમિત્ર જુવરાજપદ હુંત. ૧૦ સુમિત્રની અગના જસેામતી રે, રુપે કહ્યું. મયણ સુકેમલ અ་ગ. વિજયા જસુમતી દેનું રાણીયાં રે, દેરાણી જેઠાણી સીલ જીંગ સંગ. ૧૧ ચૌદ સુપન જોડે એક રજની લહેરે, જિન ચક્રી જનની મીલ દોય. વૈશાખ સુદ તેરસની* રજનીચે રે, અખાધા રહિત લહે સુપનાં સાય. ૧૯
વિષય વિમાન સુ’ જીવ આવી ચબ્યા રે, લાગવી તીસ સાગરની આય. આવે' ત્રિલૢ જ્ઞાને જો સયુક્તથી રે, તીર્થંકર પદ તેણે નૈં થાય. ૧૩ જિન ચક્રી જનની પ્રસાં રે, અજિત સગર દાનુ શુભ જાત. સુત ઉછવ રાજાતે બેઠું કરે રે, જિતશત્રુ સુમિત્ર એનુ મીલ ભ્રાત, ૧૪ ગલે અજિત જિનેશ્વર તે છતાં રે, અનમી' નમ્યા મિલે તે સહેરાય. જખ રાય જિતશત્રુના જય થયા રે, અનમ નમાયા તે સહુ પાય, ૧૫ તે પરીક્ષાયે નામ માવિત્ર ઠંવે રે, અજિત સગર જીગપુત્ર અભિરામ. અનુક્રમે અજિત સગર પ્રૌઢા હુલા રે, માં ફૂલરાવે" કહી કહી નામ. ૧૨ પરણાવ્યા તે એહુને હંસુ' રે, કરી બહુ ઔચ્છવ અધિક સંડાણુ, ઘર ઘર એચ્છવ તેારણુ ખારણે રે, હરખ ભચે સત્તુ રાણા રાણુ. ૧૭
દૂજી ઢાલે' જનમ વ્યાવ વરણુબ્યા રે, અજિત સગર જીંગકુમર વિખ્યાત. અજિત સગર જીગકુમર દયાનિધિ રે, નિત જપા નામ ભલી પરભાત. ૧૮
( ઢાંલત્રીજી)
(વૈરાગી જિનસે' લાગે। અવિહડ રંગ. એ દેશી ) અજિતનાથ પ્રભુ પિતા દીક્ષાદ્દિ:
હિવે ધઘેષ વૃતિ આવીયાજી, મુનિ કરત વિહાર. નગર ોધ્યા પરિસરેજી, રહે. ઉદ્યાન મઝાર. વિજન ! ગુણવંતા સુણુન્ત્યા સહુ વિસ્તાર.
or fa
Page #179
--------------------------------------------------------------------------
________________
૧૫
વનમાલી તમ દૌડનેજી, દેવે વધાઈ તામ. જિતશત્રુ તબ હરખીજી, વનમાલી ને દામ. ભવિ૦ ૨ જિતશત્રુ સુમિત્ર દેઉ મિલીજી, લેઈ અપણે પરિવાર, મુનિ વંદન વન આવીયાજી, કરી બહુ ઝદ્ધિ વિસ્તાર, ભવિ. કરી વદન બહુ ભાવસુજી, ઐઠા બેસણ ઢાંમ. ધર્મશેષ મુનિ તિણ સમંજી, ઘે દેશના તે નામ. ભવિ. ૪ સુણ વાણી પ્રતિબુઝીયાજી, જિતશત્રુ સુમિત્ર દે ભ્રાત, સંજમ લેવા ઉમટ્યાજી, કરતા મીલ દેહુ વાત. ભવિ. ૫ ગુરુ વાંદી ગૃહ આવીનેજી, અજિત કુંવર પટધાર. સગર જુવરાજ પદે ઠજી, ઘે રાજયનાં સહુ ભાર. ભવિ૦ ૬ જિત શત્રુસુમિત્ર બહુ મિલીજી, આવે ધર્મઘોષસૂરિપાસ. ત્યે દીક્ષા તપ આદરેંજ, કરી અષ્ટકર્મ દલ નાશ. ભવિ. ૭ અણસણ કરી સુરપદ વરી, જિતશત્રુ મુનિ રાય. ઈશાનેન્દ્ર પદ તે લહી, ઇંદ્ર રિદ્ધિ સહુ પાય, ભવિ૦ ૮ અજિત જનની વિજયા સતીજી, લહી શિવપદને ભાગ. ધન ધન જિન માતા પિતાજી, દેવ ગતિ અનુભવ રાગ ભવિ૦ ૯ આઠ લાખ પૂરવનું જી, ભેગવી અજિત સુરરાજ. કાંતિક વચને સુણીજી, ચિત્ત સમજ્યા શુભ કાજ. ભવિ. ૧૦
ધન ધન જિન રાજા ધન ધન તુમ અવતાર. શ્રી અજિતનાથ પ્રભુ દીક્ષા-કેવલ :બરસી દાન પ્રભુ દિયેજી, સંજમ સુમનબાલ, ઐસી સુપ્રભા શિબિકા પ્રભુજી, ઓચ્છવ કરે ઈદ્રિ મિલમાલ. ધન. ૧૧ પંચ મુછી કરી લેચનીજ, આગાર સે ભએ અણગાર, મઈ સુઈ એહિ પજવ વલીજી, ચાર જ્ઞાન શુભ ધાર ધન- ૧૨ સહસ સંગ મુનિવર ભયાજી, ગૃહી સંમ શ્રત ધાર, દે ઉપવાસે પાર છે, કરીય અજિત સુખકાર. ધન ૧૩ ગામ નગર પુર વિહરતાછ, કરતા ઉગ્ર વિહાર, આ અધ્યા પરિસરેજી, ઉપજે કેવલ સાર. ધન ૧૪ કેવલ મહિમા સુર કરે છે, કર સમસરણ રચના, ચૌમુખી વાણું વિસ્તરેજી, સુરનર મુનિ તિરિ વાહ. ધન૧૫
Page #180
--------------------------------------------------------------------------
________________
સગરચકી દીક્ષા - અજિત રાજ્ય સગરે લોજી, પાલે રાજ્ય વિશેષ, એક દિવસ વધામણજી, દેય મિલી તબ દેખ. ધન૧૬ પ્રભુ કેવલ એક વધામણજી, ચક્ર રત્ન ઉપજત, એ દેન એકણ સમજી, પાયે અતિ સુખ સંત ધન૧૭ પહલી વાદી પ્રભુ ભણીજી, પછે સાધ્યા સહુ દેશ, સાધી દેશ અયોધ્યા ભણીજી, આવ્યા સગર નરેશ. ધન, ૧૮ સગર નરેશર જબ કુમારને, દે આદેશ નરેશ, જઈ અષ્ટાપદ તીર્થનીજી, કરી ઈમે જાત્ર વિશેષ ધન. ૧૯ જહનુકુમર અદિ સાઠ સહસસુત, ચલે અષ્ટાપદ જાત, જાત્રા કરે તહાં તીર્થનીજી, ચિહું દિસ ફિરી વિખ્યાત. સાઠ સહસ ચુત ચક્રી ના મિલ, બંધન કરે એક બાત, એ તીરથ આસાતનાજી, ન કરે કેઈ વિધાત. ધન ૨૧ જહનુકુમાર દંડ રહે, ખાઈ ફેરી ચિઉ ફેર, ખેંચ સમુદ્ર સે ગંગા લાવે, દંડ રતન સે ઘેર. ધન રર ગંગા અષ્ટાપદે ફરે, શોભાણું નાગ લોક, ક્રોધ કરીને આવીયાજી, નાગ કુમર મિલ ક. ધન૦ ૨૩ જહનુસહિત સાઠ સહસનેજી, નાગ કુંવર ફેંકાર, ભસ્મ કર્યા સહ તેહને, થયા સુરલોકે અવતાર. ધન કરી વૈયાવચ્ચ તીર્થનીજી, બારમા દેવલેક સાર, એ સંબંધ જોઈયેજી, આવશ્યક સૂત્ર મઝાર પુત્ર મરણ ચકી સુજી, ઉપન્ય દુઃખ અપાર, સુરપતિ આવી સમઝાવિજી, શોક નિવારી સાર ધન૨૬ ભરત પરે સંઘવી થજી, આ ઉજજવલ ગિરિ જાત. પૂજી પ્રથમ જિjદનેજી, કર્યો ઉદ્ધાર વિખ્યાત. ધન ૨૭ સગર ચઢી ગૃહ આવીનેજી, ભગીરથ ને દિયે રાજ, અજિતનાથ પાસે ભલેજ, સગર સંજમ ગૃહી સાજ. ધન૨૮ સગર સંજમ આદરિજી, ત્રીજી ઢાલે એહ, હિવે અજિત નિર્વાણુનેજી, ભણે દયારુચિ અતિ ને ધન ૨૯
Page #181
--------------------------------------------------------------------------
________________
૧ds
શ્રી અજીતનાથપ્રભુનિર્વાણ
(ઢાલ ૪) (ઉંબદરિયાજે ને ગાજે હોં ભટિયાણું રાણી ચઢ જુ-એ દેશી) હિવે સમેત ગિરિ આયા હે, મન ભાયા તીરથ ઊપરે, કાંઈ સિદ્ધવર ટુકે નેહ, અજીત જીનેશ્વર સ્વામી છે; શિવ ગામી પામી મોક્ષને, કઈ સમેત શિખરગિરિ તેહ; સિદ્ધવર ટુંક સુહાવે , જીહાં આવે ધ્યાવે સિદ્ધ ને. કઈ લહી તિહાં અધિક સનેહ, કરી નિશ્રેણી ગિર હે; સિદ્ધવર ટૂંક સેહીયા, કાંઈ પહતા નિશ્રેણી અનુભવ ગેહ. ૧ લક્ષ બહેતર પૂરબ હે, પ્રભુ આયુરિથતિ પૂરણ કરી કાંઈ માસ કરી સંથાર, પદ્માસન રહી સ્વામી હો, શિવગામી પ્રભુ અનુભવ વરી, કાંઈ સહસ મુનિ સંગ ધાર; નિર્વાણ ઉચ્છવ કરતા હૈ, વલિ ધરતા ઉમંગ દેવતા. કરી વિધિ નિર્વાણ સુરસાર, સુર નદીશ્વર ગાઈ હે;
શુદ્ધ થાઈ કરી પ્રભુ સેવના, કાંઈ બોલતા સુખ જ્યકાર. ૨ સિંહસેન ગણધર મુકિત
વલી સમેત ગિરિ કે હે, આ સિદ્ધવર કે મુનિવરા; કાંઈ નિર્વાણ ભૂમિ વિચાર, સિંહસેન મુનિ રાયા છે. આયા ગણધારી અજીત નાં, કાંઈ પાયા સમેતગિરિ સાર; અજીત નિર્વાણું ટુંકે હૈ, બલિ મુકે મોહ તે દેહને. કાંઈ જેહનૂ મન એકતાર, પાંચસે મુનિ સંઘાતે હૈ, સિદ્ધ સાથે અનુભવ પદવરી, કાંઈ તરી ભવ સિંધુ પાર. ૩ હિવે ગ્રામ નગર વિચરતા હે, વલિ ધરતા ચરણ સુહંકાર; કાંઈ કરતા ઉગ્ર વિહાર, સગર મુનીશ્વર આવે છે. મન ભાવે અયોધ્યા પરિસરે, કાંઈ સહસ મુનીસર ધાર; રહે કાનન કાઉસગે છે, બહુરંગે ધ્યાન જ ધરતા. કાંઈ આવત દેષ નિવાર, વનપાલક તવ ધાઈ હે; બધાઈ દેવા આવિયે, કાંઈ બોલતે મુખ ઈક તાર ૪
Page #182
--------------------------------------------------------------------------
________________
૧૮
રાય ભગીરથ પાસે હે, ઈક સાસે બધાઈ તિણ દે, કાંઈ હરડ્યા સહુ પરિવાર, રાય ભગીરથ તેહ હે. તે દેવે સાર મુદ્રા મણું, કાંઈ બનયાલિકને તિણ વાર દાદા અંદણ કાજે છે, બહુ સાજે વાજા ખાતે. કાંઈ ગાજતા ગયવર સાર, અશ્વ, રથ, દિલ પૂરા હે; બહુ સંગ શૂરા મલપતા, કાંઈ નગરના બહુ નરનાર. ૫ કાનન માં સહુ આવે હો, બહુ ભાવે મુનિજન વાંદતા; કાંઈ બૈઠે (ઉચિત) ઠામ, દેસના હૈ મુનિરાયા છે. મન ભાયા આગમ ભાષતા, કાંઈ બોધવા ભવિજન કાજ; મીઠી અમીરસ વાણી હે, ભવ્ય પ્રાણી સુણી મોહ્યા. કાંઈ પ્રતિબુદ્ધ એ કઈ તામ, રાજા ભગીરથ જપે છે; સુનિ સંપે વચન શુભ ઉચરે, કાંઈ કહે મુનિને કરે પ્રણામ. ૬ સ્વામી મુઝ નિતારે હે, ભવ તારે વારે દુખ ને, કાંઈ અનુભવ કિમ હવે હાથ, મુનિ મુખ વચન રસાલે છે. શુભ ઢાલે વચન ઈમ ઉચરે, કાંઈ કરે શિખરની જાત, પિતર ને પૂછ લહે, મન વાંછિત સિદ્ધિ આપણા. કાંઈ તરિયે ભવ જલ પાથ, ગુરુ વાણી ભાવણે છે, મુખ્ય પણે કરવું એ સહી, કાંઈ અતિ હિય મેં હર્ષાત. ૭ ગુરુ વાંદી ઘર આવે છે, પઠાવે સંઘ કકતરી કાંઈ કરે હિ સંઘ તયાર, બસ સહસ ગજ ગમતા હે. મદ ઝરતા અતિ બહુ ઝૂમતા, કાંઈ કરતા કેલિ અપાર; કેઈ હાદા ગજ સેહે હો, કેઈ મોહે અંબાવાડિયા, કાંઈ ગુંજત જિમ જલ ધાર, ઉરકી ઐરાકી કઈ હે; કેઈ કાછી ધાઠી જાતના, કાંઈ જુરી બીસ હજાર. ૮ ગજ રથ, અશ્વ રથ, બહુલા કેઈ બહુલા વૃષભ રથ હતા; કઈ રથ પિણ બીસ હજાર, સુછાલા મધરાલી છે. અડિયાલા પાલા કકડા, કાંઈ પાલા લખ બીસ હજાર, દેવ સુખાસન કેઈ છે, કેઈ ચકડેલ સુહામણુ. કાંઈ સહસાગમ કેઈ ત્યાર, ખાતી નહિ જોઈ હે; કઈ બેલદાર સંઘ મેં ઘણા, કાંઈ દીવીધરા હૈ અાર. ૯
Page #183
--------------------------------------------------------------------------
________________
૧૦૮
સંઘ ચતુર્વિધ સજલે હે, નિલે નહીં કેઈ સંઘ મેં; કાંઈ દ્રવ્યે સહુ ભરપૂર, કોઠારી ભંડારી હે.
વ્યાપારી સારી વસ્તુના, કાંઈ સેઠ સારથવાહ સમૂર; વાછત્ર વિવિધ પ્રકારે છે, બાજા ઘણુ બાજતા. કાંઈ કરતા પ્રભુ ગુણ ચૂર, શયન વિણ બહુ ગાવે છે; રાગ રાગણ સ્વર છ દસે, કાંઇ તાન માન કરી સૂર. ૧૦ ઈહ વિધ સંઘ સજાઈ હે, અધિકાઈ નિસાણ કેઈ ભલા; કાંઈ સંઘના બહુ વરણાવ, રાજા ભગીરથ જેહ. • વલી તેહ નહિ કેઈ જેડલે, કાંઈ સંઘપતિ નામ ધરાવે; રાજ કા બહુ તેરી હૈ, ઈદ્રાણી જાણે અપ્સરા. કાંઈ દાસદાસી મિલ ભાવ, વલિ બહુ કરી બહુલે છે, સંઘ સઘલે લેકે સામઠ, કાંઈ બહુ વહાં ડેરા તણાવ. ૧૧ જ્જુ તિલક કરી મન ભાલે છે, ખિસા ચોખા ચાલિયા; કાંઈ મંગલિક શ્રીફલ હાથ, શુભ લગને શુભ જાગે હો, શુભ વેલા ભલી માહિં ઈની, કઈ બિદા ભઈ બહુ સાથ સગર મુનીશ્વર પાસે છે, ઉલ્લાસે કરે બહુ બિનતી. કાંઈ મયા કરે મુજ નાથ, જાત્રા શિખર ગિરિ સંગે છે, બહુ રંગે અધ્યા સુ સંચર્યા, કાંઈ જપતા નવપદ ગાથ. ૧૨ બાલા બૂઢા સંગે હે, મન રંગ ઉમંગે ચાલતા કાંઈ કરે ત્રિણ કેસી મુકામ, છઘેહરી પાલતા હે. ટાલતા ઈપથ દેષને, કાંઈ ગાતા પ્રભુ ગુણ ગ્રામ; અનુક્રમે શિખર ગિરિ નિરખી હો,હિય હરખી વધારે ગિરિમણી; કાંઈ સોને રુપે દામ, મધુવન મેં જબ આવે છે; બહુ ભાવે ગિરિ વંદન કરે, કાંઈ આરતી ઉતારે તા. ૧૩ ચઢી સમેત ગિરિ પાજે હે, બહુ રાજે મિલ મિલ કસું; કાંઈ ગધર્વ નાલે આપ, ચરણ પરવાલી સજલે છે. નિર્મલ થઈ થાક ઉતારતા, કાંઈ તિહાં સહુ સંગે થાય; ફિર બહતા તલિ અગે છે, બહુ રંગે ચઢતા મન કરી. કાંઈ હરખી તસહ હમાય, સીતા નાલે આવી છે મન ભાવી ભાવી વસમો લહે, કાંઈ બાલા બૂટા સુખ પાય. ૧૪
Page #184
--------------------------------------------------------------------------
________________
૧૦
શિખર અતિશય ભારી હેા, સુખકારી ખેદ ન કોઈ લહે; કાંઈ રાજી સહુ નરનાર, મૂલ શિખર ગિરિ ચઢિયા હૈ. વિલ સરિયાકાર જનમતણા, કાંઈ સિદ્ધવર ટૂંક દિલ ધારા; સુરપતિ શુભે' રચિયા હા, તિહાં નિરખી અજીત જીનરાયને
કાંઈ મન મે હર્ષ અપાર, વંદન કરે. મન ભાવે. હા, તિહાં ધ્યાવે' અજીત જીન નામને,કાંઈ સુખ ઉચરે જયજયકાર. ૧૫ પૂજા બહુ વિધ સારે હા, મન ધારે" પ્રભુ ગુણુ ગાવતા; કાંઈ બહુ વિધ ભક્તિ કરત, ભાગીરથ મઢ ભાગી હા, અતિરાગી અજીત જીન પેાતશ, કાંઈ પિતૃ ચરણ પૂજત; સ્નાત્ર સત્તર પ્રકા૨ી હા, અધિકારી અષ્ટ પ્રકારની. કાંઇ સેવા કરે, હરત, ભાગીરથ મન ભાવે હા; પ્રાસાદ કરાવે તેહવેા, કાંઈ પ્રથમ ઉદ્ધાર કરત. ૧૯ ગગન મડલ તિણુ વેલા હા, મહુ ભેલા વાજીંત ખાજતા; કાંઇ સુર સહુ મિલતે આપ, પુષ્પ વૃષ્ટિ મર્હુ કરતા હૈ. ઉચ્ચતા શબ્દ જય જય ભલા, કાંઈ આવી નમે પ્રભુ પાય, ઉપજ્ગ્યા કેવલ જેહવે હા, લિ તેહવે. સગર મુનીસને; કાંઈ લેાકાલાક દીખાય, કેવલ ઉચ્છમ કરતા હા, બહું ધરતા હરખ સહુ દેખતા, કાંઈ સેવતા કેવલી પાય. ૧૭ લેાકા લેાક પ્રયાસે હી, સુખ ભાષે ક્રેસના નિર્મલી, કાંઈ સગર કેવલી તિગુવાર, શ્રવણુ સુણે ભવ્ય પ્રાણી હા. જિનવાણી અસીરસ સું ભલી, કાંઈ અતિ આંણી એક તાર, સગર કેવલી પાચા હૈ, નિષ્ઠાણુ સાચે તે ભલેા. કાંઈ સિદ્ધવર—ટું કે ધાર, સરસ મુનિ ઘાતે હા, મુનિ ખાતે અનુભવ નિમલી, કાંઈ સમેત શિખર પાર સાર, ૧૮ હિવે ભાગીરથ રાયા હા, મન ભાયા તીરથ ઉપરે, કાંઈ તીરથ રખવાલ સાર,મહા જસ દક્ષને અજિત ખાલા હૈ. અધિષ્ઠાયક ને તેડવે, કાંઈ ભાગીરથ સુખકાર,
·
ભગીરથ રાય ને
સુરપતિ નરપતિ ખેલે હા, ધન ધન કાંઈ જિષ્ણુ કીધી રે ઉદ્ધાર, પ્રથમ એ ગુણુ વધુ બ્યા નિર્વાણુના, કાંઈ
સુણુ
ગિરિવર ના હા, સહુ નરનાર. ૧૯
Page #185
--------------------------------------------------------------------------
________________
૧૧
કરી આગમની સાખે' હા, શુભ આવે દાખે ગિર ભણી, કાંઈ ભલા વીશ નિર્વાણુ, વીર જિનેશ્વર ભાખ્યા હા. સહુ દાખ્યા શિખર માહાત્મમે, કાંઈ તે કહિયા નિર્વાણુ, ચૌથી ઢાલ મઝાર હા, એ પ્રથમ ઉદ્ધારજ વચ્.. કાંઈ એહી શાસ્ત્ર મખાણુ, જાણુ અજાણ મ હૉન્મ્યા હા, જો જો એ દયારુચિ ભાખ્યાં, કાંઈ સત્ય વચન એ જાણુ,
( ઢાલ ૫ ) (નણુદલ હું નથુલ ચૂલે જોખન ઝીલા રહ્યો એ દેશી ) દત્તધવલ ટુક :---
સમ્મેત શિખર ગિરિ લેટિચે, મેટ્રિયે કમ ફ્લેશ, કરિયે આતમ નિત્યુ, અનુભવ સુર કલ હેસ. સહુ સમેત ગિરિ સેહેરા, ગહેરા ટ્રૅક વિશાલ, દત્ત ધવલ ગિરિ ઊપરે, તીરથ તેહ દત્ત ધવલ ગિરિ ઉપરે, હવે' નિર્વાણુ વિચાર, તે સુષુજો સહુ સાજના, આલસ દૂર નિવાર, સભવર્જિન ચરિત્ર :
નિહાલ
સાત્વથી નગરી ભલી, રાય જિતારિ નામ, રાણીસેના સાહામણી, પટરાણી ગુણુ ધામ. સૌમ્ય સક્ષમત્રૈવેયક સે”, ઉર્િમહિદ્ગિમ ગાત્ર નામ, તે સુર સુખ તિહાં ભાગવી, સ્થિતિ પૂર્ણ કરી તામ, આયુષ ઉત્કૃષ્ટો ભાગવી, શુષુતીસ સાગર માન, જધન્ય પત્થ (સાગર) અઠાવીસનું, એ આસુ સ્થિત માન, ફાગણ સુદ્રી અષ્ટમી દિને, ચ્યવી સેના ક્રૃખે ઉપજત, તિણુ દિન અધરાત્રને, સુપના ચૌદહ લહેત. માઘ સુદી ચદસ રયણીચે, સાઁભવ જન્મ વહેત, અડ કુમરી સૂત હરે, જન્માચ્છવ દેવ કરત, જિન માતા પિતા ગૃહ ધન ભરી, સુર થાનિક પહેંચત, જિન માત પિતા ઉચ્છવ કરી, સભવ નામ વંત,
3
v
७
.
ક
Page #186
--------------------------------------------------------------------------
________________
ઈવાકુ વંશ કુલગર ભલે, ચઉસય ધનુષ દેહમાન, અશ્વ લંછન પ્રભુ ચરણ મેં, કંચન પ્રભુ તનુ વાન આયુ લક્ષ સાઠ પૂર્વનું, ત્રિણ જ્ઞાન સંયુક્ત, અનુક્રમે પાણિગ્રહણ કર્યું, નર ભવ સુખ લહેત. પિતા આયુ પૂરણ કરી, પદ ઈશાને લહંત, જિન માતા મોક્ષનું સુખ લહ્યું, સંભવ રાજ્ય કરત. તજી સંસાર ની ભાવના, મોહ કુટુંબ તાજેત, સંયમ સાવથીચે કહ્યું, કેવલ સાવથી હું ત. આયા શિખર ગિરિ ઉપરે, દત્ત ધવલ ગિરિ ધાર, લહી જિહાં અનુભવ નિર્મલ, ગિરિ તીરથ કરી સાર. સંભવ જિન સંગે કહ્યું, સાધુ સહસ શિવ ઠાણું, દત્ત ધવલ ગિરિ ઊપરે રે, થયું શુભ નિર્વાણું દ્વિતીય ઉદ્ધાર:ઉદ્ધાર સુણે હિવે ગિરિ તણે, જે જેહ પ્રકાર, કુંણ કર્યું તેહી વર્ણવું, સુણે ભવિ ચિત્ત ધાર. બંગ દેશ છે સુહામણો, હેરા નગર વિશાલ, પુરજન તિહાં ધમી ઘણ, તેહના મન શુભ લાલ. જિહ ધમી હેમદત્ત રાજી, પ્રધાને પ્રતિપાલ, રાજ કરે રગે ભલે, ભાગ્ય અવલ વિશાલ.
અદ્ધિ રમણી શજ્ય ભોગવે, પિણ સુત નાહીં એક, તિસું તે બિલ રહે, કરે ઉપાય અનેક એકદા નગરને પરિસરે, વિચરતા મુનિરાય, સંગ સાધુ પરિવારમું, રહે કાઉસગ તિહાં આય. શ્રી સંભવ જિન રાજને, ગણધર પ્રથમ વિચાર. નામે ચાસક ગણધરુ, તે મુનિ હૈ સુખકાર, બનપાલક જાઈ રાયને, દેવે બધાઈ તામ, સેવન જડિત મુદ્રા મણી, દેઈ દાન અભિરામ, હેમદને ગુરુ વાંદિયા, કરી મન બહુ લુભાવ, બેહો મૈસણું કામ મેં, આણી મન ઉચ્છાવ,
Page #187
--------------------------------------------------------------------------
________________
૨૪
૨૫
૨૭
૧૩ જે દેશના ગુરુ ધર્મની, જિન ના વચન રસાલ, નર ભવ પામી પ્રાણીયા ! ટાલે મદ મન વાલ. સુણ વાણી રાય રઝિ, કહે હેમદત્ત કર જેડ, પુત્ર નહીં એક માહરે, એહ મટી ખેડ. કહે ચાસક ગણધર રાયને, સુણે હેમદત રાય, ધર્મ ભલે સંસાર મેં, ધમેં નવ નિધિ ધામ, દેવ અરિહંત ને પૂજિયે, દયા દિલ મેં ધાર, પાંચે ઈદ્રી વશ કર, દીજે દાન અપાર તીરથ જાત્રાએ ફલ ઘણું, કરે ઈમ તીર્થ ઉદાર, તેહથી મન વંછિત મિલે, સુખ લહો અભિનવ સાર. રાય બાણું સુણ ગુરુ તણું, કહે ગુરુ ને રાય એહ, માહરે મન એક પુત્રની, કેસે લહિયે તેહ ? ગુરુ કહે હિવે તમે સાંભલે, કરે સમેત ગિરિ જાત્ર, પિત વસ્ત્ર પહેરી કરી, કરિયે નિર્મલ ગાત્ર. છ છરી શુદ્ધ પાલતા, કર હવે વિહાર, કઈ જીવ દુખી ના હેવે, ” જાત્રા એહ વિચાર. સુણી વાણી ગુરુરાયની, કરી બહુલે સંઘ, ચઉવિ સંઘ સુપરે કરી, આવે ગિરિ ઉમંગ. કરી સમેત ગિરિ જાતરા, કર્યો હેમદત્ત ઉદ્ધાર, નિજ આતમ સફલ કરી. ખરચી દ્રવ્ય અપાર. સમેત શિખર ગિરિ જાતરા, લાભ લઈ ભર પૂર, પુણ્ય તણું પ્રભાવ થી, થયે પુત્ર સનૂર. હેમદત્ત રાય ફલ પામિ, તિમ ભવિ ને ઈમ હોય, કરિયે શિખર ગિરિ જાતરા, લાભ અનતે જોય.
૨૯
૩૦
૩૧
૩૨
૨૩
૩૪
૩૫
દ્વિતીય ક મહિમા :એક સમેત શિખર પરે, દત્ત ધવલ ગિરિ ઢુક, મુનિવર સિધ્યા તે કહું, ભવિ સુ આલસ મૂક. સંભવાદિ નવ કડાકડી, લક્ષ બહાર તેહ, ઉપર સહસ બયાલીસ, પાંચસે ઊપર જેહ,
Page #188
--------------------------------------------------------------------------
________________
૧૧૪ , દત્ત ધવલ ટૂંક ઊપરે, લહે મુનિવર શિવ વાસ, તિણ સમેત શિખર ગિરિ, ભેટયાજી પૂગે છે આસ.
એહ સમેત ગિરિ જાત્રને, ફલ કેતે હી લહેસ, લાખ બયાલીસ પૌષધ કરે, એતે ફલ હે વિશેષ. શિખર સમેત ગિરિદને, એહ જો ઉદ્ધાર, ભવિ સુણજો મન થિર કરી, પામો ભવ પાર. ૪૦ સમેત શિખર માહાસ્ય અધિકાર - ચઉદેસંવચ્છરે, શિખર માહાતમ નેહ, રત્ન શેખર સૂરિ કર્યો, સેલ સહસ સંખ્યા જેહ. ૪૧ શિખર માહતમ મેં કહો, બહુ વર્ણન અધિકાર, કિંચિત એહ ઉદ્ધાર મેં, ભાખે એ નિરધાર. પાંચમી ઢાલે એ વર્ણ, શિખર સમેત ગિરિદ, દયા રુચિ બહુ રંગ ચું, ગાયે એહ આણંદ,
હાલ ૬ઠ્ઠી) (સંભવ જિનવર વિનતિ, અવધારે ગુણ ગ્યાતારે, એ દેશી) (૩) આનંદ કે :ધન્ય એહ સમેત શિખર ગિરિ, તીરથ એહ ઉદ્ધાર છે, જે વદે ગિરિવર એ ભલે, તે પામે શિખ સુખ કાર રે. ૧ તીજી સમેત શિખર પરે, આનંદ ટૂંક સહાય રે, અભિનંદન જિન જિહાં પ્રભુ, સહસ મુનિ સંગ આયરે. ૨ અભિનંદન મુનિ સહસસું, પામી શિવ મગ ખાસરે, લહી નિર્વાણ શિખર પરે, કરી જિહાં અનુપમ વાસ છે. ૩ પહેલી જાત્રા આનંદ ટંકની, કરી જેહને કહું છું નામ રે, ભવિ સુણે આલસ મુકીને, ચિત આણી નિજ કામ રે. ૪ ત્રીજો ઉદ્ધાર:
ધાતકી ખડે પૂરણ પુર ભલું, રત્ન શેખર રાજા છે, જિણ એહ સમેત શિખર ગિરિ, કરી જાત્ર વધારી વાન રે. ૫
Page #189
--------------------------------------------------------------------------
________________
આનદ ટ્રક મનહર ઊપરી, કિ જિણ પ્રથમ ઉદ્ધાર રે, ત્રીજો ઉદ્ધાર એહ ગિરિ તણે, કર્યો તેહ સુખ કાર રે. ૬ તૃતીય ટૂંક મહિમા - વલી આનંદ ગિરિ પર મુનિ વસ, તિહિતેર કેડા કેડી રે, સિત્તેર કેડ સતરે લક્ષ ઉપરે, બયાલીસ સહસની જોડી રે. ૭ સસસય ઊપર એતા મુનિવ, આનન્દ ગિરિ પર સિધા રે, તે કારણ તીરથ બડે, જિહાં ગિરિ એ પ્રસિદ્ધ રે. ૮ ફલ કે આનંદ ગિરિ ભેટતા, પૌષધ લક્ષનું જેહરે, તીરથ ભેટયા ફલ હૈ તિ, એ તીરથ અનુભવ હરે. ૯ ૪) અવિચલ ટૂંકઃએક સમેત શિખર ગિરિ સહલ, શોભા સુંદર સારે રે, અવિચલ ગિરિ હૈ મનેહરુ, ચૌથ તીર્થ ચિત ધાર છે. ૧૦ આએ સુમતિ ઈશુ ગિરિ પરે, ચઢે સમેત ગિરિ પાજ રે, સહસ મુનિ સંગે લિયા, આવ્યા અવિચલ ગિરિરાજ રે. ૧૧ સુદિ ચૈત્ર નવમી દિન પ્રભુ, શુદ્ધ કાઉસગ ધારે રે, તીસ પૌષધ ગ્રહી પ્રભુજીરે, વારી કર્મ વિકાર રે. ૧૨ લહી નિર્વાણ અવિચલ જિહાં ગિરે, સહસ મુનિ બલી જેમ રે, કરી અણસણ અનુભવ પદ વરી, પ્રભુ સંગે સહુ તેમ છે. ૧૩ સુમતિ જિન તીર્થ અવિચલ ગિરિ, થાપ્યું તે શુભ કામરે, વર્તાવી મહિમા તીરથ કરી, સહુ ભવિ જન ને કામ રે. ૧૪ ચેાથે ઉદ્ધાર - ચૌો ઉદ્ધાર કર્યો જે કિણે, કહું વલી તેહનું નામ રે, વલી સુણજે સાજન સહૂ તેહને, વર્ણવ તે સહુ તામ રે. ૧૫ પદ્ય નગર કે રાજવી, આનંદ સેન જે રાવ રે, તે આ સમેત ગિરિ જાતરા, કરી મનથી બહુ ભાવ રે. ૧૬ પ્રથમ વલી અવિચલ ગિરિ, ઉદ્ધાર આનંદ સેને કીધો રે, જિણ લાભ અનતે પામી, વલી પામ્ય બહેલી સિદ્ધ રે. ૧૭ ચતુર્થ દુક મહિમા –
એહ અવિચલ ગિરિ ઉપરે, અવિચલ થયા મુનિ કેતા રે, હિવે સુ જેહ થયા તે કહું, સિધ્યા મુનિવર જેવા રે. ૧૮
Page #190
--------------------------------------------------------------------------
________________
એક કેડા કેડી ચૌરાસી કેડ વલી, બહેત્તર લાખ વિશેષેરે, સહસ ઈદકાસી સાતસે ઊપરે, તિહાં સીધા મુનિ સુવિશેષ છે. ૧૯ સમેત ગિરિની ચૌથી ટૂંકના, દર્શને યે હવે લાભ રે, કેડી એક પૌષધ ફેલ કહ્યો, એતે થાએ લાભ રે. ૨૦ ચી અવિચલ ગિરિ તીર્થકું, બાદ ભવિ બહુ ભાવે રે, સબલે અવિચલ પદ તુમે લહે, વલી લહે ભવજલ નાવ રે. ૨૧ (૫) રોહન ગિરિ – પાંચમું સમેત ગિરિ ઉપરે, મોહન ગિરિ મહંત રે, મહે સુર–ખેચર-ભૂચર-નર વલી, વલી માહે મુનિ મહતર. ૨૨ જગ તારક પદ્ય પ્રભુ જિનવરુ, ત્રિભુવન નાયક સ્વામી રે, આ એહ સમેત ગિરિ પરે, ચઢવા શિવપુર ધામ રે. ૨૩ પ્રભુ નિરખી એહન ગિરિ ભલું, અણસણનું મન કીધું રે, તીસ દિવસ પાસના કરી, મન વાંછિત ફલ લીધું છે. ૨૪ મગસિર વિદિ એકાદસી દિને, પામ્યા મુક્તિનું કામ છે, ત્રિ સહસ (સય) અડસઠ (સય) જિન સંગે સુનિ,
એ તીરથ શુભ ધામ રે. ૨૫ પંચમ ઉદ્ધાર
પ્રથમ કિણ મેહન ગિરિ ઉર્યું, કહું તેહનું નામ રે, ભવિજન હુસે સુણ સહુ જાણવાને એ કામ છે. ૨૬ નગરી પ્રભાકર બંગ દેશ મેં, સુપ્રભ રાજા જેહ રે, જાત્રા જિર્ણ કરી સમેત ગિરિ તણું, ભાવે બહુ સસનેહ રે. ૨૭ રાજા સુપ્રભા મોહન ગિરિ, કાર્યો ઉદ્ધાર જિણ વહેલે રે, જગમેં યશ બહુલો જિણ લિયે, જગ યશ તાસ પ્રસિદ્ધિ . ૨૮ ભાગે પાંચમે ઉદ્ધાર એ, રાય સુપ્રભ જિણ કીધે રે,
ધન ધન તેહના માતા પિતા, ધન કુલ વંશ પ્રસિદ્ધ છે. ૨૯ પાંચમી ટૂંક સહિમા
મેહન ગિરિ પર મુનિ કેતા, સંખ્યા જે વહતા રે, કેડ નિન્યાણ સત્યાશી લાખ, સહસ તેયાલ હતા ૩૦ વલી ઉપર સાતસે સત્તાવીશ, એટલા મુનિ મહંત રે, મેક્ષ ગયે નમે નિત પ્રતિ, સિદ્ધ થયે જે સંત રે. ૩૧
Page #191
--------------------------------------------------------------------------
________________
૧૭
જાત્રા ફલ મેહન ગિરિ, કરે પૌષધ એક કેડ રે, તેતે ફલ પૌષધ સે હવે, ગિરિ તેતા ફલ જેડ રે. ૩૨ પંચમ) ગિરી છઠી ઢાલે ઉદ્વર્યા, શિખર ગિરિવરણાવ રે, દયા સચિચે સમેત ગિરિ, બલ્ય વર્ણવ ભાવે રે. ૩૩
(ઢાલ ૭ મી) (ત્રિભુવન નાયક તુજ વિણ જે–એ દેશી) ૬ પ્રભાસ ટૂંક ત્રિભુવન નાયક તીરથ માટે, સમેત શિખર ગિરિ રાયાજી,
ધ્યાવે મુનિ સુર નર એ ગિરિને, પૂછ પ્રણમે પાયા. ૧ સમેત શિખર ગિરિ તીરથ ઊપર, પ્રભાસ સહાયા છે, છ ટૂંક સુપાથ પ્રભુજી, નિરખી ટૂંક હર્ષાયા છે. ૨ પાંચસી મુનિ સંગ લેઈ સુપારસ, પ્રભુજી સમેતગિરિ આયાજી, ટૂક પ્રભાસે ધ્યાન ધરીને, પદ્માસન જિહાં ઠાયા છે. ૩ તીસ દિવસ ઉપવાસ રહીને, કરી દેઢ ચિત્ત મન લાયા, ફાગણ વદી સપ્તમી દિવસે, લાહી નિર્વાણ સવાયા. ૪ પાંચસૌ મુનિ વલી શ્રી જિન સંગે, અનુભવ લીલા પાયાજી,
કે પ્રભાસ એ તીરથ થા, સમેત શિખર ગિરિરાયા. ૫ ષષ્ઠ ઉદ્ધાર – હિવે ટૂંક પ્રભાસે પ્રથમ જ જાત્રા, કુણુ કરી ? સે હિવે બેલેજી, વલી ઉદ્ધાર કર્યો જે ટંકને, તેહનું નામ અલ છે. ૬ ઉદ્યોત નગરનો રાજા ઉદ્યોતક, રગે તનુ જેહનું પીણુજી, કેટ રેગ શરીર મેં ઉપને, તેહથી થયે છે દીન જી. ૭ નગર ઉદ્યોત બન એક જિન મંદિર, શ્રી ભદેવ પ્રાસાદજી, રાય ઉદ્યોત નિત સેવા સારે, દૂર હરી પ્રમાદ છે. ૮ એક દિવસ રાય નષભ કે આગે, ભાવના મન શુદ્ધ આવે છે, તિણ વેલા તિણ ઠામે પહંતા, જંઘા ચારણ મુનિ આવે છે. ૯ વાંદી ઝડપભ દેવ મુનિ ચાર, સભા મંડપમાં બેસે છે, ઉઘાતક મુનિ ચારણ વાંદી, કર જેઠ સન્મુખ બેસે છે. ૧૦
Page #192
--------------------------------------------------------------------------
________________
ચારણ મુનિ ઉપદેશ પ્રરૂપે, સુણે ઉઘાતક રાય છે, વાણી સુણ રાજા મન હરખે, તન મન હરખિત થાય છે. ૧૧ ઉઘાતક રાય કહે કર જોડી, સ્વામી મુઝ તનુ ગ , કિમ જાગે સે ઉપાય કહીએ, તિણથી ટલે મન રોગ છે. ૧૨ કહે રાજાને ચારણ મુનિવર, જાત્રા સમેત ગિરિ કરે છે, સુપાર્શ્વ તીર્થ પ્રભાસક ટૂંકે, જિહાં ઉદ્ધારજ કીજે છે. ૧૩ શ્યામ વસ્ત્ર પહેરી ઈમ અગે, જાત્રા શિખર ગિરિ કરીયે છે, શુદ્ધ મન શુદ્ધ ભાવ ધરીને, ચઢીયે ઈશુ ગિરિવરીયે છે. ૧૪ જંઘા ચારણ કહી ઉતપત્યા, હિવે રાજા મન રી છે, પહેરી શ્યામ વસ્ત્ર મન રંગે, જે મન ભાવ તે સીક્યો છે. ૧૫ સંઘ કરી સમેત ગિરિ આયા, છે છે હરી પાલતા જ, શ્યામ વસ્ત્ર પહેરી ગિરિ ચઢિયા, મુખ જય જય બોલતા . ૧૬ શિખર ગિરિ પ્રભાસક કે, મન રગે તેમ હતા , પૂછ સુપાર્થ તીરથ ભાવે, કરી ઉદ્ધાર સમ હેત્રા છે (છે. ૧૭ તિણ વેલા તિણ સમયે રાયને, ગ ગ તબ હરે છે, રાજા દિલ હરખે તે પૂરે, ઉદ્ધાર છ ટૂંક ના પૂરે છે. ૧૮ જાત્રા કરી રાજા ઘર પહેતા, મનના કારિજ સિદ્ધા છે, ભાવે એ તીરથ જે ભેટયું, જસ જગ માંહી પ્રસિદ્ધ છે. ૧૯ ષષ્ઠ ટૂંક મહિમા –
એહ સમેત શિખર ગિરિ ઉપર, ગિરિ પ્રભાસે મુર્શિદાજી, સંખ્યા એ કહું તે સહુ સુજ, ભવિજન હેય આણંદા જી. ૨૦ મુનિ કેડા કેડિ વલી ઉગણ પચાસ, કેડિ ચૌરાસી તેહ છે. લાખ બેહતર સસ સહસ વલી, ઊપર સાત સૈ તેહ છે. ૨૧ વલિ ઊપર બેયાલીસ ભાખ્યા, શિખર મહાતમ મેં દાગ્યા, સુતિ ગયા મુનિવર તિહાં એતા, ગિરિ પ્રભાસે સાખ્યા છે. ૨૨ કેડી બતીસ પૌષધ ફલ હેવે, તે જાત્રા ફલ પામે છે, સમેત શિખર પ્રભાસ ગિરિની, કરે જાત્રા શુભ ભાવે છે. એ ગિરિ માટે તીરથ મટે, જો ભેટે શુભ ભાવે છે, ભવ દવ તાપ નિવારે એહ ગિરિ, અનુભવ લીલા પાવે છે. ૨૪
Page #193
--------------------------------------------------------------------------
________________
૧૧૯
(૭) લલિત ઘટ ટ્રેક—
વલિ સમેત ગિરિને લલિત ઘટ મૂકે, ચન્દ્ર પ્રભુ જિન આયાજી, સહસ એક મુનિવર લે સાથે, સમેત શિખર ગિરિ આયા જી. ૨૫ ચંદ્ર પ્રભુ પદ્માસન ધારી, તીસ દિવસ ઉપવાસે જી, ભાદ્રવ વદ્દી સપ્તમી દિન લહિએ, નિર્વાણુ મન ઉલ્લાસે છ. ૨૬ સપ્તમ ઉદ્દારઃ—
લલિત ઘટ ગિરિ કે પ્રથમ ઉદ્ધાર જ, જે કર્યાં તે ક્રૃથુ રાજાજી, નામ ઠામ તેહના હિવે ભાંખુ, તિથે કર્યો શુભ કાન્ત જી. ૨૭ ચેહી વર દ્વીપ મે પુ’ડરીક નગરી, લલિત દત્ત જિહાં રાજાજી, ચવિધ સઘ લેઈ આવ્યે જાત્રા, ભલેા સમલ દિવાજા ૭. ૨૮ ચઢયો સમેત શિખરની પાજે, આવ્યે લલિત ઘટ મૂકજી, કરી જાત્રા ઉદ્ધાર કર્યાં જિણ, ઔર ભી ટૂંક વિશેષ છ. ૨૯ સપ્તમ ટૂંક મહિમાઃ—
ગિરિ લલિત ઘટ ઊપર મુનિવર, કેતા જે જિહાં સિદ્ધાજી, તેઢુની સખ્યા હિવે તે દાખ્, જે સિદ્ધા તે લીધાજી. ૩૦ અડખ ચૌરાસી કેડિ બેહતર, એસી લખ્યુ ની હાડી જી, ચાર સહસ અરુ પાંચ સે. ઊપર, વિલે પચાવન જોડી જી, ૩૧ એતા મુનિ જન લલિત ઘટ ગિરિ, શિવ પામ્યા સુખકાર જી, ગિરિની જાત્રા ના ફૂલ કેતેા, સેાલ લક્ષ પૌષધ સાર જી. ૩૨ સક્ષમ ઉદ્ધાર સક્ષમ ટૂંકે, કર્યાં તીય સુધિ એહુ છુ, તે કારણુ એ સમ્મેત શિખર ગિરિ, વાંદા ભવિ અહુ નેહ જી. ૩૩ સપ્તમી ઢાલ એ સમેત શિખરની, સાતમા થયો ઉદ્ધાર જી, રુપ રૂચિ ના શિષ્ય દયા રૂચિ, ભાખિયે શ્રી કાર જી. ૩૪ ૮૮ વિષકાલ જિનમિત્ર જિનાગમ ભવિયણુ કું' આધારા ”
( ઢાલ ૮ મી )
(એ તે પ્રથમ તીર્થંકર સેવના સાહિબા મુદિત હૃદય સસનેહ જિષ્ણુંદ મેરારે) એ તે સમ્મેત શિખર ગિરિ સેવિયે, લેટિન્ચે શુભ ધરી ભાવ । સાજન, લેટિચે કમ કલેશને 11 સા ના લહિયે ભવ જલ નાવ ॥ સાના ૧
Page #194
--------------------------------------------------------------------------
________________
૧ર૭.
સુપ્રભ ગિરિ ટ્રકસમેત શિખર ગિરિ આઠમે, સુપ્રભ ગિરિ એ નામ, જિહાં પુષ્પ દંત પ્રભુ પગ ઠ, તીરથ એ શુભ ધામ. ૨ સહસ મુનિ સંગ પરવર્યા, આવ્યા શ્રી સુવિધિ જિર્ણોદ, સમેત શિખર ગિરિ પર ચઢી, ગિરિ નિરખી આનંદ. સુપ્રભ ગિરિ પઉધારિયા, જિહાં પદ્માસન પ્રભુ ધાર, તીસ દિવસ પૌષધ ધરી, કરી મિક્ષ તપ શ્રી કાર. ભાદ્રવ સુદિ નવમી દિને, નિર્વાણ લહી પુષ્પદંત, સહસ મુનિ સંગ તિહાં વલી, અનુભવ લહી સહુ સંત. ૫ સુપ્રભ ગિરિ સમેત ગિરે, સુવિધિ જિન તીરથ ધામ. નામ રાખે મહી મલે, સહુ ભવિ જનને કામ. ૬ અષ્ટમ ઉદ્ધાર:હિવે સુપ્રભ ગિરિ ઉદ્ધાર ને, કયો તેહને કહું ભાવ, આરજ દેસે મનેહરુ, શ્રી પૂર નગર ને રાવ. જિહાં હેમપ્રભ નામે રા,િ જિન ધમી મતિ વત, જાત્રા શિખર ગિરિ સંચર્યો, ચાલતે ને શુભપંથ. અનુક્રમે સમેત શિખર ચઢી, પહેતા ગિરિ સુપ્રભુ, જાત્રા કરી વહુ ભાવ ચું, લાભ બહેલે જિણ લીધ. ૯ સુપ્રભ ગિરિને જિણે કર્યો, ઉદ્ધાર તેહ અનુપ, સપ્ત પ્રભુ નિર્વાણ ના, ઉદ્ધાર કર્યા વલી ચૂપ. ૧૦ તીરથ ભેટી યશ લહી, નિજ 'થાનિક પહેચંત, જનમ સફલ કર્યો આપણે, જસ નામી સેહત. ૧૧ અષ્ટમ ટૂંક મહિમા :સુપ્રભ ગિરિએ મુનિ વરૂ, જિહાં સીધા તે સંબંધ, કેડિ નિન્નાણુ લક્ષ નવ ભલા, સસ સહસ મિલ સંબંધ. ૧૨ ઊપર સાતસૌ એંશી ભલા, એતા મુનિ મિલ લહી મુક્તિ, ક્રેડ પિષધ નુ ફલ લહે, તેતે ટૂંક ભેટયા ફલ ઉક્ત. ૧૩ (૯) વિદ્યુત ગિરિ ટૂંક - આઠમા ગિરિ ને એ કહીં, આઠમે એ ઉદ્ધાર, હિવે નવમે ગિરિ સાંભ, ઉદ્ધાર નવમે સાર. ૧૪
Page #195
--------------------------------------------------------------------------
________________
૧૬
સમેત શિખર કે ગિરિ સિર, વિદ્યુત ગિરિ ૐ વિશાલ, ગિરિ અનેાપમ ગુણુ નીલા, વગ પુરી ના ભાલ. શીતલ જિન ત્રિહુ જગ ધણી, સહસ મુનિ પ્રભુ સાથે, ચઢિયા શિખર ગિરિ કડણીએ, નિરખ્યુંા વિદ્યુત ગિરિ નાથ, વિદ્યુત ગિરિ થિર થાઢિયા, વાગ્યે પદ્માસન સ્વામ, કરી જિહાં તીસ પૌષધ ભલા, ધ્યાવે સિદ્ધ પદ તામ. સુદિ વૈશાખ દ્વિતીયા દિને, નિર્વાણુ લહી જિન રાજ, સહસ મુનિ જિન સંગ સેં, પામ્યુ* જિહાં
નવમ ઉદ્દારઃ—
સાંભલે, વિદ્યુત ગિરિર્ચે થાય,
કાજ,
હિવે ઉદ્ધાર જ માલવ દેશને મહીપતિ, નગર ભક્ષિપુરના મેઘરથ નામ રાજ્ગ્યા, આબ્યા, શિખર ાત્રા ચઢિયા શિખર ગિરિ કઢણીયે, નમિચે વિદ્યુત ગિરિ ારા, નવ ગિરિ જિષ્ણુ જે કર્યાં, ઉદ્ધાર જ નવ વિદ્ધ, લાભ લિયો જિથે મેાટકા, પૂજ્યા નવ હામે નવ સિદ્ધ ૨૧ મૈઘરથ રાય ગિરિ પૂજીને, આવ્યો નિજ ગૃહ રાજ, સધ પાષી બહુ ચશ લહ્યો, કર્યાં જિણે સા રાજ. નથમ ટૂંકૅ સહિમાઃ—
વિદ્યુત ગિરિ સિદ્ધા મુનિવરુ, સંખ્યા એ અઢારણ, કાઢ
કાડાકાઢ લાખ ખત્તીસ વતી ઉપરે, વી નવ સે પાંચ અધિક વલી, એતા મુનિ
એક કાડ પૌષધ ફૂલ જેહન, વિદ્યુત એક શિખર ગિરિ ભેટતાં, ફૂલ (૧૦) સ’કુલ ગિરિ ટ્રકઃ
હિવે દશમા સકુલ ગિરિશ્તìા, સમેત શિખરે ઉદ્ધાર, સહુ સાજન સુશુ લીજિયા, ધરી મન અધિક પ્યાર. શ્રેયાંસ પ્રભુ સુનિ શ્રેણિત', પરિવરિયા જિન રાય, સમેત શિખર ગિરિ કડણે ચઢી, સંકુલ ગિરિયે આય,
કહેવાય,
ખયાલ ડાય.
૧૫
શિવાજ. ૧૮
ચાલીસ હજાર, લહી શિવ રાજ.
૧૬
રાય. ૧૯
ગિરિ વાંઘા થાય,
અસખ્યાતું પાય.
૧૭
૨૦
૨૨
૨૩
૨૪
૨૫
૨૬
૨૭
Page #196
--------------------------------------------------------------------------
________________
ધારી પદ્માસન પ્રભુજી એ, પૌષધ તીસ ગ્રહી સાર, શ્રાવણ વદી તૃતીયા દિને, કરી નિર્વાણ વિચાર. ૨૮ દશમ ઉદ્ધાર – હિવે સંકુલ ગિરિ ને ભલે, ઉદ્ધાર કિણ ફલ લીધ, તે વાકય વર્ણ સુણિયે, જિણે મન કારજ સિદ્ધ. ૨૯ દક્ષિણ ભારત માલવ કેશ એ, બાલ નગર કે રાજ, આણંદ સેને જાત્રા કરી, પહેલી શિખર ગિરિ ધાર. ૩૦ કરી ઉદ્ધાર સંકુલ ગિરિ તણે, વલી દશ ગિરિ સંયુક્ત, લાભ અનતે જિણ લહ્યો, જિર્ણ કર્યો શુભ અમદેવ. ૩૧ ઘર આવી હરખી ઘણું, સંઘ ભક્તિ બહુ કીધ, સુજસ મહદય પામિયા, કારિજ અને સહુ સિદ્ધ. ૩૨ દશમ ટૂંક મહિમાગિરિ સંકુલ મુનિ કેતલા, થયા જિહાં સિદ્ધ સે અક, કેડા કેડ છિયાણ, ઊપર છિન્નવ કેડિ. ૩૩ લાખ વિન્નબે મુનીસ, સાઢી નવ્યાસી સહસ, પાંચસૌ બયાલીસ ઊપરે, એતલા સિદ્ધા મુનીસ. ૩૪ ગિરિ સંકુલ ભેટ્યા કુલ કે, કોડ એક કરે ઉપવાસ, તેતે સંકુલ ગિરિ જાત્રા, ફલ તેતે લહે તાસ. ૩૫ એહ સમેત શિખર તણું, દશ ગિરિ દશ ઉદ્ધાર, તીરથ એ સમેત ગિરિ, સહુ તીરથ સિરદાર. ૩૬ હાલ આઠમી એ હરખરું, ભણત ગુણત આણંદ, રચના અડી રાસ ની, દયા રૂચિ ગાવે પ્રબંધ. ૩૭
(ઢાલ મી). (મન મોહનલાલ, હે જગ સોહનલાલ, એહ ચાલ) (૧૧) નિલ ટુંકે – હિવે એહ તીરથ ગાઈએ મનમેહન લાલ,
શિખર સમેત ગિરિદ કે હે જગસોહન લાલ, વિમલ નાથ નિર્મલ પ્રભુ, આએ શિખર આણંદ કે. ૧
Page #197
--------------------------------------------------------------------------
________________
પાજ ચઢી ગિરિવર તણું, સિરે શિખર પર આય કે, નયણે નિર્મલગિરિ નિરખીયે, શુદ્ધ ભૂમિ જિહાં પાય કે. ૨ વિમલ નાથ સંગે થયા, પ, સહસ મુનિરાય કે, તે પિણ નિર્મલ ગિરિ આવીયા, કરી શુદ્ધ ભૂમિ ઠાય . ૩ પ્રભુ પદ્માસન ધારી, સહુ મુનિ પાદપપગમ લેઈકે, મોક્ષ તપ પ્રભુજી લિયે, તીસ પૌષધ લહી તેહકે. અસાડ વદિ સપ્તમી દિને, પાયે પ્રભુ નિર્વાણ કે, ષટુ સહસ મુનિવર વલી, લહી અનુભવ તિણ કણ કે. ૫ કરી નિર્વાણ તીર્થ સ્થાપિ, વિમલ નાથ ભગવાન કે, નિમલ ગિરિ તીરથ ભલે, સમેત શિખર ગિરિ થાન કે. ૬ અગ્યારમો ઉદ્ધાર – વિમળ જિનેશ્વર ક, કર્યો કેણ ઉદ્ધાર કે, તે હિવે સહુ ભવિ સાંભલે, કહે નામ સુધાર કે, ૭ નગરી કનકાવતી ભલી, પૂર્વ વિદેહ મઝાર કે કાકરથ રાજા ભલે, • જિન ધર્મી દાતાર કે. જાત્રા શિખર ગિરિ આવી, ધરી મન મેં બહુ ભાવ કે, ચઢિયે શિખર ગિરિ શિરે, નિરખી નિર્મલ ગિરિ ભાવ કે. વિમલ નાથ ગિરિ જાતરા, કરી કનકરથ ભૂપ કે, ઉદ્ધાર કર્યો જિણ ટૂંક ને, ટૂંક ઈચ્ચાર અનૂપ કે. ઉદ્ધાર કરી જિણ જશ લિયે, આ નિજ પુર સસને કે, કનકાવતી નગરી કર્યો, મંદિર શિખર વીસેહ. વીસ પ્રભુ બિંબ થાપીયા, જાત્રા શિખર ફલ લીદ્ધ કે, સાધમીની વૈયાવચ્ચ કરી, રાયના કારજ સિદ્ધ છે. ૧૨ સમેત શિખર ગિરિ ની ભયે, એ એકાદશમ ઉદ્ધાર છે, હિવે નિર્મલ ગિરિ ઊપરે, કેતા મુનિ પરિવાર કે. ૧૩ નિર્મલગિરિ મહિમા –
સતરે કેડિ સાઠ લક્ષ વલી, વ, સહસ સાતસૌ જોડ છે, ઉપર બયાલીસ મુનિ ભલા, મુક્તિ લ બ કેહિ કે. ૧૪ ટૂંક જાત્રા કુલ મૈત, એક કોડિ કરે ઉપવાસ કે, ફલ અને ગિરિ લેટતા, ભવિ સહુ લેટે ઉલ્લાસ કે. ૧૫
Page #198
--------------------------------------------------------------------------
________________
ર૪
(૧૨) સ્વયંભૂ ગિરિ કે – હિવે અનંત જિનરાજજી, જાણ અવસ્થા પૂર્ણ કે, આવ્યા સમેત શિખર પરે, સ્વયંભુગિરિ સો વર્ણ કે ૧૬ નિરખી નિર્મલ ઠામ નૈ, મુનિ સપ્ત સહસ હૈઈ સંગ છે, પ્રભુ પદ્માસન તિહાં કર્યું, તીસ પૌષધ કરી રગ કે ૧૭ મિક્ષ તપ પૂરણ કરી, ચૈત્ર સુદિ દિલ ધાર કે,
વેત પંચમી દિવસે ભલું, અબાધા રહિત પદ ધાર હૈ. પ્રભુ અનુભવ પદવી લહી, જોતિ સ્વરૂપ સ્વભાવ કે, સુખ અનંતા પામિયા, નહીં જહાં દુખ લગાવ કે. દેહ નહીં આયુ નહીં, નહીં તહાં કેમલ ગાત્ર ક, પ્રાણુ નિ વલી તિહાં નહિ અનંતાનંત અપાર કૈ. ૨૦ નિર્વાણ ભૂમિ તીરથ કર્યો, ધન ધન સમેત ગિવિંદ કે, હિવે ઉદ્ધાર હાર્યે ભલે, જે કારત્યે નરિંદ કે. ૨૧ બારો ઉદ્ધાર – એહ ભરત માંહિ ભલે, કૌશાંબી નગરી વિખ્યાત છે, બાલ સેન રાજા ભલે, જિનધમી સુખ્યાત છે. ૨૨ પણ ધન ગૃહ માંહે નહિં, જે દુઃખ સહ્યો ન જાય કે, રાજ કદ્ધ કર (?) બહુ હવે, દેશ નગર પુર પાય . ૨૩ તબ રાજા મન ચિંતવી, શ્રી જિન ભક્તિ કરતા કે, નિત નિત જિન સેવા કરે, મન અતિ હર્ષ ધરત કે. ૨૪ એક દિન શ્રી જિન સેવના, કરી સ્તવના શુદ્ધ ભાવ કે, એહ ગગન મંડલ કુંતી, વિદ્યાચારણ મુનિ આવ કે. કરી જિન ભાવ સ્તવન ભલું, બૈઠા જિણહર બહાર કે, બાલસેન રાય જિન સ્તવી, વાંદે મુનિ આચાર કે. ચારણ મુનિ ઉપદેશ, ધર્મ ભલે હૈ નરેશ કે, કર જોડી રાજા કહે, શુદ્ધ (દ્ધિ) હવે જે અસેસ કે. ૨૭ તે સહુ મન વાંછિત મિલે, હવે ધર્મની વૃદ્ધ કે, વિદ્યા ચારણ મુનિ ભણે, સુણ રાજન સમૃદ્ધ કે. ૨૮ ચિત્ય કરા અભિન, હા અનંત ભગવાન કે, પૂજે ઈમ બહુ પ્રેમ સું, વાસે ઈમ બહુ માન કે. ૨૯
Page #199
--------------------------------------------------------------------------
________________
૧રપ
યક્ષ પાતાલ દેવ પ્રગટસ્થ, દેવી અંકુશી વર દેય, લાલ વસ્ત્ર પહેરી કરી, પૂજે પ્રભુ ગુણ ગય કે. ૩૦ યક્ષ વર ઈમ આપસ્ય, હેયે નવ હી નિધાન છે, ઉપદેશ દેઈ મુનિ ઉતપત્યા, હરખ ભયો રાજન કે ૩૧ ચૈત્ય કરાવ્યો તિહાં ચૌમુખે, અનંત મૂરતિ ચિહું ફરકે, દ્રવ્ય ભાવે બે ભેદહ્યું, ચિહું દિશ પૂજે સૈર કે. ૩ર લાલ પીતાંબર પહેરીને, નિત પૂજે જિનરાય કે, યક્ષ યક્ષિણ જબ પ્રગટિયા, માંગે માંગે વર રાજ કે. ૩૩ કહે રાજા યક્ષરાજ ને, મન વાંછિત મુઝ સિદ્ધ કે, યક્ષ યક્ષિણ સંતુષ્ટ ભઈ, હાર મણિયમ દીદ્ધ ક. ૩૪ તેહથી જે મનિ ચિંતવે, કાજ હવે તત્કાલ કે રાજા મન બહુ રાજીયો, ફલિયા મરથ માલ કે. ૩૫ જક્ષ કહે સુણે અધિપતિ, કરજે સમેત ગિરિ જાત્ર કે, સમેત શિખર ગિરિ ઉપરે, સ્વયંભૂ ગિરિ વિખ્યાત છે. ૩૬ અનંત નિર્વાણ જિહાં ભલું, તિહાં જઈ કરજે ઉદ્ધારક, નૃપ હાર પ્રભાવે સહુ ફલ્યા, હે ભર્યા ભંડાર છે. ૩૭ હિવે સમેત શિખર જાત્રા ભણી, સંઘ સજાઈ કીદ્ધ કે, ક્રમ ક્રમ પંથે ચાલતા, જે મન કારજ સિદ્ધ ક. ૩૮ નયણે શિખર ગિરિ નિરખી, વદે બાલ નરેશ કે સોને પે કુલડે ભરી, મેતી થાલ વિશેષ કે ૩૯ રાય વધાવે ગિરિ મેતી, સોને પે ફૂલ કે ચઢતાં શિખર ગિરિ પેખિય, મુનિ કૃપા પાત્ર અમૂલ કે. ૪૦ રા મુનિવર વાંદિયા, સંગ ભલે તે સિદ્ધ કે, ચઢી શિખર જય જય ભયે, હરખે જાત્રા કીધ છે. મુનિ કહે રાજા બાલને, નિરખી અનંત નિર્વાણ કે સ્વયંભૂ ગિરિ દેખાવી, વદે ભૂપ સુજાણ ક. ૪૨ શ્રી અનંત પ્રભુ મહારાજ ને, ચર ઠવિ ભાવ કે, દ્વાદશ ટૂંક ઊપર કર્યા, જિહાં ઉદ્ધાર વવ . ૪૩ મન માન્યા કારજ સર્યા, સિદ્ધ ભયે સહુ કામ છે, સમેત શિખર ગિરિ પૂજિયે, ફિર આ નિજ ધામ છે. ૪૪
Page #200
--------------------------------------------------------------------------
________________
૧૨૯
અનુક્રમે નગરે આવિયા, મ્રુતા ચૌવીસ સધ જીમાવિયા, સહુ
ક્રિશિ ઢિશિ કીત વિસ્તરી, રાજા મન હરખિયા ઘણુંા,
સ્વયંભૂ ગિરિ મહિમા –
શિખર ફ્રેંક સ્વયંભૂ પર, ફાડા કાડ ચિાણવે
મનહ
•
અઢલક દાન, રાખી માન. ૪૫
જસ લેાકીધ કે, મનારથ સિદ્ધ કે, ૪૬
કહું
મુનિ વર્ણન તેંહ,
સત્તર કાડ વધી જેહ કે. ૪૭ વલી સતર સહેસ મિલ સાધ, અનુભવ ઉજ્જવલ લીધ.
લાખ સતર વલી ઊપરે, સાત સૌ મુનિ વિલ ઊપરે, સ્વયંભૂ ગિરિ એક ભેટતા,
ફૂલ કેતા કહેવાય,
કુલ જેતેા કાડ ઉપવાસ તૂ, તે તા ગિરિ ભેટચા થાય કે. ૪૯ સમ્મેત શિખર ગિરિ ભેટતા, લાભ અનંત અપાર, જાત્રા કરે। ભવી ભાવસુ, એ નિરિ તીરથ ઉદ્ધાર નવમી ઢાલ મૈં', દ્વાદશ તેહ સાખ્યા યા રૂચિ ભલા, શિખર મહાતમ
સાર કે ૫૦
વિચાર,
(૧૩) દત્તર ટૂંક
એહ સમેત શિખર ગિરિ શિર પરૈ,
૪૮
ધાર. ૫૧
( ઢાલ દસમી )
(હું તેા જાણુર જિનેશ્વરા વાંદÎ, શ્રી ભ્રુગ માહુ જિન રાજ ને, એ ચાલ) ધન ધન એહ સમ્મેત શિખર ગિરિ, જઇ વાંદે સહું સુર રાય રે, ભાવે કરી સ્તવના સહુ કરે, નિત નિત ભવિ જિન ગુણ ગાય ૨. એહ સમ્મેત શિખર ગિરિ દ્વીપતા, ગિરિ વીશે ગિરીયે સાહેર, જિહાં તીરથ ભૂમિ હૈ ભલી, તે તે ભિવ જનના મન મેહેરે,
૧
જીહાં દત્તવર ગિરિ હૈ અનૂપરે,
સાહાએ જિમ સ્વગ પુરી, તેહ ભેટવા સહૂ મન ચૂપ રે. જિહાં શ્રી પ્રભુ ધસ જિષ્ણુ દજી, સહુ અષ્ટ કર્યાં દલ શૈલરે, આવ્યા સમેત શિખર ગિરિ ઊપરે, લહેવા અનુભવની મૈલરે
૨
3
Page #201
--------------------------------------------------------------------------
________________
૧૨૭
પ્રભુ ઇત્તવર ટૂં કે પદ વૈ, સા તીરથ તેહ ઉદ્ધાર રે, ગિરિ તેરમે તે સેાહામણેા, તેહના જે મહુ અધિકાર રે. વલી જિન સ`ગે સુનિ આઠ સૌ, તે સહુ છે મેક્ષ પિરવાર ?, સે। દત્તવર ગિરિ મન ભાવિયા, આવ્યા જે જિન સગ ધાર રે. પ્રભુ પદ્માસન જિહાં પૂરિયૌ, જિહાં દત્તવર ગિરિ શ્રીકાર રે, માક્ષ તમ તીસ પૌષધ કરે, પ્રભુ વારી કુમ વિકાર રે. ઉજજવલી જ્યેષ્ટ પચમી, શુભ તિથિએ અનુભવ થાય રે, ભવ રિચા રિચા ગેહ, પ્રભુ સિદ્ધ સ્વરૂપી થાય રે. અવિનાશી પ્રભુ શિવ વાસીયે, જિષ્ણુ કરકે એહ તીરથ સાર રે, વલિ આઠ સૌ મુનિવર જિહાં ભલા, તેહ જિન સંગે શિવ ધારરે, ત્રાદશમ ઉાર મહિમાઃ—
૫
७
.
દ્વિવે દત્તવર ગિરિ એહને! ભલે, હસ્થે જે પ્રથમ ઉદ્ધાર રે, સાજન જન સહુ સુપરે સુણેા, કહૂ તેહના હિવે વિસ્તાર ૐ. ૧૦ (હવે દેશ પાંચાલ માંહે ભલેા, જિહાં શ્રીપુર નગર વિશેષ રે, તિહાં રાજા ભવદત્ત રાજિયા, જ્યાં કેશરી ()
ઝુલાય ૨. ૧૩
જિન ભક્તિ અસેસ ૨. ૧૧ ભવદત્ત તન ાગે ગ્રસ્ચા, તાતે દુખ તન મેં ન સમાય રે, શૂલ રાગ ખુરા તન મે' ચુએ, વલી કરે મહુ રાગ ઉપાય ૨. ૧૨ પિણુ તન સાતા પિણુ ના હોવે, તે દુખ સે દુલ થાય રે, પિણ જૈન ધર્મી મેં દૃઢ ઘણું, મન તેનું કિહાં ન મે' ખાંધ્યા જે દલિયા પૂના, વેદનીય જે કરમ ના તેહ રે, તે ભગત્યા છૂટે પ્રાણીયા, જે ઉંચે આવ્યુ જેહ રે. ૧૪ જે પ્રભુ પૂજા નિત કરે ભાવસુ', પૂજે જમણા સુ* જિન દેવ રે, ત્રિકરણ શુદ્ધ ભાવે નિત કરે, ચૂકે નહિ. ફૂલ એક ટેવ ૨. ૧૫ પિશુ રાયને રાગ ન ઉપશમે, પરિષહ પૂજા મેં સહત રે, તખ રાજા રાગ પર કાપિયા, હિવે તપ માં મન હવે સત રે. ૧૬ કરે ત્રિણ ત્રિશુદિન વિચ પારણું, વીસ તેલા ભયા તે સિદ્ધ રે, હિવે વીસમા તેલે પારણા, એક રાય અભિમ લીધ ૨. ૧૭ શૈલિગામૂ (!) સાધુ નુ પાતરું, તે મુઝ મન થાય શુદ્ધ રે, ઈમ ચિતિત સુનિવર પેખીય, ધર્મઘેય મુનિ ક્રિયા શુદ્ધ ૨, ૧૮
Page #202
--------------------------------------------------------------------------
________________
૧ર૮
મુનિ માસ ખમણ ને પારણે, લેવા શુદ્ધ આહારને ભાવ રે, ગૌચરીએ નગર મેં સંચરે, ગુરુ ભમર પરે ફિર દાવ રે. ૧૯ તબ રાજા મુનિ ને પેખિયે, ખરી પિરસી પૂરી માન રે, રાય મુનિ વાંદી ગૃહ આણયા, પૂરી પાત્ર ભરી ખીર દે દાન રે. ૨૦ મુનિ વહેરી ને પાછા વલ્યા, રાજા પિણ મુનિ સાથ રે, પહેચાવી મુનિ જન ને બને, ઘર આવ્યે હરખે રાય રે. ૨૧ પારી પિરસી ને પારણું કર્યું, રાજા મન શાતા થાય રે, રાજા તન ફૂલ રોગ કેમ ગયું, ભયે હરખ અધિક મન રાય રે. ૨૨ હિવે રાજા મુનિ વર વાંદવા, શુભ ભાવે આવે તામ રે, મુનિ વાંદી બઠે આગલે, વલી ભૂઈ નમી કરીય પ્રણામ રે. ૨૩ મુનિ ધર્મ ઉપદેશ દિએ ભલું, દુલહે નર ભવ લહ્યો તાસ રે, પ્રાણ તીન તત્વ વિચારીએ, દેવ ગુરુ ને ધર્મ તે ખાસ રે. ૨૪ પ્રાણી દેવ અરિહંત ને પૂછયે, વલી ગુરુ ઉપદેશીની ભક્તિ રે, વલી ધમની મહિમા કીજિયે, જેવી જેની ગૃહ શક્તિ છે. ૨૫ એહવે ઉપદેશ સુણી કરી, રાય મુનિ ને કહે કર જેડ રે, મુઝ તન રંગ ફરે કિમ હવે !, કહે ધર્મ ઉપચારની ડિરે. ૨૬ વલતું મુનિ કહે રાય ને, સુણ રાજન! એક ઉપાય રે, વિશતિ ઈમ તેલા તપ કર્યો, તેહનું ફલ કિણ પર થાય છે? ૨૭ તમે સમેત શિખર ગિરિમાંડલો, લેઈગિરિને ભાવ વિશેષ રે, વલી ટૂંક ઊપર વીસ દેહરા, પ્રભુ વીસની મૂરતિ વશ જે. ૨૮ વલી વીસ થાનિક ને પૂજિયે, અષ્ટ ભેદે પૂજા સાર રે, પ્રભુ ધર્મ જિર્ણોદને ચૌમુખે, કરી પૂજે મન એ વિચાર રે. ૨૯ વલી શ્યામ વસ્ત્ર પહેરી કરી, પૂજીજે શ્રી જિન રાજ રે, બહ જયણુએ જિન પૂજતા, પામે તે સુખ સમાજ છે. ૩૦ અધિષ્ઠાયક જે ધર્મ નાથના, વલી કરડ્યે તુઝ સુપસાય રે, દેરડ્યે તમને જે દેવતા, તેહથી તુમ તન સુખ થાય છે. ૩૧ રાજા મુનિ વચન સુણી ભલા, ઉપ દિલમાં બહુ ભાવ રે, ગુરુ વાંદી રાય નિજ ઘરે, આવ્યા ફાળે સહુ દાવ રે. ૩૨ મંડ માંડ ગિરી ભલે, ઊપર વશ ટુંક સેહંત રે, વલી વીશ જિન પ્રતિમા ધરે, વલી ચૌમુખ ધર્મ મહંત ૨, ૩૩
Page #203
--------------------------------------------------------------------------
________________
૧૨૯
હિવે શ્યામ વસ્ત્ર રાય ધરી, શુચિ થઈ પૂજે શ્રી જિન રાજ રે. વલી અષ્ટ પ્રકારી સૂપ ચૂં, પૂજે વેણ હું જિનારાજ . ૩૪ એહવે કિન્નર યક્ષ પ્રગટિયા, કંદર્પ (પ્રાપ્તિ) દેવી વિખ્યાત રે, અધિષ્ઠાયક એ ધર્મ નાથના, સાન્નિધ્યકારી સાક્ષાત રે. ૩૫ કહે યક્ષ અરુ ચક્ષણ રાયને, તે જિન ભક્તિ બહુ કિદ્ધ રે, તિણુ કારણ અમે સંતુરીયા, જે માગે સૌ(ક) વૃદ્ધિક છે. ૩૬ ભવદા રાય કહે યક્ષને, મુઝ રેગ નિવારે દેવ રે, પ્રભુ સેવા ફલ મુઝ ને મિલ્ય, વલી ભાગ્ય ફલ્ય સુઝ દેવ રે. ૩૭ યક્ષ સંતુષ્ટિયા રાય ને, દીચે એક ભેરી અવાજ રે, તસ શબ્દ રેગ સહુ ઉપશમ, હિ સફલ સહુ તુમ કાજ રે ૩૮ વલી ભેરી બજાઈ દેવતા, રાજા તન નિકલક કિદ્ધ રે, મન માન્યા સહુ કારજ કુલ્યાં, યક્ષ લેરી રાય ને દીદ્ધ રે. ૩૯ ભલી ભેરીના ચક્ષ ગુણ ઉચ્ચરે, જસ શબ્દ જસ બહુ થાય રે, રેગ ભેગ ને દુશ્મન આપદા, એહ શબ્દ દૂર પલાય રે. ૪૦
દશમ ઉદ્ધાર – વલી ચલ કહે ભવદત્ત ને, તમે સમેત શિખર ગિરિ જાય રે, તમે ધર્મનાથ નિર્વાણને, ઉદ્ધાર પ્રથમ કરાય રે, ૪૧ ઈમ કહીને યક્ષ અપિયા, રાજા મન હરખ અપાર રે, હિવે સમેત શિખર કરે જાત્રા, કરી સંઘ શિખર પર આય રે. ૪૨ દત્તવર ગિરિ થી મુનિ આઈને, ભવદત્તને કહે મુનિરાય રે, ઈહાં ધર્મનાથ નિર્વાણ છે, વદે શુભ ભાવે રાય રે. ૪૩ રાજા પિણ મન હરખે ઘણે, કરે દત્તવર ગિરિને ઉદ્ધાર રે, વલી ધર્મ જિનેશ્વર ના ભલા, થાપે જિન ચરણ વિચાર છે. ૪૪ વલી દ્વાદશ ગિરિ ઉદ્ધરિયા, જગ માંહે યશ બહુ લિસ્ટ રે, કરી યાત્રા ઘર ભણી પગ કર્યા, વલી મન હી મનોરથ સિદ્ધ રે. ૪૫ ઘર આવી સંઘ માલિયા, કરી સ્વામી વસલ તેમ રે, વચ્ચે યજ્ઞ જગ મેં રાય ને, સંપૂર્ણ સહી વલી જેમ ૨, ૪૬ દરવર ગિરિ મહિમા – હિવે દરવર કે મુનિ વરુ, કેતા મુનિ અનુભવ લીધ , કેડ કેડી ઓગણીસ જાણિયે, વલી એગ કેડી પ્રસિદ્ધ રે, ૪૭
Page #204
--------------------------------------------------------------------------
________________
૩૦
નવ લાખ ને નવ સહસ વલી, વલિ સાત સૌ મુનિ સંજીત રે, પંચાણવે મુનિ ઊપર ભલા, એતા મુનિ લહી જિહાં મુક્તિ રે. ૪૮ વલી દત્તવર ટૂંક યાત્રા તણે, ફલ કે લહે વલી તેહ રે, કેડ ઉપવાસ ફલ હૈ જેતે, તે તે એક કે જેહ રે. ૪૯ ફલ અનતે શિખર ગિરિ ભેટતા, ભવી ભેટે શિખરગિરિરાય રે, કહે દયા રુચિ દશમી ઢાલ મેં, ગિરિ ભેટ્યા સુખ થાય રે. ૫૦
(ઢાલ ૧૧ મી) (ઋષભ જિનેશ્વર વદિયે, નિર્મલ શુદ્ધ પરિણામ છે-એ દેશી) ભવિજની શાંતિ જિનેશ્વર ગુણની સેલમો જિનરાજ હે. ચક્રવતી જિન સોલમે, સેવે સુર નર પાય છે. ૧ નયર હWિણુઉર દીપ, સોહે સ્વર્ગ વિમાન છે, જિહાં રાય વિશ્વસેન રાજીયે, સૌમ્ય સુદકિપણ હ. ૨ ભવિજના રાણી અચિરા ગુણ નિધિ, રંભા જેમ આકાર છે. ઇદ્રિાણી જિમ ગુણ ઘણા, સુંદર અતિ સુખકાર હો, ૩, એક દિવસ એક રાત્રીચે, અદ્ધ રજની સમય માંડે , ચૌદહ સુપના રાણી પિખિયા, અતિ હર્ષિત ઉછાહિ હે. ૪ પ્રથમ ગયા વર સુપનાંતરે, દેખી પરમ આનંદ છે, વૃષમ શ્વેત વર્ણ ભલે, બીજે સ્વપ્ન સુખ વૃંદ હો. ૫ સિંહ પરાક્રમી સૂરમ, તીજે એહ લહંત હો, લક્ષમી ચૌથ દેવતા, સ્વને એહ સેહત છે. ૬ પંચમે પંચ વર્ણ તણી, જુગ લહી સુમની માલ છે, છઠું સોલ કલા કરી, અમી ઝરત શશી વિશાલ છે. ૭ મહિ મંડલ તિમિર નિવારણ, સહસ કિરણ કાંતે ભાણ હે, સપ્તમ સ્વપ્ન મેં પેખી, સપ્ત-મુખાશ્વ રુઢ જાણ છે. ૮ ભવિજન સહસ જેણુ ઉર્વ સેહત, ફરકત જ આસમાન છે, સ્વપ્ન અષ્ટમ ગગને ઉતરે, ગૃહ આવ્યું સુખ થાન છે. ૯ નવમે કલશ સુજલભર્યો, એહ શુભ સ્વપ્ન લહંત રે, દરામે પદ્મ સરવરૂ, લહી સ્વપ્ન હરખંત રે. ૧૦
Page #205
--------------------------------------------------------------------------
________________
૧૩૧
સાગર એકાદશ સ્વપ્ન મે', તે લહે નિ`લ શુદ્ધ રે, ધ્રુવ વિમાન ગૃહ પૈસતા, નિરખે તેહ સુમુદ્ધ ૧૧ રત્ન રાશી ગૃહમાં ભર્યાં, ત્રયૈાદશ સ્વપ્ન લહત હા, નિર્દેમ અગ્નિ ચમે લહી, દેખી જાગે મહંત હૈ।. ૧૨ ચઉદ સુપન રાણી પેખીયા, જાગત ફિ નવિ ઉંઘે હા, રાણી રાજા ને વિનવે, કર જોડી અતિરગે હા. ૧૩ એહ સુપન ભલા તુમ લહ્યા, હાસ્યે દેવ વલસ જે હાસ્યું, તેહના કરો જતન હૈ. ૧૪ તેહ સુપન ફૂલ સુણી ભલેા, રાણી હષિત થાય હા, નિજ મંદિર રાણી આય કે, હરખે જિન ગુણુ ગાય હૈ. ૧૫
પુત્ર રતન હા,
હાલ ઈગ્યારમી એ ભલી, ચઉદ સુપન તે અન્ય હા, લહી અચિરા હરખે છેૢા, નમે યા શાંતિ ભૂપ હૈ।. ૧૬
(ઢાલ ૧૨ મી)
૨
(મ્રપલ જથ્રેસર પ્રણમું પ્રાય, સરસતી સામિણી દ્યો મેારી માય એ દેશી) હવે કહું શાંતિ તણા ભવ ખાર, તે સુણજ્યે સહુ ભવી કરી પ્યાર, તે ભવ કુણુ કુણુ તે દાખવું, નવ નવ નામ કરી ભાખવુ. પહિલે ભવ શ્રીષણ નર, ઉપજે રત્ન પુરી સુખ કદ, ભાગવી, રાજ્ય તિહાં થી ફરી, પાલી સયમ સ્થિતી પૂરણ કરી. હિવે ભવ કૂત્તે કહીયે વિચાર, ઉત્તર કૅરુ ભ્રુગલ અવતાર, જુગલ ક્ષેત્ર સે ચવીયા વલી, ઉપજે તે ભવ કહે કેવલી, હિવે ત્રીજે ભવ સૌધર્મ દેવતા, સુરરાણી ના મનમેહતા, ભાગવી સુર સુખ તિહાંથી થવી, ઉપજે સે સુણો હવે સહી. ૪ ચૌથે ભવ વિદ્યાધર ભલા, અમિત તેજ નામૈ નિર્મલા, ભાગવી વિદ્યાધર લવ સાર, વલી ઉપ તે કહિયે વિચાર પાંચમે ભવ હિયે શુલ ધાન, દશમે દેવલેાર્ક દેવ વિમાન, સુર સુખ ભાગવિયા વલી તેહ, ઉપજે સેા ગુણો સપ્નેય દ છંઠે ભવે વાસુદેવ પદ વહ્યો, વાસુદેવ સુખ ભાગવી. વાસુદેવ તણા, લવ આગે
પ્
પદ ભાગે રહ્યો, હસ્યું તે લલુા.
3
Page #206
--------------------------------------------------------------------------
________________
સાતમે અમ્રુત દેવ વિમાન, ભગવે સુર સુખ જિહાં દેવસ્થાન, અમ્રુત ઇંદ્ર આયુ પૂરણ કરી, હિવે વલી ભવ લહૈ સે પરી. ૮ ચક્રવતી આઠમે ભવે થાય, ચક્રવતીની રિદ્ધિ જ પાય, સાધી જ ખંડને વલી આવી,
હિવે વલી ભવ સુણીચે તે વલી નવી. ૯ નવમે નવમ શૈવેયક થયા, ભવ પામી અનંત સુખ થયા, નવમે રૈવેયક સુર સુખ ભેગવી, ચવી તિહાંથી તે જોગવી. ૧૦ હિવે દશમે ભવે મેઘરથ રાય, જીવ દયા વલી તિહાં વરતાય, પારે ઉગાર્યો સહી, તે ભવ માંહે સહી કહી. ૧૧ મેઘરથ જીવ ચવી તેહ તામ, પાયે સર્વાર્થ સિદ્ધ ધામ, . ચવી તિહાંથી તે દેવતા, સુખ સર્વરથ ના સેવતા. ૧૨ સર્વારથ થી જીવ આવી, બારમે ભવ હિવે શુભ પામી, વિશ્વ સેન કુલે અવતાર, અશિશ કુખે ઉપજી સાર. ૧૩ ઉત્તમ જીવ આવી અવતર્યો,
તબ ઉત્તમ સુપનાને જિણે ફલ વચ્ચે, મઈ સુએ એહી તિહું નાણુ સંજીત,
ઉપ જીવ ભલે સમય હત. ૧૪ હિવે ગર્ભે રહિયા જિન રાય, અચિરા માતા બહુ સુખ પાય, રેગ શગને દીધે અંત, દેશ નગર પુર માં ભઈ શાંતિ. ૧૫ એકાદશ ભવ કરી તિહાં આય, ચ્યવન ભાવ વિદિ સપ્તમી પાય, હિવે સુણજે સહુજન મુનિ ભાય, શાંતિ પ્રભુના શુભ ગુણ ઠાય. ૧૬ હાલ બારમી એહ વિચાર, બારહ ભવ એહ શાંતિના ધાર, દયા રુચિ ગાવે ગુણ સાર, શાંતિ પ્રભુના તે શ્રી કાર, ૧૭
(ઢાલ ૧૩ મી)
(બંગાલી રાગ મેં) હિવે અચિરા દેવી પ્રસ બાલ, જેષ્ઠ વિદિ તેરસ દિન ભાલ, દાસ વધાઈ દેવે દૌડ, રાજા સન્મુખ કહે કર જેડ, ૧
Page #207
--------------------------------------------------------------------------
________________
દાસી પણે તે કિ દર, દ્રવ્ય બહુત ભર પૂર, છપ્પન દિકુમરી મિલ આય, સૂતિક કાર્ય કરે તે ધાય. ૨ એહવે સૌધર્મ આસન કપાય, અવધિ પ્રભુજી તિણ સુર રાય, જિન જનની અવસ્થાપિની દેઈ ઇ કરપુટ પ્રભુજીને લેઈ ૩ સ્વર્ગ નંદીશ્વર પ્રભુ લઈ આય, કરે અઢાઈ મહત્સવ સુર રાય, ફિરસે પ્રભુ ને સહુ સુર રાય, જિન જનની ને સેપે ધાય. ૪ જન્મ ઉત્સવ કરી સહુ સુરતેહ, નિજ સ્થાનિક પહુંચ્યા સુર જેહ, હિવે વિશ્વસેન રાય ઓચ્છવ મંડાય, બડી લૂઆ સુત નામ ઠેરાય. ૫ નામ ઠ વલી શાંતિ નિણંદ, જુગ જુગ છ પુત્ર આણંદ, રાવ નિરખાવી છક્કી કરે, કુટુંબ સહુ રાજાને તરે. ૬ કુટુમ્બ સહુને સંતોષે રાય, ભૂષણ વસ્ત્ર સહુને પહેરાય, કુટુમ્બ સહુને સન્માન કરી, ઘર પહોંચાડ્યા આદર કરી. ૭ હિવે દિન દિન પ્રતે વધતે બાલ, દીસે શાંતિ કુમાર સુકમાલ, પાણિગ્રહણ અનુક્રમે જે કર્યા, શુભ રાજાની પુત્રી વર્યા. ૮ અતેકર સહુ મેં અધિકાર, નામે યશોમતી રાણી સાર, પ્રભુ વિલસે તિણ સંગ સુખ લેગ,સહુ મિલિયા મનવાંછિત ભેગ. ૯ વિશ્વસેન દઈ શાંતિ ને રાજ, સારે સહુ શુભ મતિ સુકાજ,
એહવે વિશ્વસેન પામ્યા પરલેક, સનતકુમારે ભયા ત્રીજે દેવ ક. ૧૦ રાણી અચિરા પિણ વલી તેહ, તે પિણ તીજે સુર લોકે સહી, હિવે શાંતિ પ્રભુ રાજપદ ભગવે, દેવ વરે સુખ તે જેગ. ૧૧ હિવે સર્વારથ સિદ્ધ શું ચવી, દેવ પદવી જીવ તિણ ભોગવી, ઉપજ્યા યશોમતી કુંખે આય, ચક સ્વપ્ન દેખી સુખ પાય. ૧૨ પ્રસ યશેમતી પુત્ર રત્ન, ચક્રાચુધ જસુ નામ ઉત્પન્ન, રાજા શાંતિને પુત્ર સુકમાલ, દિન દિન વધતે તે હીજ બાલ. ૧૩ ચઉદ રત્ન હિવે ઉપજે સાર, સુણ સહુ તે હિવે નિરધાર, આયુધ શાલા મેં ચાર રત્ન, ચક્ર અસ છત્ર દંડ ઉત્પન્ન. ૧૪ લક્ષમીધર ચાર (ત્રણ) ઉપજે સોય,
મણું કાગિણું ચમ નિધિ વલી જોય, સ્વનગરે ચાર રન ઉપજે, તેહના નામ હિવે નિપજે. ૧૫
Page #208
--------------------------------------------------------------------------
________________
૬૩૪ પુરોહિત અને વલી વકી જેહ,
સેનાપતી ગાથાપતી ફિર તેહ, સ્ત્રી રત્ન રાજકુલે નીપજે, ગજ અશ્વ એ વૈતાઢયે સંપજે. ૧૬ ચવદહ રત્ન પામ્યા શ્રી શાંતિ, સાધ્યા ષટુ ખંડ લહી યશ સત, ચકવતી પર ભેગવી સાર, રિદ્ધિ ચક્રવતીની બહેલી ધાર. ૧૭ ઢાલ તેરમી એ થઈ સુખકાર, શાંતિ ચકવતી નો અધિકાર, ધન ધન એહ પ્રભુ શાંતિ જિર્ણોદ, વદયા સૂચિ મન આણંદ. ૧૮
(ઢાલ ૧૪ મી)
(ગરબી ચાલ મેં) સાહિબા રાજા કહેશ્રી શાંતિ કે કાંતિક ભણી રે , લેવા સંયમ ભાર કે, એહી દિલ ખણી રે લે, કુંવર પદે પચવીશ કે, સામાન્ય ભેગવ્યાં છે કે, વર્ષ પચ્ચીસ સહસ કે ચક્રવત માં ભયા રે લે. ૧ વર્ષ પચ્ચીસ સહસ્ત્ર કે, ચક્રવતી માં ભયા રે લે, ચકાયુધ ન રાજ્ય કે કાજ સમર્પિયા રે લે, હૈ પ્રભુ વરસી દાન કે, હિ મેં હરખથે ૨ લે, તજી પ્રભુ રાજ્ય સે મહકે, સિદ્ધ ભજે ભાવયું રે લે. ૨ દેશ નગર પુર સિદ્ધ કે, તજે એ ભાવના રે લે, એહવે કંપ્યા આસન કે, દેવ સૌધર્મના ૨ લે, અવધિ પ્રયુંજી દેવ કે, જોયું દેવતા રે લે, શ્રી જિન દિકખા અવસર , જાણુ ભાવતા રે લે. ૩ સર્વારથ શિબિકા સાર કે, લેઈ સુર તુરત શું છે કે, મન જિમ ગતિ કરી પૂર કે, ચંચલ ચિત્ત શું રે , આવી ચૌસઠ ઈંદ કે, પ્રભુ દીક્ષા અવસરે રે લે, સર્વારથ લે શિબિકા કે, પ્રભુ સન્મુખ ધરે રે લો. ૪ ઓચ્છવ સબ સહુ મંડાણ કે,
કરે દિખ્યા અવસર રે , સહસ રાજા પ્રભુ સંગ છે, સંયમ મન ધરે રે લે,
Page #209
--------------------------------------------------------------------------
________________
૧૩૫
વ્રત લેવાને કાજ કૈ, પ્રભુ સ ંગે ભયા ૨ લે, પુર હત્થિણાર ખહાર કે,
સહસાવને આવીયા ૨ લે.
વ્રત મન ભાવીયા રે લેા, કરી પ્રભુ તેહવે ૨ લે, નેહસું રે લે, તપ કરે ૨ લે.
અલકાર કરી દૂર કૈ, પંચ મુઠિયા લાચ કે, સુર ગાદે ધરી વાલ કે, અતિ મહું પાઁચ(ચ) મહાવ્રત ધાર કૈ, પ્રભુ છઠે
મનઃપવ જ જ્ઞાન કે, ઉપજ્યું. તેહવે ફ્ લે, મહેાચ્છવ કરી સહુ દેવ કૈ, ન’દીશ્વર આવીયા રે લે, અટ્ઠાઈ મહે।ત્સવ જ્યાંહે કે, કરી દિલ ભાવીયા ૨ લેા, નિજ નિજ ઠામે દેવ કે, પાàતા તે જઈ રે લેા.
સહસ મુનીશ્વર સ`ગ હૈ, પ્રભુ વન સચરે રે લેા, કરતા ઉમ્ર વિહાર કૈ, હલવે પાય ધરે ૨ લે, જીવાદિક મૈં કાય કે, દુખ નહી' ઉપસે ૨ લે, ષટ્ કાચા પ્રતિપાલ કૈ, દિન દિન ચંતવે ફ્ લેા,
સુમિત્ર ગૃહે પ્રભુ આય કે, ખીર પારણું કરે ‹ àા, પ્રભુ છદ્મસ્થ અવસ્થા કે, અઢ⟨ખાર)માસ લેાગવીરે લે, વિચરંતા પ્રભુ આયÝ, સહસાવન ગજપુરે ૨ લે, ઉપજ્ગ્યા કેવલ નાણુ કે, સુર એચ્છવ કરે રે લેા. લેાકા લેાક પ્રકાશ કૈ, ભાસક પ્રભુ થયા ‹ àા, જીવાદિક ના મનેાગત કે, ભાવ બહુ પાવીયા રે લે, સેાવન પંકજ પ્રભુજી કે, ચરણ ને ઢાવતા ૨ લેા, અષ્ટ પ્રતિહારી દેવ કૈ, રહે પ્રભુ સેવ મેં રે લે.
૫
વન્દે પ્રભુના પાય ?, અતિ બહુ રાગહ્યું ? લે,
ફલે મુખસ્સુ વલી એમ કે, દરસણુ પુણ્યસ્યુ” રે લે;
.
૧૦
સમવસરણુ ત્રિગડા ની, રચના સુર કરે ૨ લે, જિહાં પ્રભુ મેસી આય કે, વાણી ઉચરે રે લેા, એહવે ચક્રાયુધ રાજ કે, વંદન આવતા ફ્ લે, હરખે કરી બહુ સાજ કે, મનમે' ભાવતા ફ્ લે. ૧૧
Page #210
--------------------------------------------------------------------------
________________
બેસી બેસણુ ઠામ છે, વાણી તે સુણે રે , ચારુ દિસા વલી વદન કે, વાણી ઉચરે રે લે. ૧૨ સુણી વાણી ચકાયુધ કે, પ્રતિ બોધ પામીયા રે લેલ, વંદી પ્રભુના પાય કે, ઘર ભણી આવીયા રે લે, પુત્ર ને થાપી રાજ્ય કે, આપ સંયમ લહી રે લે, શાંતિ પ્રભુ ને ગણધર, મૂલ ચકાયુધ સહી રે . હિવૈ શ્રી શાંતિ જિર્ણોદ , અવસ્થા પૂરીયા રે , લેઈ ચક્રાયુધ ને સાથ કે, ગણધર ભાવીયા રે લે, અનુક્રમે કરત વિહાર કે, ગ્રામ નગર પરે રે લે, આવે અતિ મન હર્ષ છે,
સમેત ગિરિ પર સિર રે લ. ૧૪ ચઉદમી ઢાલે એહ છે, સંયમ શાંતિનું રે , વલી કેવલ ને ભાવ કે, છે એહ માં ભલે રે , વલી ચકાયુધ સંયમ, ગણધર પદ વયું રે , પ્રણમૈ પ્રભુના પાય કે, દયા રૂચિ રંગસું રે લે. ૧૫
.
ઢાલ ૧૫ મી (હિ શ્રીપાલ કુમાર, વિધિ પૂર્વક મંજન કાજી એ દેશી), (૧) પ્રભાસ ગિરિ ટૂંક – હિવે શ્રી શાંતિ જિહંદ,
સમેત શિખર ગિરિ પર ચઢયાજી, નવસન મુનિવર સંગે તપ કરી કર્મો નિજયાજી, કર્મ કરી ચક ચૂર, પ્રભુ સંગે શિવ પદ વર્યા છે, ટૂંક પ્રભાસે આય, શિવ ચઢવા પ્રભુ જગ ધર્યા છે. ૧ પ્રભુ જગ ગુરૂ જિનરાજ,
જગ લેચન ત્રિજગના ધણી છે, જગ દીપક જગનાથ, સેવ કરે સુર ઈમ તણી છે, જગ તારણ જગ પ્રતિ પાલ,
કર્મ અરિ દલ ઈમ હણું છે, જગ જીવન જગ દયાલ, સાચે પ્રભુ તું બહુ ગુણી છે. ૨
Page #211
--------------------------------------------------------------------------
________________
૧૦૭
U
ગિરિ પ્રભાસે આય, પદ્માસન પ્રભુ ધારિ, ધ્યાન સમાધિ લગાય, નિર્વાણ કે વિચારિયે , મોક્ષ તપ પ્રભુ ધાર, તીસ દિવસ તપ સારી છે, આય નમે સુર પાય, ભાવ અધિક સુર સારી છે. જેષ્ઠ વિદી શુભ પક્ષ, નિર્વાણુ તેરસ દિન કિયે છે, શાંતિ જિણુંદ દયાલ, અબાધા રહિત તિણ લિયે છે, નવસૌ મુનિ પણ સંગે, તે સહુને શિવ પદ દી જી, ઉત્તમ પા ઠામ, જીહાં પ્રભુ જુગ જુગ ચિર જીવો જી. લાખ વર્ષ પ્રભુ આપ, કંચન કાયા પ્રભુ તણું જી, ચાર સો ધનુષ પ્રમાણ, કાયા પ્રભુની શુભ બણ છે, ચકવત પ્રભુ શાંતિ, વિહું જગનાયક તે ધણી છે, લાયક નાયક દેવ, મૃગ લંછન પ્રભુ પદ ભણી જી. શાંતિ પ્રભુ સુવિલાસ, ગિરિ પ્રભાસ તીરથ કિયે છે, એ સમેત શિખર ગિરિસાર, તે તીરથ ચિત ભાવીયો છે, જિહાં પ્રભુ કહી નિર્વાણ, સુરપતિ સહુ મિલ સેવી છે, ફિર ભવિ જન ઉપગાર, ભવ ઉદ્ધારવા ગિરિ કિયે છે. એહ પંદરમી ઢાલ, શાંતિ પ્રભુ ગુણ વર્ણવ્યા છે, કલ્યાણક પંચ જાણુ, શાંતિ પ્રભુના તે સ્તવ્યા છે, સુણત ભવિક સુખ થાય, એ રાસ ભલે રિલીયામણે જ, ગાયે દયા રૂચિ નેહ, આને ઉદ્ધાર વલી નવી સુણે જી.
હાલ ૧૬ મી (કરાટે ચાલ ઉતાવેલે, પગ આઈ ગણ ગોર છે, મેડનિયા ભમર એ કરલે-એશી)
ચૌદમો ઉદ્ધાર
હિ શ્રી શાંતિ છણંદને, પ્રથમ જ એ ઉદ્ધાર છે, રામકિતીયા ભવિકા ગિરિ વીયે-નિરમલ ચિત્તકર પ્યાર છે, એવી જ ભરત મેં સેહત, દેશ વિરંચ દદાર છે. મિત્ર પુર નામા નયર નૌ, સુદર્શન રાય સુખકાર છે. જન ધમાં દઢ જીવડે, દાની ગુણ હૈ અપાર છે,
Page #212
--------------------------------------------------------------------------
________________
જીની પૂજા નિત પ્રતિ કરે, દ્રવ્ય ભાવ દોય ભેદ છે, પર્વ તિર્થ પિસહ કરે, ન ઘરે અંગ ઉન્માદ જી. સાધુ ભક્તિ બહુ કરે, જનધમી સુ નેહ , જન શાસન ઉન્નતિ કરે, ધર્મ દયાન મેં દેહ છે. મિત્રપુર નગર ને પરિસરે, મનહર વન વૃક્ષ ભાર છે, જતુ(ઉપવન જીન ચૈત્ય એક છે,સુમતિ નાથ જીન સારછે. રાય પિતા એ કરાવિ, ઉચે જીમ આસમાન છે, બાવન દેહરે સોહ, જેસૌ દેવ વિમાન જી. પ્રભુને પ નગર મેં, તુંબરૂ જક્ષ પ્રત્યક્ષ જી, દેવી મહાકાલી યક્ષિણ, અદ્ભુત રૂપે પ્રત્યક્ષ જી. રાય સુદર્શન એહવે, પૂજે સુમતિ જણુંદ છે, નિત્ય પ્રતિ સેવા કરે, દિન દિન પ્રતિ આણંદ જી. સુમતિનાથ જન સેવ, ધ્યાને જીન ગુણ માલ છે, સુમતિ પૂજ્યા સુમતિ મિલે, ઉપજે બુદ્ધિ વિશાલ જી. એક દિવસ મનહર વને, આવ્યા મુનિ પરિવાર છે, ચકાયુધ ગણધર સિરે, કાઉસગ્ગ તિણ વન ધાર જી. મિત્રપુર નગરને રાજી, રાજા સુદર્શન જેહ , જાણ્ય મુનિવર આવીયા, ભક્તિ કરે વલી તેહ જી. પાટ સંથારા મોકલે, સાધુ વૈયાવચ્ચ સારે , હિવે વંદન મુનિવર ભણ, આ રાય અસવારે જી. વન આવી મુનિ વાંદિયા, બેસે બેસણું કામ છે, મુનિ ચકાયુધ તિણ સમૈ, દેવે દેશના નામ જી. શ્રી જન વાળું પ્રાણીયા, ધારે ચિત મઝાર છે, તીરથ ભક્તિ અમલ છે, કરી લહે શિવ સુખ સાર છે. તીરથ સમેત શિખર ગિરિ, જિહાં જનના નિર્વાણ છે, મુક્તિ લહી જણ તીરથે, સાધુ સંખ્યાત પ્રમાણે જી. સે તીરથની ભક્તિયે, લહસ્ય અeભવ સાર છે, એ દેશના મુનિવર ભણી, શ્રી જીન વાણું આધાર છે. સુણે રાજા મન હરખિયે, ધન્ય મુનિ અવતાર છે, આપ તરે પર તારર્વે, એ મુનિ ને આચાર છે. ,
Page #213
--------------------------------------------------------------------------
________________
૧૩૯
મુનિ નમી રાય ઘર આવીચા, મુનિ પિણુ કરે ય વિહાર જી, રાજા સમેત ગિરિવર ભણી, કરવા જાત્ર વિચાર જી. સઘ ચતુર્વિધ મિલીયેા, કરવા જાત્ર ઉદાર છુ, રાજા સમેત ગિરિ વર ભણી, કરે પ્રયાણુ વિચાર જી. અનુક્રમે સમેત શિખર જઈ, વાંદ્યા જિન નિર્વાણુ જી, જય જય તીરથની કરી, ડાલી (!) સુખ એહ વાણી જી. રાય સુદન જી હવે, ચદ ગિરિ ના ઉદ્ધાર જી, મન શુદ્ધ માટે મને, ખર્ચે દ્રશ્ય અપાર છ.
લેવા
એ ઉદ્ધાર ભા ચા, રાય કરી ઉદ્ધાર જીણુ યશ લહ્યો, જાત્રા કરી ઘર પહેાચીયા, મહેાલી કરે સદ્ય ભક્તિ જી, દસ વૈયાવચ્ચ રાજી સુ', કરી લહી જસ નુક્ત છે.
સુદૃન હાથે જી, શિવ પદ્મ સાથે જી.
પ્રથમ ઉદ્ધાર (ગરિ પ્રભાસના, રાય સુદૃશ ને સાથે જી; એ અધિકાર શિખર મહાતમસે,કહ્યું ગણધરનું વિચાર્યું છ. પ્રભાસ ગિરિ મહિમાઃ—
હિવૈ" ટૂંક પ્રભાસ કે ઉપરે, કેતા મુનિ સખ્યા કીદ્ધ જી; સે હિંવૈભવી સહૂ સાંભલે, જહાં મુનિ સવ લઢું છ.
નવ કેાડા કોડી નવુ લખ, નવ સહુસ નવ શત જાણુ જી; વલી નિન્દાણવે અધિક સુ, ભક્તિ વરી શુભ ટાણુ જી.
ટ્રક પ્રભાસે તે ભેટતા, ફૂલ કેતા હૈ કાડી પૌષધ તપ જે કરે,
ભેટયા કુલ
વખાણુ જી; નિર્વાણુ જી.
સમ્મેત શિખર ગિરિ ભેટતા,
ફૂલ અનતા અનંત જી, તિણુ કારણુ ભવી ભેટિયે, પદ્મમુક્તિ મહેંત જી.
એ પ્રભુ શાંતિ જીણુંદના કહ્યો ચઉદમે શ્રી ગુરૂ રુપ પ્રભાવ સુ, ગાવે દયા રૂચિ
ઉદ્બારછ,
સાર જી.
૧૮
૧૯
२०
૨૧
૨૨
૨૩
૨૪
૨૫
૨૬
૨૭
૨૮
૨૯
Page #214
--------------------------------------------------------------------------
________________
૪૦
હાલ ૧૭ મી (વંશ થકી તે ઉતરી રે, તેડી એકાંતેં તાત ધન નર વહાલા–એ દેશી) (૧૫) જ્ઞાનધર ટૂંક કુયું જિનેસર સાહિબા રે, આવ્યા હે સમેત ગિરિ,
ગિરિ ગુણવંતા. ચાલે ચાલે છે ભવિક ગિરિ એહી, સમેત શિખર ગિરિ રાજ, સમેત શિખર ગિરિ સેહરેજી, લહી નિર્વાણ જિર્ણોદ. ૧ સૂર રાજ હુલામણે રે, એ ગિરિને એ સ્વામ; સમેત શિખર પર સેહી રે, મેહ્યો ગિરિ ટૂંક વિસરામ, ૨ જ્ઞાનધર ગિરિ ઉપરે, પદ્માસન પ્રભુ લીધ તીસ પિષધ કરી એ ગિરિ રે, જિહાં પ્રભુ મિક્ષ તપ કીધ. ૩
જે ચકી એ જિણવ રે, જિણ લહી જિહાં સિવ થાન; વૈશાખ કૃષ્ણ પક્ષ એ ગિરે રે, પ્રભુ એકમ લો થાન. ૪ મુક્તિ પથ જિણ આદર્યો, એ ગિરિ ઉત્તમ દ્ધિ વલી મુનિ શ્રી જિન સંગ રે, થયા સહસ એક સિદ્ધ. ૫ જ્ઞાનધર ગિરિ તીરથ કી રે, શ્રી કધુ જિન ભાણ; આયુ શ્રી જિન ભેગવી રે, સહસ પંચાણુ વર્ષ જાણ. ૬ પૈતીસ ધનુષ ની દેહડી રે, કાયા કંચન વાન, નગર હOિણુ પુર ને ધણું રે, કુંથુનાથ ભગવાન. ૭ છાગ લંછન ચરણે ભલૂ ૨, પ્રભુ નહી એડીજ ચિન્હ; પંચમજ્ઞાન પ્રભુજી લહી રે, ભાસક કાલેક મન્ન. ૮ શ્રી જિન કુંથુનાથનું રે, નિર્વાણ જ્ઞાનધર ટૂંક; જિહાં પ્રભુજી મુક્તિ વારી રે, ચાર કષાય ને મૂક, ૯ પંદર ઉદ્ધાર - હિવે કંથ જિન ટૂંકને રે, કર્યો કેણે ઉદ્ધાર; વચ્છ દેશ માંહી ભલું રે, પુર લિભદ્ર આધાર. ૧૦ શ્રી દેવધર જિહાં રાજવી રે, રૂપ કહા ગુણ સાર; જેહની મતિ જિન ધર્મસું રે, પાલે શુદ્ધ આચાર. ૧૧ રાય સુચ્ચે શાત્રે ભલો રે, તીરથ ઉદ્ધાર અનુષ; મન ચિંતે અતિરાગસું , જે ઉદ્ધાર ને ભૂપ. ૧૨
Page #215
--------------------------------------------------------------------------
________________
૧૪૧
જિહાં જિન મુક્તિ ભૂમિકા રે, જિહાં જઈ કરીય ઉદ્ધાર; ચાર પ્રકારે તે કરી રે, સંધ બહોત વિસ્તાર. ૧૩ અનુક્રમે સમેત શિખર લહ્યું રે, ચઢચા શિખર ગિરિ સાર; નિર્વાણ પર પ્રભુના ભલા રે, વંદે ભૂપ કરી પ્યાર, ૧૪ પનર ટૂંક ના જિર્ણ કર્યા છે, ઉજવલ પનરે ઉદ્ધાર; રાખે જિણ જગમાં ભલું રે, એપમ કીરત સાર. ૧૫ જાત્રા કરી ઘર સંચરે રે, સુખ સે આવે ધામ; સંઘ જિમાવી યશ લહ્યું કે, સફલ કર્યું ધમ કામ, ૧૬ જ્ઞાનધર ગિરિ મહિમા - હિં જ્ઞાન ધર ટ્રકે ભલા રે, કેતા મુનિ ગયા મુક્ત; કિરણ કેડી કેડી સુનિ રે, વલી છિણુ કોડની મુક્ત. ૧૭ લાખ બતીસ સસ છિનવે, સાત સૌ યાલિસ જાણ; એતા મુનિ મુગતે ગયા રે, તેહજ ટ્રક વખાણ. ૧૮ જ્ઞાનધર ગિરિ ભેટતા રે, ફલ કે તે હવે જેહ, એક કડી ઉપવાસનું રે, તે તે કહે ફલ તેહ. ૧૯ ટૂંક સહુને ભેટતા રે, ફલ લહે અધિક અપાર; ભવિ ભેટે એ ગિરિ ભણી રે, લહ સુખ અવિચલ સાર. ૨૦ (૧૬) નાટિક ગિરિ - હિં સેલમા ઉદ્ધારનું રે, કહચું શુદ્ધ સંબંધ શાએ આપ્યું તે સહૂ રે, છે સહુ યામે સબંધ. ૨૬ એહ મેત શિખર ગિરે રે, આયા શ્રી અર જિન રાજ; નિરખી ક નાટિક ગિરિ રે, ચઢે શિખર ગિર પાજ. ૨૨ સહસ એક મુનિ સાથ મેં રે, લેખા શિવપુર બાર પ્રભુ પવાસન તિહાં કર્યું છે, જેડવા અનુભવ સાર. ૨૩ કરી મોક્ષ તપ એક માસનું રે, દઢ મન ધરીય આનંદ, સહસ ચૌરાસી વર્ષનું રે, આયુ સ્થિતિ હૈ જિર્ણદ. ૨૪ મગસર સુદી દશમી દિને રે, નાટક ગિરિ નિર્વાણ સુરપતિ મિલ સહુ હસે રે. કર્યો છવ નિર્વાણ. ૨૫ એક સહસ મુનિ અણસણું રે, જિન સંગે શિવ લિસ્ટ, નાટિક ગિરિ તીરથ કર્યું કે, સ્થાનિક ભ તે સિદ્ધ. ૨૬
Page #216
--------------------------------------------------------------------------
________________
૪૨
સાલમે ઉદ્દાર -
ધામ. ૨૯
હિવે તેહ મૂ” ઉદ્ધારને રે, કુણુ નરપતિય કરાય; ભદ્રપુર નામા નયર ના રે, આનંદ સેન નર રાય, ૨૭ સમકિત તત્ત્વવિચારને રે, જાણુ ભલેા સિદ્ધાંત; જિન ભક્તિ હૃદય વસે રે, સદા જિન પૂજન ખાંત. ૨૮ ભદ્રપુર ૧ માહિરે રે, એક પર્વત આયામ; જસ પર સેાહે દેહરો મૈં, ખાવત ચૈત્યનુ મૂરતિ શાંતિ જિષ્ણુ≠ ની ૨, મૂલ ગભારે દેવ; ઔર ખાવન જિન ચહું દિસે રે, સેવે સુર મર્હુ સેવ. ૩૦ પૂજે શાંતિ જિણ ને ?, આણુંદસેન તે રાય; એક દિવસ પ્રભુ પૂજતાં, સુણી મ’દ્વિર આવાજ ૩૧ કહે શહે ચક્ષ રાય ને રે, સુણુ રાજન ! એક વાત; સમૈત શિખર ગિરિ લેટિચ ૨, તે તીરથ વિખ્યાત. ૩ર જિહાં નિર્વાણુ છે જિન તણા રે, તિહાં જઈ કરો ઉદ્ધાર; શ્રી અરનાથની ટૂંકના રે, તેહના પ્રથમ ઉદ્ધાર. ૩૩ સુણી રાજા હરખ્યા ઘણૈા રે, જિહાં કરવી ગિરિ જાત; સન્ન કરી ગિરિ(એ) સામટા રે, ધ્વજ પત્તાક કહેરાય, ૩૪ અનુક્રમે સમેત શિખર ગિરે રે, ચઢીયા જે ગિરિ પાજ; વદ્યાગિરિ ભાવે કરી રે, સલ થયા દિન માજ. ૩૫ [અનંત] અર્ પ્રભુ જિન ટ્રંકન રે, વલી પ્રભુ પનરહે ટ્રેકના ૨, સફલ તીરથ ભક્તિ કરી ભલી રે, ખેલતા સ્વ નગરી રાય આવીયા રે, લા સ્વ નગરી ગિરિ વાંઢીચે રે, પૂજ્યા અધિષ્ઠાયક જિહાં પૂછ્યા રે, વલી કરે. ભક્તિ સંઘની રે, ધન ધન રાજન ! તાહરો રે, નાટિકા ગિરિ મહિમા --
પ્રથમ કરી ઉદ્ધાર; થયા દિન
મુખ જય
અધિક
શાંતિ બહુ મન મે હરખ્યા સહું નર ના; સલ ભા
હવે નાટ્રિક ગરિયે ભલા ૨, કોડ નિન્યાણુ લાખ નિમ્નાણુવે રે,
માજ, ૩૬
વાચ;
ઉલ્હાસ, ૩૭
જિષ્ણુ ă;
આણુંદ. ૩૮
અવતાર. ૩૯
કેતા મુનિ અરુ સિદ્ધ; સહિસ નિનાંણુ લિદ્ધ ૪૦
Page #217
--------------------------------------------------------------------------
________________
૧૪૩
નવ સૌ નાંણુ ટ્રેક ભેટવાનુ ફૂલ એજ સાલમા
ઉપરે ?, ઐતા મુનિ સ‘કીધ; કેતલ રે, કાઢ છિન્નવે પાષધ લીધ. ૪૧ ઉદ્ધારની રે, ઢાલ સત્તરમી એહ; દયા રુચિ મન રગ સુ રે, ગાવે સમેત ગિરિ નેહ, ૪૨
( ઢાલ ૧૮ મી )
(મુનિવર આ સુહેસ્તી રે, કિભુહિક અવસરે, એ દેશી) (૧૭) સમય ગિરિ ટૂંક –
સલ્લી જિણેસર સ્વામ રે, એક દિન ગિરિ વાટ ૨, વિચરતા પ્રભુ આવીયા એ, ચઢિયા શિખર ગિરિ વાટ રે. ઊંચી ભૂમિકા, તે પ્રભુ રામ સુહાવીયા એ, દેખી યુવત ટૂંક રે, નિરખી એક ગિરી. નિરખી અધિક મન ભાવીયા એ, પાંચ સૌ મુનિ પ્રભુ સ’ગરે, સચમ પાલતા, મુનિવર ગુણુમ' માહીયા એ. ૧ નિરખી સમલ ગિરિ તેહ ૨, ધ્યાના વિસ
પ્રભુ જિહાં પદ્માસન ઠાચા એ, વલી તપ કરે જિહાં સેક્ષ રે. તીસ ઉપવાસ ને, શુભ પરિણામે તપ કા એ, સહસ પંચાવન તૂહ રે, વપ વખાણિયા. આયુ સખ્યા એ થયેા એ, કરી પૂરણ સ્થિતિ આય રે, અાધારહિત સહી, પટ્ટ અનુભવ પ્રભુજી લીચેા એ.
પાંચ સૌ મુનિ સયુક્ત રે, પ્રભુજી ચાત જ્યેાત સુખ
સમાવીયાએ,
સિદ્ધ સિદ્ધ
રામ લયા, અનંતાન તરે. જમાવીયાએ, વિધ જે લહૈ.
અજૅર અગય
પદે,
જિહાં કાઈ સું ન જવાય રે, ડિસ જો લહે તપ જિષ્ણુ ધારિયાએ, એહવા અનુભવ જે રે, તે જ નર લહે, સચમ તપ લેઈ પાવીયાએ.
એ થયે પ્રભુ નિર્વાણ રે. હિવટ્ટાર g,
કુણુ રાન્તએ ? કરાવીચેએ ? કુત્તુ
પુર ? ધ્રુજી રાજેસરે ? કહેવા મન માર્ટીયા પે ફલિ ંગ મઝાર રે, નગર શ્રીપુર ભલેા.
કુણુ દેશે ભયા, તે દેશ
.
3
Page #218
--------------------------------------------------------------------------
________________
૧૪૪ જિહાં અમર દેવરાજીયે એ અમર એના ઘર નાર રે, રૂપે રંભા સી, શીલ ગુણ અંગે છોઈએ. ૪ અમરદેવ રાજેશ રે, દઢ જિન ધર્મ મેં, કદી ન ચિત્ત વિચલે નહીં એ, ધર્મ ધ્યાન મેં જેહ રે દિન તે નિગમે, પિસહ સામાયક લે સહીએ, દેવ ગુરુ ને ધર્મ પૈ, તીન એ તત્વ નૈ, નિત સંસારે તે કહીએ, દેવી દુશમન કેય રે, નહિ કે સિર પરે, વખત બલી રાજા સહીએ. ૫ એક દિવસ રાજાનેર, રય વાડી સહી, ઉપવન રમવા સંચય એ, સાથે વહુ પરિવાર રે, હય ગય રથ ભલા, સુભટ સામેલ પરિવ એ, નિરખી તજે વન માંહિ રે, મુનિ એક પેખિયે, ઉપસમ વિવેક સંવર ભએ, મુનિ નમવાને કાજ રે, રાજા તેહવૈ, અશ્વારૂઢ સે ઉતર્યો એ. ૬. નમી મુનિ નરપતિ તેહ રે, બસે આગલી, મુનિ વે દેશના ધર્મની એ, અષ્ટ કર્મની જેહ રે; પ્રકૃતિ જે કહી, એક સૌ અઠાવન કર્મની એ, તે સંસારી જીવ રે, તેહને રહે ઘેરી પ્રકૃતિ તેહિજ કર્મની એ, વલી જે પ્રકૃતિ એવું રે, કિમ રે હવે, જે કરે ભક્તિ તીર્થની એ. ૭ જિન નિર્વાણ વિશેષ રે, જિહાં જિહાં જે હવે, તિહાં તિહાં જઈ જાત્રા કરે એ, વલી કરે તીર્થ ઉદ્ધાર રે, ભાવે સુધર્મ ને, તેહને કર્મ તે સ્યુ કરે એ?, અમર દેવ રાજનરે, કહે વલી ગુરુ ભણી; કહો મુઝ તીરથ સહુ સિરે એ, સચેત શિખર ગિરિ એ કરે, સહુ તીરથ સિરે, સતર પ્રભુ વલી તે સિરે એ. ૮ અમર દેવ સુણી એહ હૈ, વાણી ગુરુ મુખે, ધન્ય મુનિ મારિગ ભલા એ, વાંદી ગુરુના પાય રે રાજા હર્ષ સ્, ઘરે આવી સંપદ સિલાએ, દેશ નગર પુર ગામ રે, આપણું જે હંતા,
Page #219
--------------------------------------------------------------------------
________________
૧૪૫ ત્યાં ત્યાં કોતરીનું ચલ્ય એ, ઠામ ઠામ ને સંઘ રે, મિલ મિલ શેક , સહુ આવી સંઘે મિલીએ. ૯ અમરદેવ રાજાનરે, વહુ નર વર લેઈ, આવી શિખર ગિરિ ઉચ્છવે એ, તિહાં સહુ થાક ઉતાર રે, ફિર શિખરે ચઢયા, સતર ટૂંક ચિત્ત ચિંત એ, સત્તર પ્રભુ નિર્વાણ રે, પૂજન મન કર્યું; અષ્ટ પ્રકારી પૂજ એ, ફિર સતર કરે ઉદ્ધાર રે, જૂઆ રંક ના, વિધિસું તે સહુ સાચવૈએ. ૧૦ સમેત શિખર ગિરિ પૂજ રે, ઘર ભણી ચાલીયા, સબલ સજાઈ આવતાએ, શ્રીપુર નગર પહુંચ રે; જય જય વિતર્યા, મન ના મનોરથ ભાવતાએ, પ્રથમ પૂછ જિન રાજ રે, સંઘ ભક્તિ કરે; સાહામી સહુ મિલ હરખનાએ, દેવે દાન અપ ૨ રે, જાચક ને બહું, જાચિક બહુ ગુણ ગાવતારે. ૧૧ ગૃહ આવી રાજાનરે, જગ મેં યશ લિયે, મનના મરથ સહુ ફલ્યા એ, સબલ ગિરિ પ્રતાપ રે; સબલ ગિરિ મહિમા – કેતા મુનિવરુ, કેતા મુનિ મુગતે મિલા એ, મુનિ મિલિ છિનુ કેડિ રે, શિવ પદ જિણ વરી; સિદ્ધ મેં સિદ્ધ જઈ મિલ્યા એ, સબલગિરિની જાત્ર રે, કરતા ફલ કે, કેડી ઉપવાસનું ફલ મિલ્યા એ. ૧૨ (૧૮) નિર્જર ગિરિ ટૂંક – ભવિજન ભેટે તે હરે, સમેત શિખર ગિરિ, ફલ અનતે પામીએ એ, હિવે તે નિર્જર કે રે, સુનિ સુત્રત વલી, સહસ એક મુનિ સંગ લિયે એ, મુનિ સુવત જિન રાજ રે, નિર્જર ગિરિ પરે; પવાસન પ્રભુ ધારી એ, તીસ કરી ઉપવાસ રે, જેટ વિદિ નવમી, મુક્તિ ભલી પ્રભુજી લીયે એ. ૧૩ અઢારમે ઉદ્ધાર:– નિજે કે ઉદ્ધાર રે, કર્યો કિણ નરપતિ, સો કહ તે સહુ સુ એ, કેશલ દેશ મઝાર રે,
૧૯
Page #220
--------------------------------------------------------------------------
________________
૧૪૬
રત્ન પુરી નગરી, સામદેવ શય તૈહુ ભણા એ, તેણે કરી ઉદ્ધાર રે, ટૂંક અઢાર al;
નામ લલુ છે તેહ તણુ એ, નિર્ મૂકે જેહુ રે, મુનિવર કેતલા, તે કહું સા વિ સુર્ણેા એ. ૧૪ નિર ગિરિ મહિમાઃ
નિન્યાણુવે કાડા કાડ ૨. કાડ સત્યાળુવે,
ઊપર નવ લખ મેલીયા એ,
નવ સૌ નિયાણુ ક્રૂર રે; એ સાથે વલી, મુક્તિ સહુ મુનિ મિલલીયા એ, કાઢ ઉપવાસ ફૂલ જે રે, નિર ટૂક લેટચા; અનત ફલ સમ ટૂંક ગયા એ, તેણે શિખર ગિરિ જેહ ૨, તીર્થ ભૂમિકા, ભેટવા સહું ના મન થયા એ. ૧૫
(૧૯) મિત્રધર ટ્રેક ~~
મન રગ રે;
મિત્ર ધર ટૂંક વિખ્યાતરે, જિહાં નમિ જિન રાયા, આયા ગિરિ ઉગણીસમે એ, અઢી તીરથ સિર શિખર ગિરિ, સહસા મુનિવર પદ્માસન નિરધાર મૈં, આસન લેવા અનુભવ ઉજમે એ, મૈાક્ષ તપ તીસ ઉપવાસ તૂ, તપ કરે પ્રભુજી વિદિ વૈશાખે સાસરે, કરી નિર્વાણુ શિવ પદ્મ વરીએ,
જાત્રા મન થયે,
આવ્યા
એ
ઓગણીશમા ઉલ્હાર ~~~
મિત્રધર ગિરિ પરે,
કરૌં રાજ તે ફ઼િરિચે, જેય દેશો' જેહ, શ્રીપુર હૈ ભલું; વરીએ, રીધ તણા વિસ્તાર ૨,
રાજા જિહાં મેઘદત્ત કેતા આખવું, ભાવું તિમ જૈસુર પુરીએ ૧૭ મેઘ દત્ત રાજિન્દર, મહે જિત ધમસે,
તીરથ જેહને દિલ વચ્ચે
સમેત શિખર ગિરિ તેહ રે;
.
સૌંધ શિખર ગિરિ'દ
સગમે એ, પ્રભુ થો;
કરી ભાવે રે,
ઉમ’ગ સે એ. ૧૬
દસમી જિન ભલેા, હિવ હાસ્યે ઉદ્ધાર રે;
કરી મન ઉલ્લુસ્યાએ,
૨, ભેટી
ટૂંકા હૈ;
Page #221
--------------------------------------------------------------------------
________________
૧૪૭
ટૂંક ઓગણીસ ને ઉદ્ધારવા એ, અતિ ધરી મન ઉછાહ રે, ભેટી રંગ ચું, મનહ મનોરથ સહુ સર્યા રે. ૧૮ કરી શિખર ઉદ્ધાર રે, નામ જિણે કર્યું, કરી ઉન્નતિ નિર્વાણની એ, ઘર આવ્યા મન માય રે, સંઘ છમાવિયા, યશ જગ માંહે બહુ બનીએ, મિત્રધર ગિરિ સહિમા – હિવે સિવધર ટૂંક રે, મુનિ મુગતે ગયા; તે બહુ સુણજે સહુ મુની એ, જિહાં મુનિ કેડા કેડ રે, લક્ષ પૈતાલીસ, સાત સહસ વલી તે મુનિ એ. ૧૯ નવ સૌ ફિર મુનિ સહસ રે, મૈયાલીસ વલી, એતા મુનિ મુક્તિ લહી એ, એજ મિત્રધર ટૂંક રે, ભેટ્યા ફલ કે, કેડ પવધ ને ફલ સહી એ, ઓગણીસ કે ઉદ્ધાર છે, તે વર્ણવ કર્યા ઢાલ અઢારમી માં કહીએ, રૂ૫ રૂચિ ગુરુ રાય રે, તેના સીસ નૈ, ભાચે સમેત શિખર સહી એ. ૨૦
ઢાલ ૧૯ મી (રામચંદ્ર કે બાણ ચપે મે લલ્લોરી-એહની ચાલ) મનહર પૂર્વ ખંડ, તેહમેં દેશ ભારી, ગંગા જહાં જહાં દેખ, તહાં તહાં તીર્થ મિલારી; ગંગા તટ એક દેશ, કાશી ચ દેશ ભલેરી, જીહાં એક નગર વિશાલ, વાણુરસ હી મિલોરી. રાજા અશ્વસેનાહ રાય, રાણી વામા ભલી રી, જાકે રિદ્ધ ભંડાર, પૂરા તેહ ભર્યા રી; હિવે પ્રાણુત દશમે દેવક, તિહાંથી દેવ ચવી રી, ચેત વિદિ કી ચૌથ, ઉપજ્યા તેહ ભવી રી. નવભવ વ્યતીત કરય, ઉપજ્યા તે અવતારી, દશમે ભવ અનરાય, દેવી વામા ખ ધારી; તામાદે સ્વપ્ન લત, ચઉદહ તે મુખ કારી, સ્વપ્ન દેખી તેડ, ચિંતવે તે ઈમ નારી,
Page #222
--------------------------------------------------------------------------
________________
૧૪૮ હરખિત અહુ હિય માંહી, અશ્વસેન પાસ જઈરી, કર સ’પુટ કરેચ, ચરણે સ્વામી નમેરી; અશ્વસેન ક્રેસન્માન, ભૂઝે તેહ વકીરી, સ્યા કારણ તુમ ભાવ, વહેંા ઈમહાય તીકીરી. કહે રાણી કર જોડ, સ્વામી સુઝ વચનારી, સ્વપ્ન ચઉદ જે લહત, ફૂલ કેસે તે સુનારી; કહે અશ્વસેનહ રાય, સુન હો દેવાનુપ્રિયરી, એ સ્વપ્ન ચઉદહ જેહ, તેહના ભાવ સુનિયરી
ઉત્તમ પ્રાણી હોય, બહુ નરપતિ તે ઇંદ્ર, હાસ્યે પુત્ર રત્ન,
સુર બહુ માન્ય અસારી, સહુ મેં પૂજ્ય તિસેરી, તન સુકમાલ તિસીરી, ઐસા ફૂલ તે હાય, વકતા હીય વસીરી.
હિવે નિજ સ્થાન રાણી આય, જિનગુણુ ચિત્ત વસીરી, રામ રગ કર તેહ, રજની તેહ ગમીરી; અનુક્રમે વધતા ગર્લ્સ, પૂરા દિવસ થયારી, કરી નવ માસ પરિપૂર્ણ,
દિવસ સખ્ત ભયારી.
વિદિ દશમી પોષ પ્રભુ જન્મ કલ્યાણુક નીલ વણુ તન ખાસ, ઢ દિગ્દમરી આય, સુરપતિ સહુ મિલ આય, કરી સહુ ભાવે ભક્તિ, જય જીત જનની નમી પાય, નિજ નિજ થાનિક આપ,
પ્રસન્ગે પુત્ર ભલેરી, સહુને હષ મિલૂરી, મણિમય પુત્ર ભારી, સૂતગ દૂર કીચારી. ઉચ્છવ જન્મ તણેારી,
જય શબ્દ ભણેારી, સુર સહુ એક મનારી, વધે હિય હેંત નારી.
માસ, દીહ,
હિવે અશ્વસેન કે પાસ, દાસી દૌડ ગઈ રી, દેવે વધાઈ તામ, ઈમ ઘર પુત્ર ભચારી; રાય અશ્વસેન હિય હ, દાસી પટ્ટ દૂર કિચારી, દિયે। મહુધન માલ, દાસી હુ થઈ રી. માત પિતા વે નામ, સહુ મિલ એક મનારી, પાર્શ્વ' કુમર સહુ હેત, ચિા પ્રભુ નામ તિનારી,
७
૧૦
Page #223
--------------------------------------------------------------------------
________________
૧૨
૧૩
૧૪
૧૪૯ હિવે દિન પ્રતિ વધતહૈ બાલ, સુખ સે કાલ ગમેરી, હસાવે રમાવે બાલ, જનની તેહ સમૈરી. પાસ કુમર હિવે તેહ, જોબન સમય ભયારી, પરણાવે બહુ ભાત, રાય કુમારી તસુ નારી, રૂપે રંભ સમાન, નામ પ્રભાવતી પ્યારી, બહેતર કલા નિધાન, શુભ ગુણસે બહયારી, એક દિન પાસ કુમાર, ગજવર સ્કધ ચઢીરી, ગંગા કાંઠે આય, કૌતુક નિરખ રહીરી, કમઠ તાપસ હૈ એક, પારસ દછી થયેરી, પંચાગ્નિ તપ તાપ, બઠે દયાન ભરી. નિરખી પાસ કુમાર, અજ્ઞાન નું તપ તપેરી, જીવ ની નહીં તુઝ સાર, કેમ તે ધર્મ થયેરી, કહે જોગી કિહાં જીવ, નયણે નાંહી મિલેરી, અન્યથા કેમ કહાય, ગૂઠ મેં કેન મિલેરી. તબ પ્રભુ પાસ કુમાર, દિખાવે તેહને વલીરી, કાઠે ક્વલત જુગલ(સહી)નાગ, દિખાવે પાશ્વ ભલીરી, મંત્ર દિયે નવકાર, ધરણુપતિ તેહ થયેરી, પદમાવતી જસ નાર, સુર ધરસિંદ્ર ભારી. કમ વિલ લેક, તિહાં થી કમઠ ચીરી, ભ મેદામાલી દેવ, તેજ તિહાં હી ભવીરી, પાસ પ્રભુ સેવાર, અપને સ્થાન વસેરી, સુખે તે પાલે જુવરાજ, રગે આપ રસેરી. માતા પિતા ભએ મેક્ષ, મહેંદ્ર દેવ ભઈરી, ચી તેહ દેવ લેક, સુર સુખ તેલ લહીરી. હિવે પ્રભુ પાસ કુમાર, વર્ષ પચ્ચીસ ભયારી, રાજ્ય ભોગવી સુખ લીધ, સુખ સંસાર કિયારી. હિવે લોકાંતિક દેવ, આ તામ મિલીરી, ચિંતવે પાસ કુમાર, લેવું ચારિત્ર ભરી. છે પ્રભુ વરસી દાન, સુરપતિ આય મિલીરી, શ્રી પ્રભુ પાસ કુમાર, રસ સહુ ત્યાગે વલી.
૧૫
૧૭
૧૮
Page #224
--------------------------------------------------------------------------
________________
૧પ૦
- ૧૯
૨e
- ૨૧
પિસ વદિ જ સાર, એકાદશી દિન ચઢેરી, લેવે સંયમ સાર, મન પર્યવ તેહ હુવેરી. ત્રિણસો રાજા સંગ, પ્રભુ સંત વ્રત લિયોરી, પ્રથમ છઠ તપ લેય, ભૂમિ, વિહાર કિરી. ધન નામ ઘર તેહ, પારણું તિહાં હાં કરેરી, ખીર ખાંડ વૃત તાંડુલ, તેહીજ આહાર કરેરી. હિવે ચિત્ર વિદિ દિન ચૌથ, કેવલ લહીય ભલેરી, થયા ભાસિત કા લક, જ્ઞાન ભલે તે નિલી રે. કેવલ વાણારસી પાય, ગણધર દિગ(૧૦) હી ભયારી, મૂલ(શુભ) જે ગણધર નામ, દિનકર પ્રથમ યારી. કમઠ ઉપસર્ગ સહી તેહ, તીરથ થાયે સહીરી, કલિ કુંડ કુકડે સર તેહ, તીરથ જેહ કવીરી.
એ એકાવન નામ, પ્રભુ નિજ નામ કહ્યારી, ઠામ ઠામ વલી ગામ રે, નામ પ્રસિદ્ધ થયારી, હિવે પ્રભુ પાસ જિર્ણદ, આયુ રિથતિ પૂર્ણ વલીરી,
આવ્યા સમેત ગિવિંદ, સંગે તેત્રીસ કેવલીરી. (૨૦) સુવર્ણ ભદ્ર ટૂંક –
ચઢિયા શિખર ગિરિ પાજ, મન શુદ્ધ સિદ્ધ ભજયુરી, આચે સુવર્ણ ભદ્ર ટૂંક જિહાં તન મમતા તજ્યુરી. તિહાં કાઉસગ લહી તેહ, એક માસ તપ સક્યુરી, મનસ્ય ધરત તે ધ્યાન, સિદ્ધ હું પુર ભરૂરી. માહ શ્રાવણ સુદી તેહ, અષ્ટમી દિવસ ભયૂરી, જદ તીન ભુવનકે માંહી, તેમ પ્રકાશ લઘુરી. હિવે દેવ સહુ મિલી તેવ, આવે સમેત શિરેરી, ઓચ્છવ કરે નિર્વાણ, તેહવે તામ સિરી. હિવે ચાર નિકાયના દેવ, પ્રભુ તન ખીર પખાલી, કેશર ચંદને પૂજે, ચઢાવે પુષ્પની માલી. દેવ દૂષ્ય વસ્ત્ર પહેરાય, ધૂપ દશાંગ કરીરી, પ્રભુ તન શિબિકા માંહિ, ધારી તેહ ખરીરી.
છે
- ૨૩
૨૫
Page #225
--------------------------------------------------------------------------
________________
૧૫૧
ઉપાડે શિખિકા તેહ, ઈંદ્રે સહૂય મિટ્ટીરી, નૈરત કુંથ આય, ચદ્ભુત ચિંતા રચેરી. ઔર મુનિજન કે કાજ, પાસે તે· વલીરી, ચિંતા ચ'ન કાષ્ઠ, તેહની તિહાં ખચેરી, એસે સુર મન હેત, પ્રીત સે તેરુ કરેરી, કરે અગ્નિ અગ્નિકુમાર, વાયુદેવ વાયુ કરેરી. પ્રભુ તન ને પર જાલ, એહ સવિ વિધિ ધરીરી, હાડમાંસ જણ્યા દેખ, મેઘમાલી વૃદ્ધિ કરેરી. ચિતા શીતલ લઈ જાણુ, સુરપતિ એક થઈરી, દક્ષિણુ ઉપરલી દાઢે, સૌધર્મ ઈંદ્ર લીરી; દક્ષિણુ ઔર સખ દાઢ, ચમરિદ્ર સલહીરી, વામ અધે જુગ દાઢ, ઈશાનેદ્ર ગ્રહીરી. શેષ દાઢ ને દાંત, ઔર સુરપતિ સહુ ય લહેરી, વિદ્યાધર ને નર રાય, ઔર અસ્થી તેહ ગ્રહેરી; તે ભસ્મીના ફૂલ કેય, સમ ઉપદ્રવ હરેરી, એસે પ્રભુ સસ્કાર, કરકે કુલ રચેરી. સેવન રચણના કામ, નિરખ્યા ભત્ર દૂર કરલેરી, શૂભ પર શ્રી જિનરાય, થાયે સૂરત ભલીરી; દન સુ દુઃખ જાય, પૂજ્યા પાપ ગલેરી, સેા નર નારી ધન્ય, તીરથ ભક્તિ કરેરી. હિંવે કરી નિર્વાણુ સહુ દેવ, નંદીશ્ર્વર તીથ જઈરી, વિદ્યાધર સહુ સાથ, તિહાં પશુ સંગ ભઈકી; નદીશ્વર જિહાં પૂજ, પ્રભુના ગુણુ સ્તવેજી, બહુ ભાવ ભક્તિ કરે તેહ, નિજ નિજ થાન લહેરી. એ પ્રભુ પાર નિર્વાણ, ગિરિ સેન ભદ્ર ભાયેરી, તે ઓગણીસમી હાલ, તેહમે એફ ઘોરી; હિવે ઉદ્ધારનુ ભાવ, કસ્યું તે રાજા કહુરી, દયા રુચિ તે ગાય, સુગેાલવી તે
સદ્ગુરી.
૨૬
૨૭
૨૮
૨૯
૩૦
૩૧ -
૩૨
Page #226
--------------------------------------------------------------------------
________________
પન
ઢાલ ૨૦ મી
(આછે લાલજી–એ દેશી !
વીસમા ઉદ્દારઃ—
હિવે શ્રી સમેત ગિરિદ, જિહાં પ્રભુ વીસ જિણુંદ, મનમેાહનલાલ, ઉદ્ધાર કહું ગિરિ વીશના ર કુણુ નગર કુણ્ દેશ, કુણુ રાજા હૈ વિશેષ, મન નામ સુણેા હિવે તેહને રે. દેશ આણુંદ મઝાર, નગર છે તેહમે’ હેજાર, મન॰ ગધપુર નગર છે સાહના રે. જિહાં રાજા પ્રભસેન, જિષ્ણુ ધર ધમ છે જૈન, મન॰ સહુ નરપતી માં માહના રે. નિત પ્રતિ પ્રભુ ગુણ ગાય, જિન પૂજા ચિત્ત લાય, મન॰ પ્રભુ પૂજે મન થિર કરી રે. જિણ કર્યાં થાનિક વીસ, તપ કરે તે મન॰ એક એક થાનિક મન મેં બહુ વૈરાગ, સીલે જસ મન॰ રાજા મન યા કૂંડા ન દ્યે સત્ય વચન
રાજા મન નહી. રોષ,
મન
રાજા ધ્રુવે
દાન,
મન
નિશ દ્વિસ,
ફલ કરી રે,
સૌભાગ, ચિત ધરી રૂ.
એક દિવસ તપ કદ્ધ, મુનિ પદ્મ તે
ચિત દીપ્ત, મન॰ મુનિ થાનિક પદ સાચવ્યે ૨. તિષુ અવસર તે વાર, ગપુર નગરને બહાર, મન મુનિવર સવર ધારજ્યેા રે. તે ગણધર દિનકર સૂર, તેહને સંગ સુનિ પૂર, મન॰ વનમાં તિણુ કાઉસેન્ગ ઢળ્યે રે. તખ દૌડ, દેવે વધાઈ કર જોડ, મન॰ આવી તુરત રાય તે સ્તન્યે રે.
વન પાલિક
કાઈને રોષ, દિલ આદરી રે.
વન પાલક ને માન, રત્નજડિત ઘે સુદ્રામણી રે,
3
૪
७
.
૧૦
૧૧
૧૨
૧૩
Page #227
--------------------------------------------------------------------------
________________
૧૪
૧૫૩ હિવે મુનિ વદન કાજ, કરી રાજા શુભ સાજ,
મન, ચા રાજા વન વાણી. જઈ વાઘા ગુરુ પાય, વાંદી પૈઠે રાય,
મન હિવે દેશના સુણે ગુરુ તણી, ગુરુ છે દેશના સાર, જીવ દયા આધાર,
મન ધર્મ તણી વાણી સુણી કહે રાજા સુણે સ્વામ, વીસ થાનિક તપ કામ,
મન ફલ તે ગુરુ સુઝ કહે. તબ ગુરુ કહે સુણે ભવ્ય, વીસ થાનિકનું રતવ્ય,
મને તે સુણી સહુ ભાવે વહે. જે કરે થાનિક વસ, વલી પૂજે જીન વસ,
મન જે ફલ તે શિવ સુખ લહે. જે ચાહે પૂરણ ઈમ લાલ, વીસ શાનિક તુ આમ,
મન, વિશતિ ગિરી પૂજાય છે. રાય સુણી ઉપદેશ, ગુરુવાણી સુવિશેષ,
મન ગુરું વાંદી રાય ઘર આવી. હિવે કરી સંઘ તયાર, જાત્રા સમેત ગિરિ ધાર,
મન તુરત સમેત ગિરિ વાંદિયે. વર્ણભદ્ર ગિરિ આય, પારસ પૂછ સુખ પાય,
મન વિંશતિ ગિરિ ને પૂછયા. વલી વિંશતિ ગિરિને ઉદ્ધાર, ભક્તિ તીર્થ કરી સાર,
મન રૂપે અનુભવ ફલ વાધી. ચિંતવી મન મેં રાય, વિરાતિ જીન ઈહ આય.
મન- એ તીરથ સહુ તીરથ સિરે ધન એહ ગિરિ ધન ધન્ય, પૂજ્યા હવે બહુ માન્ય,
મન તેહને સુર સાનિધ્ય કરે. અપુરિયા પુત્ર પાય, નિર્ધનીયા ધન થાય,
મન જે પૂજ ગિરિની કરે. ઈછત વાંછિત થાય, આ પદ દર પૂલાય,
મન નિરિ ભક્તિ ભર જલ તરે.
૨૮
Page #228
--------------------------------------------------------------------------
________________
૧૫૪
કરી સ્તવના ગિરિ રાય, વિશતિ ઉદ્ધાર કરાય, સન૦ ઘર ભણી હિઁવ પગલાં ધરે. જખરાય, સઘની ભક્તિ કરાય, મન જગ યશ વાસવ વિસ્તરે, હિવે પુત્રને ઈ રાજ, લેવે સંજય સાજ, મન પ્રભસૈન મુનિ ૫થ જ વરે, સંજસ ધરતા સંત, પાલત મુનિવર પથ, મન॰ ઉપશમ વિવેક સવર પરે, કરી તપ ઉગ્ર સુનીશ, આવ્યા શિખર ગિરીશ, મન॰ વહુ મુનિ સ’ગ ગિરિ પર વરે, પ્રભસેન મુનિવર રાય, સૌવ ભદ્રગિરિ પાય, મન॰ સ્થિતિ પૂર્ણ કરી શિવ વરે. સૌવણુદ્ર ગિરીશ, મુનિકેતા સિદ્ધીસ, મન ચૌવીસ લક્ષ સુનિ સિધવર્ સૌણુ ભદ્ર ગિરિ ભેટ, ફૂલ કેતા લઉં નેટ, સન૦ ક્રોડ ઉપવાસ ફૂલ તે વરે પચમ મારા માંહિ, સમેત શિખર ગિરિ ત્યાંહિ, મન॰ ઉદ્દાર ઈકવીસમા કિણુ કર્યાં. સવત અઢારે વીસ, માઘ શુકેલ સુજગીશ, મન॰ એ સવત્સરે તે સેાિ. તપ ગચ્છપતિ ય દિણું, શ્રી વિજય ધમ સૂરિદ, મન શ્રાવક શુભ કુલ દીપતે. જેસલમેરી શ્રાધ, ફૂલદ પુત્ર સહેસુ વાધ, મન શાહે સુગાલચંદ દીયતા.
તિણે ઈકવીસમે એહ, કર્યો ઉદ્ધાર સસસ્નેહ, મન સમૈત શિખર ઈંકવીસમે. ચૈત્ય કરાવ્યા દોય, મધુવન શિખર પર જોય, મન જહાં ઢળ્યા પાસ ત્રેવીસમા. દેહલા એ ઉદ્ધાર, એ શિખર ગિરિ સાર, મન॰ નામ રાખ્યું તે જીંગા જુગે.
આવી ઘર
૨૯
૩૦
૩૧
૩૨
૩૩
૩૪
૩૫
૩૬
૩૭
૩.
૩૯
૪૦
૪૧
૪૨
૪૩
Page #229
--------------------------------------------------------------------------
________________
શ્ય
જૈહના કુલ વશ ધન્ય, માત પિતા જસુ ધન્ય, મન॰ તેહને પુણ્યવત સુત મિલ્યેા. દેવ વિજય કહી ગાથ, શાહે સુગાલચંદ્ર સાથે, મન॰ જાત્ર કરી તિણુ શિખરની તિણુ મુખ સુણી એહ વાચ, સહું જાણી મેં સાંચ, મન તસ વચને મેએ ભણી. તેહ સુજાણ મે એહ, તે સઘલૂ' સસસ્નેહ, મન છેહલેા ઉદ્ધાર મુઝ એ મિલ્યેા. ઉદ્ધાર ઈકવીસ એહ, ભાખ્યા સહુ મેં તે, મન॰ હરખી હીય માંહે ભા. એહજ વીસમી ઢાલ, થઈ તે એહી રસાલ, મન એહ ઉદ્ધાર માંહે ભણી. રાસ ભલે! શ્રીકાર, સમેત શિખર અધિકાર, મન॰ સિદ્ધાંત યુક્તિ થી એ પણી. ણિ સુણતાં સુખ થાય, મનવાંછિત ફલ પાય, સન॰ રાસ ભલા એ રશીયામણા. રૂપ રૂચિ શુરૂ રાય, શ્રી ગુરૂ ચરણુ સુ પસાય, મન દયા રૂચિ રંગે ભણે!.
૪૪
૪૫
૪૨
૪૭
૪૮
૪૯
૫૦
૫૧
પર
ઢાલ ૨૧ મી
૨
(ઢંઢણુ રિષીજીને વંધ્રુણા હમારી–કષ્ટો અણુગાર રે.) સમેત શિખર ગિરિ વ‘દિચે રે લાલ, છઠ્ઠાં જિન વીશ નિર્વાણુ રે, સમેત શિખર ગિરિ વીસ, વીસેાંહી તીરથ જાણુ રે, ૧ વીશ નિર્વાણુ ગિરિ તેહ છે૨ે લાલ, ભલા એ વીસેાંહી નામ રે, વીસેાંડી રાય ઉદ્ઘારિચા રે લાલ, ભલા એ વીસુહી ધામ રે. વીસેાંહી ગિરિ માં જીજીખારે લાલ, જીનસંગે જેહ મુનીશ રે, ઔર મુનિ પણ ગિરે ગિર રે લાલ, કહ્યા છહાં જેતા મુનીસ રે. ઉદ્ધાર ઈકવીસમે ભલે! રે લાલ,એ પૂર્યા શ્રુગાલચંદ્ર સાહ રે, તેણે ઈકવીસ નામે કરી ? લાલ, એ ગિરિ પૂત્તે ઉછાંત રે. પ્રથમ સમેત ગિરિ નામ છે રે લાલ, તસુપર શિખર વીશ ૨, તિજી સુ” ઈકવીસ નામ એના ૨ લાલ, મૂલ તે। તી હૈ વીસ રે, પ્
૩
૪
Page #230
--------------------------------------------------------------------------
________________
૧૫
શુભ
७
.
૯
એ ગિરિ પૂજો ભાવસુ રે લાલ, ટાલે અશુભ ગતિ દય રે, ગતિ જે તે દાય લહેરે લાલ, એ લેટચા ગિરિરાજ રે. - એહ સમૈત ગિરિ જાત્રના રે લાલ, જો અભિલાષી હાય રે, નિલી સમકિત ધરે ૨ે લાલ, પાલે છ છેહરી જાય રે. એ તીરથ એહુ કાલ મે... રે લાલ, સંકટ ચૂરણ આધાર રે, દિનકર સમ તીરથ સિરે ૨ે લાલ, સિવ અધિકારી સાર રે. ઈંદ્ર ચ'દ દિણુંદ સેવતા રે લાલ, વલી સેવે સુર કુમરી વિશેષ રે, સુર નર મુનિવર સઘ જી રે લાલ, સુખ ઉપજાવે અશેષ રે. વિ સહુ ગ્રહ ગણુ માં વડા રે લાલ, તારા ગણુ ચાઁદ રે, મંત્ર માંહે નવપદ વડા રે લાલ, મૂલ નવકાર આણુંદ ૨. ૧૦ ગિરિ સહે. મે એફ વડા રે લાલ, સહુ નરપતિ માં રાસ રે, ચઉગતિમાં સિદ્ધિ ગતિ વડીને લાલ,સિરે સહુ હંસ પ‘ખી માંહિરે.૧૧ તિમ સહુ તીરથ માં સિર રે લાલ, તીર્થ સમેત ગિદિ ૨, ભેટા એ તીરથ ભાવ સુ` રે લાલ, જીમ પામેા વિ સુખકંદ ૨. ૧૨ શર વૃદ્ધિ ગજ શશી (૧૮૩૫) સવચ્છરેરે લાલ,
માઘ શુક્લ પક્ષ દીઠું રે, ણિયા ઉદ્ધાર રાસ ભલે! રે લાલ, સઐત શિખરના એહ રે. ૧૩ દિયા આદેશ તપગચ્છ પતિ રે લાલ, ચૌમાસે શિવપુરી કિદ્ધ રે, સંધ આગ્રહે એ સૈ' કહ્યો રે લાલ, સમ્મેત ગિરિ સિદ્ધ ૨. ૧૪ તપગચ્છ નાયક ગુણુ નીલે રે લાલ, સહુ ગચ્છપતિમાં માડ ૨, શ્રી વિજય અમ સૂરિ રાજ્ય મે રે લાલ,
એ સમેત શિખર ગુણુ જોડ ૨. ૧૫ તે શુભ ગચ્છે સેલતા રે લાલ, ગીતા રૂપચિ રાય રે, શ્રી ગુરૂ વચન પ્રભાવયું રે લાલ, જ્ઞાન ભલે જસ પાય રે. ૧૬ ગુરૂ ચરણાંમુજ સેવતાં રે લાલ દારૂચિ ગુણુ ગાય રે, ભણે ગુણે સુણે ઉદ્ધારને રે લાલ, તસ ઘર નવ નિધિ થાય રે. ૧૭
લશ
સુખ સયલ કારક દુરગતિ વારક, સમેત શિખર ગિરિ મડા, ઉદ્ધાર એ મેં સુરે ગાયા, સુગતિ સુખ હાવે સૌ ગુણા; જેહ ભવી સુણુસ્ચે ભગુસ્સે ગુણુસ્સે, જસ ગૃહ લચ્છી પૂણે, ઈમ કહે કનીયણ સુણે ભવીયણું,નિત નિત જસ લહે। સૌ ગુણેા.૧ ઇતિ સમેતગિરિ ઉધાર રાસ, સમેત શિખર
માહાત્મ્ય અનુસાર સમાપ્ત.
રાસના સક્ષિપ્ત સાર મૂકાના વણુનમાં છે.
Page #231
--------------------------------------------------------------------------
________________
શ્રી સમેતશિખર ઇતિહાસ શિખરતીર્થ પ્રભુ મહાવીરની પધરામણી
ચાવીશમા તીર્થંકર શ્રી મહાવીર સ્વામીજી પાવાપુરીમાં માક્ષે ગયા છે. પણ તેએ ન્નસ્થ અવસ્થામાં શિખરજી તીર્થે પધાર્યાં હોય એમ લાગે છે, કેમકે ભ૦ મહાવીર સ્વામીને કેવલજ્ઞાન સમ્મેતશિખર પહાડની પાસે ઋજુવાલુકા નદીના કાંઠે જમગામ પાસે થયુ હતું. આ નદી સમ્મેતશિખર પહાડની પાસે છે. નદીના કિનારે શાલ નામના મેાટા મેટા વૃક્ષે છે. નદીને બન્ને કિનારે એકદમ એકાંત અને શાંત વાતાવરણ છે. આ નદીનું અસલી નામ ઋજુવાલુકા હતું. પણ સરકારે રેલ્વે લાઈન કાઢી ત્યારે આ નદીના કિનારે પ્રાકર ગામ પાસે આ નદી ઉપર રેલ્વે પુલ માંધ્યેા હતેા. અને નદીનું ખીજુ નામ પણ પ્રાકર નદી રાખ્યું હતું. એટલે ઋજુવાલુકા નદીનું ખીજું નામ પ્રાકર નદી પડતુ' છે. ભ૦ મહાવીર સ્વામીએ આ નદીના કાંઠે કૈવલજ્ઞાન પ્રાપ્ત કર્યું. અહીથી પાવાપુરી ૧૨ ચેાજન ૯૬ માઈલ થાય છે. આથી સ’ભવ છે કે ભગવાન મહાવીર સ્વામી પણ સમ્મેતશિખર પહાડના પ્રદેશમાં પધાર્યાં હતા.
આવી જ વચલા નાના નાના ઉદ્ધાર સમયે સમ્મેતશિખર ઉપર ભગવાન મહાવીર સ્વામીની દેરી અની છે. તે ઉક્ત હિંસામે ઉચિત છે.
જૈનતીર્થોના વારસા હક્ક ઃ—
ઈતિઙાસ કહે છે કે ચિત્તોડના સીસેાદિયા રાણા અલટરાજે સાંઢેરક ગચ્છના આ. શ્રી શ:લિભદ્રસૂરિ પાસે આ. અલિભદ્રસૂરિ માટે ગુરુપાટના અભાગ માગ્યે. ત્યારે આ. શાલિદ્રસૂરિએ મર્યાદા જણાવી કે–“રાજન ! રાજા પેાતાના ભાઈ એને (કટાયાઓને) ભાગ આપતે નથી. ધર્માચાર્યોંમાં પણ રાજનીતિ પ્રવર્તે છે. એટલે ગુરુપાટના સર્વ હક્કે પટ્ટધરને જ મળે છે.” રાજાએ વાતને ન્યાય રૂપે સ્વીકારી ( જૂએ જૈન પરપરાને ઈ તિહાસ (પ્રક-૩૪ પૃ. ૫૭૬)
આ ન્યાય અનુસારે જૈનધમની આાગમ, તીર્થા, શ્રમણ પ′પરા, સુવિહિત આચરણા, ચતુવિધસ ધ, વ્યવહારવતન, વિધિ, નિષેધ અને આક્ષેપ પ્રવૃત્તિ વગેરે જે જે જૈન વારસાગત વસ્તુએ છે. તે તાખ્ખર જૈન શ્રમણુસંઘને મળી છે. સાફ વાત છે કે જૈત આગળના વરસે શ્વેતાર સંઘને મળ્યા છે. તેણે તેની શાન-મહત્તા વધારી છે. અને તેને સમૃદ્ધ અનાચે છે. ( સદર જૈન ઈતિહાસ પ્રક-૨૬ પૃ. ૪૧૫ થી ૪૩૨)
Page #232
--------------------------------------------------------------------------
________________
૨૫૮ આજ રીતે કલ્યાણક ભૂમિએ વગેરે અસલી જૈન તીર્થોને વારસે પણ તામ્બરે શ્રમણ સંઘને મળે છે. તેણે આ વારસાનું પણ આજસુધી રક્ષણ કર્યું છે. (સદર જૈન ઈતિહાસ પ્રક-૧ પૃ. ૪૫ થી ૬૨)
વેતામ્બર મંદિરમાં લગોટી વાળી કે લંગોટી વગરની પદ્માસન વાળી કે અર્ધ પદ્માસન વાળી અને બેઠી કે ઉભી એ દરેક જાતની જિન પ્રતિમાઓ જિનચરણે અને ચરણચિહે વિગેરે સ્થાપિત હોય છે. પણ એક વાત ચોક્કસ છે કે તે સર્વે શ્વેતામ્બર જૈન આચાર્યોએ કરેલ પ્રાણ પ્રતિષ્ઠાવાળા હોવા જોઈએ. શ્રાવકે તેની વિવિધ રીતે પૂજા
આ જૈન તીર્થો ઉપર બીજાઓ તરફથી જ્યારે જ્યારે આક્રમણ થયાં છે. ત્યારે ત્યારે તેઓને બચાવવા માટે શ્વેતામ્બર જૈનાચાર્યોએ ઘણું મહેનત ઉઠાવી છે. ઈતિહાસમાં તેના છૂટા છવાયા ઉલ્લેખ પણ થયા છે.
જેમકે–આ. વાસ્વામીએ વિ. સં. ૧૬૦ માં શત્રુજ્ય તીર્થને મિથ્યાત્વીઓના હાથમાંથી છેડાવ્યું. (સદર ઈતિહાસ પૃ. ૨૮૯)
આ. સિદ્ધસેનસૂરિએ અવનિ પાર્શ્વનાથનું તીર્થ પાછું વાળ્યું. (સદર ઈતિહાસ ભા. ૧ પૃ. ૨૫૧ )
આ. સમુદ્રસૂરિએ આશરે વિ. સં. ૫૦૦ માં નાગદાતીર્થને દિગમ્બરેના આક્ર. મણથી બચાવ્યું. (સદર ઈતિહાસ પૃ. ૪૧૩).
આ. પ્રદ્યુમ્નસૂરિ વિગેરેએ પૂર્વદેશના સર્વ તીર્થોને હસ્તગત કર્યા. (સદર ઈતિહાસ પૃ. ૫૦૩, ૫૦૪).
આ. બપભદ્રિએ આશરે વિ. સં. ૮૯૦ માં ગિરનાર તીર્થને દિગમ્બરોના હાથમાંથી છોડાવ્યું. તેમણે કવેતામ્બર તીર્થો તથા દિગમ્બર તીર્થોને જુદા જુદા તારવી આપ્યાં. અને ભવિષ્યમાં ઝઘડો ન ઉઠે એવી મર્યાદા બાંધી. (સદર ઈતિહાસ પૃ. ૩૨૫, ૫૩૩)
આ. બલિભદ્રે ગિરનાર તીર્થને રાખેંગારની આપખુદી સત્તામાંથી બચાવ્યું. (સદર ઈતિહાસ પૃ. ૫૭૫)
આ. ધર્મઘોષસૂરિએ ગિરનાર તીર્થને દિગમ્બરની કનડગતમાંથી યુક્તિ પૂર્વક બચાવી લીધું. (સદર ઈતિહાસ પ્રક. ૪૬. પૃ. ૪૦૬)
અને જગદગુરુ આ હિરવિજ્યસૂરિએ મહાતીર્થ શત્રુંજય, કેશરીયાજી વિગેરે જૈન તીર્થોને મુસ્લિમ અત્યાચારથી બચાવ્યા વિગેરે વિગેરે. (સદર ઈતિહાસ પ્રક-૪૪ પૃ.૧૧૯)
આ ઈતિહાસને પાને ચડેલા ઉલ્લેખ છે. પરંતુ આવા આવા તીરક્ષાના ઘણા ય
Page #233
--------------------------------------------------------------------------
________________
૧૫૯
પ્રસંગ બન્યા હશે કે જેની ધ મળતી નથી. અને જેને આપણે જાણતા નથી. આપણે જાણીએ છીએ કે વીસમી સદીમાં પણ આવા આવા તીર્થ રક્ષાના પ્રસંગ બન્યાં છે.
પૂ. આ. આનંદસાગરસૂરિ (સાગરાનંદસૂરિ) એ અંતરિક્ષ પંચાસરા પાર્શ્વનાથ તીર્થને જેતરોના હુમલામાંથી બચાવ્યું. કેશરીયાજી તીર્થની પણ રક્ષા કરી.
આ. વિ. નેમિસૂરિએ સંભવતઃ કાપરડાતીર્થને વિધર્મીઓના હાથમાંથી બચાવ્યું.
શાંતમૂતિ શી કપૂરવિજ્યજીએ આગ્રાના ચિતામણું પાર્શ્વનાથના મંદિરને એવી જ આફતમાંથી ઉગારી લીધું.
શ્રી યશોવિજયજી જૈન ગુરૂકુલ (પાલિતાણા) ના સંસ્થાપક પૂ. ગુરુદેવ શ્રી ચારિત્ર વિજયજી મહારાજે વિ. સં. ૧૯૯૧ ચૈત્ર સુ. ૮ ગુરુ (તા. ૧૩–૪–૧૯૦૫) ને રોજ શત્રુંજય તીર્થને બારોટની જોહુકમીમાંથી નિર્ભય બનાવ્યું.
અને શ્રી શાંતિવિજયજીએ કુલપાકતીર્થને દિગમ્બરોની જાળમાંથી બચાવ્યું વિગેરે.
એટલે કે શ્વેતામ્બર જૈનોએ તીર્થ રક્ષા માટે ખૂબ સાવચેતી રાખી છે. પિતાને મળેલ વારસો સાચવી રાખે છે.
દિગમ્બર જૈન સંઘને જૈન ધર્મની કઈ વારસાગત વસ્તુ મળી નથી. તેને જિનાગમને વાર મળે નથીએટલે તેણે કંઈક તામ્બર આચાર્યોનું સાહિત્ય અપનાવ્યું. કંઈક અસલી જિનાગમના આધારે રચ્યું. અને કંઈક પિતાના મતની તરફેણમાં વધારો કર્યો. એમ તેણે સ્વતંત્ર જૈન સાહિત્ય બનાવ્યું. (સદર ઈતિહાસ પ્રક-૧૪ પૃ. ૩૧૬ થી ૩૧૮)
અસલી જૈનતીર્થોને વારસો પણ દિગમ્બર સંઘને મળ્યો જ નથી. એટલે તેણે શ્વેતામ્બર તીર્થોની ઉપાસના અભિન્ન વિધિ વિધાનથી ચાલુ રાખી છે. આ. બપ્પભટ્ટસૂરિએ તારવી આપેલ તીર્થોને અપનાવ્યાં.
શ્વેતામ્બર દિગમ્બર જૈન પ્રતિમાઓને ભેદ સ્પષ્ટ કરી કલ્યાણક ભૂમિઓ તથા શત્રુંજય અને ગિરનાર વિગેરે સર્વ તીર્થોને શ્વેતામ્બર જૈનતીર્થો નક્કી કર્યા. તથા આ. દેવેન્દ્રસૂરિએ પણ દેવીએ કન્યાના સુખથી બોલાવેલ ઉજિંજત”ગાથાનું વિવરણ કરી ઉક્ત ઘટનાનું સમર્થન કર્યું. (જૂઓ પ્રવચન પરીક્ષા વિશ્રામ ૨ ગાથા ૧૩ થી ૭૦ ) તથા જી. કે. રતલામ પ્રકાશિત શ્રાદ્ધદિન કૃત્ય વિવરણ અષ્ટાપદ અધિકાર ૧૦, ૧૧,પૃ ૭૩)
અને એ સિવાય તીર્થભૂમિમાં તથા વિશેષે કરીને દક્ષિણ ભારતમાં સ્વતંત્ર દિગ. અર નાર્થે સ્થાપ્યાં. (સદર ઈતિહાસ પૃ. ૩૨૫, ૨૬)
દિગમ્બર મંદિરોમાં તીર્થકરોની દિગમ્બર પદ્માસન વાળી હતી કે બેડી પ્રતિમાઓ, ચરણે અને ચરણચિન્હ સ્થાપિત હોય છે.
Page #234
--------------------------------------------------------------------------
________________
૧૬૦
જોકે છેલ્લાં વર્ષોમાં અંગ્રેજ સરકારે અસલીતી માં શ્વેતામ્બરો અને દિગમ્બરાને પૂજા કરવાના સમાન હક્ક છે એવે ન્યાય આવ્યેા છે. તેથી હવે દ્વિગમરાએ એ એક તીર્થોમાં પેાતાની અર્વાચિન અને ભિન્ન વિધિથી પૂજા કરે છે. અને ત્યાં એ નિમિત્ત અવારનવાર ઝઘડાઓ પણ થયા કરે છે.
સરકારે “ ધર્માચાર્ચામાં રાજનીતિ પ્રવર્તે છે એટલે ગુરુપાટના હક્કે પટ્ટધરને જ મળે છે” આ વ્યવસ્થા તેાડવાની જે ભૂલ કરી છે તેનું જ એ પરિણામ છે. ખરી રીતે જોઈએ તેા અસી જૈન તીર્થોના વારસે શ્વેતાશ્છર શ્રમણુસ‘ઘને મન્યેા છે. તેની સાબિતીમાં પણ ઘણા ઐતિહાસિક પુરાવાઓ મળે છે.
શ્વેતા પ્ર્ર શ્રમણુસ’ધના
એકદરે આજે પણ જૈન ધર્મની વારસાગત દરેક વસ્તુઓ હાથમાં છે. અને શ્વેતામ્બર શ્રમણેાપાસકના વહીવટમાં છે.
(જૂએ જૈન પર′પરાનાં ઇતિહાસ ભા. ૧ પ્રકરણ ૩૪. પૃ. ૬૦૬ થી ૯૦૯) અસલમાં જૈનેાના ચાર સદ્યા જૈન આગમ અને જૈન તીર્થોના વારસદાર માલિક શ્વેતામ્બર સંધ જ હતા.
ટૂંકમાં કહીએ તે જેમ રાજવશે!માં યુવરાજ જ રાજ્યને માલિક અનતેા. તેમ જૈન શ્રમણુશાસનમાં પણ ગચ્છનાયક પેાતાની પછી જેને ગચ્છનાયક બનાવે તે નવા ગચ્છનાયક જ ચતુર્વિધસધ, જૈન માગમા, જૈન ગ્રંથ ભંડારા, જૈન તીર્થોં તથા જૈન મદિરા વિગેરે ગુરુદેવની સત્તાની સર્વ વસ્તુઓના વારસદાર ખનતા હતેા.
આજે પણ કોંગ્રેસમાંથી દેશહિતને ઉદ્દેશીને કાઈ નવા પક્ષ ' ઉભા થાય તા નવા પક્ષ કોંગ્રેસની મિલકતનેા માલિક મની શકતા નથી. વાસ્તવમાં કોંગ્રેસની સમસ્ત વસ્તુની માલિકી કાંગ્રેસપક્ષને જ રહે છે. સાધારણ રીતે હિન્દુસ્તાનમાં વારસાહક એજ નિયમે પ્રવર્તે છે.
**
''
યુરોપમાં ધર્મના અનુશાસનમાં પણ આપણને આવી નીતિ જોવાં મળે છે. રામન કેથેલિકમાંથી, પ્રોટેસ્ટન્ટ પક્ષ ” જુદો પડયો. પણ રામન કેથેલિકની મિલકતના માલિક પાપે અને પાદરીએ જ રહ્યા. તેઓએ બીજા પક્ષને એક પાઈ પણ આપી નથી. પરંતુ ભારતીય સસ્કૃતિના નહિ જાણનારા અને આ અંગેના પ્રાચિન ઇતિહાસને ન સમજનારા અંગ્રેજ રાજ્યના કાયદાએએ આ નીતિમાગ માં દખલ કરી છે.
રાજ્યના ભાગ અપાવ્યો પરંતુ ચાંદીના જુત્તાના વ્યવસ્થામાં “ વિભિન્ન ખ્યાલ ઉભું કદ,
અંગ્રેજ રાજ્યની અદાલતાએ રાજ્યના ટાયાએને પિતાના નહિ. પ્રાઈસ્ટન્ટને પાપની મિલ્કતમાંથી ભાગ અપાવ્યે નહિ, મારથી કે ગમે તે કારણે શરમાઈને, માત્ર જૈનેાની શાસન શાખાઓમાં વહેંચાયેલા સૌને સમાન હક્ક છે.” આવેા કઢશે
Page #235
--------------------------------------------------------------------------
________________
૧૬
અંગ્રેજી રાજ્યની અદાલતએ શ્વેતામ્બર જૈનના વાસ્તવિક હક્ક-વારસાહકને ઉઠાવી તેણે દિગમ્બર જૈનોને ભાગીદારી બનાવી કપિત દખલ ઉભી કરી હતી.
હસવા જેવી વાત છે કે તેઓએ માત્ર દિગમ્બરને શ્વેતામ્બરોની વારસાની વસ્તુના ભાગીદાર બનાવ્યા. પણ શ્વેતામ્બરેને દિગમ્બરોની મિલકતના ભાગીદાર બનાવ્યા નહિ.
હવે તે હિંદ સર્વતંત્ર સ્વતંત્ર દેશ બન્યું છે. જોકે ખુશી થવા જેવું છે કે ભારતની લેકશાહી સરકારે શત્રુજ્ય, ગિરનાર, સમેતશિખર તીર્થ, કેશરીયાજી, તીર્થ વિગેરે તીર્થોમાં શ્વેતામ્બર જૈનોના વાસ્તવિક વારસાહકને સ્વિકાર્યો છે. તેમજ અંગ્રેજ રાજ્ય. કાળમાં જે જે તીર્થોમાં જે ભેદ નીતિ સ્વિકારી કામ લેવાયું છે. તેને ઉત્તર આપણને ભવિષ્ય કાળ આપશે. અમને પૂરી ખાતરી છે કે શ્વેતામ્બર જૈનસંઘની પ્રતિનિધિ અમદાવાદની શેઠ આણંદજી કલ્યાણજીની પેઢી સાવધાન રહી કામ લેશે તે, તેને પિતાના પૂર્વજોના સમસ્ત હકકો પુનઃ પ્રાપ્ત થશે. અને પ્રાયઃ સમસ્ત જૈનસંઘનું અખંડ એકમ બનાવી શકશે.
આ રીતે જૈનોના અસલી ૪ સંઘે, તેની પરંપરા, આગમ અને જૈન તીર્થોના વારસદારે શ્વેતામ્બર જૈને જ છે. (જેન પરંપરાને ઈતિહાસ ભા. ૩. પ્રક. ૫૩ “દિગમ્બર સંઘના વિવિધ પંથે તથા ભા. ૧ પૃ .)
. જેને અને દિ. જેની જિન દર્શન વિધિ તથા પૂજનવિધિ એકસરખી હતી. એટલે દિગમ્બરો તામ્બરોના તીર્થોમાં જઈ દર્શન આદિને લાભ લઈ શકતા હતા. ૩. જૈનતીર્થોમાં અને જિન પ્રાસાદેમાં દિગમ્બર જેને કે અજૈને એમ કેઈને દર્શન કરવાની રોકટેક ન હતી. સહ કઈ ત્યાં શ્વેતામ્બર મર્યાદા પ્રમાણે વર્તતા હતા. આ રીતે શ્વેતામ્બર અને–દિગમ્બર બનને ફિરકાઓ ધીમે ધીમે એક બીજાની પાસે આવતા હતા. બનવા જોગ છે કે આમ થોડા વખત પસાર થઈ જાત તે બને ફિરકાઓને ભેદ ભૂંસાઈ જાત. પણ તેમાં પાંચમા આરાને પ્રભાવે એકાએક નવી દિવાલ ઉભી થઈ. આથી આજે એ બને ફિરકાઓ એકબીજાના પ્રતિસ્પર્ધિ બની ઉભા છે. અ. દિવાલ, તે ઈરલામી સંસ્કૃતિમાંથી જન્મેલી નવી કપિત જિનપૂજા વિધિ છે. - દુખિત દિલે નોંધ લેવી પડે છે કે દિગમ્બર વિશપંથીથી તેરાપંથ જુદા પશે, સાથે સાથે તેણે પિતાની જિનપૂજા વિધિ દિ. અને . થી તદ્દન જુદી બનાવી. આ કપિત પ્રજા વિધિ અસલી જન વિધિથી ભિન્ન છે. તેથી તે કલેશ જન્માવનારી નીવડી છે. (જૂઓ-જૈન પરંપરાને ઇતિહાસ ભાગ-૩ પ્રક. ૫૩ “દિગબર સંઘના વિવિધ પશે).” તીથને નુકશાન-હજરત
ઈતિહાસ કહે છે કે જૈન ધર્મ વિક્રમની ૮ મી શતાબ્દીના અંત સુધી પૂર્વ ૨૧
Page #236
--------------------------------------------------------------------------
________________
૧૨
ભારતમાં સર્વ રીતે ફાલ્યા કુલ્યા હતા. ૯ મી શતાબ્દીના મધ્યમાં તેમાં એકાએક ગરબડ થઈ. તે આ પ્રમાણે
'
અદ્વૈત મતના પ્રરૂપક શ્રી આદિ શશચાય શાકે ૭૧૦ થી ૭૪ર, વિ. સ. ૮૪૪ થી ૮૭૬ સને ૭૮૮ થી ૮૨૦ માં થયા છે. તેણે “અદ્વૈત સિદ્ધાંત ”ની સ્થાપના કરી હતી. તેના અનુયાયીએ ભટ્ટપાદ અને રૂદ્ધ નગરના રાજા સુધન્વા વિગેરેએ ખૌદ્ધ ધર્મ તથા જૈન ધર્મ ઉપર જેરદાર આસણુ કર્યુ હતુ. તે માટે ઉલ્લેખ મળે છે કે :~~
जैन गुरुमुखात् कश्चित् विद्यालेशो जात इति गुरुवध प्रायश्चित्तं । આનંદિતર કૃત શ‘વિજય ભટ્ટ દર્શન પ્રક. ૫૫ સુ* રૃ. ૨૩૫-૨૩૬. રાજા સુધન્વાએ સેવાને હુકમ કર્યાં કે,
आसेतो रातुषाराद्रे - बौद्धानावृद्धबालकम् ॥ न हन्ति यः स हन्तव्यो । भृत्यानित्यत्वशान् नृपः । स्कंदानुसारिराजेन, जैनाधर्मद्विषो हताः ॥
योगी द्रेणैव योगध्ना विघ्नास्तत्वावलंबिना हतेषु तेषु द्रष्टेषु । कुमारिलमृगेन्द्रेण ॥ हतेषु जिन हस्तिपु । निष्प्रत्युद्दमवर्धन्त, श्रुति शाखा समन्ततः મધવાચા' કૃત સક્ષિપ્ત શાંકર દિવિજય સ` ૧ શ્ર્લાક. ૯૬-¢૭ પ્રકાશકઃ આનદ આશ્રમ ગ્રંથાવલ. ગ્રંથાંક-૨૨
એટલે કે તેઓએ ઘણા શ્રમણાને કાપી નાખ્યા. તેનાં મદિરો, ધમસ્થાના અને તીર્થાને નુકશાન કરી ઘણું નુકશાન પહેાંચાડયું.
ઔધા નવમી શતાબ્દીમાં ભારત છેડી પાતાના તીર્થો, પ્રતિમાઓ એમજ છેાડી ચાલ્યા ગયા. આ સધ કાળમાં ત્યાંના જૈનેને પણ ઘણું વેઠવુ' પડ્યુ છે. ત્યાંના જૈનાએ પૂ ભારતના ત્યાગ કર્યાં, તીર્થી છેડયાં, અને ત્યાંના ગૃહસ્થાએ જૈન ધમ છોડ્યો. પુષ્પમિત્ર રાજા પછી આ બીજી ધર્મ ક્રાન્તિ થઈ છે. આ સમયે શકરાચાય ના અનુયાયીએએ બદ્રીપાર્શ્વનાથ, જગન્નાથપુરી, કુમારગિરિ, તથા ભુવનેશ્વર વિગેરે જૈન તીર્થાને તથા ઔદ્ધગયા વિગેરે ખૌદ્ધતીઅને પેાતાના કામ્મુમાં લીધાં હતાં. જે આજ સુધી તેના હાથમાં છે. આ વિકટ પરિસ્થિતિમાં સુધારો થતાં જ શ્વેતામ્બર જૈનાચાોએ ફરી ભારતમાં વિચરી કુનેહથી ઘણા જૈન તીર્થાને પુનઃ હસ્તગત કરી લીધાં છે. જે આજે પણ શ્વેતામ્બર સઘને આધીન છે.
આ સમયે મગાળના અસલી જેનાને જાહેરરીતે જૈનધમ છેડવા પાચે છે. જે જાતિ આજે શરાફ તરીકે પ્રખ્યાત છે. નાગજાતિનાં નૈના કે જે ભગવાન પાર્શ્વનાથના
Page #237
--------------------------------------------------------------------------
________________
૧૩
ઉપાસક હતા. તેઓ પણ ત્યારથી જ બીજા ધર્મમાં ભળી ગયા છે. બંગાળ અને ઉત્તરભારતને ઘણું જેનો હિજરત કરી મેવાડ તથા રજપૂતાનામાં આવી ગયા.
તે સમયના જૈનાચાર્યોએ જૈનોની તત્કાલીન વિષમ પરિસ્થિતિને પહોંચી વળવા માટે ખૂબ જહેમત ઉઠાવી છે. આ પ્રદ્યુમ્નસૂરિ તે માટે ઘણીવાર ત્યાં પધાર્યા. તથા મગ દેશમાં પણ વિચર્યા છે. તેમણે સાતવાર સમેતશિખરની યાત્રા કરી છે, તેમના ઉપદેશથી પૂર્વ દેશ માં ૧૭ નવાં જિનાલય બન્યાં હતાં. ઘણું જીર્ણોદ્ધાર થયાં હતાં. અને ૧૧ શાસ્ત્રભંડારો થયા હતાં. (જૈન પરંપરાનો ઈતિહાસ ભા. ૧ પ્રક. ૩૨, પૃ. ૫૦૨ થી ૫૦૪) સ્થાપના તીર્થ –
પૂર્વ તથા ઉત્તર ભારતના જેનો હીજરત કરી મધ્યભારત તથા પશ્ચિમારત એટલે કે મેવાડ-રજપૂતાના–લાટ અને સૌરાષ્ટ્રમાં આવ્યાં. તેઓ પૂર્વ ભારતના તીર્થોની જિન પ્રતિમાઓને પિતાની સાથે લઈ આવ્યા. અને તેઓએ જે તીર્થોની જિન પ્રતિમા હતી. તે તે નામ સાથે સુમેળ ખાય, તેવાં શહેરો અને તીર્થો વસાવી, તે તે પ્રતિમા એને ત્યાં ત્યાં સ્થાપિત કરી હતી. આ રીતે નવમી સદી બાદ મધ્યભારતમાં તથા પશ્ચિમભારતમાં તે તે નામના “ સ્થાપના તીર્થો” બન્યાં છે. તે આ પ્રમાણે–
(૧) નંદીવર્ધન રાજાએ જન્મભુમિ ક્ષત્રિયકુંડમાં સ્થાપેલ ભ, મહાવીર સ્વામીની પ્રતિમા નાદિયામાં, (૨) બ્રાહ્મણની જિનપ્રતિમા બ્રાહ્મણવાડામાં (૩) ભ. મહાવીર સ્વામી દીક્ષાના સ્થાને બે વર્ષ પછી ફરી પધાર્યા હતા, રાજા પૂર્ણપાલે દીક્ષાના છ વર્ષ બાદ ત્યાં ભગવાનની પ્રતિમા બેસાડી હતી. તે દીક્ષા ભૂમિની વીરપ્રતિમા સુંડસ્થલમાં, (૪) ગજુવાલુકા જ્ઞાન ભૂમિની પ્રતિમા નાણામાં, (૫) પાવાપુરી દીવાળીના નિર્વાણસ્થાનની વીરપ્રતિમા દિયાણુમાં, (૬) સુષુમણું ગામ બહાર ખીલાના ઉપસર્ગવાળી ભૂમિની વીર પ્રતિમા સંડેરકમાં, (૭) ચમત્પાતની ભૂમિની વીર પ્રતિમામાં અસ્થિનગર (૮) વર્ધમાનપુરની શુલપાણી ચક્ષાધિષિત વીર ચરણ પાદુકા વઢવાણ શહેરમાં, અને (૯૦ કેટ વર્થ નગરની કે કટિકગચ્છ (ઉદયગિરિ)ની જિન પ્રતિમા કેટયાર્ડમાં ખડાયતા બીજાપુરમાં સ્થાપિત કરવામાં આવી હતી. આથી સ્પષ્ટ છે કે નાદિયા. નાણું દિયાણા એ સૌ સ્થાપના તીર્થો છે. આથી જ લોકપ્રવાદ છે કે
નાણ-દિયાને નાદિયા” છાવત સ્વામી વાંદિયા – પ્ર. ૨, પૃ. ૬૧, પ્ર, ૩ર, પૂ. ૫૦૨, થી ૫૦૪, પ્ર. ૩૭. પૃ. ૩૦૨, પ્ર. ૪૨ પૃ. ૭૪૩, ૫, ૪, પૃ. ૨૯૭, પ્ર. ૫૩)
Page #238
--------------------------------------------------------------------------
________________
એ પણ સંભવિત છે કે જગન્નાથપુરીની જિનપ્રતિમા હમીરપુર, (બાબૂ) ઓખામંડળની દ્વારિકા અથવા શ્રીમાળ નગરમાં અને રાજા નંદીવર્ધનના રાજ વિહારની ભ. આદીશ્વરની પ્રતિમા આબુ ઉપર નંદીવર્ધન તીર્થમાં સ્થાપી હોય. (પ્ર. ૩૫ પૃ૧૮૨)
ઈતિહાસ કહે છે કે આ સમયે મધ્યભારતમાં તથા પશ્ચિમભારતમાં શત્રુજ્ય, ગિરનાર, સાંચી કે સાચેર, ભરૂચ, ખંભાત, નાગદા, જાલેર, કાશહદ, ચિતડ, હારિજ (શંખેશ્વર) અને મુહરી વિગેરે જૈન તીર્થો વિદ્યમાન તથા સુરક્ષિત હતા.
આ પ્રમાણે જૈનો હિજરત કરી તીર્થભૂમિ છેડી રજપૂતાનામાં, લાટમાં અને સૌરાષ્ટ્રમાં આવ્યા. અને તેઓએ પ્રાચિન તીર્થોને અહીં ફરી વસાવ્યા. બનવા જોગ છે કે–દિગમ્બર આચાર્યોએ પણ પૂર્વ ભારત છેડી દક્ષિણમાં જઈ ત્યાં પિતાનાં તીર્થો પુનઃસ્થાપ્યાં હશે. સતશિખર તીર્થની પુનઃ સ્થાપના - ઈતિહાસના અવલોકનથી જાણવા મળે છે કે–વનવાસી ગચ્છના પૂ. આ. શ્રી યદેવસૂરિના પટ્ટધર પૂ. આ. શ્રી પ્રદ્યુમ્નસૂરિજીએ નવમી સદીના મધ્યજ્ઞાને વારંવાર મગધ દેશમાં વિહાર કર્યો છે. સાતવાર સમેતશિખરતીર્થની યાત્રા કરી છે. તેમણે ઉપદેશ આપી પૂર્વદેશમાં ૧૭ તીર્થસ્થાનમાં નૂતન જિનાલયે કરાવ્યાં છે. ઘણું તીર્થોના જીર્ણોદ્ધાર કરાવ્યાં છે. ૧૧ જૈન ગ્રંથભંડારે સ્થપાવ્યા છે. (જૈન. પર, ઈતિ. પ્રક. ૩૨ પૃ. ૫૦૧૨ થી ૫૦૪).
આશ્ચર્યની વાત છે કે વિક્રમની નવમી શતાબ્દીના મધ્યમાં સમેતશિખર મહાતીર્થ વિગેરેમાં જિન પ્રસાદે ધમધતાનો ભોગ બન્યા અને એ જ શતાબ્દીના અંતમાં સમેત શિખર મહાતીર્થના શિખર ઉપર તથા બીજી ૧૭ તીર્થ ભૂમિએમાં નિર્વાણ સ્તૂપજિનાલય બન્યાં. તેમજ બીજા તીર્થો વ્યવસ્થિત બન્યા. એટલે સમેતશિખરને ઈતિહાસ વિકેમની નવમી સદી પછી ક્રમબદ્ધ ઐતિહાસિક રૂપ લે છે. એમ કહીએ તે ખોટું નથી.
પૂ. આ. પ્રદ્યુમ્નસૂરિએ સમેતશિખર મહાતીર્થ ઉપર માત્ર જુદા જુદા ૨૦ સ્થાને નિર્વાણ સ્તુપ સ્થપાવ્યા હતા પણ અમુક તીર્થકરને અમુક ટેકરી ઉપર અમુક સ્થાને નિર્વાણ સૂચક સ્તૂપ છે. એ સ્પષ્ટ રીતે નિર્ણય સાધનના અભાવે કરી શકતા ન હતા. નવમી શતાબ્દી બ દ તે જ વનવાસી ગચ્છના છેલ્લા ઉગ્રવિહારી આ. વિમલચંદ્રસૂરિ પૂર્વદેશના મથુરાતીર્થ અને સમેતશિખર મહાતીર્થની સ્પર્શના કરવા ઘણીવાર પધાર્યા હતા. (આ સંબધી વધુ હકીક્ત જૈન પરં. ઈતિ. ભા. ૧, પ્રક. ૩૫, પૃ ૧૪૫ માં છે)
ત્યાર પછી વડગચ્છ, વાદિદેવસૂરિગચ્છ, તપગચ્છ, રૂપલીગચ્છ, ખરતરગચ્છ, અંચલગચ્છ, વિજ્યગચ્છ, વિગેરે વિવિધ ગચ્છના આચાર્યો મુનિવરો, શ્રાવક, શ્રાવિકાઓએ
Page #239
--------------------------------------------------------------------------
________________
૧૫
પૂર્વ દેશના તીર્થોની યાત્રાએ કરી હતી. અને સાથેના કવિ મુનિવરોએ સમ્મેતશિખર તીમાલા, પૂર્વ દેશ તીમાલા, જૈન તીમાલાએ વિગેરે સાહિત્ય સર્જ્યું હતું.
આજે મુનિશ્રી. સેાભાગ્યવિજયજી મ. (સં. ૧૭૪૭ થી ૧૭૬૩) ૫. જયવિજય ગણુ, ૫. હંસસેામણિ, મુનિ વિજયસાગર, વિગેરેની અનાવેલી તીથ માલાએ મળે છે. જેમાં ટૂંકા અને સુંદર વણુના છે. કાઈ કાઈ વિદ્યાના સમ્મેતશિખરજી મહાતીર્થંને શત્રુંજય મહાતીર્થંની સાથે પણ સરખાવે છે. તે આ પ્રમાણે~~
સમેતાચલ શત્રુ જય તાઈ, સીમધર જિષ્ણુવર ઈમ ખેલઈ, એહ વયણુ કવિ ડાલઈ ૫ ૪૯ ૫ સિયા સાધુ અનતા કેાડી, અષ્ટકમ ઘન સાંકળ તેાડી, વંદુ એ કર જોડી. સિદ્ધક્ષેત્ર જિણવર એ કહેઈ, પૂછ પ્રણમી વાસ રહેઈ મુગતિ તણા સુખ લહેઈ !! ૫૦ ૫ ( પં. શ્રી જયવિજ્યજી ગણુિની સમ્મેતશિખર તીમાલા પ્રાચિન તી માલા પૃ. ૨૮. માંથી)
આ દરમિયાનના કાળમાં સમ્મેતશિખરની યાત્રાએ ગયેલા સદ્યા તથા જેનેાએ અહી દેરીઓ, ચેાતરા, અને સ્તૂપાને સમરાવ્યા છે જેના વ્યવસ્થિત ઇતિહાસ મળતે નથી.
માત્ર એક નોંધ મળે છે કે આગ્રાના સ’. કુરપાલ સાનપાલ લાતાએ સ.૧૬૧૮ માં અહીંના જિનાલયેાના જીર્ણોદ્ધાર કરાવ્યેા હતા. (જૈન ઇતિ. પ્ર. ૪૫ પૃ. ૩૦૩) જે ચાય ને જૈનતીર્થાંનું દાન—
ઇતિહાસ કહે છે કેઃ—
બા. અકબરે જૂલસી સન ૩૭, ઈલાહી સન ૩૭ ના ‘બીજા અરદીબેહસ્ત મહિના” ની ખીજી ત્રીજી તારીખે, હીજરી સન ૧૦૦૦ ના ત્રીજા વિલવલ મહિનાની તા. ૭ મીએ, ચત્રાદિ વિ. સ’. ૧૬૪૯ ના વૈ. સુ. ૧૦, તા. ૧૨-૪-૧૫૯૨ ને રોજ, ફરમાનમાં ઝૂલસી સનનેા ફરવરદીન મહિનાથી પીત્તે અરદીબેહસ્ત મહિના મતાન્યેા છે. એ લેખે બીજા સવત્તાના પશુ ખીજા ખીજા મહિના લેવા જોઈએ તે જૂલસી ઈલાહી સન, ૩૭ અરદીબેઠુસ્ત મહીનાની તા. ત્રીજી, હીજરી સન ૧૦૦૦ના રણ મહિનાની તા. ૭મી. ચૈત્રાદિક વિસ’, ૧૬૪૯ ગુજરાતી વિસ”. ૧૬૪૮ ના હૈ. સુ ૧૦ અને તા. ૧૨-૪૧૫૯૨ ને રોજ શત્રુંજય, તારંગા, ગિરનાર, કેશરિયાજી, આજી, પહાડીએ તથા સમ્મેતશિખરજી તીર્થાને “ શ્વેતામ્બર જૈન તીર્થોં
રાજગૃહીની પાંચ ાહેર કરી વે,
Page #240
--------------------------------------------------------------------------
________________
ટ્ટ
જેનેની માલીકીનાં હેવાનું બતાવી” જ. ગુ. આ. શ્રી વિજયહીરસૂરિને ભેટ આપ્યાં. (બા. અકબરનું ફરમાન ચોથું, જૈન ઈતિ. પ્ર. ૪૮ પૃ. ૧૧૯, ૧૨૦, પ્ર. ૪૦ પૃ.૪૮૬)
આ ઈતિહાસ એમ કહે છે કે, સમ્રાટ અકબરે વિ. સં. ૧૯૪૯ માં જગદ્ગુરૂ આ. વિજયહીરસૂરિજીને સમેતશિખરજીને પહાડ ભેટ આપ્યો હતો તેનું ફરમાન આ રીતે મળે છે.
વેતામ્બર જૈનાચાર્ય હીરવિજયસૂરિજી તથા તેમના શિષ્યો જે પવિત્ર મનવાળા સાધુપુરુષે છે. તેઓના દર્શનથી મને ઘણે આનંદ થયો છે. તેઓની માગણે છે કે અમારાં તીર્થ સિદ્ધાચલજી, ગિરનારજી, તારંગાજી, કેશરીયાજી, આબુજી, રાજગૃહીના પાંચ પહાડો, સમેતશિખરજી વગેરે તામ્બર તીર્થસ્થાને છે. તેમાં તથા તેની આસપાસની ભૂમિમાં કઈ જાતની હિંસા થાય નહિ એ હુકમ કરે જોઈએ. અમને આ માગણી વ્યાજબી લાગે છે. તપાસ કરતાં નકકી થયું છે કે આ સ્થાને શ્વે. જેના છે. હું આ સૌ સ્થાને શ્વેતામ્બર આચાર્ય હીરવિજયસૂરિને અર્પણ કરું છું કે તેઓ એ પવિત્ર સ્થળોમાં શાંતિથી ઉપાસના કરે. આ સ્થાને . સમાજનાં છે. તેઓની માલિકીવાળા છે. જ્યાં સુધી સૂર્ય-ચંદ્ર તપે ત્યાં સુધી આ ફરમાન જૈન વેતામ્બર સંઘ માટે અમર રહે આ ફરમાનના અમલમાં કેઈએ દખલ કરવી નહિ
આ ફરમાનની મૂળ નકલ અમદાવાદમાં સમસ્ત શ્વેતામ્બર જૈન સંઘની પ્રતિનિધિ સંસ્થા “શેઠ આણંદજી કલ્યાણજી” ની પેઢી પાસે છે. (જૈન પરંપરાને ઇતિહાસ ભા. ૨ જે ૩ જે પ્રક. ૪૦ પૃ. ૪૮૬ બા. અકબરનું ચોથું ફરમાન ઇતિ. પ્ર. ૪૪ પૃ. ૧૬૮, ૧૧૯, ૧૨૦).
અહીં ખાસ ધ્યાનમાં રાખવા લાયક વાત એ છે કે “સમેતશિખર તીર્થ શ્રી. શંકરાચાર્યજીના ધર્મશાસનકાળ હિંદુરાજના રાજ્યકાળમાં જેને પાસેથી ઝુંટવી લેવાય છે. નષ્ટભ્રષ્ટ કરાય છે. જ્યારે ઈસલામના ધર્મશાસન કાળમાં જૈનેને પાછું અપાય છે સુરક્ષિત બનાવાય છે.”
દિલ્લીના ૧૮મા બાદશાહ અહમદશાહે પણ મુર્શિદાબાદના શેઠ મહતાબરાયને વિ. સં. ૧૮૦૫ જેઠ મહિનામાં “જગત્ શેઠનું પદ આપ્યું હતું. અને વિ. સં. ૧૮૦૯ માં મધુવન, કેઠી, જયપારનાળું, પ્રાચિનનાળું, જલહરી કુંડ, પારસનાથ તળેટી વચ્ચેની ૩૦૧ વિઘા જમીન “પારસનાથ પહાડ” ભેટ આપે હતો. (શ્યામાચરણ સરકાર તા. ૧૯-૩-૧૯૩૮ દિને કરેલ “પશીયન ફરમાન”ના ભાષાન્તરને સાર).
(જૈન પરંપરાને ઈતિ, પ્રક. ૪૪, પૃ. ૧૦૯ ૧૮૧ મે. બા. ફરમાન ન. ૨૯, ૩૦). ત્યારબાદ બાદશાહ અબુ અધીખાન બહાદુરે બીજા આલમ શાહે વિ. સં. ૧૮૧૨માં
Page #241
--------------------------------------------------------------------------
________________
૧૬૭
પાલગંજ પારસનાથ પહાડ” ને કર મુક્ત જાહેર કર્યો હતો. એટલે ત્યાં વેઠ, વેરે, લગત, જકાત મુંડલ વેરે, રખે પિ વગેરે માફ કર્યા હતા. (જૈન ઈતિ. પૃ. ૧૮૧ મો. બા. ફરમાન નં. ૩૧ ના આધારે).
જગત શેઠ મહતાબચંદની ભાવના હતી કે-સમેતશિખર મહાતીર્થને માટે ઉદ્ધાર કર. મોટી પ્રતિષ્ઠા કરવી, આથી તેમણે પહેલેથી જ કરમુક્તિ જાહેર કરાવી હતી. હવે બે બાબતનો ખાસ નિર્ણય કરવાનું હતું. તે આ પ્રમાણે (૧) કયા કયા તીર્થકરેના નિર્વાણુને ક ક સ્તૂપ છે? તે સ્પષ્ટ થાય અને ત્યાં
ચરણપાદુકા ઉપર તે તે તીર્થકરોનાં નામે લખાય. (૨) દરેક સ્તુપ ઉપર દેરીઓ બને.
પરંતુ આ કામ બે વ્યક્તિ જ કરી શકે તેમ હતું. (૧) જગગુરુ પૂ. આ. વિજ્યહીરસૂરિના પટ્ટધર કે જેની પાસે સમ્રાટુ અકબરનું
ફરમાન હોય. (૨) જગતશેઠને વંશજ કે જેને બા. અહમદશાહ તરફથી આ પહાડ ભેટ મ હોય.
એક શુભ ચોઘડીએ આ મેળ મળી ગયે. અને સમેતશિખર મહાતીર્થને એકવીશ ઉદ્ધાર થયે. (વીશ ઉદ્ધાર રાસ તથા ટૂંકના ચિત્રોની હકીકતમાં આપેલ છે.) એક્વીશ ઉદાર –
સમેતશિખર રાસમાં ઉલ્લેખ છે કે જેસલમેરના શેઠ સુગાલચંદે સંવેગી પં દેવવિજયગણિના ઉપદેશથી બાદશાહ આલમ ત્રીજા (તા. ૨૫-૧૨-૧૭૫૯ થી ૧૯૧૧–૧૮૦૬ વિ. સં. ૧૮૧૬ થી ૧૮૬૩)ના સમયે અને વિ. સં. ૧૮૨૫ ના મહા સુદિ ૫ ના દિવસે સમેતશિખરને તપગચ્છના આ. ભ. શ્રી વિજયધર્મસૂરિના હાથે ૨૧ મો ઉદ્ધાર કરાવ્યું. અને જિન પ્રતિમા, જિન ચરણો, જિનચરણચિહે વિગેરે સ્થાપ્યાં. તેમજ જળમંદિરમાં અને મધુવનમાં જિનાલ બનાવ્યાં.
તપાગચ્છને પ. ૩પરુચિગથિના શિષ્ય પં. દયારૂચિગણિએ ભ. વિજ્યધર્મસૂરિની આજ્ઞાથી અને પં. દેવવિયના કહેવાથી સં. ૧૮૩૫ મ. સુ. ૫ ને રોજ શિવપુરીમાં (છીપરી-શિરોહીમ) એકવીશે ઉદ્ધારને “ સમેતશિખર રાસ, કાળ ૨૧, ઇ, ૮૦૧ » બનાવ્યું. (જુએ રાસની ઢાળ ૨૧ મી)
આ ઉદ્ધારમાં જે જે નામે છે તે સૌને ઈતિહાસ જૈન પરંપરાનો ઈતિહાસ (લા. ૪, પ્રક. ૫૮-૫૯માં આપ્યા છે.
Page #242
--------------------------------------------------------------------------
________________
૧૬૮
પૂ. આ. શ્રી વિજયધર્મસૂરિ મ.ની ગુરુ પરંપરા –
તપાગચ્છમાં અનુક્રમે (૫૮) જગદ્ગુરુ પૂ. ભ. શ્રી વિજયહીરસૂરીશ્વરજી મ. (પ) સવાઈ હીર પૂ. આ. વિજયસેનસૂરિ મ. (૬૦) મહાતપા આ. વિજયદેવસૂરિ મ. (૬૧) શાંતમૂર્તિ પ્રભાવક આ. વિજયસિંહસૂરિ મ. (૬૨) શ્રી સંઘમાન્ય ભ. વિજયપ્રભસૂરિ મ. (૩) રાજમાન્ય ભ, વિજયરત્નસૂરિ મ. (૬) ભ. શ્રી વિજયક્ષમાસૂરિ મ. (૬૫) ભ. શ્રી દયાસૂરિ મ. (૬૬) લસ. શ્રી વિજયધર્મસૂરિ મ. (૬૭) ભ. શ્રી વિજિનેrદ્રસૂરિ મ. (૬૮) ભ. શ્રી વિજયદેવેન્દ્રસૂરિ મ. (૬૯) ભ. શ્રી વિજ્ય ધરણેન્દ્રસૂરિ મ. (૭૦) અને ભ. વિજયરાજસૂરિ મ. (સં. ૧૯૪૯) થયા હતા. જૈન ઇતિ. પ્રક. ૫૮)
દદ . વિજયધર્મસૂરિ–
મેવાડના રૂપનગરમાં શા. પ્રેમચંદ ઓસવાલની પત્ની પાટદેવીની કુક્ષિએ જન્મ ૧૮૦૩ માં મા. સુદ ૫ માં ઉદયપુરમાં આચાર્યપદ સં. ૧૮૦૯ માં કછોલીમાં. ભટ્ટારકાદ અને સં. ૧૮૪૧ માં મારવાડના બલંદ શહેરમાં સ્વર્ગવાસ થયા હતા. તેઓ સાત બિરૂદના ધારક હતા.
વિજ્યદેવસૂરિગચ્છના ભ શ્રી વિજયધર્મસૂરિ તથા વિજ્યાનન્દસૂરિગચ્છના ભ. શ્રી વિજયલક્ષ્મી સૂરિ એ બને આચાર્યો જામનગર–નવાનગરમાં મળ્યા હતા. અને સાથે રહ્યા હતા. તેથી જૈન શાસનની ઘણી પ્રભાવના થઈ હતી. તેમણે સં. ૧૮૨૨ જે. સુદ ૧૧ બુધવારે તારંગા તીર્થમાં ટિશિલાની દેરીમાં ભ. આદિનાથની ચરણપાદુકાની પ્રતિષ્ઠા કરી હતી. તેમણે સં. ૧૯૨૫ માં મહા સુ ૫ ને રોજ “શ્રી સમેતશિખર તીર્થ માં જગડ મહતાબચંદે તથા ખુશાલચંદે જર્ણોદ્ધાર કરેલ જિનાલમાં ૨૦ તીર્થકરોની નિર્વાણભૂમિના ચક્કસ સ્થાને નકકી કરાવી, તે તે સ્થાને ૨૦ તીર્થકરોની ૨૦ પાદુકાઓની પ્રતિષ્ઠા કરી જળમંદિરમાં જિન પ્રતિમાઓ પધરાવી, તથા મધુવનમાં નવા જિન પ્રસાદમાં શામળીયા પાર્શ્વનાથજી વિગેરે જિનપ્રતિમાઓની અંજનશલાકા તથા પ્રતિષ્ઠા કરી હતી.
( સમેતશિખર રાસ) તેમના ઉપદેશથી કચ્છના વાગડ પ્રાંતમાં કુમતિને કદાહ શમે. અને સં. ૧૮૨૭ માં કચ્છનરેશે માંસ-મદિરાને ત્યાગ કર્યો.
મેહતાના ભંડારી ભગવાનદાસે તેમને નિર્વાણ મહોત્સવ કર્યો. અને બલંદ શહેરમાં તેમની ચરણપાદુકાની પ્રતિષ્ઠા કરાવી હતી.
Page #243
--------------------------------------------------------------------------
________________
૧૬ પં. દેવવિજયગણિ મહારાજની ગુરુપરંપરા –
તપાગચ્છની શ્રમણ પરંપરામાં અનુક્રમે ૫૮ જગતગુરુ પૂ. આ. શ્રી વિજય હીરસૂરિ, (૫૯) મહો.કલ્યાણુવિજય ગણિવર, (૬૦) મહ. લાભ વિજયજી ગણિવર, (૬૧) પં. જિતવિજયજી ગણિ, (૬૨) પં. નયવિજયજી ગણિ. (૬૩) શ્રતકેવલી મૂર્તિ મહેર યશવિજયજી ગણિવર (૬૪) પંડિત ગુણવિજયજી ગણિ. (૫) પં. કેશરવિજયજી ગણિ (૬૬) પં. વિનીતવિજયજી ગણિ (૬૭) પં. દેવવિયજી ગણિ અને (૬૮) પં. ખુશાલવિજ્યજી ગણિ થયા હતા. પં. દેવવિજય ગણિ પરિચય –
તેઓ વિદ્વાન હતા. અમેઘ ઉપદેશ શક્તિવાળા હતા. તેમણે સં. ૧૭૯૭ માં આ. વ. અમાસને રેજ મહોપાધ્યાય યશવિજયજી મ. ની “યુગ દષ્ટિની સઝાય” લખી હતી. સં. ૧૮૨૧ માં “અષ્ટ પ્રકારી પૂજા” બનાવી હતી. તેઓ સમેતશિખરજીનો ઉદ્ધાર થાય તેવી ઈચ્છા ધરાવતા હતા. તેમના ઉપદેશથી જગશેઠ ખુશાલચંદ શેઠ સૂગલચંદ વિગેરેએ મધુવનમાં ઘણા મહિના રહી, સમેતશિખર ઉપર ઉદ્ધાર કરાવ્યા. નવી દેરીઓ બનાવી. જે જે સ્તુપ હતા તેના મૂળ સ્થાને નક્કી કરી, ૨૦ તીર્થકરોની ચરણપાદુકાઓ પધરાવી હતી. તથા મધુવનમાં ૧૨, ૧૩, જિનાલ બનાવ્યાં અને ભવ્ય વિજ્યધર્મસૂરિ પાસે સં. ૧૮૨૫ મહા સુદિ ૫ પ્રતિષ્ઠા કરાવી હતી. ૬૮. પં. ખુશાલવિજયજી ગણિ –
તે પરમ સંવેગી હતા. ઈતિહાસ પ્રેમી હતા. વિજયાનંદસૂરિ ગચ્છના એક વિદ્વાન મુનિવરે સં. ૧૮૦૬ માં સુરતમાં ભટ્ટા. વિજયદિસૂરિ સ્વર્ગે ગયા ત્યાં સુધીની ગુજરાતી ભાષામાં ગદ્ય “વીર વંશાવલી” બનાવી હતી.
ત્યારબાદ કવિબહાદુર દીપવિજયજીએ સં. ૧૮૭૭ માં ભટ્ટા. વિજિનેન્દ્રસૂરિ અને ભ. વિજયસમુદ્રસૂરિની પાટ સુધી સુરતમાં “સોહમ કુલ પટ્ટાવલી રાસ (પદ્ય) બનાવ્યું. તેમણે તેમાં (1) વિજ્યદેવસૂરિગચ્છ તથા (૨) વિજ્યાનંદસૂરિગચ્છ એ અને શાખાઓની પટ્ટાવલી આપી હતી. આથી તેમણે બને ગ, સાગરગચ્છ, વિજ્ય રાજસૂરિ ગચ્છ (તપારન શાખા, તપાગચ્છની લઘુપાલ, અને વડસાલના ગીતાને રાસ વંચાવી, આ રાસમાં તે સૌનાં મત્તાં લીધાં હતાં. (જૂઓ પટ્ટાવલી સમુચ્ચય ભા. ૨ )..
પં. દેવિજય ગણિવરના શિષ્ય પં. ખુશાલવિજયજી ગણિનું પણ તેમાં તું છે.
પછી તે ૫. ખુશાલવિય ગણિએ પણ ગુજરાતી ભાષામાં આ. વિજયદેવસૂરિ સંઘની ગદ્ય પદ્દાવલીઓ બનાવી હતી.
તેમણે (૧) સં. ૧૮૭૯ શ્રા. વ. ૩ ના રોજ જાટવાડામાં ભ. વિજય જિનેરિ
Page #244
--------------------------------------------------------------------------
________________
૧૭૦
સુધીની અને (૨) ૫. શ્રી સવાઈસાગરજીને ભણુવા માટે સ. ૧૮૮૯ જેઠ વદ ૧૩ શુક્રવારે શાહી નગરમાં લ, વિજયદેવેન્દ્રસૂરિ સુધીની એમ એ પટ્ટાવલીએનાથી હતી. તેમણે ખીજી પટ્ટાવલીમાં ઘણેા જરૂરી ઇતિહાસ આપ્યા છે.
(જૈન. પુર'. ઈતિ. ભા. ૪, પ્રક. ૫૮ પૃ. ૪૧૦)
સુરતના સ'. તારાચંદે સ. ૧૮૨૧ મ, વ. ૨ ગુરૂવારે સુરતથી ગાડીજીના છરી પાળતા યાત્રાસ ઘ કાઢીા હતા. કવિ પ. ખુશાલવિજય ગણુ સુરતથી તેમાં સાથે હતા. (જૈન. પર, ઈતિ, પ્રક. ૫૭, ૫૮. પૃ. ૪૧૦)
તપગચ્છની વિવિધ શાખાઓઃ
ઈતિહાસકાર પ, પ્રતિષ્ઠા સામગણુજી સં. ૧૫૨૪ના સામસૌભાગ્ય મહાકાવ્ય સર્ગ ૧૦ માં લખે છે કે આ. શ્રી સેામસુ'દરસૂરિની આજ્ઞામાં તપગચ્છની સુંદર, કીર્તિ, રાજ, શેખર, ન’દિ, સાગર, દેવ, મટન, રત્ન, વિજય, જય, સમય, હંસ, ધન, મૂર્તિ, ભૂષણ, વીર, ભદ્ર, ચંદ્ર, સિંહ, સેન, સેામ વિગેરે લગભગ ૫૦ થી વધુ શાખાઓના ૧૮૦૦ શ્રમણા હતા.
અહી વિગેરે શબ્દથી સાધુ, વિજય, હા, કુલ મેરૂ સૌભાગ્ય કલશ, ચારિત્ર, શીલ, વિમલ, રુચિ, સાર, કુશલ, વિગેરે શાખાએ સમજવી.
(જૈન. ઈતિ. પ્રક. ૫૦ રૃ. ૪૫૧ )
તપગચ્છની રુચિ શાખા—
આ. સામદેવના શિષ્ય પ', સયમ રૂચિગણિ સ. ૧૪૭૬માં થયા હતા આ શાખાની એક પરંપરા આ પ્રમાણે મળે છે
૫૮ જ. શુ. આ. વિ. હીરસૂરિ. ભ. વિ. સેનસૂરિ. ૬૦ પૂ. હ ́સવિજય ગણિ,
પ
૬૧ પ' મહાપ`ડિત વિજયકુશલ ગણિ ૬રપ. ઉયરુચિ ગણુ,
મેડતાથી નૈઋત્ય ખૂણામાં ૧૪ માઈલ દૂર કિષ્કિંધાનગર (કેક) ગામ હતું. ત્યાંના શા. નાથાજી ઉછતવાલ આસવાલે સ', ૧૬૬૫ માં કેકમાં સલાટ ટોડર પાસે પેતાના ન્યાય સપન્ન દ્રવ્યથી ભ. આદિનાથના મેટા જિનપ્રાસાદ અનાન્યે. તેમાં મેટ માપ તથા બે ચાકી મનાવી.
તપગચ્છના ભ॰ વિજય દેવસૂરિ આસવાલના ઉતવાલ ગાત્રના શણગારહાર હતા, તેમની આજ્ઞાથી ઉ. લબ્ધિસાગર ગણિવર અને ૫. વિજયકુશલગણિ વિગેરે
Page #245
--------------------------------------------------------------------------
________________
૧૭૧ કાકંદ પધાર્યા. ઉ, લબ્ધિસાગર ગણિવર શેઠ નાથાજીએ સં. ૧૬૬૫ માં કાદગામમાં બનાવેલ ભ. રાષભદેવના જિનપ્રાસાદની પ્રતિષ્ઠા કરી હતી.
મહાપડિત પં. વિજ્યકુશલ ગણિવરના શિષ્ય પંઉદયરૂચિગણિએ તેની પ્રશસ્તિ લૈંક ૪૬ બનાવી પં. સહજસાગર ગણિવરના શિષ્ય ૫. જયસાગરગણિએ તેને શિલા પર લખી. અને સલાટડરે તે પ્રશસ્તિને ખેદી હતી.
(શ્રી જિનવિજયજીનો પ્રાચિન જૈન લેખ સંગ્રહ ભા. ૨ લેખ નં. ૩૭૮) (જન પર. ઈતિ. પ્રક. ૩, ૬ શેઠ જગમલ ઉછતવાલને વંશક પૃ. ૪૭).
આ તપગચ્છની રુચિશાખામાં વિક્રમની ૧૯ મી સદીમાં પં. રૂપરુચિ ગણિ અને તેમના શિષ્ય પં. દયારુચિ ગણિ થયા હતા.
પં. દયારૂચિગણિ –તેમણે તપગચ્છનાભ વિજયધર્મસૂરિની આજ્ઞાથી પ. દેવવિજયગણિએ બતાવેલા વર્ણનના આધારે સં. ૧૮૩૫ મહા સુ. ૫ ને રોજ શિવપુરી કે શિપરીમાં સમેતશિખર રાસ ઢાળ–૨૧ ગ્રં. ૮૦૧ બનાવ્યો હતો.
તપગચ્છની રુચિ પરંપરાના પં. દેલતરુચિ ગણિ મગરવાડામાં મણિભદ્રવીરવાળી ગાદીએ હતા.
પં. માણેકચિગણિ હાલ ઈદેરમાં વિદ્યમાન છે. (જૈન પરંપરાને ઈતિહાસ પ્રક. ૫૯ ભ. વિજ્યસેનસૂરિની ૬ ઠ્ઠી શિષ્ય પરંપરા પૃ. ૪૬) ઉદ્ધારક કેણ,
કવિ પ. દયારુચિ ગણિ સમેતશિખર રાસમાં લખે છે કે-જેસલમેરના શેઠ મૂળચંદના પુત્ર શેઠ સુગાલરાંદે સં. ૧૮૨૫ ના મહા સુ. ૫ ને દિવસે સમેતશિખર તીર્થને માટે ઉદ્ધાર કરાવ્યું. અને તપગચ્છના ભ૦ વિજય ધર્મસૂરિના હાથે પ્રતિષ્ઠા કરાવી હતી. (જૂઓ ઢાળ ૨૦ ગાથા ૨૦)
પરંતુ સમેતશિખર ઉપર ભગવાન અજિતનાથની ચરjપાદુકા ઉપર લખેલ છે કે (સં. ૧૮૨૫માં મહા સુદ ૫ ગુરુવારે) શા. ખુશાલચંદે અજિતનાથની ચરણપાદુકા કરાવી.
આ ઉપરથી સ્પષ્ટ જણાય છે કે સમેતશિખરજીને દ્વાર પણ શેઠ ખુશાલરાદે કરા હોય. પણ રામના ઉલ્લેખ પ્રમાણે શેઠ સગાળચંદ શિખરજીના જીર્ણોદ્ધાર કરાવનાર છે. આ ગુંચ ઉકેલ કરવા માટે જગતની વંશાવળી ટૂંકમાં જાણવી જરૂરી છે, તે આ પ્રમાણે–
Page #246
--------------------------------------------------------------------------
________________
૭૨
જગતશેઠે–વંશ –
વિક્રમની અઢારમી સદીના મધ્યકાળથી મુર્શિદાબાદમાં જગતશેઠને વંશ શરૂ થયે. જેને કે ઈતિહાસ નીચે મુજબ છે.
(૧) શેઠ હીરાચંદ –તે નાગરને વ્યાપારી હતે. શ્વેતામ્બર જૈન હ. પટણા જઈ વસ્યા ત્યારે આજે પણ ત્યાં કાઢી નાંખી પડ્યા હતા. ત્યારે પણ કપાસ, સરસવ, એરંડા, નીલ, મીઠું વિગેરેનું વ્યાપારી શહેર હતું. શેઠને શરૂઆતમાં કાંઈ લાભ થયે નહિં. પણ તેને એક વૃદ્ધની સેવા કરવાથી તેની પાસેથી પુષ્કળ ધન મળ્યું. આથી શેઠે પટણામાં પેઢી ખેલી.
તેને ગર્ધન, સદાનન્દ, રૂપચંદ, મલકચંદ, અમીનચંદ, જ્ઞાનચંદ, માણેકચંદ એ ૭ (સાત) પુત્રે તથા ધનબાઈ પુત્રી હતી. શેઠે પુત્રો માટે ૭ પેઢીએ સ્થાપી, ત્યાર પછી તે સ્વર્ગવાસી થયે.
(૨) શેઠ માણેકચંદ – શેઠ હીરાચંદને સાતમે પુત્ર હતું. બંગાળની ગાદી ગૌડ, ટાંડા, રાજમહેલ અને ઢાકામાં ફરી ફરીને મુર્શિદાબાદમાં આવી છલામખાંએ સં. ૧૯૬૪માં ઢાકામાં સ્થાપી હતી. પછી શાહજહાંને પુત્ર સુજા, મીરજુમલા અને સાતખાએ પણ ફેરવી ફેરવીને ઢાકામાં સ્થાપી, એક બ્રાહ્મણને પુત્ર પારસી પાસે દાસ તરીકે વેચા અને તે મુસલમાન બની સુર્શિદ કુલીજાફરખાં નામ રાખી ઔરંગઝેબના સમયે દીવાન બની હિંદમાં આવ્યું. ઈ. સ. ૧૭૦૧ (વિ. સં. ૧૭૫૭)માં બંગાળને દીવાન બન્યા છે અને શેઠ માણેકચંદ મિત્ર બન્યા. મુર્શિદ ઔરંગઝેબના પૌત્ર આજિમ એસમાન સૂબાના કાવત્રામાંથી બચી મસૂદાબાદ જઈ રહ્યા. તેણે મકસુદાબાદનું સુર્શિદાબાદ નામ રાખ્યું. શેઠ માણેકચંદને પણ અહીં લાવી વસાજો. શેઠે સં. ૧૭૫હ્માં મહિમાપુરમાં કેઠી સ્થાપી. મુર્શિદખાં બંગાળને દીવાન હતું. બંગાળ ઉડિસ્યાને નાયબ નાજીમ બન્યુંઅને સમ્રાટ પાસેથી ખિતાબ મેળવી નવાબ બન્યું. તેણે શેઠ પાસે સં. ૧૭૬૨ માં મહિમાપુર પાસે ગંગાને કિનારે “ટંકશાળ ખેલાવી, તેને અધ્યક્ષ શેઠને બનાવ્યું. લંડન કંપની તથા ઇંગ્લિશ કંપનીએ આપસી વિરોધ છોડી, ઈસ્ટ ઇન્ડિયા કંપની સ્થાપી. તેણે પણ કાશીમ બજારમાં પિતાનું જમાવવા પ્રયત્ન આરંભ્યો. મૂર્શિદ ખાને ૨૫ હજાર આપી, શેઠની ટંકશાળમાં પિતાની મુદ્રા ઢાળવા શરૂ કર્યું. અને સં. ૧૮૧૪માં કલકત્તામાં પિતાની સ્વતંત્ર ટંકશાળ સ્થાપી. આ પરિસ્થિતિમાં શેઠની ટંકશાળ અને બીજી સકળ હિંદી ટંકશાળો બંધ પડી હતી. શેઠની ટંકશાળમાં ઈ. સ. ૧૭૨૮ માં ૩૦૪૧૦૩ રૂપિયાની આવક થઈ હતી. મૂર્શિદમાં દર સાલ ૧૩૦૦૦૦૦૦ રૂપિયા દિલ્હી મોકલતે હ. શેઠે ફિલ્હીમાં દુકાન રાખી હતી.
Page #247
--------------------------------------------------------------------------
________________
૧૭
શેઠ હુંડીયામણથી આ રકમ તથા જમીનદારોની રકમ સરલતાથી દિલ્હી મોકલાવતા હતે. આથી દિલ્હી અને મૂર્શિદાબાદ વચ્ચે સંબંધ મજબુત થયે. બાદશાહ ફરૂખશેઅર (ઈ. સ. ૧૭૧૩ થી ૧૭૧૯) ચૂર્શિદખાં અને શેઠની ત્રિપુટીમાં પ્રેમ વધતો ગ. બાદશાહ ફરૂખશિઅરે નવાબના આગ્રહથી વિ. સં. ૧૭૭૧ માં શેઠ માણેકચંદને શેઠની પદવી આપી મણિથી મઢેલી “શેઠ” અક્ષરો વાળી મહેર આપી ફરમાન લખી આપ્યું. આજથી જગડુશેઠે વંશ ચાલ્યો. નવાબને શેઠ ઉપર ઘણે વિશ્વાસ હતો. તેણે તેને ત્યાં પિતાના પાંચ કેડ રૂપિયા રાખ્યા હતા. તે તેની સલાહ પ્રમાણે રાજવ્યવસ્થા કરતે હતો. શેઠને વિ. સં. ૧૭૭૮ માં સ્વર્ગવાસ થયે. તેને સંતાન ન હતું. તેને સમૃતિસ્તંભ મહિમાપુરના મયાબાગમાં હતા. જે ગંગાના વહેણમાં નાશ પામે છે.
(૩) જગત શેઠ ફતેહગંદ –શેઠ માણેકચંદને કાંઈ સંતાન ન હતું તેણે દિલ્હીની પિઢીમાં બનાસના શેઠ ઉદાચંદ અને પોતાની બહેન ધનબાઈના પુત્ર ફતેહગંદને સુનિમ તરીકે રાખ્યું હતું. તે બુદ્ધિમાન હતા. તે મામાને ળેિ આવે. બાદશાહરૂખશેઅરે અનિમ ફતેહચંદ પાસેથી ઘણીવાર મોટી મોટી રકમની મદદ લીધી હતી. આથી તેણે શેઠ માણેકચંદને શેઠપદવી આપી હતી. અને બાદશાહ મહમ્મદે વિ. સં. ૧૭૭૯ અથવા ૧૭૮૧ માં શેઠ ફતેહગંદને જગત શેઠની મહોર આપી, અને ફરમાન લખી આવ્યું તથા શિરપાવ આપે. બાદશાહ તેને નવાબ બનાવવા ચાહતે હતે. પણ જગશેઠે તે પદ મૂર્શિદકુલીને જ એગ્ય છે. એમ કહી નવાબ બનવા ઈન્કાર કર્યો હતો. આથી નવાબને પ્રેમ શેઠ ઉપર વધ્યો. નવાબને બિહારનું પણ શાસન મળ્યું. મૂર્શિદકુલિમાં ઈ. સ. ૧૭૨૫ માં મરણ પામે.
નવાબ સજાઃદરસાલ દિલ્હી (૧) દેઢ ક્રોડ રૂપિયા એકલતે હતે. તેણે સાતશે તથા તેનો પુત્ર રાચરાયાજી આલમચંદની સલાહથી જમીનદાર ખેડૂતોને સખી . આ સમયે જગતશેઠ “ધનકુબેર” મનાતે હતે. નવાબ સરક વિષયી લભી હસે. પ્રજા પ્રિય ન હતું. તેના અંતઃપુરમાં દોઢ હજાર સ્ત્રીઓ હતી. આ નવાબ અને જગડ વચ્ચે મિત્રી જામીજ નહિ. અલીવદી ખાંએ નવાબ સરફને મારી નાંખ્યું. અલીવર્દીમાં મીઠે, પ્રજાપ્રેમી, અને જગશેઠને પરમ મિત્ર હતો. તે “બંગાળનોઅકબર" કહેવાતું હતું. આ સમયે બંગાળમાં આંતરવિગ્રહ ખૂબ ચી. મરાઠા અને અફઘાન પણ ચડી આવ્યા. મરાઠા સેનાપતિ ભારપંતે બરહાન બન્યું. મૂર્શિદાબાદ લયું. તેના ડબીબે મહિમાપુર લટયું. તેણે જગતગેડની ગાદીમાંથી ૨ કોડ એક સરખી આટ મુદ્રાઓ લૂંટી હતી.
આ સમયે બંગાળમાં એવી લેખ્યાતિ હતી કે “ જીતશેડ ધારે તે ગગન પક શ્વત્ર પિનના રૂપિયાથી જ બાંધી શકે. જ. શેઠ ફતેહગંદવિ. સં. ૧૮૦૦ માં વર્ગવાસી થશે. ત્યારે અલીવદને ઘણું દુઃખ થયું.
Page #248
--------------------------------------------------------------------------
________________
૧૯૪
શેઠ ફતેચંદને (૧) આનંદચંદ (૨) મયાચંદ અને (૩) મહાચંદ ૩ પુત્રા હતા. પણ તે ત્રણેય વિ. સ. ૧૮૦૦ પહેલાં સ્વર્ગવાસી થયા હતા.
(૪) જગત્શેઠ મહત્તામચંદ——શેઠ મહેતાએ દાદાનું સકામ ઉપાડી લીધુ. બાદશાહ અહમદ જુલૂસી સન—૧ જિલ્કાદ મહિનાની તા. ૨-૩ વિ. સ. ૧૮૦૫ વૈશાખ સુદીમાં શા. મહેતામચંદને શેઠ પદવી આપી ફરમાન લખી આપ્યું. તથા જુલૂસી સન ૧ જિલ્હજજ મહિનાની તા. ૨૭ મીને રોજ વિ. સ. ૧૮૦૫ અષાડ (ગુજરાતી જેઠ) વક્રિમાં શેઠ મહેતા'દને જગત્શેઠની પદવી આપી. મહાર આપી, શિરપાવ આપ્યા. ફરમાન લખી આપ્યુ. સ્વરૂપચંદને મહારાજાની પદવી આપી, અને તે જ દિવસે સિરાજ ઉદ્દોલ્લાને અંગાળના નવાબ બનાવ્યેા, પણ સિરાજના કુટુબ પરિવાર તેના વિરોધમાં હતા. તે નાખ સિરાજ અંગ્રેજોના કટર શત્રુ હતા. તે કલકત્તાના કિલ્લા અંગે અગ્રેજો સાથે ઝઘડા ઉઠવા માદ જૂના અમલદારો તથા જગત્શેઢ ઉપર શક્તિ રહેવા લાગ્યા. સૈયદસૌકતને નવાખની સનદ મળતાં, સિરાજે જગત્ોને દોષિત ઠરાવી, કેદમાં પૂર્યાં, અને પછી છેડયો. લોકલાઈ વે નવામને સમ જાવવા પત્ર લખ્યા હતા. શેઠે તેને દેશાભિમાનવાળા ઉત્તર આપ્યા હતા.
'
ગનરે મીરકાસીમને તા. ૪-૪-૧૯૭૩ ને રાજ પત્ર લખી જણાવ્યુ હતું કે જગત્શેઠ ”ને છોડી મૂકે.
જગત્શેઠના માણસે કલકત્તા જઈ તા. ૯-૨-૧૭૫૭ને રાજ ઈ. ઈ. કંપની અને નવાખ વચ્ચે સધી કરાવી. જેમાં કપનીને જમીન ખરીદવી, ટંકશાળ ખેાલવી, પેાતાને સિક્કા પડાવવા વિગેરે હક્કો મળ્યા હતા.
આ રીતે કપની અને નવાબ વચ્ચે મૈત્રી થઈ અને પછી તૂટી ગઈ. નવાબ શેઠને પજવતા હતા.
તે નવાઝ ચ'ચલ સ્વભાવના હતા. જગત્શેઠના મહેલમાં મીરઝાફર ઘસીટા બેગમ, રાજા રાજવલ્લભ, રાજા રામનારાયણ, રાજા મહેન્દ્ર, રાજા કૃષ્ણચદ્ર વિગેરે રાજા તથા જમીનદારાની એક ગુપ્ત મંત્રણા થઈ. જેમાં સૌએ પ્રથમ તા હિન્દુરાજા બનાવવાના નિય કર્યું. પણ તે ઠરાવ ઉઠી ગયેા.
..
રાજા કૃષ્ણ “ મીરઝાફરનેજ મદદ દેવી, જરૂર પડે તે કંપનીની પણ મદદ લેવી, પણ સિરાઝને હટાવવે! જ, એવા જ ઠરાવ મૂકયો” સૌર્ષે તે પાસ કર્યાં-કલાઈ વે આ જાણી યુદ્ધની તૈયારી કરી. પ્લાસીનું યુદ્ધ થયું. સિરાઝ ભાગી ગયે. તે દાનાશાહ નામના ફકીર બન્યા, યુક્તિથી પકડાયેા. સૂશિદાખ માં કાચે. ઈ. સ. ૧૭૫૭ માં ગેરસ બાગમાં દક્નાયા આ ઘટના “ જગતશેઠના કલ'કરૂપે ” લેખાય છે.
Page #249
--------------------------------------------------------------------------
________________
૧૭૫ મીરઝાફર નવાબે ખજાને ખાલી થવાથી અને ઈસ્ટ ઈન્ડિયા કંપનીએ પિતાની ટંકશાળમાં લાભ ન થવાથી ધનની તંગીમાં જગશેઠ પાસેથી લાખની રકમ લીધી હતી. પછી તો તે નવાબ પણ જગશેઠની તરફ વહેમની નજરે જોવા લાગ્યું. જગશેઠ અને મહારાજા સરૂપચંદ હવે ધર્મારાધન કરવું એ ભાવથી સન્મેતશિખર તીર્થમાં જઈ રહ્યા.
બાદશાહ અહમદશાહે વિ. સં. ૧૮૦૯ માં જગશેઠ મહતાબચંદને સમેતશિખર મધુવન કેકી, જયપારનાલ, પ્રાચીન નાલું, પારસનાથ તલાટી વચ્ચેની ૩૦૧ વીધા જમીન વિગેરે પારસનાથ પહાડ ભેટ આપે હતે. (જૂઓ જૈન. પર. ઈતિ પ્ર. ૪૪ પૃ. ૫૦ ૧૮૧, ફ. ૩૦ મું.).
જગતશેઠની ભાવના હતી કે સમેતશિખર મહાતીર્થના મંદિરે જીર્ણોદ્ધાર કર. એવામાં તપાગચ્છના પં. દેવવિજય ગણિ. સમેતશિખરજી તીર્થની યાત્રાએ ત્યાં પધાર્યા. તેમના ઉપદેશથી જગશેઠે આ મહાતીર્થને મેટો ઉદ્ધાર કરવાનો સંકલ્પ કર્યો. પિતાના ૭ પુત્ર તથા સકલ પરિવારને ત્યાં બેવા. સૌની એકમતિધી મેટો ઉદ્ધાર કરવા તથા મધુવનમાં નવા જિનાલો બનાવવા નિર્ણય થયા. શેઠે આ કામ પિતાના ચેથાપુત્ર સગાળચંદને સેપ્યું. અને જીર્ણોદ્ધારને આરંભ થશે.
બા. જહાંદરને બીજો પુત્ર બાદશાહ આલમગીર (બીજો) જેનું બીજું નામ અલીખાન બહાદુર હતું. તેણે વિ. સં. ૧૮૧૨ પ્ર, જે. સુ. ૧૨ થી સં. ૧૮૨૬ મહા સુદિ ૧૦ સુધી પાલગંજ પારસનાથ પહાડને કરમુકત જાહેર કર્યો. એટલે વેઠવે લગાન, જકાત, મુંડકાવેરો, રખેપ વિગેરે માફ કર્યો. (જૈન ઇતિ. પ્રક. ૪૪ પૃ. ૧૦૯ ૧૮૧, ૬. ૩૧ મું. ).
જગશેઠ વિગેરે ઘણા મહિના સુધી ત્યાં રોકાયા હતા. પણ નવાબને વહેમ પડયો કે જગડુશેઠ યાત્રાનું નાનું કરી બાદશાહ આલમને મળવા દિલ્હી ગયેલ છે. તે કદાચ મારા વિરૂદ્ધ કાવવું કરે.
નવાબે આ વહેમથી જગશેઠને તાકીદે મૂર્શિદાબાદ બેલા. ' પણ બાદશાહને જ્યારે સાચી વાત જાણવામાં આવી ત્યારે તેને વહેમ નીકળી ગયે.
નવાબ અને જગશેઠ વચ્ચે ફરીવાર ગાઢ મૈત્રી બની. નવાબને જમાઈ, મીરકાસીમ પણ જગશેઠ સાથે મૈત્રી સંબંધથી જોડાયે હતે. સરકારની ઈન્ડિયા કંપનીની મદદથી મીરઝાફરને હટાવી બંગાળનો નવાબ બને. - હવે જગશેઠે રાજકારણમાં ભાગ લેવાનું બંધ કર્યું. અને પિતાના ૭ પુત્રોને રાજખટપટથી અલગ રાખવાં જુદા જુદા શહેરમાં ૭ (સાત) પિકીઓ બેલાવી, ત્યાં બેસાડયા. ઈટઈન્ડિયા કંપની અને નવાબ મીરકાસીમ વચ્ચે ગિરિયકમાં યુદ્ધ થયું. તેમાં મીરકાસીમ હાર્યો.
Page #250
--------------------------------------------------------------------------
________________
RE
આથી સીરકાસીમે ગુસ્સામાં આવી સ’ભ્રાન્ત જેવા કે જગત્શેઠ, મહારાજા વિગેરેને મરાવી નખાવ્યા. અને શેઠના ઘર, માલ, પેઢી વિગેરે લૂટી લીધા. સીરકાસીસ પણ સૂજા સાથે યુદ્ધમાં હાર પામતાં ફકીર બની દિલ્હી ચાલ્યા ગયા. અને ત્યાંજ મરણ પામ્યા.
જ. શેઠ મહતામરાયને (૧) ખુશાલચંદ્ર, (૨) ગુલાષચ’૪ (૩) સમીરચંદ અને (૪) સુખલાલ એમ ચાર પુત્રા હતા. મહારાજા સ્વરૂપચક્રને (૧) ઉદયચંદ (૨) અભયચંદ અને (૩) મીહીરચંદ એમ ત્રણ પુત્ર હતા. શેઠે સુખલાલનુ બીજું નામ સુગાળા દ પણ મળે છે. સ`ભવ છે કે કાઈ દુકાળ ઉતરી જતાં સુકાળમાં તેના જન્મ થયા હાય ? આ સમયે નવામ સીરાઝ, મીરઝાફર કે સીરકાસીમ કે સૂજાના શાસનમાં સાહસી બાબુ મેઘરાજની તથા નવામજાદીની માંચક ઘટના ખની હતી. (જૈન ઇતિ પ્રક. ૫૮, ૫૯ )
(૫) જગત્રોઃ ખુશાલચંદ :
નવાખ મીરકાસીમે જગત્ોનુ ઘર તથા પેઢી લૂટી લીધા હતા. આથી જગત્શેઠના પરિવાર મુશ્કેલીમાં મુકાયેા. ખાળક ખુશાલચંદ્ન તથા ઉદ્દયચંદે Rsિ'મત કરી નવી પેઢી સ્થાપી. પેાતાના પરિવારના વ્યવહાર નિભાવ્યો. સાથેાસાથ તેઓએ જગત્થ સમ્મેતશિખરનાં ઉદ્ધારનું કામ શરૂ કર્યુ હતું. તે કા'ને પણ ચાલુ રાખ્યું. તેના ઘરમાં ગુપ્ત ધન હતું. તેની ખબર માત્ર શેઠ ખુશાલચ'દને હતી. મીરઝાક ફરીવાર અગાળના નવામ ખન્યા, પણ કાઢિયા થઈને ૭૪ વર્ષની ઉંમરે મરણ પામ્યા. નવા" અને ઈસ્ટઇન્ડિયા કંપનીએ જગશેઠ પાસેથી જે રકમ લીધી હતી તે તેઓએ પાછી વાળી જ નહિ. જ્યારે રાજ્યની કૌસીલે ઉલટામાં જગત્શેઠ પાસે રાજ્યની માટી રકમ લહેણી છે એમ જાહેર કર્યું. શેઠ ખુશાલચંદે જાહેર કર્યું કે આ રકમ ખાટી ઉભી કરવામાં આવી છે, માટે તે આપવાની નથી જ. સીરકાસીમે શેઠ મીહરચંદ અને ગેવાલચને પકડાવી મૂગેરની જેલમાં કેદ કર્યા હતા. આથી ગવર્નર જનરલે નવાખ કાસીમને તા. ૪-૪-૧૯૬૩ ને રાજ પત્ર લખ્યા. તેમાં સૂચના કરી કે બન્ને શેઠને છે.ડી દે. મીરકાસીમે તા. ૨૦-૫-૧૭૬૩ ને રાજ મૂગેરથી ગવર્નર જનરલને મીઠા ઉત્તર આપ્યુંા. પરન્તુ પરિણામ શૂન્ય હતું. પછી શેઠ ખુશાલચંદે સીરકાસીમને મેટી રકમ આપી, અને ભાઈ એને ડાન્યા હતા.
..
લૉર્ડ ક્લાઈવ ઈસ્ટઈન્ડિયા કપની તરફથી ગવર્નર જનરલ અની ભારતમાં આત્મ્યા.
બાદશાહ આલમે (ત્રીÀ) વિ. સ. ૧૮૨૨ તા. ૨૯-૪-૧૭૬૬ ને રાજ શેઠ ખુશાલચ'દને જગત્શેઠની પદવી અને શેઠ ઉદેચંદને મહારાજાની પદવી આપી, મહેાર આપી, શિરપાવ આપ્યો; તથા ફરમાન લખી આપ્યું. (જૈન ઇતિ, પ્રક. ૪૪ પૃ. ૧૮૨ ના મા. માગલ ખાદશાહેાનું ફરમાન નં. ૩૨)
Page #251
--------------------------------------------------------------------------
________________
૧૭૭ બાદશાહે સેફ ઉોલવાને બંગાળને નવાબ બનાવ્યું. તથા લોર્ડ કલાઈવને બંગાળના બે ગામની દીવાની આપી.
જગશેઠે તેને પત્ર લખી પિતાની પડતી દશને ચિતાર આપે. કલાઈવે પ્રથમ તે તેને તુમાખી ભરેલો ઉત્તર વાળ્યું હતું. પણ પછી તેણે ૧૮ વર્ષના ખુશાલચંદને જ ઈસ્ટ ઈન્ડિયા કંપની વતી નવાબના દીવાન તરીકે નીમે. (જૈન. ઈતિ. પ્ર ૪૪. પૃ.૧૮૭)
નવાબ સેફ ઉદ્દોલ્લાએ આ નાની ઉંમરના ખુશાલચંદે દીવાનની સલાહથી ઈ. સ. ૧૬૬૬ થી ૧૭૦૧ સુધી રાજ્યની વ્યવસ્થા કરી હતી. જગશેઠ ખુશાલચંદ, નવાબ અને ઈસ્ટ ઈન્ડિયા કંપની પાસેની લહેણું રકમ ન મળવાથી મુંઝાયે. અને તે કંપનીને શરણે ગયે. લોર્ડ કલાઈ તેને ઈસ્ટ ઈન્ડિયા કંપની તરફથી ૩ લાખનું વર્ષાસન બાંધી આપવા વાત જણાવી પણ શેઠે “પિતાને ૧૨ લાખને વાર્ષિક ખર્ચ છે એમ જણાવી તે વર્ષાસન લીધું નહિ.
શેઠ ખુશાલચંદે સમેતશિખરના ઉદ્ધારનું કામ ચાલુ રાખ્યું હતું. તેની ભાવના હતી કે ૨૦ તીર્થકરની જન્મભૂમિની પાકી જાણ મેળવી, પહાડની ટેકરીઓ ઉપર ત્યાં ત્યાં ૨૦ દેરીઓ બનાવવી. તેથી શેઠ ખુશાલચંદ અવારનવાર હાથી ઉપર બેસી મુર્શિદાબ દથી સમેતશિખર જતા હતા. પણ તે કાંઈ નિર્ણય કરી શક્યો નહિં.
આથી તેણે પં. દેવવિજયગણિના બતાવ્યા પ્રમાણે “અહમનું તપ” શરૂ કર્યું. અને પદ્માવતીદેવીને જાપ કર્યો. દેવીએ તેને સ્વપ્નમાં જણાવ્યું કે “પહાડ ઉપર
જ્યાં જ્યાં કેશરને સાથિઓ બન્યું હોય, ત્યાં ત્યાં તીર્થકરોનું મૂળ નિર્વાણ સ્થાન બનાવવું. અને તેજ સ્થાનમાં કુદરતે કેશરના સાથિયાની જે સંખ્યા હોય, તે સંખ્યાના આંક પ્રમાણેના તીર્થ કરેનું તે નિર્વાણુ સ્થાન જાણવું.
શેઠ ખુશાલચંદે આ દેવી સંકેત મુજબ પહાડ ઉપર વીશ તીર્થકરોનાં ૨૦ નિવા સ્થાને નક્કી કર્યા, ત્યાં એતરા બનાવ્યા. ત્યાં ચરણપાદુકાઓ બનાવી. તથા ઉપર નાની નાની દેરીઓ બનાવી.
જલનું સ્થાન હતું ત્યાં પાસે જ જળમંદિર નામનો મોટો જીનપ્રાસાદ બનાવ્યા. અને નવી જનપ્રતિમા બનાવી તેમાં બેસાડી.
જગઠ ખુશાલચંદ તથા તેને ભઈ સુગળચંદે બાદશાહ આલમ(ત્રિજોના રાજા રફ ઉોવાના નવાબી શાસનમાં વિ. સં. ૧૮૨૫ મહા સુદિ પ ને જ રાશિ મહાતીર્થમાં તપાગચ્છના (નં. ૬૬) ભદ્રારક વિજયધર્મસુરિ વિ. સં. ૧૮૦૩ થી ૧૮૪૧) ના વરદહસ્તે માટે જીર્ણોદ્ધાર કરી સર્વ દેરીઓની ગરjપાદુકાઓની પ્રતિ
૨૩
Page #252
--------------------------------------------------------------------------
________________
૧૭૮ માની તે તે દેરીઓની જળમદિર જીનપ્રાસાદની તથા મધુવનમાં શામળિયા પાર્શ્વનાથ વિગેરે જીન પ્રાસાદની પ્રતિષ્ઠા કરાવી. આ પ્રતિષ્ઠાવાળી જીન પાદુકાઓ તથા જીની પ્રતિમાઓ ઉપર ભ. વિજયધર્મસૂરિ તથા શેઠ ખુશાલચંદ અને શેઠ સુગાળચંદનાં નામ દાયા હતા. (જૈન પર. ઈતિ. પ્રક. ૫૮ + પૃ. ૫૯).
સમેતશિખરજી મહાતીર્થને આ માટે ઉદ્ધાર ૨૧ મે ગણાય છે. પં. દયારુચિ ગણિએ સં. ૧૮૩૫ મ. સુ. ૫ ને રોજ શિવપુરી (શિહી-છાપરી)માં ભ. વિ. ધર્મસૂરિના આજ્ઞાથી પં. દેવવિજય ગણિએ બતાવેલ વર્ણન પ્રમાણે “શ્રી” સમેતશિખર તીર્થ રાસ (ઢાળ ૨૧, ચં. ૮૦૧) બનાવ્યું.
શેઠ બંધુઓએ મધુવનમાં બેઠી બનાવી હતી. ધર્મશાળા બનાવી એક કિલ્લામાં સાત ભાઈઓના ૭ (સાત) જીન પ્રાસાદે બનાવી તેમાં શામળિયા પાર્શ્વનાથ વિગેરે જીનપ્રતિમાઓ પધરાવી હતી. કેઠીની બહાર સમેતશિખરજી મહાતીર્થની સ્થાપના રૂપ ભોમિયાજીનું મંદિર બનાવ્યું.
રાસકાર પં. દયારુચિ ગણિ મધુવનને “સમેતશિખરજીની ૨૧ મી ટૂંક” બતાવે છે.
શેઠ ખુશાલચંદે નિર્વાણભૂમિઓના ચક્કસ સ્થાનની ઘંચ મટાડી છે. જે તેઓની જેના ઇતિહાસમાં સદા યાદ રહે તેવી અમર ધર્મભક્તિ છે.
આજે મહારાજા સ્વરૂપચંદની સં. ૧૮૭૩ ની પાષાણુમૂતિ દિગમ્બર મંદિરમાં છે. તે પછીના જગશેઠના વંશજોએ બનાવી હશે અને કેઈ અકસ્માત પ્રસંગે દિગમ્બર જેના કબજામાં ગઈ હશે.
શેઠે તીર્થોને વહીવટ છે. જૈન સંઘને સે. આજે પણ આ તીર્થ શ્વેતામ્બર જેનોના વહીવટમાં છે. શેઠે પહાડની ઈનામી જમીન પિતાના તાબામાં રાખી હતી. જે ઈ. સ. ૧૭૯૦ પછી પાલગંજના રાજ્યમાં ભળી ગઈ હતી.
જ. શેઠ ખુશાલચંદે આ ઉપરાંત બીજા પણ લેકેપગી શુભ કાર્યો કર્યા હતા તેણે પિતાની માતાની કે પત્નીની યાદમાં “૧૦૮ વાગે ખેદાવી જગતશેઠની કંઠી પાસે મહિમાપુરમાં ખુશાલબાગ બનાવે.
લેકેને સાધારણ ખ્યાલ હતો કે જગશેઠનું કુટુંબ નિર્ધન છે. પણ માત્ર શેઠ ખુશાલચંદને ગુપ્તધનની ખબર હતી. તેણે તે ધન વાપરી આ શુભ કાર્યો કર્યા હતા. તેણે પિતાની લક્ષમને સદુપયોગ કર્યો હતો. તેણે પિતાના મરણ સુધી ગુપ્ત ધન બીજાને બતાવ્યું ન હતું.
Page #253
--------------------------------------------------------------------------
________________
૧૭૯
લઈ રન હેસ્ટીગે જમીનદારોને ન બંદોબસ્ત કર્યો. આથી બંગાળના ઘણા સુખી કુટુંબે તારાજ બની ગયા. ઘણુ ગરીબ કુટુંબે તવંગર બની ગયા. લેર્ડ વેરનહેસ્ટિીંગની ભાવના હતી કે “જગશેઠને વંશવારસાને હક કે કાંઈ આપવું. પણ તે અલ્હાબાદ જઈ પાછા મુર્શિદાબાદ આવ્યું. જગશેઠ ખુશાલચંદ તે પહેલાં વિ. સં. ૧૮૪૦માં સ્વર્ગવાસી થયા.
તેને એક પણ પુત્ર ન હતું. તેથી તેણે મરણ પહેલાં પિતાને ગુપ્તભંડાર કેઈને બતાવ્યું નહિ. આથી તેના વારસદારો તે ગુપ્ત ધન પામ્યા નહિં.
જગશેઠ ખુશાલચંદના મરણ બાદ જગશેઠનું કુટુંબ ધનથી અને ધર્મથી ઘસાયું. તેમજ મુર્શિદાબાદ નગર, નવાબવંશ અને વેરનહેરિટંગ વિગેરે સૌનું ધીમે ધીમે પતન થયું. (૬) જ. હરખચંદજી –
તે શેઠ અમીચંદનો પુત્ર હતું. બચપણથી જ જ. શેઠ ખુશાલચંદને ખોળે આ છે. બીટીશ ઈસ્ટ ઈન્ડિયા કંપનીએ દિલ્હી રાજ્યની લગામ હાથમાં આવતાં પદવીઓ આપવાનું પણ પિતાના હાથમાં લીધું.
ગવર્નર જનરલ વોરન હેસ્ટિંગ વિ. સં. ૧૮૪૦ માં સરકારને જણાવ્યા વિના શેઠ હરખચંદને ખિતાબ તથા જગશેઠની પદવી આપી હતી. વૈરન હેસ્ટિંગ પછી લેડ કવાલીસ ગવર્નર જનરલ બની આવ્યા. તે વડી અદાલતને મુર્શિદાબાદથી હટાવી કલકત્તા લઈ ગયો. તેણે બંગાળના જમીનદારને ન બંદોબસ્ત કર્યો. જમીનના હક્ક નક્કી કર્યા. તેણે શરૂઆતમાં ૧૦ વર્ષ સુધી, પછી જીવન પર્યત અને છેવટે વશ વારસદારને જમીનના સર્વ હક્ક આપ્યા.
જ. છે. હરખચંદ પાસે પારસનાથ પહાડની જે ઈનામી જમીન હતી તે આ બંદોબસ્તમાં પાલગજના રાજ્યમાં દાખલ થઈ હતી જગતશેઠે તે તરફ ધ્યાન આપ્યું નહીં. ( જન ઈતિ. પ્ર-૪૪ પૃ. ૧૮૯ )
જગશેઠ હરખચંદને કાંઈ સંતાન ન હતું. તેણે પુત્રની કામનાથી પૈણવ ધર્મમાં પ્રવેશ કર્યો હતે. છતાં તેને પુત્ર થશે નહિં. તેના વંશજો કસોટીવાળું જૈન મંદિર અને કૃષ્ણમંદિરનાં દર્શન પૂજા કરતા હતા. (૭) જાશેઠ ઇન્દ્રચંદજી –
જશેઠ ઈનચંદજી અને વિષ્ણચંદજી એ બે ભાઈઓ હતા. તેઓ મજયાર
Page #254
--------------------------------------------------------------------------
________________
૧૮૦
વહેંચી જુદા પડ્યા. બ્રિટિશ સરકારે શેઠ ઈન્દ્રચંદજીને વિવાહ વખતે ખેલાત આપી અને પછી જગોઠની પદવી આપી હતી. આ છેલ્લા જગત્શેઠ હતા.
તથા મહારાજા સ્વરૂપચંદજીના પુત્ર શેઠ ઉદારચંદને મહારાજાની પદવી આપી.
વૃદ્ધ વાણી એવી છે કે બ્રિટિશ સરકારે શેઠ ઈન્દ્રચઈને જગત્શેઠની પદવી આપી ત્યારે એક અખર્જાપતિ મુસલમાન અમીરે બ્રિટિશ સરકારને વિનંતિ કરી કેસને ગોઠની પદવી આપે. ગવર્નર જનરલ શેઠ ઈન્દ્રચદજીને ત્યાં ગયે। ત્યારે શેઠ હુરબચંદે તેને એક ઝવેરાતથી બનેલા પલંગ આપ્યું. જેને નીલમના ત્રણ પાયા હતા, ગવર્નર જનરલે અજાધિપતિ મુસલમાનને ત્યાં જઈ તે પાયા ખતાવી તેવા ચેાથે પાા માંગ્યે. મુસલમાન પેાતાની સ` સંપત્તિ ખર્ચે તે પણ ચાથે પાચેા લાવી શકે તેમ ન હતું. પછી શેઠ હરખચંદે ગવર્નર જનરલને ચેાથેા પાયે આપ્યા. આ જાણી અધિપતિ મુનલમાન શરમચે. અને મૌન બની રહ્યો. ગજર જનરલે આવી ગભ શ્રીમ'તાર્ક, ઉદારતા અને દાનવીરતાથી ખુશ થઈ શેઠ ઈન્દ્રચંદને જગત્શેઠની પદવી આપી. બ્રિટિશ સરકારે ત્યારમાદ સૌને માટે જગત્શેઠની પદવી આપવાનું 'ધ કર્યું. એટલે જ ઈન્દ્રચંદ છેલ્લે જગત્શેઠ હતા.
(૮) શેઠ ગાવિ‘દાદઃ
તે એકદમ નિન બની ગયેા હતેા. બ્રિટિશ સરકારે તેને વિસ', ૧૮૮૦ માં દર મહિનાની રૂ. ૧૨૦૦ની આજીવિકા બાંધી આપી. તે વિ. સ. ૧૯૧૯માં મરણ પામ્યા. એટલે બ્રિટિશ સરકારે તેની પત્ની રાણી પ્રાણકુમારીને ૩૦૦ રૂપૈયાના માસીક ખેંચ માંથી આપ્યું.
બ્રિટિશ સરકાર તરફથી જગત્ત્યેટના વશર્જાને આ છેલ્લું વર્ષાસન હતું. (૯) કોઠ ગેપાલ'દુજીઃ—(શેઠે ગુલાલચ'દ)
બ્રિટિશ સરકારે આ સમયે જગત્શેઠના વશોનું વર્ષાસન અધ કર્યું પણ શે ગુલાબચંદને રૂા. ૫૦૦૦) આપી નવા બંગલેા કરાવી આપ્યા.
(૧૦) એક ફતેહ દઃ-ઉદ્દેદઃ—
તે મને શેઠ ગુજ઼ામચંદના પુત્રા હતા. ખગાળી સન ૧૯૧૯ માં શ્રી નિખિલનાથ રાય 13 . 3. જે ગાળી ગોઠ” પુસ્તક લખ્યુ. ઉપેન્દ્રનાથ ભટ્ટાચાર્ચ' પ્રકાશિત કર્યું” પગ સરકારે તેને જપ્ત કર્યું . અમે શેઠ ફતેચંદજી પાસેથી તે પુસ્તક વાંચવા બીજું તનું. તે પુસ્તકના આધારે અમે પ્રસ્તુત જગો વશને ઇતિહાસ લખ્યું છે.
Page #255
--------------------------------------------------------------------------
________________
૧૮૬
(૧૧) શેઠ સૌભાગ્યચંદજી –
તે શેઠ ફતેહચંદને પુત્ર છે. આજે વિદ્યમાન છે.
ઉદ્ધારક બંધુઓ –આ પ્રમાણે જગતુશેઠના વંશના ઇતિહાસથી સ્પષ્ટ છે કે જગત શેઠ ખુશાલચંદ અને તેને ના ભાઈ સુગનચંદ બને જ સં. ૧૮૨૫ મહા સુ. ૫ ના સમેતશિખર તીર્થ માટે ઉદ્ધાર કરનારા છે. શેઠ સુગનચંદ જેસલમેરની પેઢીએ રહેતું હતું અને તેણે જ પિતાની દેખરેખમાં ઉદ્ધારનું સમસ્ત કાર્ય કરેલ છે.
આથી ઉદ્ધારક કેણ એને નિર્ણય કરવામાં કઈ જાતને વિભ્રમ રહેતો નથી. તે લાઈઓએ જ મધુવનમાં કેઠી, જિનાલયે, કિલે તથા ભેમિયાજીનું મંદિર વગેરે બનાવ્યાં છે.
રાસકાર પં. દયાગિણિ મધુવનને સમેતશિખરજી તીર્થની એક ટંક માને છે અને આ ઉદ્ધારને એકવીશમે મેટે ઉદ્ધાર બતાવે છે એ ખાસ નેંધપાત્ર ઘટના છે.
ચમત્કાર–વિ. સં. ૧૮૨૫ માં સમેતશિખર મહાતીર્થમાં ચરણસ્થાને નક્કી થયાં, મેટી પ્રતિષ્ઠા થઈ અને ભેમિયાજીની સ્થાપના થઈ તે પહેલાં પણ આ તીર્થનું ઘણું મહત્વ હતું અને પછી તે આ મહાતીર્થનું મહાસ્ય ખૂબ જ વધવા લાગ્યું.
અહીં વિવિધ ચમત્કારી ઘટનાઓ બની છે. તેમાંની એક, બે ત્રણ, ચાર ઘટનાઓ અહીં આપું છું.
પહેલી ઘટના –સુરતના શેઠ કચરાકીકા પટણીએ સં. ૧૭૯૪ માં પરમ અધ્ય ભી શ્રી દેવચંદજી મહારાજના ઉપદેશથી સમેતશિખરજી મહાતીર્થ યાત્રા સંઘ કાવ્યો. તેણે અમદાવાદના શામળાની પોળના શેઠ લાલચંદના ૧૬ વર્ષના પુત્ર અને પૂ. શ્રી દેવચંદજી મ.ના વિદ્યાર્થી પુંજાશાહને પૂ. શ્રી. દેવચંદજી મ.ની આજ્ઞાથી રસ્તામાં ધર્મવિધિ કરાવવા માટે સંઘમાં સાથે લીધો. સંઘ સમેતશિખર આવ્યો. પાલગંજના રાજાએ સંઘને સમેતશિખર ઉપર ચઢવાની મના કરી ત્યારે મીયાજી સંઘવી કાકા પટીના બ્રહ્મચારી મુનિમ ખુશાલચંદના રૂપે બાલક પુંજાશાહને સ્વપ્નમાં આવ્યા. અને નિયાજીએ પુંજશાહના મુખેથી યાત્રાબંધની વાત જાણી, પંજાશાહને નંદીશ્વર, સીમંધરસ્વામીનું સમવસરણ વિગેરેની યાત્રાએ કરાવી અને સમેતશિખરજીની યાત્રા ખુલ્લી મુકાવી. અને સંઘને યાત્રા કરાવી હતી. પુંજાશાહ ત્યારબાદ ઘણી યાત્રા કરી પાછા આવી સુરત થઈ અમદાવાદ આવ્યા. તેણે પં. સત્યવિજયગતિની પરંપરાના શિષ્ય પં. જીનવિજયજી ગણિ મારે સં. ૧૭૯૬ ના વે. સુ. દ ને રોજ દીક્ષા લીધી. ગુરૂએ તેનું નામ મુનિ ઉત્તમવિજ્યજી રાખ્યું. જે પન્યાસ બની ર. ૧૮૨૭ મહા સુ.
Page #256
--------------------------------------------------------------------------
________________
૧૮૨
૮ ના રાજ અમદાવાદમાં સ્વગૅ ગયા હતા. (જુએ પ’. પદ્મવિજયજીએ સ’. ૧૮૨૮ માં રચેલ પં. ઉત્તમવિજયજી ગણિરાસ)
(અધ્યાત્મજ્ઞાન પ્રચારક મ’ડળની જૈન ઈતિહાસિક રાસમાળા ભા. ૧.પૃ. ૧૫૪ થી ૧૭૧)
બીજી ઘટના :——અમારા ઉપદેશથી સ. ૧૯૮૯ ના વૈ. સુ. ૧૧ ને રાજ મેરઠ જિલ્લાના સરધના ગામમાં દશા અગ્રવાલનાં ૩પ ઘરા વે જૈન અન્યાં હતાં. આ સૌમાં શા. સુન્નાલાલજી સીઘલ મુખ્ય હતા. તેણે દરેક ઘરોને સમજાવ્યા. અને અમારી સાથે જુદા જુદા ગામામાં ફ્રી પાતાની જ્ઞાતિના લગભગ સાડા ત્રણ હજાર ભાઈબહેનેાને શ્વે. જૈન મનાવ્યા હતાં. તે જૈન ધર્મના અત્યંત રાગી હતા. એકવાર સરધનાના દિ. જૈનાની સાથે “ સમ્મેતશિખરજી” તીથની યાત્રાએ ગયા હતા.
તેને દ્યે, યાત્રાવિધિનું જ્ઞાન હતું નહિ. તેના સાથીદારો કરે તે મુજખ્ખ જ કરવાનું હતું. તે સહુ રાત્રે મધુવનમાં .િ કાઠીમાં સૂઈ રહ્યા. સવારે વહેલા ઉઠી પહાડ પર ચડવા લાગ્યા, ચડવાના રસ્તે જ કાઈ ટટ્ટી ગયેા હશે, તેમાં મુન્નાલાલના પગ લપસ્યા, તે પડી ગયેા. અને તેનાં શરીર તથાં કપડાં બગડયાં. સાથવાળાએ તેને મૂકી આગળ વધી ગયા. શેઠ મુન્નાલાલજીને વિચાર થયેા કે અશુચિ શરીરે, અશુદ્ધ કપડે યાત્રા કરાય નહિ. તે કયાંક સ્નાન કરી, પવિત્ર થઈ, ઉપર ચઢું. તે સારુ! તે પાણી માટે પહાડમાં પગદડી રસ્તે ચાલવા લાગ્યા. તેને રસ્તામાં એક જટાધારી ચેાગી મળ્યા.
ચેાગીએ કહ્યું મુન્ના (મેટા) આગળ જઈશ મા ! રસ્તામાં વાઘ બેઠા છે. આ પાસેના રસ્તે જા, ત્યાં તને પાણી મળશે. સ્નાન કરીને પછી ઉપર ચડજે.
મુન્નાલાલે જોયુ કે સામે વાઘ બેઠા હતા તે ચેાગીના કહેવા મુજબ પાસેના રસ્તે ગયા. ત્યાં પાણીને માયાવી ઝરા હતા. તેણે તેમાં સ્નાન કરી કપડાં ધોઈ શુદ્ધ થઈ યાત્રાએ જત્રાના નિ ય કર્યાં.
ચાંગી ખેલ્યા—મુના આગળ ચાલ હું પાછળ પાછળ આવું છું. મુન્નાલાલ પગદંડીએ આગળ ચાલ્યા તે પહાડની ઉપર જવાની સડકે આવી ઉભા રહ્યો. તેના સાથીદાર નીચેથી તેજ રસ્તે આવી રહ્યા હતા. મુન્નાલાલે પાછળ જોયુ તા ચેાગી દેખાયા નહિ',
ત્રીજી ઘટના:સ. ૨૦૧૭ મ૦ વ. ૭ ના રોજ મા. શ્રી માણેકયસાગરસૂરિએ છેલ્લા ( ખાવીશમા ) માટા ઉદ્ધારની પ્રતિષ્ઠા કરી. તેના આગલા દિવસે-રાત્રે પહાડ ઉપર ભયકર વાવાડું, વરસાદ અને તેાફાન હતાં પણ પ્રતિષ્ઠાના ત્રિસે બધુય શાન્ત થઈ ગયુ'. અને તેમણે તે સૌ સ્થાનેાની પ્રતિષ્ઠા કરી,
ચેાથી ઘટના-સમ્મેતશિખરના પહાડમાં વાઘ, રીંછ, વરૂ, શિયાળ, સાપ વિગેરે
Page #257
--------------------------------------------------------------------------
________________
૧૮૩
મોટી સંખ્યામાં રહે છે. પરંતુ ખુબીની વાત છે કે તે કઈપણ યાત્રાળુને નુકશાન કરતાં નથી. સમેતશિખરજીમાં આવી આવી ઘણી ચમત્કારી ઘટનાઓ બનતી હશે. યાત્રિક પિતાપિતાને અનુભવ જાહેરમાં મૂકશે તે જ તે સહુને જાણવામાં આવશે.
ટૂંકમાં આ મહાતીર્થ જેમ કલ્યાણક ક્ષેત્ર છે, સિદ્ધક્ષેત્ર છે તેમ ચમત્કારી ક્ષેત્ર પણ છે.
નાના નાના સમારકામ –સમેતશિખરને પહાડ જૈનેને ફરીવાર મળ્યો. તેને માટે ઉદ્ધાર પણ થયો. એટલે ત્યાં ઘણા જૈન સંઘ યાત્રાએ આવતા હતા. પણ
કે ઉપર તૃપિની દેરીઓ ખુલ્લી જમીનમાં હાઈ તેને સખત ઠંડી, અસહ્ય ગરમી, ભયંકર વાવાજોડું અને ધોધમાર વરસાદની મોટી મુશ્કેલી હતી.
ત્યાં વાંદરાઓનું નિરંકુશ સ્વતંત્ર કપિરાજ્ય છે. વાંદરાઓ દેરીઓમાં આવી આરામ કરે છે અને કુરસદ મળે કે “મહેનત કરો અને ખાઓ” એ ન્યાયે ચરણ પાદુકાઓને ઉખેડી નાખવા મહેનત કરે અને થોડા દિવસમાં તે ચરણપાદુકાઓ ઉખાડી દૂર હઠાવી દે. આવા સંજોગોમાં ઘણું દેરીઓની ચરણપાદુકાઓ ખસી ગઈ હતી એટલે હવે નવા જીર્ણોદ્ધારની ઘણું આવશ્યકતા હતી
આવી મુર્શિદાબાદ, કલકત્તા, અમદાવાદ તથા અજીમગંજ વિગેરેને જૈનોએ તૂટી ગયેલી દેરીઓને જીર્ણોદ્ધાર કરી તેમાં સં. ૧૯૨૫ સં. ૧૯૩૧ થી સં. ૧૯૩૩ સુધીમાં વિજયગચ્છના ભ. જિનશાન્તિસાગરસૂરિજી ખરતરગચ્છના ભ. જિહંસસૂરિજી તથા ભ. જિનચંદ્રસૂરિજી વિગેરેના હાથે ચરણપાદુકાઓની પ્રતિષ્ઠા કરાવી હતી. આ જીર્ણોદ્ધારમાં
જન સંઘ સમેતશિખર મહાતીર્થમાં ભ. અષભદેવ, ભ. વાસુપૂજ્ય સ્વામિ, ભ નેમિનાથજી તથા ભ, મહાવીર સ્વામીની અને (૧) કાષભ (૨) ચંદ્રાનન (૩) વારિણ તથા (૪) વર્ધમાન એ ચાર શાશ્વતા તીર્થકરોની નવી દેરીઓ બનાવી. સં. ૧૯૪૨ થી ૧૯૪૯ સુધીમાં તપગચ્છના ભ. વિજયરાજસૂરિ. ખરતરગચ્છના ભ. જિનહંસરિ, ભટ્ટારક જિનચંદ્રસૂરિ તથા ખરતરગચ્છના મુનિ શ્રી હિતવલલભજીના હાથે તે દેરીઓ અને જિન ચરણે વિગેરેની પ્રતિષ્ઠા કરાવી હતી.
તથા મધુવનમાં પણ બીજા નવા જિનાલયે વધારી તેમાં પણ જિન પ્રતિમાઓ જિન ચરણે વગેરેની પ્રતિષ્ઠા કરાવી હતી. એકંદરે મધુવનમાં શ્વે. જેમ કેડીના કિલામાં (૧ ૨, ૩) ભગવાન, પાર્શ્વનાથજી, (૪) વીશતીર્થકરોની ચરઘુપાદુકા (૫) શુભ ગણધરની પ્રતિમા (૬) ગોડી પાર્શ્વનાથ તથા સંભવન. (૭) મુખ્ય મંદિરમાં શામળીયા પાર્શ્વનાથ, (૮) પાર્શ્વનાથ તથા ચૌમુખ પાર્શ્વનાથ (૯) ચંદ્રપ્રભુ અને (૧૦) સુપાર્શ્વનાથના જિનપ્રાસાદે બન્યા હતા.
બહારના ભાગમાં (૧૧) ગાધર કી સુધર્માસ્વામી અને (૧૨) મીયાજીનું મંદિર વિગેરે . જૈન મંદિરો બન્યાં હતાં. અને જૂના મંદિરોને જીર્ણોદ્ધાર કરાવ્યો હતે.
Page #258
--------------------------------------------------------------------------
________________
૨૮૪
વિ. સ’. ૧૯૬૪માં અંગ્રેજ વેારનહેસ્ટિગે સમ્મેતશિખરના પહાડ ઉપર ડાક ખ‘ગલા મનાવવાનું નક્કી કર્યું હતું. ત્યારે આગમાદ્ધારક આચાય દેવશ્રી માનદસાગરસૂરિજીએ સુખઈની વ્યાખ્યાન સભામાં તેના જાહેર વિરોધ કર્યાં હતા.
શિખરજી તીર્થીના પહાડનું વેચાણ :
--
૧. વારન હેસ્ટીગે ઈસ્ટ ઇન્ડિયા કંપનીનુ શાસન સ્થાપ્યુ', ઈ. સ. ૧૭૮૪ સ’ ૧૯૩૦માં સ્વયં પદવી દેવાના પ્રારભ કર્યાં. તથા શેઠ હરખચ’ને જગતશેઠનું પદ આપ્યુ,
૨. ઈ. સ. ૧૮૫૭માં હિંદુસ્તાનમાં માટે ખળવા ફ્રાટી નિકળ્યો. ત્યારે અને ૧૮૫૬ થી ૧૮૫૮ સુધી અહી લાર્ડ કેનીંગ ગવનર જનરલ હતેા. લંડનની સિટિશ પાર્લામેન્ટ ભારતનું શાસન ઈરટઇન્ડિયા કપની પાસેથી પેાતાના હાથમાં લીધું. અને લેા કેનીંગ ને હિંદના વાયસરાય નીમી ઈ. સ. ૧૮૫૭થી ૧૮૬૨ સુધી અહીં રાખ્યો. ત્યારપછી બ્રિટિશ સરકારે એક પછી એક નવા નવા ગનર માકલ્યા હતા. જગોઠની પાસે પારસનાથ પહાડની ભેટ જમીન હતી. પણ જગત્શેઠના વશો શેઠ હરખચંદ વિગેરે તેની સારસભાળ લેતા ન હતા. આથી જ~
૩. ગર્વીનર જનરલ લોર્ડ કાણુ વાલીસ (ઈ. સ. ૧૭૮૫ થી ૧૭૯૩) ના સમયે જમીનદારોની જમીન વ્યવસ્થિત કરી, ત્યારે જમીન આંકણીમાં જગત્શેઠની ઈનામી જમીન પાર્શ્વનાથ પહાડે પાલગંજના રાજ્યમાં દાખલ થઈ ગઈ હતી.
લોડ મિન્ટા (ઈ. સ. ૧૯૦૫ થી ૧૯૧૦ સુધીના વખતમાં પાલગંજના રાજાને અવિચારી ખરચના કારણે ધનની તગી પડી, તેને વિચાર થયો કે “પારસનાથ પહાડને ગિરવે પટ્ટે કે વેચાણુથી આપી દઉં. તે મને ધન મળે.” આ પહાડ જૈનો લેશે અને મને પણ ઈચ્છામુજબ ધન મળશે×
૪. શેઠ ખદ્રીદાસજી મુકીમ કલકત્તાવાળાએ પાલગજના રાજાની આ મનેાભાવના જાણી અમદાવાદની શેઠ આણુદજી કલ્યાણુજીની પેઢીને આ પહાડ ખરીદી લેવા લખ્યુ, સાથેાસાથ જણાવ્યુ` કે તમેા પહાડની માગણી કરો, પછી હું આ માટે સક્રિય પ્રયત્ન કરીશ.
ત્યારે શ્વે. જૈન સ`ઘની પ્રતિનિધિ સંસ્થા “ આણંદજી કલ્યાણજી ની પેઢી અમદાવાદમાં હતી. તેના પ્રમુખ શેઠ કસ્તુરભાઈ મણીભાઈ હતા. તેમણે તુરત જ પાલગજ રાજાપાસે પહાડ ખરીદી લેવાની માંગણી મૂકી. ( આ. કે. માટે જૂએ જૈન ઇ. પ્રક. ૪૪, પૃ ૨૫૬ થી ૨૬૦. )
શ્રી શિખરજી પહાડ વેચાણ અંગે કંઈક
× શિખરજીના પહાડ વેચાણ લેવા અ ંગે શ્રી આગમેદ્નારકની શ્રુતઉપાસના પણુ વાંચવા મારી ભલામણ છે. કારણ કે તે વખતની મુંબઈ વાસીએ અને ગુરુદેવશ્રીનાં મુખની વાત છે કે શ્રી શિખરજીના પહાડ વેચાતિ લેવામાં અથાગ પ્રયત્ન આગમાદ્વારકશ્રીના છે.
લિ. ઉપસ પત્તા પ્રાપ્ત શિશુ ક*ચનવિજય,
Page #259
--------------------------------------------------------------------------
________________
આ માગણું થતાં સરકારી તંત્રમાં આ વેચાણ અંગે સર્વજાતની તપાસ ચાલુ થઈ તે આ પ્રમાણે (૧) બા, અકબરે વિ. સં. ૧૬૪૯ માં . જિન, જ, ગુ. આ. વિજય હીરસૂરિને આ પહાડ ભેટ આપ્યો હતે. (૨) બા. અહમદે વિ. સં. ૧૮૦૯
શ્વે. જૈન જગશેઠ મહેતાબચંદને આ પહાડ ભેટ આપ્યો હતે. (૩) બાદશાહ આલમ (ત્રીજે) ના શાસનમાં વિ. સં. ૧૮૨૫ માં અહીં જગશેઠ ખુશાલચદે . જેનોનાં ધર્મસ્થાન બનાવ્યાં હતાં. (૪) સમેતશિખર તીર્થને વહીવટ આજ સુધી ક. જેનેના હાથમાં હતે.
રાજ્યના દફતરના આ ઐતિહાસિક આધારો શ્વેતામ્બર જેનો જ સમેતશિખર પહાડને ખરીદવા હકદાર છે. એમ પૂરવાર કરતા હતા.
આથી સરકારી તંત્રમાં નિચે પ્રમાણે નિર્ણયો થયા.
(૧) બોર્ડ ઓફ રેવન્યુના સેક્રેટરી મી. એચ બ્રીસકેએ તા. ૧૪--૫–૧૯૧૭ ના રાજ સરકારને ભલામણ કરી કે “સમેતશિખર પહાડ . જેને સિવાય બીજા કેઈને આપી શકાય નહિ
(૨) બિહાર, ઓરિસા, ગવર્નરના સેક્રેટરી મી. એમ. કુપલેન્ડ આઈ. સી. એસ. બોર્ડ ઓફ રેવન્યુને ભલામણ કરી કે “બ્રીકાએ તા. ૧૪-૫-૧૯૧૭ ને જ જે ભલામણ કરી છે તે બરાબર છે.”
(૩) પાલગંજના રાજાએ તા. ૯-૩-૧૯૧૮ ને રાજ અમદાવાદની શેઠ આણંદજીકલ્યાણજીની પેઢીના પ્રમુખ શેઠ કસ્તુરભાઈ મણીભાઈને પારસનાથને પહાડ બે લાખ બેતાલીશ હજાર (૨૪૨૦૦૦) રૂપિયામાં વેચ્યા. અને નગરશેઠે તેને વેચાતે લીધે.
(૪) બોર્ડ ઓફ રેવન્યુ તા. ૧૬-૩-૧૯૧૮ને રેજ પહાડના વેચાણને કબૂલ કરતે ઠરાવ કર્યો કે–“પાલગંજના રાજાએ સમેતશિખરને પહાડ . જેને તેઓ તે બરાબર છે.”
અમદાવાદના નગરશેઠ પ્રેમાભાઈ વિગેરે જેનોએ સમસ્ત જૈન તીર્થોના વહીવટ માટે શેઠ આણંદજી કલ્યાણજીની પેઢી સ્થાપી હતી. (જુઓ જૈન ઇતિહાસ પ્રક. ૪૪ પૃ. ૨૫૬ થી ૨૬૦).
પૂ. મૂલચંદજી ગણિવરના સદુપદેશથી અને અમદાવાદમાં બિરાજમાન સહ ગીતાર્થ મુનિવરની સમ્મતિથી શેઠ પ્રેમ ભાઈએ આમંત્રણ પત્ર મેકલિી ભારતના . મૃતિપૂજક જૈન સંઘને અમદાવાદ બાલા હને.
તેમાં ભારતના નાના મોટા આશરે ૧૦૩ શહેર ગામના પ્રતિનિધિઓ આવ્યા હતા. આ . જૈન સંઘ સમેલને વિ. સં. ૧૯૩૬ ભા. ૧ ૧. તા. ૧૯-૯-૧૮૮૦ ને રોજ સવારે ૧૧ વાગે અમદાવાદમાં નગરશેઠના વડામાં નગરશેઠ પ્રેમાભાઈ હેમાભાઈનાપ્રમુખપદે સર્વાનુમતે કશાસનની પદ્ધતિએ અમદાવાદમાં શેઠ આણંદજી કલ્યાણજીની
૨૪
Page #260
--------------------------------------------------------------------------
________________
પેઢીની સ્થાપના કરી હતી. અત્યાર સુધીના તેના દરેક કામને વહાલી અને ૮ સ્થાનિક પ્રતિનિધિઓ બનાવી તેઓને પૂરી સત્તા આપી વ્યવસ્થાના ધોરણ રૂપે ૮ ઠર કર્યા. (જૈન પર. ઈતિ, ભા. ૪. પ્રક. ૭૨, પૃ. ૮)
ત્યારબાદ લગભગ ૩૨ વર્ષે શેઠ કરતુરભાઈ મણભાઈના તા. ૫-૧૧-૧૯૧૨ ના આમંત્રણથી અમદાવાદમાં ફરીવાર વેતામ્બર જૈન સંઘ એક થયે. જેમાં ભારતના વિવિધ પ્રદેશના જેને આવ્યા હતા.
તે જૈન સંઘના સંમેલને વિ. સં. ૧૯૬૮ સને ૧૧૨ ડીસેમ્બરની તા. ૨૮, ૨૯, ૩૦ ને રાજ અમદાવાદમાં નગરશેઠના વંડામાં શેઠ પ્રેમાભાઈના મકાનમાં શેઠ કસ્તુરભાઈ મ[ભાઈના પ્રમુખપદે જાહેર સમેલન સભામાં ૧૯ ઠરાવે પસાર કરી આ. કે. ની પેઢીના બંધારણને વ્યવસ્થિત રૂપ આપ્યું હતું.
તેમાં તા. ૨૯–૧૨–૧૯૧૨ વિ. સં ૧૬૮ ફા. વ. ૮ મંગળવારના રોજ થયેલ ઠરાવ નં. ૧૧ એ સમ્મતશિખર તીર્થોના વેચાણ બાબત હતા. તે આ પ્રમાણે,
શેઠ બાલાભાઈ દલસુખરામ કપડવંજવાળાએ નિચેને ઠરાવ રજૂ કર્યો. ઠરાવ-૧૧
તારીખ ૧૨ માર્ચ સને ૧૯૧૨ સ. ૧૯૬૮ના ફાગણ વદ ૯ મંગળવારના રોજ સ્થાનિક પ્રતિનિધિઓની મળેલી મીટીંગમાં “શ્રી સમેતશિખરજી બાબતમાં નીચે પ્રમાણે ઠરાવ થયે છે.
“શય સાહેબ બદ્રીદાસજી બહાદુર કલકત્તાથી અત્રે પધારેલા છે. અને તેમણે મહા પ્રયને શિખરજીના તીર્થ માટે પ્રયાસ કર્યો તે હકીકત શેઠ વલભજીભાઈ હીરજીભાઈએ રાયસાહેબની વતી અત્રે નીચે પ્રમાણે જાહેર કરી કે
પાલગંજના રાજાના શિખર ઉપરના તમામ હકનું કાયમનું બીઝ લેવા માટે રૂ. ૨૪૨૦૦૦ (બે લાખ બેતાલીસ હજાર) એકવાર રેકડા આપવા તથા દર વર્ષે રૂ. ૪૦૦૦ (ચાર હજાર) આપવા એવી ગોઠવણ થઈ છે. અને તેમાં જે રૂા. ૧૫૦૦, (પંદર) શ્રી શિખરજીના કારખાના તરફથી મળે છે. તે લેવાના તથા પાલગંજના રાજાના હક્ક તરીકે ડુંગરની જે ઉપજ આવશે તે પણ આપણે લેવાની એમ જાહેર કર્યું, અને આ સંબંધે ગવર્મેન્ટમાં મંજૂરી માટે માંગણી કરી છે તે માંગણી મંજુર થયેથી ઉપરની રકમ તથા તે સિવાય વકીલ વિગેરે બીજા ખર્ચ માટે જરૂર પડતાં રૂા. ૧૫૦૦૦ સુધી જરૂર પડે તેમ છે. આ હકીકત ઉપરથી શ્રી. માણેકલાલ ઘેલાભાઈએ દરખાસ્ત કરી, તથા મી. અંબાલાલ બાપુભાઈએ ટેકે આ, કે આ કામ ઘણું જ સારું છે. અને ઉપર જે રકમ જણાવી છે તે રકમ શેઠ આણંદજી કલ્યાણજીએ સમેતશિખરજીના તીર્થ ખાતે લખીને આપવી. અને તે બાબત જે જરૂર પડે અને ચોગ્ય લાગે તે સર્વ કરવા વહીવટ કરનાર પ્રતિનિધિઓને સત્તા આપવી. અને આ કામ બદલ રાય બદ્રીદાસજી બહાદુરને ધન્યવાદ આપ.”
Page #261
--------------------------------------------------------------------------
________________
ઉપર પ્રમાણે સ્થાનિક પ્રતિનિધિઓની મીટીંગમાં ઠરાવ થયેલ છે. તે મંજૂર કરવામાં આવે છે. અને કરાવવામાં આવે છે કે તે ઠરાવમાં જણાવેલી શરતમાં અથવા રકમમાં કાંઈ ઓછું વધતું કરવાનું અગર ફેરફાર કરવાનું વહીવટ કરનાર પ્રતિનિધિઓને ગ્ય લાગે તેમ પણ કરવાની તેમને સંપૂર્ણ સત્તા આપવામાં આવે છે.
સદરહુ ઠરાવને વીજાપુરવાલા શાહ મગનલાલ કંકુચંદે કેટે (ટેકે) આપતાં તે સર્વાનુમતે પસાર કરવામાં આવ્યો.
આ રીતે શિખરજીને પહાડ જગતશેઠને ઈનામ તરીકે મળેલ હતું. તેના દુર્લફથી પાલગંજના રાજાના કજામાં ગયેલે, તે ફરીથી શ્વે. જૈન સંઘના હાથમાં આવ્યા.
શેઠ બદ્રીદાસજી મુકીમ કલકત્તાના પ્રસિદ્ધ ધનાઢ્ય હતા. . જૈન હતા. વાસરાયના ઝવેરી હતા. તેમણે આ કામમાં આ. કની પેઢીને ખૂબ મદદ આપી હતી.
તેમણે કલકત્તામાં શામબજાર સ્ટ્રીટમાં ભ. શીતલનાથનું મંદિર બનાવ્યું હતું. તેમાં નીચેથી ઉપર સુધી કાચ લગાવ્યા છે. આથી તે મંદિર “કાચનું મંદિર” તરીકે પ્રસિદ્ધ છે–દર્શનીય સ્થાન છે. જગતભરના મુસાફરે આ સ્થાનને જોવા માટે ખાસ આવે છે.
હિંદમાં કલકતા અને કાનપુરમાં છે. જેમાં ખાસ કાચના રમણિય બે મંદિરો છે. તથા સી. પી. માં રાજનાંદગાવ દક્ષિણ (મહારાષ્ટ્ર) માં પુના પાસે ખીડકી ગામમાં અને અમદાવાદમાં શામળાની પળમાં ભ. શ્રેયાંસનાથનું મંદિર તેમજ અમદાવાદના દેવસાના વાડામાં ભગત કેશવલાલનું ઘરદેરાસર તે પણ કાચના મંદિરે છે.
સમારકામ –વાંદરાના વંશજોની જ્ઞાતિ એમ માનતી હશે કે-જેને ધનાઢ્ય છે. તે ધર્મસ્થાનોમાં ઘણું ધન ખર્ચે છે. તે તેઓની પાસે ફરી ફરી ધન ખરચાવવું જઈએ એટલે કે વાંદરાઓએ ફરી વાર પહાડ ઉપર તીર્થકર ભગવાનની ચરણપાદુકાઓ હટાવી દીધી, ચાતરા અને દેવીઓ તોડી નાંખ્યા. આથી જેનોને તે સ્થાને સુધારવાની જરૂર હતી.
બીજી સેંધપાત્ર ઘટના એ છે કે–. જેનેએ મધુવનની કઠીના જિનાલયવાળી ટૂંકમાં સમેતશિખર તીર્વાવતારની રચના ગોઠવી હતી.
શાસ્ત્રવિશારદ જૈનાચાર્ય શ્રી વિજયધર્મસૂરિના શિષ્ય શરાક જાતિના ઉદ્ધારક ઉપા. મંગલવિજયજી ગણિના ઉપદેશથી કલકત્તાના ગુજરાતી સંઘે હિંદના જુદા જુદા
સ્થાનોના સ્પે. જૈનાની મદદથી ઉપર બતાવેલ કેઈ કઈ કર્ણસ્થાનેને સુધરાયાં. અને જિન ચરણની પ્રતિષ્ઠા તેઓશ્રીના હાથે કરાવી હતી.
- બાવીસ ઉદ્ધાર –આગામે દ્ધારક પૂ આચાર્યદેવશ્રી સાગરાનંદસૂરીશ્વરજી મહારાજ પિતાના પરિવાર સાથે સં. ૧૯૮૦-૮૧ માં સમેતશિખર તીર્થોની યાત્રાએ પધાર્યા હતા. તેમની ભાવના હતી કે
Page #262
--------------------------------------------------------------------------
________________
૧૮૮ (૧) સમેતશિખરજી મહાતીર્થને માટે જીર્ણોદ્ધાર કરાવે.
(૨) બનારસ શહેરથી શિખરજી સુધીના વિહારના ગામમાં સ્થાને સ્થાને મદદ અપાવી જેને વસાવવા. કે જેથી સાધુ–સાવીને ત્યાંના વિહારની સરલતા રહે.
ખુશી થવાની વાત છે કે તેમના સમુદાયના વિદુષી બાલબ્રહ્મચારી સાઠવીજી શ્રી રંજનશ્રીજી તથા તેમના ગુરૂબેન તીર્થ પ્રેમી સા. સુરપ્રભાશ્રીજીના પ્રયત્નથી તેમની પહેલી ભાવના સફળ બની છે. ઈચ્છવા જોગ છે કે તેમના પરિવારના મુનિવરેના પ્રયત્નથી તેમની બીજી ભાવના પણ સફળ બને.
રંજનશ્રીજી મ, સંવત ૨૦૧૦ પછી શ્રી સમેતશિખર યાત્રાએ ગયા. ત્યાં જીણું. શીર્ણ અવસ્થા જોઈ કલકત્તા આવી શ્રી બહાદુરસિંહજીને સંપર્ક સાધે. તેમની સંમતિ મેળવી સં. ૨૦૧૨માં જીર્ણોદ્ધારનું કાર્ય શરૂ કરાવ્યું અને તે સં. ૨૦૧૭માં સંપૂર્ણ થયું. આ થ બાવીશમે ઉદ્ધાર. સમેતશિખરતી દર્શન
પૂજ્ય ગુરુદેવ શ્રી ચારિત્રવિજયજી મહારાજે શ્રી જૈન શાસનની પ્રભાવના માટે ભગીરથ કાર્યો કર્યા છે જૈન ગુરુકુળ સ્થાપ્યું. અને અમારી ઉપરનો ભભવમાં હિતકર થાય તે માટે ઉપકાર કર્યો છે. તેઓ અમને ઉપદેશ દેતા હતા કે,
(૧) તમે જૈન શાસનની પ્રભાવના કરશો. પણ યાદ રાખવું કે આપણાથી શાસનની પ્રભાવના થાય કે ન થાય. પણ એવું કંઈ કામ ન કરવું કે જૈનશાસનને નુકશાન પહોચે..
(૨) તમે જ્યાં જ્યાં જાઓ ત્યાં આંખ ઉઘાડી રાખીને બધું જે જે ! અહીં આંખે શબ્દથી ગુણાનુરાગતા” અને “અનેકાન્ત દષ્ટિ” લેવાનાં છે.
અમેએ વિવિધ પ્રાન્તમાં વિહાર કર્યો છે અને પૂ. ગુરુદેવના ઉકત સૂત્રોનું બરાબર પાલન કર્યું છે. ક્ષેત્ર સ્પર્શના હતી તેથી અમને શ્રી સમેતશિખરજી મહાતીર્થની યાત્રાને લાભ મળ્યો હતે. અમે ત્યાં જે જોયું તે નીચે પ્રમાણે છે.
સમેતશિખરને પહાડ કુદરતી રીતે જ શોભાયમાન છે. નીચેથી ઉપર સુધી લીલોછમ પ્રદેશ છે. તે સમુદ્રની સપાટીથી ૪૪૮૮ ફીટ ઉંચે છે. પહાડમાં દરેક જાતના જંગલી પ્રાણીઓ સાપ વિગેરે મોટી સંખ્યામાં છે. પરંતુ તે યાત્રાળુઓને નુકશાન કરતા નથી. સરકાર તરફથી અહીં શિકાર કરવાની સખત મનાઈ છે) અહીં દર પખવાડીએ વરસાદ વરસે છે. ઉપર જવાને માટે નીચેથી ઉપર સુધી બાંધે રસ્તે છે. શ્વેતામ્બર કઠીથી ૩ માઈલ જતા ગંધર્વનાળું આવે છે. ત્યાંનું પાણું પાચક છે અહીં આ પહાડ ઉપર મટી હરડે અને ભીલામાના મોટા ઝાડે છે. અહીં ધોળી મુસળી, વછનાગ, અને વરાધના પાન તથા ગંધર્વનાળા પાસે એક ભાગમાં ખાસ ચાના બગીચા પણ છે. ગંધર્વનાળા પાસે . જેનેની તલેટીની ધર્મશાળા છે. ત્યાં જાત્રાળુઓને ખાવા માટે
Page #263
--------------------------------------------------------------------------
________________
ભાતુ અપાય છે. તલેટીની ચારે બાજુ પહાડે છે. તેથી આ સ્થાન રમણીય લાગે છે. વાઘ આ નાળામાં રાત્રે પાણી પીવા આવે છે. ત્યાંથી અધે માઈ જતાં સીતાનાળું આવે છે ત્યાંથી પહાડને ચડાવ શરૂ થાય છે. અઢી માઈલ ચડાવ ઉપર ગણધર શ્રી ગૌતમસ્વામીની દેરી આવે છે. તેની પાસે તીર્થની પોલીસકી છે. ગણધર શ્રી ગૌતમસ્વામીની દેરીથી ૧-ભ, ચંદ્રપ્રભુની , ૨-જળમંદિર અને ૩-ભ૦ પાર્શ્વનાથની ટુંક તરફ જવાના જુદા જુદા ત્રણ રસ્તા બનેલા છે.
આવી રીતે સમેતશિખરની યાત્રામાં છ માઈલને ચડાવ છ માઈલની પ્રદક્ષિણા અને છ માઈલનો ઉતાર એમ એક જ દિવસમાં અઢાર માઈલ ચાલવાનું હોય છે.
જળમંદિર અને સીતાનાળામાં પાછું મળે છે. ગર્વનાળાની તળેટીમાં ધર્મશાળા માં પાણી તથા ભાતાની વ્યવસ્થા રાખવામાં આવી છે.
આ યાત્રામાં અઢાર માઈલ ચાલવાનું હોય છે. સૌ કેઈ અઢાર આંકડે સાંભળી યાત્રાને એકદમ કઠીન માની લે છે પરંતુ અનુભવ કહે છે કે–
ચડાવની સુલભતા, વનરાજિની રમણીયતા, અને યાત્રાની ભાવનાને માનસિક ઉત્સાહ તે કઠિનતાને એકદમ સરલરૂપે પરિણુમાવે છે.
અમોએ વિ. સં. ૧૯૮૬ ચિ. સુ. ૧૩ ને દિવસે સમેતશિખરજી તીર્થની પહેલી યાત્રા કરી હતી. ત્યારે અમને યાત્રામાં જે સમય લાગ્યું. તેની અમે નોંધ લેવરાવી હતી. તે આ પ્રમાણે છે. આ ઉપરથી યાત્રિક યાત્રાની સરલતાને ખ્યાલ બાંધી શકશે.
અમે ચે. સુ. ૧૨ ની સાંજે મધુવનથી નીકળી ગંધર્વનાલાની ધર્મશાળાએ જઈ રાત રહ્યા. અને ત્યાંથી સવારે ૫-૩૦ વાગે યાત્રા માટે વિહાર કર્યો સમયદર્શન સ્થાન
સમય ગંધર્વનાલુ સીતા નાલુ ગણધર ગૌતમસ્વામી
૬-૪૦ ચિત્ય ૦-૧૫ મી. મુનિસુવ્રત સ્વામી
૭-૫ અનંતનાથજી
૭-૧૨ ચંદ્રપ્રભુજી
૭-૩૫ (૯૦) અભિનંદસ્વામી
૮-૧૧ જળમંદિર
૮-૩૦ (દૈત્ય ૦-૪૦)
સવાર
૫-૩૦
Page #264
--------------------------------------------------------------------------
________________
ધમનાથ સ્વામી મહાવીરસ્વામી
પાર્શ્વનાથજી
ગધવ નાળુ
"7
પછી મધુવનમાં જઈ ૪ વાગે અમે મહાવીર જયતિ ઉજવી હતી. ત્યારે ત્યાં પૂ॰ મુ॰ સ. શ્રી મિત્રવિજયજી ઠા ર તથા શ્રાવક-શ્રાવિકાએ હતા.
સવારે
""
ઉજમ ઈની ધર્મશાળા,
રતનપાળ–અમદાવાદ
૧૯૦
19
ભારતીય શાકે ૧૮૮૨
૯-૩૨
૯-૪૦ (ગ્રુહ્ય ૦૫ ) ૧૦-૧૫ ( ચૈત્ય ૦
૧૧-૩૦
આ યાત્રામાં શ્રમે યુ` કે શુભ ગણધરની ટૂંક તૂટી ગઈ છે. સમ્મેતશિખર ઉપરની ૩૧ દેરીએ, જળમંદિર, ગધનાળાની ધશાળા, અને મધુવનની છેૢ૦ જૈન કાઠી, તથા ત્યાંના સમસ્ત જિન પ્રાસાદોના વહીવટ અજીમગજના શેઠે મહારાજા બહાદુરસિહ દુધેડિયા શ્વેતાંબર જૈનના હાથમાં છે. તે સિવાયના પહાડના વહીવટ અમદાવાદની શેઠ આણુજી કલ્યાણજીની પેઢીના હાથમાં છે.
ગિરડિથી ઈસરી (પારસનાથ સ્ટેશન) જતાં મેટર રસ્તાની સડક ઉપર જ્યાં મધુવનની સડક મલે છે. ત્યાં માગમપ્રક્ષ પૂ. આ આનદસાગરસૂરીશ્વરજીના શિષ્ય મુનિ સૈાતીસાગરજીના ઉપદેશથી એક શ્વેતામ્બર જૈને “ એક જમીનના ટુકડા ” ખરીદી લીધા હતા.
39
♦ )
તે મુનિશ્રીની ભાવના હતી કે ત્યાં જૈન વિશ્રાંતિ ઘર” અને.
દિગમ્બર જૈનાએ સમ્મેતશિખરતીની તલાટીમાં મધુવનમાં શ્વેતામ્બર જૈન કાઠીની પડખે દ્વિગમ્બર જૈન કાઠીએ બનાવી છે. મહારાજા સ્વરૂપચની સ’. ૧૮૭૩ (ઇ. સ. ૧૮૧૬માં બનેલી પાષાણુની મૂર્તિ દિગમ્બર મદિરમાં વિદ્યમાન છે.
સમ્મેતશિખરતી માં દરસાલ ગુજરાતી માગસર વદિ ૧૦ હીન્દી પાષ વદ્દી ૧૦ (પાષ દશમી) અને ફાગણ સુદ ૧૫ હેાળીના મેળા ભરાય છે.
ફ્રા. સુ. ૧૫ તે સાલભરમાં યાત્રા માટે છેલ્લે દિવસ મનાય છે. આથી તે દિવસે કલકત્તા, મુશિઢાખાદ, અજિમગજ, ઝરિયા, પટણા, કાશી, લખનૌ, કાનપુર વિગેરે સ્થાનાના ઘણા જૈન અને જૈન યાત્રિક ખાસ યાત્રા કરવા આવે છે.
આથી અમે સ. ૧૯૮૭-૮૮ ના માગસરમાં ત્યાં જ્યારે ત્યાં ઉપરોક્ત સ્થાનાના ઘણા જૈના યાત્રા કરવા
કરી ફરી યાત્રા કરવા ગયા હતા. આવ્યા હતો.
વિ. સ. ૨૦૧૯
કા. સુ. ૧૫ રવિવાર
સૌર કાર્તિક દ્વિનાંક ૨૦ મા
તા. ૧૧-૧૧-૧૯૬૨
Page #265
--------------------------------------------------------------------------
________________
શ્રી સમ્મેતશિખરજી - તીર્થદર્શન
વિભાગ ૪ થા
આભાર દર્શન
આ નિધ તૈયાર કરવામાં નીચેના સાહિત્યના આધાર લેવાયેલા છે; એટલે તેના કર્તા, પ્રકાશકા વગેરેના આભાર માનીએ છીએ.
•
૧. શ્રી જ્ઞાતાધકથા સૂત્ર. ૨. શ્રી કલ્પસૂત્ર. ૩. આચારાંગ નિયુČક્તિ ૪. વસુદેવ હિં'ડી. પ, પ'ચાશક ( શ્રી હરિભદ્રસૂરિષ્કૃત) ૬. પ્રવચનસારોદ્વાર વૃત્તિ. ૭. વૃન્હારૂં વૃત્તિ. ૮. વિવિધ તીથ કલ્પ. ૯. પ્રાચીન તીર્થમાળા સંગ્રડું ( સં. શ્રી વિજય ધર્મસૂરિજી) તેમાંની વિશિષ્ટ ઉપયાગી કૃતિએ. પૂર્વ દેશીય ચૈત્ય પરીપાટી પ. હસેામ સમ્મેત શિખર તીથમાળા, પુ. વિજયસાગર સમ્મેત શિખર તીથમાળા. ૫. વિજય તીથ. માળા, ૫. સૌભાગ્યવિજય તીથમાળા ૫. શીવિજય ૧૦, જૈન તીર્થોના ઈતિહાસ (સ. સુ. શ્રી ન્યાયવિજય ત્રિપુટી ) ૧૧. જૈન તીક્ષ્ણ (સવ' સાઁથહ) પ્ર. શેઠ આણુ જી કલ્યાણજી. ૧૨. જૈન તીથ ગાઈડ (લે, મુનિશ્રી શાંતિવિજયજી). ૧૩. પ્રતિક્રમણ સૂત્ર પ્રમેય ટીકા (લે. શ્રી ધી. ટે. શાહ) ૧૪, શ્રમણ ભગવાન મહાવીર ( લે. ૫ શ્રી કલ્યાણુવિજયજી) ૧૫. શ્રી સમ્મેતશિખર મહાતીર્થં ( કે પૂ. સાધ્વીશ્રી રજનશ્રીજી ). વિશેષાંકો વગેરે
૧૬. ભાવનગર-સમ્મેત શિખરજી જૈન સ્પેશ્યલના વિશેષાંક. ૧૭, શ્રી સુબઈ જૈન સ્વય”. સેવક મંડળ રજત મહોત્સવ સ્મારકગ્રંથ. ૧૮ જૈન સત્ય પ્રકાશ માસિક, વધે છ માની ફાઈલ. ૧૯. શ્રી સમ્મેતશિખરજી તીર્થાંદ્ધારક પ્રચારક સમિતિ તરફથી પ્રકટ થયેલા એ સચિત્ર નકશાઓ.
[ o ]
ભારતનું' અગ્રગણ્ય શ્રેષ્ઠ તી
સુઘડતા, સુંદરતા અને પવિત્રતા માટે પકાયેલાં જૈન તીર્થા ભારતના વિશાળ પ્રદેશમાં વ્યાપેલાં છે. વધારે સ્પષ્ટ કહીએ તે ભારતની ઉત્તર, દક્ષિક્ષુ, પૂર્વ કે પશ્ચિમ કાઈ દિશા એવી નથી કે જ્યાં જૈન તીર્થોનાં ગગનચુંબી ભવ્ય મંદિશ દષ્ટિગોચર થતાં ન હાય અને મનુષ્યાને પેાતાનાં ભણી આકર્યાંતાં ન હોય. વમાન પ્રાંત રચનાની પરિભાષામાં કહેવું હાય તા એમ કહી શકાય કે ગુજરાત, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ,
Page #266
--------------------------------------------------------------------------
________________
૧૯૨
બિહાર, મગાલ, મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર, ડૈસુર અને આંધ્ર રાજ્યની ભૂમિ લકાપકારી અનુપમ જૈન તીર્થોથી 'ડિત હાવાનુ' ગૌરવ ધરાવે છે,
પ'જામમાં તક્ષશિલા+ વિત્તભયપત્તન (લેરા), કાંગડા વગેરે એક કાળે જૈન ખ્યાતિ ભાગવતાં હતા, પણ ત્યાં આજે જૈન તીર્થો રહ્યાં નથી. કદાચ, ત્યાં પ્રાચીન સ'સ્મરણેા હોય તે પણ આજે તેની ગણના તીસ્થાનેામાં થતી નથી. ખાકી પ"જામના દરેક માં શહેરમાં સુદર જૈન મંદિરે છે અને જૈનાની વસ્તી પણ છે.
હિમાચલ પ્રદેશમાં ઋષીકેશ,અદ્રિકા વગેરે સ્થાન એક વખત જૈન તીથી હતાં અને પ્રતિ વર્ષ હજારા યાત્રાળુઓને પેાતાનાં ભણી આકષરતાં હતાં, પણ સમયનાં વહેણુ સાથે પરિસ્થિતિએ પલટા લીધા અને ત્યાં આવેલાં મંદિશ હિંદુ દેવસ્થાન તરીકે પલટાઈ ગયાં કે પ્રકારાંતરે નાશ પામ્યાં. જો હિમાચલથી સમસ્ત હિમાલય પર્વત સમજીએ તે નેપાલ અને શેર (તિષ્ણન) દેશમાં પણ જૈન તીર્થા હતા અને અષ્ટાપદજીનુ મહાન તો પણ તેમાં જ આવેલું હતું, પણ તે આજે આપણી દૃષ્ટિ મર્યાદાની બહાર છે, એટલે તેની યાત્રા કરી શકતા નથી ×
ભારતના છેક ઈશાન ખૂણે આવેલ આસામના પ્રદેશ કે જે પ્રાચીન કાલમાં કામરૂપનાં નામથી એલખાતા હતા, ત્યાં પણ તી સમાન જૈન મદિરા, હાવાના ઉલ્લેખા મળે છે, પણ કાલની કરાલ ગતિએ ત્યાં આજે એક પણ જૈન મંદિર રહેવા દીધું નથી. મધ્યપ્રાંત અને કેરલ (મલખાર) માટે પણ એમ જ કહી શકાય.
મદ્રાસ રાજ્ય કે જે સામાન્ય રીતે તામીલનાડ તરીકે ઓળખાય છે, ત્યાં તિરુમલે, સિત્તક નિવાસ, શ્રમણુમલૈ, સિદ્ધમલે, કેન્દ્રે (અકલક વસતિ) પુન્નરમલે (શ્રી કુન્દ કુન્હાશ્રમ) વગેરે કેટલાંક સ્થાનેાને દિગમ્બર સ’પ્રદાય તીથ ભૂમિએ માને છે, પણ તેની ગણના પ્રસિદ્ધ તીર્થોમાં થતી નથી. આ પ્રદેશના મુખ્ય શહેરમાં શ્વેતામ્બર જૈન મંદિશ છે તે રાજસ્થાન અને ગુજરાત-સૌર.ષ્ટ્રના શ્વેતામ્બર જૈના ધંધાર્થે ત્યાં વસ્યાં પછીનાં છે.
આકાશી પદાથેના સમૂહમાં જેમ સૂર્ય અને ચંદ્ર પાતાની વિશેષતાથી અલગ તરી આવે છે, તેમ ભારત વ્યાપી જૈન તીર્થોના સમૂહમાં શ્રી શત્રુંજય અને શ્રી સમેતશિખર પેાતાની વિશેષતાથી અલગ તરી આવે છે. તેમાં શ્રી શત્રુંજ્યનું સ્થાન પશ્ચિમ ભારતમાં એટલે ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર વિભાગમાં આવેલું છે અને શ્રીસમેત + અહીં - ધર્માંચક ' નામનુ તીર્થં હતું, જેને ઉલ્લેખ આચારાંગ નિયુક્તિમાં નિમ્ન શા વડે થયેલા છેઃ
"
'અટ્ટાવયમુક્ત્તિત્તે, જ્યાચ ઘર્મચક્રય' |
× આ તીની વિશેષ વિચારણા માટે જીએ શ્રી પ્રતિક્રમણુ સુત્ર પ્રમા ટીકા ભાગ ૧ લે, બીજી આવૃત્તિ, પૃ. ૨૮૩-૮૭.
Page #267
--------------------------------------------------------------------------
________________
શિખરનું સ્થાન પૂર્વભારતમાં એટલે બિહાર રાજ્યના હઝારીબાગ જિલ્લામાં આવેલું છે. આ બંને તીર્થો અતિ પવિત્ર છે, ગિરિસ્વરૂપ છે અને વરતીર્થની ખ્યાતિને વરેલાં છે. તેમાં એક મહિમા વધારે અને બીજાને મહિમા છે એવું નથી. અને તુલ્ય મહિમાવાળા છે. આ વરતુ સત્તરમી સદીના કવિ પંજયવિજયજીએ સમેતશિખર તીર્થમાળામાં સ્પષ્ટ શબ્દોમાં જણાવી છે. સમેતાચવ શવું જઈ તલઈ સીમંધર જિણવર ઈમ બેલ
એહ વચન નવ લઈ વગેરે.
તીર્થસ્થાનમાં કલ્યાણક ભૂમિઓનું ઘણું મહત્વ છે. કલ્યાણક ભૂમિ એટલે જ્યાં * તીર્થકર ભગવંતનું ચ્યવન કલ્યાણક, જન્મ કલ્યાણક, દીક્ષા કલ્યાણક, કેવળજ્ઞાન કલ્યાણક કે નિર્વાણ કલ્યાણક થયેલું હોય. આ અપેક્ષાએ શ્રી શત્રુંજય કરતાં સમેતશિખરજીનું સ્થાન ચડિયાતું છે, કારણ કે શ્રી શત્રુંજયમાં કોઈ પણ તીર્થકર ભગવંતનું કલ્યાણુક ઘચેલું નથી, જ્યારે સમેતશિખરજીમાં વીશ તીર્થકરોનાં નિર્વાણ કલ્યાણક થયેલાં છે, તે વિશ તીર્થંકરના શુભ નામ આ પ્રમાણે જાણવા
(૧) શ્રી અજિતનાથ (૮) શ્રી સુવિધિનાથ (૧૫) શ્રી કુંથુનાથ (૨) શ્રી સંભવનાથ
શ્રી શીતલનાથ (૧૬) શ્રી અરનાથ (૩) શ્રી અભિનંદન (૧૦) શ્રી શ્રેયાંસનાથ (૧૭) શ્રી મહિનાથ (૪) શ્રી સુમતિનાથ (૧૧) શ્રી વિમલનાથ (૧૮) શ્રી મુનિસુવ્રત (૫) શ્રી પદ્મપ્રભ
(૧૨) શ્રી અનંતનાથ (૧૯) શ્રી નમિનાથ (૬) શ્રી સુપાર્શ્વનાથ (૧૩) શ્રી ધર્મનાથ
(ર૦) શ્રી પાર્શ્વનાથ (૭) શ્રી ચંદ્રપ્રભ (૧૪) શ્રી શાંતિનાથ
પહેલા તીર્થંકર શ્રી ઋષભદેવ ભગવાનનું નિર્વાણ કલ્યાણક અષ્ટાપદજી પર થયેલું છે; બારમા તીર્થંકર શ્રી વાસુપૂજ્ય સ્વામીનું નિર્વાણ-કલ્યાણક ચંપાપુરીમાં થયેલું છે બાવીસમા તીર્થંકર શ્રી અરિષ્ટનેમિ (નેમિનાઘ) ભગવાનનું નિર્વાણ કલ્યાણક ઉજજયંતગિરિ એટલે ગિરનાર પર્વત પર થયેલું છે અને વીસમા તીર્થંકર શ્રી મહાવીર સ્વામીનું નિર્વાણ પાવાપુરીમાં થયેલું છે.
જ્યાં તીર્થકર ભગવંતને પાદસ્પર્શ થયે હેય, તે ભૂમિ પણ પવિત્ર ગણુાય છે, તે જ્યાં વિશ વીશ તીર્થપતિઓએ પિતાનાં પવિત્ર જીવનને અંતિમ સમય વિતાવ્યા હોય, જ્યાં દીર્ઘ અરુસણ કર્યા હોય અને જ્યાં શેકશીકરણ અવસ્થાને પ્રાપ્ત થઈ નિર્વાણપદને પામ્યા હોય, તે ભૂમિ કેટલી પવિત્ર માનવી ? તીર્થંકરનાં પગલે ચાલી
Page #268
--------------------------------------------------------------------------
________________
૧૯૪
અન્ય મુનિવરાએ પણુ અહી' તપ-જપ-ધ્યાનાદિ ધર્મારાધન કરેલું છે અને ક્રમની કઠિન શ્રૃંખલાએ તેાડીને પરમાત્મપદની પ્રાપ્તિ કરેલી છે.
આ કારણે કેટલાંક જૈન શાસ્ત્રામાં, કેટલીક તીથ માળાઓમાં તથા કેટલાંક સ્તુતિચૈત્યવાદનેામાં સમેતશિખરજીની ગણના શત્રુજય કરતાં પહેલી થયેલી છે.
વિક્રમની તેશ્મી સદીમાં રચાયેલ શ્રી પ્રવચનસારાદ્ધાવૃત્તિ ( ૧-૮૭) માં શ્રી સિદ્ધસેનસૂરિજી સહારાજે તીર્થ સ્થાનાની ગણના આ મે કરાવી છે · અવનતિ-વ્ય’તર-યોતિષિ વૈમાનિક-નરીશ્વર-મળ્યુ છાચાટાપટ્-સમ્મેતશિલાશત્રુજ્ઞયો યતાવિસર્વજો સ્થિત...' તાત્પ કે તેઓશ્રી ભૂમ લપરનાં—ભારતનાં સવ વિદ્યમાન તીર્થાંમાં સમેતશિખરજીને અગ્રસ્થાને મૂકે છે અને શત્રુંજય તથા ગિરનારની ગણુના તેની પછી કરે છે.
સત્તરમા સૈકામાં કહ્યુ` છે કે
પૂ.વિજયસાગરજીએ સ્વરચિત સમેતશિખર તીર્થમાળામાં
"
· અધિકા એ શુરુગિરુ ાડા, શત્રુજયથી જાણ્યેાજી. ' ઢાલ ત્રીજી. સલાહત્ સ્તાનમાં નીચેની સ્તુતિ બાલવામાં આવે છે :
ख्यातोऽष्टापदपर्वतो गजपदः सम्मेतशैलामिधः. श्रीमान् रैवतकः प्रसिद्ध महिमा शत्रुञ्जयो मण्डपः । 'बैभार' कनकाचलोर्बुदगिरिः श्रीचित्रकूटादयः, तत्र श्री ऋषभादयो जिनवराः कुर्वन्तु वो मंगलम् ॥
અષ્ટાપદજી હાલ આપણી દૃષ્ટિમર્યાદાની બહાર છે, અને ગજપદ તીથ'ના લાપ થયેલા છે. એટલે વિદ્યમાન તીર્થોમાં પ્રથમ ગણુના સમેતશિખરજીની છે. ગિરનાર, શત્રુંજય વગેરેની ગણુના તેની પછીની છે.
સત્તરમા સૈકામાં શ્રાવકકવિ ઋષભદાસ થયા. તેમણે વિવિધ તીથી સંબંધી નીચેનું ચૈત્યવ`દન રચ્યુ` છે.
* પ્રાચીન કાલમાં ભેાપાળ રાજ્ય-સહિત પૂર્વ માળવાના પ્રદેશ શાણું દેશનાં નામથી ઓળખાતા હતા. તેની રાજધાનીનું નગર દશાણુ ંપુર હતું, જે પાછળથી એડકાથીનાં નામથી એળખાયું. આ નગરીની અવાર દશાણુ ફૂટ નામના પર્યંત હતા, તે શ્રી મહાવીર સ્વામીના સમયમાં ગજપદ કે ગુજામપદનાં નામથી પ્રસિદ્ધ થયા, પરંતુ કાલાંતરે તેને લેપ થયેલા છે. પુરાતત્ત્વવિદ્યાના અભિપ્રાયથી આ સ્થાન ઝાંસી જિલ્લાના મેર· તદ્વંસીનું એચ્છા ગામ છે કે જે એટવા નદીના જમણા કિનારે આવેલું છે,
Page #269
--------------------------------------------------------------------------
________________
૧૯૫ આજ દેવ અરિહંત નમું, સમરું તારું નામ
જ્યાં જ્યાં પ્રતિમા જિન તણી, ત્યાં ત્યાં કરું પ્રણામ. શત્રુંજ્ય શ્રી આદિ દેવ, તેમ નમું ગિરનાર; તારગે શ્રી અજિતનાથ, આબૂ રિખવ જુહાર. અષ્ટાપદગિરિ ઉપરે, જિન વીશે જોય; મણિમય મૂરત માનશું, ભરતે ભરાવી સોય. સમેત શિખર તીરથ હું, જ્યાં વિશે જિન પાય; વિભાર ગિરિવર ઉપરે, શ્રી વીર જિનેશ્વરરાય. માંડવગઢને રાજિયે, નામે દેવ સુપાસ,
રિખવ કહે જિન અમદતાં, પહોચે મનની આશ. પ આ ચિત્યવંદનમાં તેમણે સમેતશિખરને વડું વિશેષણ લગાડીને તેની અગ્રગણ્યતા પ્રદર્શિત કરી છે. બીજા કેઈ તીર્થ માટે આવું વિશેષણ વાપર્યું નથી.
અઢારમા સૈકામાં શ્રી જીવવિજ્યજી મહારાજે “સકલ તીર્થ–વંદના ” રચી કે જે આજે પ્રાતઃકાલમાં પ્રતિક્રમણ સમયે શ્રી સંઘ ઘણું ભાવથી બેલે છે. તેમાં પણ સમેતશિખરજીની અગ્રગણ્યતા સ્પષ્ટ છે. આ રહ્યા તે શબ્દ
સમેતશિખર વદ જિન વિશ, અષ્ટાપદ વંદુ વીશ વિમલાચલ ને ગઢ ગિરનાર, આબુ ઉપર જિનવર જુહાર. શંખેશ્વર કેસરિયે સાર, તારગે શ્રી અજિત જુહાર,
અંતરિખ વાકાણે પાસ, જિરાવલે ને ઘભણ પાસ. ૧૨ આટલાં વિવેચન પરથી પાઠકને ખાતરી થઈ હશે કે સમેતશિખરજી ભારતનું એક અગ્રગણ્ય શ્રેષ્ઠ તીર્થ છે, મહાતીર્થ અને તેથી આ જીવનમાં તેની યાત્રા ઓછામાં ઓછી એક વખત તે અવશ્ય કરવી જ જોઈએ.
[૨]
નામ–૨હસ્ય આ ગિરિરાજનું મૂળ નામ શું? તેને અર્થ છે ? તેમાંથી બીજા નામે કેવી રીતે પ્રચારમાં આવ્યાં ૧ તથા આજનું નામ શી રીતે પડયું? તે સંબધમાં અહીં ઘેટું વિવેચન કરીશું.
જિનાગમ શ્રી જ્ઞાતાધર્મકથા સત્રમાં શ્રી મિિજનનાં અધ્યયનમાં “રાષg તથા “ સેજલ' એવા શબ્દો વપરાયેલા છે. શ્રી પર્યુષણાકલ્પ અપનામ શ્રી
Page #270
--------------------------------------------------------------------------
________________
૧૯૪.
અન્ય મુનિવરિએ પણ અહીં તપ-જપ-ધ્યાનદિ ધર્મારાધન કરેલું છે અને કામની કઠિન શૃંખલાઓ તેડીને પરમાત્મપદની પ્રાપ્તિ કરેલી છે.
આ કારણે કેટલાંક જૈન શામાં, કેટલીક તીર્થમાળાઓમાં તથા કેટલાંક સ્તુતિચૈત્યવંદનમાં સમેતશિખરજીની ગણના શત્રુંજય કરતાં પહેલી થયેલી છે.
વિક્રમની તેરમી સદીમાં રચાયેલ શ્રી પ્રવચનસારેઢારવૃત્તિ (૧-૮૭) માં શ્રી સિદ્ધસેનસૂરિજી મહારાજે તીર્થસ્થાનોની ગણના આ ક્રમે કરાવી છે: 'सवनपति-व्यतर-ज्योतिषिक-वैमानिक-नन्दीश्वर-मन्दर कुलाचलाष्टापद-सम्मेतशिखर
ગુ થોચત્તાવિર્વાચિત....” તાત્પર્ય કે તેઓશ્રી ભૂમંડલપરનાં–ભારતની સર્વ વિદ્યમાન તીર્થોમાં સમેતશિખરજીને અગ્રસ્થાને મૂકે છે અને શત્રુંજય તથા ગિરનારની ગણુના તેની પછી કરે છે.
સત્તરમા સૈકામાં પંવિસાગરજીએ વરચિત સમેતશિખર તીર્થમાળામાં
અધિકે એ ગુરુગિઝ કે, શત્રુજ્યથી જાજી. હાલ ત્રીજી. સકલાર્હત્ સ્તોત્રમાં નીચેની રાતિ બેલવામાં આવે છે ?
ख्यातोऽष्टापदपर्वतो गजपदः लम्मेतशैलामिधः. श्रीमान् रैवतकः प्रसिद्धमहिमा शत्रुञ्जयो मण्डपः । वैभारः कनकाचलोवुदगिरिः श्रीचित्रकूटादयः, ।
तत्र श्रीऋषभादयो जिनवराः कुर्वन्तु वो मंगलम् ॥ અષ્ટાપદજી હાલ આપણી દષ્ટિમર્યાદાની બહાર છે, અને ગજપદ તીર્થને લેપ થયેલ છે. એટલે વિદ્યમાન તીર્થોમાં પ્રથમ ગણના સમેતશિખરજીની છે. ગિરનાર, શત્રુંજય વગેરેની ગણના તેની પછીની છે.
સત્તરમા સૈકામાં શ્રાવકકવિ ઋષભદાસ થયા. તેમણે વિવિધ તીર્થો સંબધી નીચેનું ચૈત્યવંદન રચ્યું છે.
| * પ્રાચીન કાળમાં ભોપાળ રાજ્ય-સહિત પૂર્વ માળવાને પ્રદેશ દશાર્ણ દેશનાં નામથી ઓળખાતા હતો. તેની રાજધાનીનું નગર દશાણપુર હતું, જે પાછળથી એડકાથીના નામથી ઓળખાયું. આ નગરીની બહાર દશાર્ણ ફટ નામને પર્વત હતો, તે શ્રી મહાવીર સ્વામીના સમયમાં ગજપદ કે ગજાગ્રપદનાં નામથી પ્રસિદ્ધ થયો, પરંતુ કાલાંતરે તેને લોપ થયેલ છે. પુરાતત્વવિદોના અભિપ્રાયથી આ સ્થાન ઝાંસી જિલ્લાના મેરા તલનું અચ્છા ગામ છે કે જે બેટવા નદીના જમણા કિનારે આવેલું છે.
Page #271
--------------------------------------------------------------------------
________________
છે અને તેઓ તેમને પારસનાથ મહાદેવ, પારસનાથ બાબા વગેરે કહીને નિત્ય સંભારે છે તથા ભક્તિથી વદે છે.
શ્રી પાર્શ્વનાથ પ્રભુને પ્રભાવ આ પ્રદેશમાં ખુબ વિસ્તર્યો હતો, તેનું એક વિશેષ પ્રમાણ એ છે કે અહીં દર વર્ષે શ્રી પાર્શ્વનાથ પ્રભુના જન્મદિવસે અર્થાત પિષ વદિ ૧૦ (ગુજરાતી માગસર વદિ ૧૦ ના દિવસે મોટે મેળો ભરાય છે અને તેમાં જેને ઉપરાંત અહીંના લોકો પણ સારા પ્રમાણમાં ભાગ લે છે.
અમે હમણાં જ જાણ્યું કે આજે પણ અરીસામાં હજારે માણસે એવા છે કે જૈન ધમી નથી, (પૂર્વે હશે) છતાં શ્રી પાર્શ્વનાથ પ્રભુ અને શ્રી મહાવીર પ્રભુની જોડિયા મૂતિઓ પિતાના ઘરમાં રાખે છે અને તેમની નિત્ય પૂજા કરે છે. આ પરથી ઓરિસામાં પણ તેમને પ્રભાવ કેટલે વિસ્તર્યો હશે, તેનું અનુમાન થઈ શકે છે. આ બાળ વિલાસપુર સુધીના લાકે શ્રી પાર્શ્વનાથ ભગવાનને માને છે અને જે “પારસનાથ ન ગમે, તે માતાને પેટે જન્મે જ નતિ” એવાં વચનો પણ બેલે છે.
આ સગમાં આ ગિરિરાજને લેકે “પારસનાથને પહાડ” કહેવા લાગ્યા હોય એ બનવા જોગ છે. અને જે નામ લેક જિહુવાએ ચડયું, તે જ આખરે દઢ બની જાય છે, એ નિઃસંદેહ બીના છે.
ઘણુ લેકે જેના દેવ એટલે પારસનાથ એવું સમજે છે. અને આ ગિરિરાજ પર વિશતીર્થકરોની નિર્વાણભૂમિ હોવાથી તેને પારસનાથને પહાડ અર્થાત્ જેના તીર્થકરનો પહાડ” કહેતા હોય, એ પણ સંભવિત છે.
છેલી થેડી સદીઓમાં આ સ્થાનની ખ્યાતિ પાલગંજ-પારસનાથ તરીકે હતી, એમ બાદશાહી ફરમાન તથા સરકારી દફતરે વગેરે પરથી જણાય છે, તેનું કારણ એમ લાગે છે કે આ ગિરિરાજને સંબંધ પાલગંજ સાથે ઘણે ગાઢ રહેલ છે.
જેમ મેવાડમાં ઉદેપુરનું રાજ્ય એકલિંગજીનું રાજ્ય ગણાતું અને કેરલમાં ત્રાવણકર મહારાજ પિતાને પનાભના પ્રતિનિધિ ગણુતા, તેમ પાલગંજનું રાજ્ય ગણાતું અને તેના રાજાએ પોતાને શ્રી પાર્શ્વનાથ પ્રભુના સેવક સમજતા. તેઓ પોતાની રાજ્યમુદ્રામાં “શ્રી પાર્શ્વનાશાય નમઃએ શબ્દને ઉપયોગ કરતા વળી આ કાળમાં પાલગંજ એજ ગિરિરાજની તળેટી ગણાતું અને બધા સંઘે પ્રથમ ત્યાં આવી ત્યાંના રાજાની આજ્ઞા મેળવીને જ આ મહાતીર્થની યાત્રા કરતા.
શ્રી હેમવિમલસરિના આજ્ઞાધારક શ્રી કમલધર્મના શિષ્ય શ્રી હંસામે વિ. સં. ૧૫૬૫માં પૂર્વદેશીય ચિત્ય પરિપાટી લખી છે, તેમાં જણાવ્યું છે કે –
Page #272
--------------------------------------------------------------------------
________________
૧૯૬
કલ્પસૂત્રમાં શ્રી પાર્શ્વજિનના અધિકારમાં “
વરેન્દ્રસિદ્ગતિ એ શબ્દ પ્રેગ ચેલે છે અને વસુદેવહિંડી પ્રમુખ પ્રાચીન ગ્રંથમાં પણ “ય ઘણા એવા શબ્દો જોવામાં આવે છે, એટલે આ ગિરિરાજનું મૂળ નામ “સએત છે.
સમેત શબ્દ બે પદે બનેલું છે. +ga એટલે તેને અર્થ સમ્યકક્ષાવને પામેલે, સુંદર, પ્રશસ્ત એ થાય છે. અને ખરેખર તે એ જ છે
સમેતને પર્વતના પર્યાય શબ્દ લાગતાં સમેતશિલ, સમેતાચલ, સમેતગિરિ, સમેતશિખરિન વગેરે શબ્દ પ્રચારમાં આવ્યા અને શિાસેની સંસ્કાર પામીને સમ્મદશેલ, અમેદાચલ, સમ્મદગિરિ, સન્મેદશિખરિ વગેરે શબ્દ બન્યા. દિગમ્બર સાહિત્યમાં મુખ્યત્વે આજ શબ્દ વપરાયેલા છે. જેમકે 'सभेदाचलपूजा' 'संमेवाचलाष्टक' 'संमेदगिरिमाहात्म्य' 'संमेदशिखरिकल्प' 'संमेदशिखरि પૂનt” “રશિયાવિસ્ટાર” વગેરે.*
સમદગિરિ પરથી કઈ તેને સચિદગિરિ અને કઈ સમાધિગિરિ પણ કહેવા લાગ્યા, તે મધ્યકાલીન સાહિત્યપરથી જાણી શકાય છે.
સમેતશિખરિ-સમેત શિખરી શબ્દ અપભ્રંશ થતાં સમેતશિખર શબ્દ બોલાવા લાગ્યા અને તેને અપભ્રંશ થતાં સમેતશિખર શબ્દ પ્રચારમાં આવ્યું. જૈન સમાજમાં–ખાસ કરીને શ્વેતામ્બર જૈન સમાજમાં તે આ જ શબ્દને અધિક પ્રચાર છે. વળી કેકચિ હંમેશાં નામોને ટૂંકા કરવાની હોય છે. એટલે સમેતશિખરજીના સ્થાને માત્ર શિખરજી પણ બેલાય છે અને તેને લેખનમાં પણ વ્યવહાર થાય છે.
પરંતુ લેક્સમૂહ તે આ ગિરિરાજને પારસનાથને પહાડ” જ કહે છે અને સરકારી દફતરે પણ એજ નામ નોંધાયેલું છે. હવે તે ઈસરી સ્ટેશનને પણ પારસ. નાથ હીલ સ્ટેશન અને મધુવનની પોસ્ટ ઓફિસને પારસનાથ પોસ્ટ ઓફિસ કહેવામાં આવે છે, એટલે તેનું પણ થોડું સ્પષ્ટીકરણ કરીએ. “
આ ગિરિરાજ પર વીશ તીર્થકરે નિર્વાણ પામ્યા પણ તેને સંબંધ શ્રી પાર્શ્વનાથ ભગવાન સાથે વિશેષ રહ્ય હશે એમ લાગે છે. તેઓ આ ગિરિરાજને અતિ પવિત્ર અને વિશેષ દયાનાનુકૂલ સમજીને અનેક વાર આવ્યા હોય અને ત્યાં તપ તથા ધ્યાનમાં મગ્ન થયા હોય એ “પૂરો સંભવ છે. ઉપરાંત તેમણે અર્વપદની પ્રાપ્તિ કર્યા પછી આ પ્રદેશના લોકોને ભવ્ય ધર્મોપદેશ કર્યો હશે અને તેની લોકમાનસ પર જબર અસર પડી હશે એ નિશ્ચિત છે. તેથી જ આ પ્રદેશના લેકેને તેમના પ્રત્યે ઊંડી ભક્તિ
જિનરત્નકેષ, ભાગ ૧ લે, પૃ. ૪૨૩.
Page #273
--------------------------------------------------------------------------
________________
وغو
છે અને તેએ તેમને પારસનાથ મહાદેવ, પારસનાથ મામા વગેરે કહીને નિત્ય સભા છે તથા ભક્તિથી વંદે છે.
શ્રી પાર્શ્વનાથ પ્રભુને પ્રભાવ આ પ્રદેશમાં ખુખ વિસ્તર્યું હતે, તેનુ એક વિશેષ પ્રમાણુ એ છે કે અહી દર વર્ષે શ્રી પાર્શ્વનાથ પ્રભુના જન્મદિવસે અર્થાત્ પાષ વિક ૧૦ (ગુજરાતી માગસર વદ ૧૦] ના દિવસે માટા મેળા ભરાય છે અને તેમાં જૈના ઉપરાંત અહીના લેાકા પણ સારા પ્રમાણમાં ભાગ લે છે.
અન્ને હમણાં જ જાણ્યું કે આજે પણ એરીસામાં હજારા માણસા એવા છે કે જૈન ધી નથી, ( પૂર્વે હશે) છતાં શ્રી પાર્શ્વનાથ પ્રભુ અને શ્રી મહાવીર પ્રભુની જોડિયા મૂર્તિએ પાતાના ઘરમાં રાખે છે અને તેમની નિત્ય પૂજા કરે છે. આ પરથી એરિસામાં પણ તેમને પ્રભાવ કેટલા વિસ્તર્યું હશે, તેનું અનુમાન થઈ શકે છે. આ ખાજી વિલાસપુર સુધીના લેાકેા શ્રી પાર્શ્વનાથ ભગવાનને માને છે અને જે પારસનાથ ન ગયે, તે માતાને પેટે જન્મ્યા જ નતિ’એવાં વચન પણ ખેલે છે.
"
આ સગામાં આ ગિરિરાજને લેાકેા પારસનાથના પહાડ કહેવા લાગ્યા ડાય એ બનવા જોગ છે. અને જે નામ લેાક જિવાએ ચડયુ, તે જ આખરે દૃઢ બની જાય છે, એ નિ:સદેહ બીના છે.
ઘણા લાકે જેનેાના દેવ એટલે ‘પારસનાથ’ એવુ* સમજે છે. અને આ ગિરિરાજ પર વીશતી કરાની નિર્વાણુંભૂમિ હાવાથી તેને પારસનાથના પહાડે ? અર્થાત્ ‘ જૈન તીથ કરીના પહાડ” કહેતા હાય, એ પણ સ‘ભવિત છે,
છેલ્લી ઘેાડી સદીઓમાં આ સ્થાનની ખ્યાતિ પાલગજ-પારસનાથ તરીકે હતી, એમ ખાદશાહી ફરમાન તથા સરકારી ક્રૃતરા વગેરે પરથીજણુાય છે, તેનું કારણ એમ લાગે છે કે આ ગિરિરાજને સંબધ પાલગંજ સાથે ઘણો ગાઢ રહેલે છે.
જેમ મેવાડમાં ઉદેપુરનું રાજ્ય એકલિંગજીનુ રાજ્ય ગણાતુ અને કેરલમાં ત્રાવણકારના મહારાજા પેાતાને પદ્મનાભના પ્રતિનિધિ ગણુતા, તેમ પાલગ જનુ' રાજ્ય ગણાતું અને તેના રાજાએ પાતાને શ્રી પાર્શ્વનાથ પ્રભુના સેવક સમજતા. તેએ પાતાની રાજ્યમુદ્રામાં ‘શ્રી પાર્શ્વનાથાય નમઃ' એ શબ્દોના ઉપયાગ કરતા વળી આ કાળમાં પાલગંજ એજ ગિરિરાજની તળેટી ગણાતું અને બધા સંઘે પ્રથમ ત્યાં આવી ત્યાંના રાજાની આજ્ઞા મેળવીને જ આ મહતીની યાત્રા કરતા.
શ્રી હેમવિમલસૂરિના આજ્ઞાધારક શ્રી કમલધર્મના શિષ્ય શ્રી હસેામે વિ. સ. ૧૫૬૫માં પૂર્વ દેશીય ચૈત્ય પરિપાટી લખી છે, તેમાં જણાવ્યુ છે કે~~
તા.
Page #274
--------------------------------------------------------------------------
________________
તલહેટ્ટિ પાલઈશુંજા ગામ, સંબઈ જઈનઈ કીધું મુકામે.
રાયકે એ તિહાં લીધતુ જય જય રાય. ર૯ શ્રી વિદ્યાસાગરના પ્રશિષ્ય અને શ્રી સહજસાગરના શિષ્ય શ્રી વિજયસાગરે સં. ૧૬૬૪ આસપાસ સમેતશિખર તીર્થમાળા રચી છે, તેમાં જણાવ્યું છે કે –
દીઠ ડુંગર ફરિથી અટવી અટક ઉલાદ્ધિ, પાલિગંજ પિરિતલહરી પામી કુશલે સંગિ. સંઘપતિ ભૂપતિ ભેટિએ, લરિભરિ ભેટણ પાત્ર;
અમે અછું દેસા ઉરી, દેવે કરા જાત્ર. શ્રી કલ્યાણુવિજ્યજીના શિષ્ય શ્રી જ્યવિજય કે જેઓ શ્રી હીરવિજયસૂરિ સમ્રાટ અકબરની મુલાકાતે ગયા ત્યારે સાથેઝ હતા તેમણે સં. ૧૬૬૪ માં રચેલી સમેતશિખર તીર્થમાળામાં જણાવ્યું છે કે –
ઈમ જતાં કૌતિક વાઈ રે ઉતરીઈ વિસમઈ ઘાટઈક સમેતાલ દીઠા નયણે રે સ્તવી બહુ અમૃત વયણે. નાલિકેર વધારી લીજ રે સંઘભગતિ વધાઈ જઈ હરષઈ કરી તનમન ભરીયઈ ગિરિ તલહરી જઈ ઉતરી.
વસ્તુ પાલગંજ પાલગંજઉ નયર પ્રસિદ્ધ, પૃથ્વીનચંદ્ર નરનાયક, ન્યાયવંત નિજપરની પાલઈ, અરિજન રવિકર સમું ભુવનમાંહિ જસુખ્યાતિ માહઈ વિનય કરી સંઘપતિ ભણુઈ યાત્રા કરાવઉ દેવ.
અખ્ત મનિ અતિ અલજે ઘણે કરવા તીરથ સેવ. ૫. ચિવિજયજીના શિષ્ય કવિ શીલવિજ્યજીએ સં. ૧૭૪૬ માં તીર્થમાળા રચી છે, તેમાં જણાવ્યું છે કે
પાલગંજ તલહટી વસઈ, રાજા બત્રી મનિ ઉલ્લસિં;
પારસનાથની ઓલગ કરિ, પ્રભુની આણુ સદા સિર ધરિ. એટલે પાલઈશું જા, પાલિગંજા, પાલગંજઉ એ પાલગંજનાં જ પ્રાચીન નામ છે. આ પાલગંજ (Palganja) અત્યારે પણ વિદ્યમાન છે અને તે મધુવનમાં ઉત્તર-પૂર્વમાં ૬-૭ માઈલ અને ગિરડીથી દક્ષિણ-પશ્ચિમમાં ૧૧–૧૨ માઈલપર આવેલું છે. એક કાલે તેના તાબામાં ૮૦૦-૯૦૦ ગામે હતાં એમ પણ જાણવા મળે છે.
* પ્રાચીન તીર્થમાળા સંગ્રહ, સંપાદકીય નેધ પૃષ્ઠ ૪.
Page #275
--------------------------------------------------------------------------
________________
૧૯
આ ગિરિરાજ પાલગજના રાજા પાસેથી જૈન સંઘના કબજામાં કેવી રીતે આ તેની હકીક્ત આ જ ગ્રંથમાં શ્રી અમેતશિખરજીના રાસના ચાર ભાગમાં આપેલી છે.
[૩] પ્રાકૃતિક સૌન્દર્ય અને સંપત્તિ આ ગિરિરાજ સમુદ્રની સપાટીથી ૪૪૪૮ ફિટની ઊંચાઈ ધરાવે છે અને તેનું દર્શન અતિશય રમ્ય લાગે છે. કવિ લાલવિજયજીના શિષ્ય ૫. સૌભાગ્યવિજયજીએ સં. ૧૭૫૦ માં રચેલી તીર્થમાળામાં જણાવ્યું છે કે
દશન ફરસનઝ એ તીરથ તેણે આપે પરમાણુંદ સનેહી. ૨ હું બલિહારી છે સમેતશિખરકી સિદ્ધ વીસ જિર્ણ સનેહીટ ૭
• આ તીર્થનું દર્શન અને આ તીર્થની સ્પર્શના પરમ આનંદ આપે છે. બલિહારી છે આ સમેતશિખરજી તીર્થની કે જ્યાં વીશ જિનેન્દ્ર સિદ્ધ ગતિને પામેલા છે.”
આ ગિરિરાજનું દર્શન આટલું રમ્ય લાગવાનું કારણ તેની વનરાજી છે. તે ઉપરથી નીચે સુધી છવાયેલી છે અને આ ગિરિરાજ જાણે નીલમનો ટુકડો હોય તે ખ્યાલ આપે છે. મેંધપાત્ર બીના તે એ છે કે તેના આ રમ્ય દશ્યમાં કયારે પણ ઓટ આવતી નથી કે ઊણપ જણાતી નથી. અહીં વર્ષાઋતુમાં ઘણે વરસાદ પડે છે અને બાકીના સમયમાં પણ તે અવારનવાર પડતો રહે છે, તેથી આમ બનતું હશો. તીર્થમાળાઓમાં આની વિશિષ્ટ રીતે નેધ થએલી છે. પહંસસમ કહે છે.
તેણિ અવસર વરસઈ મેષમાલી, જાઇ તામ નઈ ભજઈ ફાલી, અતિ અતિરિ સુરંગતુ ય જય ° ૩૩ પં. વિજયસાગરજી કહે છે?
તબ હુઓ અચિરજ એહ વિલા વાદલિ બૂઢે મેહ.” (હાલ ૪ થી ૩) તાત્પર્ય કે આકાશમાં વાદળાં દેખાતાં નથી, ગાજવીજ થતી નથી અને એકાએક વરસાદ આવી પહોંચે છે.
૧. પ્રાચીન તીર્થમાળા સંગ પણ ૮૭ પર અહીં “પરસન” શબ્દ છપાયેલે છે. પણું
ન જોઈએ.
Page #276
--------------------------------------------------------------------------
________________
oo
૫. શીતવિજયજીએ પણ તીર્થમાળામાં આ વરસાદની નોંધ લીધી છે
યાત્રા કરી જઇ પાછા ફરી મેઘમાલી તવ વર્ષા કરી.” ૨૪ વર્તમાન યાત્રિકે પણ આ વસ્તુની નોધ લેવા ચૂક્યા નથી. શ્રી ભાવનગર સામે તશિખરજી જૈન સ્પેશ્યલને વૃત્તાંત લેખક જણાવે છે કે “પુષ્કળ ઝાડીને લીધે વરસાદ પણ અવારનવાર તૂટી પડે છે. એ વખતે વાદળાં અને પહાડ જાણે લાંબે વખતે મિત્રે પરસ્પરને ભેટતા હોય એમ એકાકાર થઈ જાય છે. એમનું મિલન પણ કઈ કઈવાર મુસાફરને મંત્રમુગ્ધ બનાવે છે.
જ્યાં વરસાદની આટલી વિપુલતા હોય, ત્યાં વાદળો વડે શિખરનું હંકાઈ જવું, ધીમે ધીમે તેમાંથી બહાર નીકળવું, મેઘધનુષ્યનું રચાવું વગેરે સહજ છે. આ દશ્ય કેઈપણ કવિને નવીન કા રચવાની તેમજ કેઈપણ ચિત્રકારને પિતાની રંગભરી પછી જલદી ચલાવવાની પ્રેરણા કરે એ સ્વાભાવિક છે.
હવે અહીની વનરાજી પર થે દષ્ટિપાત કરીએ, જ્યારે આપણું જીવન વધારે કુદરતી હતું. ત્યારે આપણે વનસ્પતિ પર ઘણે પ્રેમ રાખતા, તેને પરિચય મેળવતા, તેની ખૂબીઓથી વાકેફ થતા અને તેનું અતિ ઉપગી વસ્તુ તરીકે મૂલ્યાંકન કરતા, આજે આપણું જીવન કુદરતથી ઘણું દૂર ગયું છે, ભૌતિકવાદે ઉભી કરેલી ભારે ભીંસમાં જકડાઈ ગયું છે, એટલે આપણે વનસ્પતિ સાથેને આપણે પુરા સંબંધ છેડ છે અને તેને પરિચય નહિવત્ બની ગયા છે. આથી આપણે ઔષધિઓના ભંડાર સમી અહીં વનરાજીનું વાસ્તવિક મૂલ્યાંકન ન કરી શકીએ, તે આશ્ચર્ય પામવા જેવું નથી.
કવિ હંસામે અહીં વાંસ જાળ તથા કદલીવને હવાને ઉલ્લેખ કર્યો છે. વાંસજાળ એટલે વાંસનાં મેટાં જાળાં, કદલી વન એટલે જ્યાં વૃક્ષે ઘણાં ગીચ ઉગેલાં હોય અને દિવસે પણ સૂર્યને તડકે આવી શકતું ન હોય તેવાં ઘર વન. આ રહ્યા એ શ. વંસજાલનાં મોટાં રણ ડાબા જિમણા કદલી વાર
જે દેખઇ તે ધન તું જય જય જે. ૩૦ પ. શિલવિજ્યજીએ પણ તીર્થમાળામાં આ વસ્તુની નેધ લીધી છે અને તેમાં હરડેનાં વૃક્ષ ઘણાં હોવાનું જણાવ્યું છે.
વનકદલી હરડિની ડાલિ
ઝાઝાં ઇષ અતિ વંશ જાલિ ૨૬ ૧. અરણ્ય, ૨. વન, ૩. વૃક્ષ, ૪. આ રાસ આ ગ્રંથમાં ત્રીજા વિભાગમાં કરવામાં આવ્યો છે.
Page #277
--------------------------------------------------------------------------
________________
૨૦૧,
૫. રૂપરુચિગણિના શિષ્ય પ. દયારુચિગણિએ સં. ૧૮૩૫ માં સમેતશિખરજીને રાસ રમે છે, તેમાં અહીંના વૃક્ષો વિષે થોડી વધારે વિગતે આપી છે. તેના પ્રારંભમાં જણાવ્યું છે કે
અંબા રાયણ સરસ ખજારા, શીતાફલ નાલેર રે, કેલાં અનાર જરદ નારંગી વૃક્ષ બિહુ ચિહું ફેર રે.
ધન ધન એહ સમેતશિખર ગિરિ. તેમણે એ પણ નેંધ લીધી છે કે
વૃક્ષ અનેક મહલાવલી બહુલા, તુ ઋતુકા ફલ પર રે; વાસે પરિમલ જિહાંગિરિ ચિહું દિલ, સમેત શિખર હે સનૂર રે.
ધન ધન એહ સમેતશિખર ગિરિ. અહીં કઈ કઈ જાતના પ થાય છે, તે પણ એમણે સાથે જ બતાવ્યું છે?
કેવડા, કેતકી, જાય, મોગરા, કુંદ મચકુંદ ગુલાબ રે, ગધરાજ સેવંત્રી સુગંધી, બહસિરિ બહુ ઝાબ રે.
ધન ધન એડ સમેતશિખર ગિરિ. રિતરિત કે સુગંધિ ફલ ફૂલે, ભમર મે ચિહુ પાસ રે; બકુલા વૃક્ષનાં પુષ્પ સુગધી, વાસે પરિમલ ખાસ રે.
ધન ધન એહ સમેતશિખર ગિરિ. વિદ્યાસાગર ન્યાયન શ્રી શાંતિવિજ્યજી મહારાજે વિવિધ તીર્થોની યાત્રા કર્યા પછી સં. ૧૯૬૭ માં બહાર પાડેલી જૈન તીર્થગાઈડમાં અહીં નીચેનાં વૃક્ષે હેવાનું જણાવ્યું છે. “અબે, ખેર, કેળ, ચીરાંજી, વ ચન, કીનાર, નાળિયેર, સેપારી, જંભીર, ખજૂર, લીબુ, હરડે, બહેડાં, આંબળાં, કેતકી, કદંબ, તાડ અને તમાલ આમાં, ભીલામા અને વછનાગ કે જે આ ગિરિરાજ પર ઘણાં થાય છે, તેને ઉલેખ નથી એ આશ્ચર્યજનક છે. વળી તેમણે એ નોંધ પણ લીધી છે કે “રામરાજ, કાથોડી, પાતાળ કહેલું, વનજરૂ, કાલિ લાખન, અનંતમૂળ અને રતનજોત આજે પણ અહી મેજૂદ છે. કેટલીક જડી બુટ્ટીઓ એવી છે કે તેના જાણકારે આજે રહ્યા નથી. સાપ અને વીંછીનું ઝેર ઉતારનારી જડીબુટ્ટી અહી પિદા થાય છે. તાત્પર્ય કે પહાડ પર જ્યાં દે
ત્યાં જંગલી મેવાની વિવિધ જાતે, લીલોતરી, ફળફુલ, બાગ બગીચા અને લીલાં વૃક્ષો વગેરે દિલને ખુશ કરનારી અને મનને તાજુ કરનારી વસ્તુઓ નજરે આવે છે.
પં. જયવિજ્યજીએ સમેતશિખર તીર્થમાળામાં જણાવ્યું છે કે–
Page #278
--------------------------------------------------------------------------
________________
૨૦૨
વસ્તુ સમેતગિરિવર સમેતગિરિવર કરું વષાણુ, રસપૂરિ રસકુપિકા વિવિધ વેલી ઊષધી સેહઈ, અચચ્છ કપ દીયતે વષાણુ ત્રિભુવન મોહંઈક સયલ તીર્થમાં હિં, રાજિઉ એ સિધષેત્ર સુષધામ,
મહિમા પાર ન પામી ગઈ, વસિ વિલિ કરું પ્રણામ. ૫૩ સમેતગિરિવરની હું વારંવાર પ્રશંસા કરું છું. કારણું કે ત્યાં રસથી પૂર્ણ એવી રસકૂપિકા છે. રસકુંપિક તેને કહેવામાં આવે છે કે જેમાં એક પ્રકારને રસ એકત્ર થાય છે અને તેને ધાતુ પર પ્રવેગ કરતાં સદ્ય સુવર્ણની પ્રાપ્તિ થાય છે. ભૂમિમાં રહેલ વિવિધ પ્રકારની ધાતુઓ તથા રાસાયણિક પદાર્થોનાં મિશ્રણથી આમ બનવું શકય છે. એટલે આ ગિરિરાજનાં ઉદરમાં મૂલ્યવાન ધાતુઓ તથા રાસાયણિક પદાર્થો છુપાયેલા છે, એમ સમજવાનું છે. આ રસપિકાને આજે પત્તો નથી અને તે સામાન્ય માણ સેને મળે પણ નહિ. જેને વનસ્પતિ તથા રસાયણશાસાનું અદ્ભુતજ્ઞાન હોય, તેવા જ પુરુષે તેને જાણી-ઓળખી શકે.
અહી: વિવિધ વેલીઓથી સામાન્ય વેલીઓનું નહિ, પણ જગતમાં પંકાયેલી અમરેલી, કલ્પવેલી વગેરેનું સૂચન છે કે જેના વેગથી વસ્તુ ખૂટતી નથી તથા મન ગમતી વસ્તુની પ્રાપ્તિ થાય છે.
અહીં વિવિધ ઔષધિઓથી રામબાણ અસરકારક ઔષધિઓનું સૂચન છે કે જે મનુષ્યના વિવિધ રંગોનું જહદી નિવારણ કરે છે.
અહીં અછાંહમથી કઈ વસ્તુનું સૂચન છે, તે સમજાતું નથી, પણ તે કઈ અદ્ભુત વિટપ કે વૃક્ષ હશે.
વખાણિ એટલે હીરાની ખાણ, તે અહી હોવાનું સૂચન છે. એટલે તેમને આ બાબતની કઈ ચેકકસ માહિતી મળી હશે.
આ ગિરિરાજ સકલ તીર્થમાં શ્રેષ્ઠ છે, સિદ્ધક્ષેત્ર છે, અને સુખનું ધામ છે. તેના મહિમાને પાર નથી. માટે તેને હું ફરી ફરીને પ્રણામ કરું છું.'
જ્યાં ગાડી-ઝરણાંની વિપુલતા હોય, ત્યાં વિવિધ પ્રકારના પશુ-પક્ષીઓનું હોવું સ્વાભાવિક છે. કવિéસસ પૂર્વ દેશીય ચિત્યપરિપાટીમાં કહ્યું છે કે“સાત કેસ છાંઈ વિસમી વાટ, વાઘ સિંહ હાથીનાં રાજ,
ચઢતાં સીઝઈ કાજતુ, જય જય ચ૦' ૨૯
Page #279
--------------------------------------------------------------------------
________________
૨૦૩ પાલગંજથી શિખરજીનાં યાત્રાસ્થાનને માર્ગ ચૌદ માઈલને થાય છે, તેથી અહીં સાત કેશને નિર્દેશ છે. આ સાત કેશને માગ સીધે કે સરળ નથી, પણ વિષમ છે. વિષમ એટલા માટે કે ત્યાં વાઘ, સિંહ અને હાથીનું રાજ છે.”
અહી પ્રથમ હાથીઓ ઘણું રહેતા, તેથી હાથીનો નિર્દેશ છે. પછી કાલક્રમે તે એાછા થતા ગયા અને આજે તે આ ગિરિરાજ પર હાથીનું નામનિશાન નથી. ગુજરાતના પાવાગઢના પહાડ પર પણ આમ જ બનેલું છે. માણસને અવરજવર વધતાં અને ગીચ ઝાડી ઓછી થતાં આવું બને છે, એમ અમારું માનવું છે.
- વાઘ પહેલાં ઘણુ હતા, આજે ઓછા છે. તેમાં પણ ઉપરનું જ કારણ છે. ગરમીની વાતમાં વાઘ વગેરે પ્રાણુંઓ ગાંધર્વનાળામાં પાણું પીવા આવે છે, પણું હજી સુધી કઈ યાત્રિકને નુકશાન પહોંચાડયું નથી.
સિંહની વસતી આજે માત્ર સૌરાષ્ટ્રના ગિરનાં જંગલમાં છે, પણ એક કાળે તેની વસ્તી અન્ય પહાડે અને જંગલમાં પણ હતી, એટલે અહીં સિંહનું હોવું અસંભવિત નથી.
- કવિ શીલવિયજીએ તીર્થમાળામાં કહ્યું છે કે – ગજગડા આરણની ઘટા મૃગ કસ્તુરિયા બહુ સામટા, ૨૬
એટલે અહી હાથી, વાઘ અને સિંહ ઉપરાંત ગેંડા, રેઝ અને વિવિધ જાતિના મૃગે પણ હશે અને તેમાં કસ્તુરિયા મૃગ કે જે નેપાળ, તિબેટ વિગેરે દેશો સિવાય બીજે ભાગ્યે જ જોવામાં આવે છે. તે પણ ટેળામાં નજરે પડતા હશે.
અન્ય યાત્રિકેએ ૨હીં સાબર, રીંછ, વરુ, શિયાળ વગેરે હેવાનું પણ જણાવ્યું છે અને વાનરટેળાંઓની પણ સેંધ લીધી છે. તાત્પર્ય કે આ ગિરિરાજ જેમ વનસ્પતિથી ભરપૂર છે, તેમ વિવિધ પ્રકારના જંગલી પશુઓથી પણ ભરપૂર છે. અહીં શિકાર કરવાની રાજ્ય તરફથી મનાઈ છે. એટલે આ પશુઓ અહી નિર્ભયતાથી રહી શકે છે અને પિતાના દિવસે આનંદમાં નિર્ગમન કરે છે.
અહીં વિશેષ સાપ લેવાની નોંધ કઈ તીર્થસાળાએ લીધી નથી, પશુ અન્ય યાત્રિએ લીધી છે અને તે સાથે એ પણ જાવ્યું છે કે તેની અહીં કોઈ રાડ નથી, એટલે કે તે કોઈને કરડતા નથી. આને આપણે તીર્થન પરમ પ્રલાવ સમાજ જોઈએ, કેમકે મણિથી ભૂષિત થયેલા હોય તે પણ એ પિતાની પ્રકૃતિ પર ગયા વિના રહેતા નથી.
આ ગિરિરાજ પર વિવિધ પ્રકારનાં પક્ષીઓ થાય છે અને તે પિતાનાં સૂરીલાં મનહર ગાનથી જંગલમાં મંગળ પ્રવર્તાવે છે, પણ કોઈ પ્રાચીન તીર્થમાળાએ તેની ધ લીધી નથી ! પક્ષીઓ સાથેને આપણે સંપર્ક ખૂબ ઘટી શકે છે, તેનું જ આ
Page #280
--------------------------------------------------------------------------
________________
પરિણામ છે. વિદ્યાસાગર ન્યાયરત્ન શ્રી શાંતિવિજ્યજી મહારાજે અહીંના પક્ષીઓની નોંધ આ પ્રમાણે લીધી છે ___मोर-तोते-मेना-बुलबुल-चीडिया-तीतरकबुतर वगेरा हरफसली परीदा यहां पर દ્રષ્ટિ એ હંમેશા યાદ રાતે શું ”
પરંતુ અમે માનીએ છીએ કે આ નેધ ઉડતી છે. જે સૂક્ષમ નિરીક્ષણપૂર્વક જેવામાં આવે તે અહીં ચિત્ર-વિચિત્ર અનેક જાતનાં પક્ષીઓ મળી આવે અને અહીંના પ્રાકૃતિક જીવન પર વધારે અજવાળું પાડે.
અહીંના વતનીઓ ગિરિરાજમાં જઈને જોળી મુસળી, કાળી મુસળી, વરાધના પત્તાં, માથાની દેવા, ખસની દવા વગેરે વિવિધ ઔષધિઓ એકત્ર કરી ધર્મશાળાનાં દ્વારે આવે છે અને ખૂબ સસ્ત વેચી જાય છે જગલમાં કામ કરનારા વાંસ અને ઈમારતી લાકડામાંથી સારી કમાણી કરે છે. ગિરિરાજ પર ચાહ તથા ફળના બગીચા છે, ઘણા આબાદ છે અને માલીકને ઘણે લાભ આપે છે.
[૪].
ગિરિરાજે પહોંચવાના માર્ગો જ્યારે તીર્થયાત્રા પગપાળા થતી, ત્યારે આ ગિરિરાજે પહોંચવાનું કામ ઘણું કઠિન ગણાતું, કારણ કે રસ્તામાં ઘણું નદી-નાળાં–જંગલ આવતાં, તદ્દન અજાણ્યા પ્રદેશો વટાવવા પડતા, રસ્તામાં ચાર લૂંટારૂને ભારે ભય રહે અને તેથી ચોકિયાત વગેરે પણ રાખવા પડતા. આ યાત્રા એકલ-દોકલથી તે થઈ શકતી જ નહિ. સારો સાથસથવા હેય તે જ થઈ શકતી અને તેથી સંઘની સાથે યાત્રા કરવાનું વિશેષ અનુકૂળ ગણાતું.
સંઘને પણ રસ્તામાં જે નાનાં નાનાં રાજ્યો આવે તેમની સંમતિ મેળવવી પડતી. તેમનું નક્કી કરેલું દાણ આપવું પડતું અને તેમને ભેટ સોગાદ આપીને રાજી કરવા પડતા પં. સિભાગ્યવિજયજીએ એ સમયનું ચિત્ર તીર્થમાળામાં આ પ્રમાણે દેર્યું છેઃ
ઝરીઈ વનવૃક્ષ ઝાઝા રઘુનાથસિંહ મહારાજા સુંદર સુણજી ; સોમદાસ ગુણગ્રાહી સંપત્તિ સારૂ રહિ છે. સં. ૧૫ જર જાતિ તિહાં દિવાણ ભર બેસે સભા મંડાણ હે, શું. જામે જે કઈ આવે અઢી લઈ આગે બોલાવે છે. સં. ૧૬ ભીતર લેવે રાજા મુક્કાથી હવે તાજા હે, શું. વિચમેં ફિરે જે દલાલ શ્રાવક સે કરે લાલપાલ છે. સં. ૧૭
Page #281
--------------------------------------------------------------------------
________________
પ
પારસનાથના માલ્યા અમે છું પ્રભુના રખવાલા હે, શું. સંઘ લેઈ તમે આવ્યા ઘો અમને જે કંઈ લાવ્યા છે. સું. કતરાણું આવ્યા ઉલ્લાસ તિહાં તીરથરાયને વાસ હસું. કૃષ્ણસિંહ નામે રાજા પરતાપી સબલ દિવાએ છે. સું. કહે રાજા કિરિયા કીધી યાત્રા દેવી મનસા લીધી હે; સું. તીરથ એ પવિત્ર તુમ્હારે સમ્મદ શિખર જુહાર છે. સું. હમ સેવક તીરથના તિણ કારણ દીજે જતના હે, શું.
અમ હાસલ દીજે દાણ અવરાંસુ નહિ તાણ છે. . ૨૧ પં. સૌભાગ્યવિજ્યજી જે સંઘ સાથે આવ્યા હતા, તે પ્રથમ મુર્શિદાબાદ ગયે હતું, ત્યાંથી કાસમ બજાર વગેરે થઈ પાછા વળતાં વર્ધમાન (બરદ્વાન), બકૅલેસર, પચેટ, રઘુનાથપુરા, નિંદા અને દાદર નદી થઈ ઝરિયા આવ્યું હતું. એ વખતે ઝરિયાની આસપાસ ઝાડી ઘણું હતી, અને ત્યાં રઘુનાથસિંહ નામનો રાજા હતા. તેને સોમદાસ નામને દીવાન હતા. તે સમેતશિખરજીની યાત્રાએ જતાં જે કંઈ યાત્રી અહીં આવે તેને અડધે રૂપિયે લઈને આગળ જવા દેતે. (એ વખતને અર્થે રૂપિયે એટલે આજના લગભગ દશ રૂપિયા !) રાજા ખાનગીમાં મુંડિયા વેરા પણ લેતા અને એ રીતે ઘણા પૈસા ભેગા કરતે, વચમાં દલાલે પણ ફર્યા કરતા. કાશી, પ્રયાગ, મથુરા વગેરેમાં પંડયાઓ હોય છે, તેવા જ આ દલાલે હશે ! તેઓ યાત્રાળુઓને કહેતા કે “અમે તે પાર્શ્વનાથ ભગવાનના પાળેલા રખેવાળ છીએ અને તમે તેમની યાત્રાએ જવાનો સંઘ લઈને આવ્યા છે, માટે જે કંઈ લાવ્યા છે, તેમાંથી થોડુ) અમને આપો.'
ત્યાંથી કતરાસુ એટલે કતરાસગઢ આવ્યા. ત્યાં કૃષ્ણસિંહ નામને રાજા હતા. તે યાત્રાળુઓને-સઘને એમ કહે કે “આ સમેતશિખર તીર્થ તમારૂં છે, માટે તેની સુખેથી યાત્રા કરે, પણ અમે આ તીર્થના સેવક છીએ, તેથી અમારૂ દાણ અમને આપે. અમે તેથી વિશેષની આશા રાખતા નથી, વગેરે.
ઈસરી એટલે પાર્શ્વનાથ હીલ સ્ટેશનથી ૩ માઈલ નીમીયાઘાટ છે, ત્યાંથી ૯ માઈલ ટોપચાચી છે અને ત્યાંથી ૨ માઈલ પર કતરા સગઢ અવેલું છે. એટલે ઈસરીથી તે ૨૩ માઈલ છેટે આવેલું છે. ત્યાંથી ૬ માઈલ કરકેન્દ્રા અને ત્યાંથી ૪ માઈલ ઝરિયા છે. એટલે ઝરિયા અને કતરાસગઢ વચ્ચે માત્ર દશ માઈલનું જ છેટું છે. તેમાં રાજ્યની સરહદ બદલાય અને નવા રાજ્યને કર, વેરે કે મુંડકું જે કંઈ ત્યાં લેવાતું હોય તે આપવું પડે.
આ ધનલભી નાના નાના રાજાઓ કઈવાર સંઘને બદદાનતથી રેકી લેતા અને
Page #282
--------------------------------------------------------------------------
________________
૨૦
તેમને મા મતાવવા આગળ ચાલતા નહિ. માવા એક પ્રયળ પ. જશકીતિ એ ૮ સમ્મેતશિખર–રાસ માં નોંધ્યા છે. તે આ પ્રમાણેઃ
માગરાના સુપ્રસિદ્ધ સધતિ કુવરપાલ અને સેાનપાલ લાઢાએ સં. ૧૬૭૦ માં શ્રી સમ્મેતશિખરજીના સઘ કાઢ્યો હતા. સાથે ૫૦૦ સુભટા હતા. તેા પટણા—નવાદા થઈ સખર નગર પહાંચ્યા. ત્યાં રામદેવ રાજાના મન્ત્રીએ સ્વાગત કરી સારાં સ્થાનમાં ડેરી આપ્યા. સુલપતિએ રાજાને મળી યાત્રા કરાવવાનુ` (યાત્રાર્થે આગળ ભાગ દર્શાવવાનું) કહ્યુ.. મા રાજા બ્રાહ્મણ હતા. તેણે કહ્યુ: · બે-ચાર દિવસમાં જ આપ થાકી ગયા ? માપના પહેલાં જે જે સ્ટેટા સરઘપતિએ આવ્યા, તે તે અહી મહિના-મહિના રહેલા છે.' સુઘપતિ એની મનેાવૃત્તિ સમજી પાછા આવ્યા. અને ચાર મુકામ કરીને સિંહ ગુફામાં શ્રી વધમાન સ્થાસીને વંદન કર્યું.
'
· સ’ઘપતિએ વિચાર કર્યું કે આ બ્રાહ્મજી લેાભી છે. સધને જોઈ તેની નજર ફરી ગઈ છે. એટલે તેમણે નિશાન ગાયુ લેાકાએ રાજાને સમજાવ્યેા. સદ્ઘપતિએ કહ્યુ: • અમને ઘણા દિવસે થઈ ગયા. પાલજ કઈ પાસે નથી, અમને રસ્તે મતાવા રામદેવે કહ્યું: ‘હું માથું તે મને આપે.
સધપતિએ જણુાળ્યું: ‘ જે માગશે તે માપીશ, પરંતુ મળજખરીથી કામ થશે નહિ. કઈક અત્યારે લ્યા, કંઈક પછીથી, ' રામદેવે કહ્યું: ' પછીથી શું ખને? અત્યારે જ આપી દે.’ સ’ઘપતિએ કહ્યુ - તમે તમારા કાલથી ચૂકી ગયા. તમને ધિક્કાર છે 1 તમારા મસ્તક પર પગ મૂકીને પાલગંજ જાઉ તે મને આસવાલ સમજજો.’
'
આગળના જમાનામાં સ ંઘપતિએ કેવા નિયર અને વીર હતા, તે આથી સમજાય છે. તેઓ શ્વનના ઉદાર હાથે વ્યય કરતા અને પ્રસગ આવ્યે જાનતે જોખમમાં મૂકીને પણ યાત્રિકેતુ' રક્ષણ કરતા.
સઘપતિએ આવીને પ્રયાણની તૈયારી કરી રાણીએ રામદેવને બહુ ઠપકા આપ્યા, ત્યારે એણે સલપતિને મનાવવા મત્રીને મેકલ્યા. મત્રીએ ઘણુા અનુનય—વિનય કર્યાં, પણ સંશ્ર્વપતિએ તેને ારા જવાબ આપી દીધા.
સઘપતિ પાછા નવાદા આવી મીરજા અબ્દુલ્લાને મળ્યા. તેણે હ્યું': · કાઈ ફીકર નહિ, ગામાના રાજા ત્રિલેાકચ'દ્ર ખૂબ ડાશિયાર છે, તેને ખેલાવું છું.” મીરજાએ તત્કાલ પેાતાના મેવડા દૂત મેલ્યા. રાજા ત્રિધાકચ'દ્ર સીના પત્ર વાંચી હુલાત થા અને પેાતાના માણસાને એકત્ર કરવા લાગ્યું. રાણીએ આ તૈયારી જોઈ કારણ પૂછ્યું. આખરે તેણે સલાહ આપી કે ‘રાજા રામદેવની માફક તમે સૂર્યંતા ન કરશેા. સદ્ઘપતિ ઘણા દાતાર અને આત્માભિમાની છે. તેમને યાત્રા કરાવવા માટે સન્માનપૂર્વક લઈ આવજો.
Page #283
--------------------------------------------------------------------------
________________
૨૦૭ રાજા ત્રિલોકચંદ્ર પિતાનું સૈન્ય લઈને મીરજા પાસે પહોંચ્યા. મીરજાએ એને સંઘપતિ પાસે લઈ જઈને કહ્યું: “આ મોટા વ્યાપારી છે. એમની પાસે હઝરત (દિલહીના બાદશાહ)ના હાથનું ફરમાન છે. એમને કઈ કઈ આપશે તે અમારે ગુનેગાર થશે.” રાજાએ કહ્યું: “કેઈ ચિંતા ન કરે. યાત્રા કરાવીને નવાદા પહોંચાડી દઈશ. એમને એક દમડીનું પણ નુકશાન નહિ થાય. જે નુકશાન થશે તે હું ભરપાઈ કરી દઈશ.” આ સાંભળીને સંઘપતિએ મીરજા તથા રાજને વસ્ત્રાલંકાર, ઘોડા, સેનૈયા, જહાંગીરી રૂપિયા તથા ઉત્તમ ખાદ્યાદિ પદાર્થોથી સંતુષ્ટ કર્યા. ત્યાંથી રાજાની સાથે સંઘપતિએ સંઘસહ પ્રયાણ કરીને પાંચ ઘાટી ઓળંગીને સકુશલ ગોમા નગર પહોંચ્યા. ત્યાંથી રાજાએ સુખપૂર્વક યાત્રા કરાવી. '
આ ઉપરથી તે વખતની સ્થિતિનું સ્પષ્ટ ચિત્ર આપણે નજર સમક્ષ આવી જાય છે.
પરંતુ આજે પરિસ્થિતિ પલટાઈ છે અને પ્રવાસનાં સાધનો વધ્યાં છે. રેલવે, મટર, વિમાન વગેરેમાં ઝડપી પ્રવાસ થઈ શકે છે. તેથી આ ગિરિરાજે પહોંચવાનું કામ એટલું અઘરું રહ્યું નથી. ઈચ્છા હોય તે એકલો માણસ પણ તેની યાત્રા કરી શકે છે.
આગળના જમાનામાં એમ મનાતું કે પાલગજ પહોંચ્યા એટલે પારસનાથ પહોંચ્યા, સમેતશિખરજી પહેચ્યા. તેથી ઉત્તર-પશ્ચિમથી આવનાર યાત્રાળુઓ પટણા, નવાદા અને ખડગવિહા થઈ પાલગંજ આવતા અને દક્ષિણ-પૂર્વ તરફથી આવનાર માનપુર, જયપુર અને નવાગઢ ઘઈ પાલગંજ આવતા. ત્યાંથી તેઓ આ ગિરિરાજની યાત્રા કરતા.
આ ગિરિરાજ ઉપર જવાના રસ્તા અનેક છે. ટેપચાચીથી પગદંડી રસ્તે માત્ર ચાર ગાઉ જ થાય છે. ચંદ્રપ્રભ સ્વામીની ટ્રેકથી પણ ચડાય છે અને શુભ ગણધરની ટૂંકથી પણ રસ્તે નીકળે છે. આગળ આ બધા માર્ગોથી યાત્રા થતી પરંતુ અત્યારે તે બે જ રસ્તા પ્રસિદ્ધ છે : એક મધુવનથી ઉપર ચડવાને, બીજો ઈસરી એટલે પાર્શ્વનાથ હીલ સ્ટેશનથી ઉપર ચડવાને તેમાં મધુવનનું સઘળ વધારે પસંદ કરવા એગ્ય છે.
મધુવન પહોંચવા માટે પ્રથમ ગીરડી પોંચવું પડે છે. તે એક નાનું રેલ્વે સ્ટેશન છે અને ત્યાં એક બાજુ લખીસરાઈ સ્ટેશનથી અને બીજી બાજુ કલકત્તાધી પહોંચી શકાય છે. રેલ્વેની ઍડશે ગાઈડ તથા નકશે જેવાથી આની વધારે સમજવું પડવા સંભવ છે.
ગીરડી
ગીરડી સ્ટેશનની સામે જ આલિશાન શ્વેતામ્બર જૈન ધશાળા છે. તે સં.૧૯૩૪ માં મુર્શિદાબાદ નિવાસી શાયાહાદુર ધનપતિસિંહજીએ બનાવેલી છે. તેમાં ઉતારવાની સારી રાગવડ છે. તેમાં પ્રવેશ કરતાં જ ડા હાથે સુંદર મંદિર છે. તે સં. ૧૯૪૨માં
Page #284
--------------------------------------------------------------------------
________________
૨૦૮
મુર્શિદાબાદ નિવાસી રાયબહાદુર બુધસિંહજીએ બનાવેલું છે. તેમાં નાગફણાવાળા શ્રી સુપાર્શ્વનાથ ભગવાન આરસની છત્રી નીચે બિરાજમાન છે પાસે બગીચે છે. તેમાં ગુલાબ, ચમેલી, જાઈ, જુઈ, ગુલકાવદી વગેરે તરેહ તરેહના પુષ્પો થાય છે અને તે રાજ પૂજામાં પ્રભુજીને ચડે છે.
સાધુ-સાવીઓ રાજગૃહી, પાવાપુરી વગેરે તીર્થોની યાત્રા કરીને નવાદા અને કેડારમાના માર્ગે અહીં પહોંચી શકે છે.
ગીરડી ગામ બહુ મોટું નથી, પણ ખાવા-પીવાની બધી વસ્તુઓ મળી શકે છે. નજીકમાં કેલસા અને અબરખની ખાણે હોવાથી ઉદ્યોગનું કેન્દ્ર છે. તેનું મુખ્ય નિશાન એ છે કે ગામની ચારે બાજુ રેલ્વેના પાટા પથરાયેલા છે અને સવાર-સાંજ ધૂમાડે ખૂબ રહે છે. પ્રથમના જમાનામાં ગામની આસપાસ બાગ, બગીચા, વૃક્ષઘટાઓ કે લીલાંછમ ખેતરો નજરે પડતાં અને તે દિલ તથા દિમાગને ખૂબ શાંતિ આપતાં. આજે જમાને ઉદ્યોગને છે, વધારે ઉત્પાદનને છે, એટલે આવાં દશ્ય નજરે પડે છે. અહીં એટલું જણાવવું ચોગ્ય થઈ પડશે કે અર્થોત્પાદનની ધૂનમાં આપણે ઘણું ગુમાવ્યું છે, ખાસ કરીને ચિત્તની શાંતિ ! એ તે ધર્મારાધનથી જ પ્રાપ્ત થઈ શકે અને ધર્મારાધનનું એક પ્રબળ અંગ તીર્થયાત્રા છે.
ગીરડીથી મધુવન અઢાર માઈલ દૂર છે. ત્યાં જવા માટે પાકી સડક છે. વાહનમાં ગાડાં, બસ, ટેકસી વગેરે મળે છે. આ આખાયે માર્ગ ખૂબ રળિયામણે છે, એટલે યાત્રાળુનું મન પ્રસન્ન થાય છે. અને હવે એક મહાન શાંતિદાયક સુંદર સ્થાન તરફ જઈ રહ્યા છીએ, તેનું ભાન કરાવે છે.
જીવાલિકા નદી ગીરડીથી દશ માઈલ દૂર વાકડ નામની એક સરિતા માર્ગમાં આવે છે. તેના પર પૂલ બધેલ છે. આ પુલની એક બાજુ નાની શ્વેતામ્બર જૈન ધર્મશાળા છે અને તેની પાછળ શ્રી વીર પરમાત્માનું નાનું મંદિર છે. બાજુમાં બરાકડ નામનું નાનું ગામડું છે, ત્યાંથી જોઈતી વસ્તુઓ મળી રહે છે. અહીં પૂજારી તથા માળી બધો વખત રહે છે. બધી વ્યવસ્થા મધુવન જૈન શ્વેતામ્બર કેઠી તરફથી રહે છે.
યાત્રિકે આ સરિતાને જુવાલિકા માનીને તેની ભાવપૂર્વક સ્પર્શના કરે છે અને વીર પરમાત્માની ચરણપાદુકાનાં દર્શન કરતાં એ ભવ્ય પ્રસંગને યાદ કરે છે કે જ્યારે તેમણે વજુવાલિકા નદીના તટ ઉપર શામા નામના ગૃહસ્થનાં ક્ષેત્રમાં કઈ ગુપ્તઅસ્પષ્ટ રહેલાં ચિત્યની નજીક, શાલ વૃક્ષની નીચે, છઠ્ઠની તપશ્ચર્યાપૂર્વક, ઉત્કટિકા સને, વૈશાખ સુદ ૧૦ દિવસે, તૃતીય પ્રહરે કેવલજ્ઞાનની પ્રાપ્તિ કરી હતી.
Page #285
--------------------------------------------------------------------------
________________
૨૦e
ચરણપાદુકા પર જીર્ણોદ્ધારને લેખ આ પ્રમાણે લેવામાં આવે છે?
'ऋजुवालिकानदीतटे श्यामाककुटुम्बी (वि) क्षेत्रे वैशाख शुक्ल १० तृतीयप्रहर केवलशान कल्याणिक समवसरणमभूत् मुर्शिदाबाद वास्तव्यप्रतापसिंह तद्भार्या महेतावकुंवर तत्पुत्र लक्ष्मीपतसिंह बहादुर तत्कनिष्ठम्राता धनपतसिंह यहादुरेण स. १९३० वर्षे जीर्णोઢાર (ક) () પિત્ત (ત) !”
આ પરથી એમ જણાય છે કે રા. બ. ધનપતસિંહજીએ સં. ૧૯૩૦માં આ તીર્થસ્થળને જીર્ણોદ્ધાર કરાવ્યું હતું. મૂળમંદિર સંબધી એમ લાગે છે કે જગત કે ઓગણીસમી સદીનાં પ્રથમ ચરણમાં મધુવનમાં એક મોટી કેઠી તથા ધર્મશાળા બનાવી તેમાં મોટા સાત જિન પ્રાસાદે કરાવ્યા, તેની ચારે બાજુ કિલ્લે કરાવ્યું અને તેની બહાર ક્ષેત્રપાળ ભેમિયાજીનું મંદિર બનાવ્યું. એ વખતે જ કે લગભગ એ અરસામાં બંધારું હશે અને તેમાં ચરણપાદુકા સ્થાપી હશે, કારણ કે પહેલાં આ સ્થાનને કાજુ વાલિકા તરીકે ઓળખવામાં કે ઈ સ્પષ્ટ પ્રમાણે પ્રાપ્ત થતાં નથી.
સુનિશ્રી ન્યાયવિજયજી (ત્રિપુટી) એ જૈન તીર્થોના ઈતિહાસમાં આ સ્થાન જુવાલિકા હેવાને અભિપ્રાય ઉચ્ચાર્યો છે, પણ તે અંગે સાધક-બાધક અનેક પ્રમાણેને સંભાળભર્યો વિચાર કરવાની જરૂર છે. તે અંગે પ્રાચીન તીર્થમાળામાં આ પ્રમાણે ઉલ્લેખ થયેલા છે: (૧) સમેતશિખર આગતિવીસ કેસ, રજુવાલુકા નઈ પાસઈ
જે ભીય ગામ વિસાલતુ, જય જય જે વર્ધમાન તિહા ના ભણી જઈ, સુમુખિ જિનવર વીર નમી જઈ
આ રસાલતુ, જય જય જે. ઈમ સુણી લકથી વાત, તિહાં જઈનઈ કીધી નામ, ઈહાંથી કીજઇ ધ્યાન, જય જય જે.
પં. શ્રી હંસસેમ (૨) ગિરિ આગિં કેશ બારે, ઉપનિથી દેવ જુહારે; રિજુવાલુઅ જ ભી ગામ, વીરહ જિન કેવળ ઠામ.
પં. શ્રી વિજયસાગર (૩) સમેતશિખરથી નિમણુઈ પાસ, ભીય ગામ અછઈ બવાસ; રિજુવાલિકા નદી નઈ તીર, કેવલ પામ્ય શ્રી મહાવીર.
પં. શ્રી જયવિજય ૪ અહીં કસમાં મૂઠ્ઠાં અક્ષરે અમારા છે, જે શુદ પાઠ મૂચવે છે. ૪૫. ૪૬૬, ૬૭
૨૭
Page #286
--------------------------------------------------------------------------
________________
૧૬૦ () ગિરિથી દૂર દક્ષિણ દિર્શિ, દેખિઈ રિજુવાલુકા નામ; દામોદર ભટની હરણાં વહે, વીર જિન કેવલ ઠામ.
પં. શ્રી સૌભાગ્યવિજય પં. શ્રી હંસોમજી એમ જણાવે છે કે સમેતશિખરથી વીશકેદર ત્રીજુવાલિકા નદી છે અને ત્યાં જનિય ગામ છે, એમ લેક સુખેથી જાણી અમે તેની યાત્રા કરી. ૫. શ્રી વિજયસાગરજી આ સ્થાનને સમેતશિખરજીથી બાર કેશ દર બતાવે છે. પં. શ્રી જયવિજયજી તેનું અંતર બતાવતા નથી પણ તે જમણી બાજુ હતી એ નિર્દેશ કરે છે અને પં શ્રી સૌભાગ્યવિજ્યજી કહે છે કે ગિરિજથી ક્રર હમણાં જે દામોદર નદી વહે છે, તેજ ત્રાજુલાલિકા નદી છે.
આ સંબધી શ્રમણ ભગવાન મહાવીરમાં પં.શ્રી કલ્યાણવિજયજીએ જઘાવ્યું છે કે “ આ ઉલેખેથી લાગવાનની કેવળકલ્યાણકની ભૂમિને નિશ્ચિત પત્તો લગાડે કઠણુ છે. આજકાલ જ્યાં સતશિખરની પાસે કેવલભૂમિ બતાવવામાં આવે છે, તેની પાસે ન તે જુવાલિકા અથવા એનાથી મળતાઝુલતા નાચવાળી કઈ નદી છે અને ન જમિયગ્રામ અથવા એના અપભ્રષ્ટ નામનું કઈ ગામ છે. સમેતશિખરથી પૂર્વ-દક્ષિણ દિશામાં દામોદર નદી આજે પણ છે, પરંતુ ત્રાજુવાલિકા અથવા ઉજુવાલિયા નદીને કયાંઈ પત્તો નથી, હા. ઉકત દિશામાં “આજી” નામની એક મેટી નદી અવશ્ય વહે છે, જે આ આજીને જ ઉજુવાલીયા માની લેવામાં આવે તે જુદી વાત છે, પરંતુ એક વાત અવશ્ય વિચારાય છે કે બાજી એક મટી અને આ નામથી પ્રસિદ્ધ પ્રાચીન નદી છે. “સ્થાનાંગસૂત્રમાં ગંગાની પાંચ સહાયક મોટી નદીઓમાં આની “ આજીએ નામથી જ પરિગણના કરવામાં આવી છે. આથી આજીને ઉgવાલિયાનો અપભ્રંશ માને ઠીક નથી. એક વાત એ પણ છે કે આજી અથવા દામોદર નદીથી પાવા–રાધ્યમાં
જ્યાં ભગવાનનું બીજું સમવસરણ થયું હતું, તે લગભગ ૧૪૦ માઈલ દૂર પડી જાય છે. જ્યારે શાસ્ત્રોમાં ભગવાનનાં કેવલજ્ઞાનનાં સ્થાની મધ્યમાં ૧૨ જિન દર બતાવી છે. “આવશ્યક સૂણિ ના લેખાનુસાર ભગવાન કેવલી થયા એ પહેલાં ચંપાથી વંભિય મંઠિય, છમ્માણ થઈને મધ્યમ ગયા હતા, અને મધ્યમાંથી પાછા જભિય ગામમાં ગયા હતા. જ્યાં ભગવાનને કેવળજ્ઞાન થયું હતું. આ વિહારવર્ણનથી સમજાય છે કે
જનિય ગામ” અને “ત્રીજુવાલિકા નદી મધ્યમાના રસ્તામાં ચંપાની પાસે જ કયાંક લેવાં જોઈએ. જ્યાંથી ચાલીને ભગવાન એક રાતમાં જ અધ્યા પહોંચ્યા હતા. આથી બાર એજનને હિસાબ પણું ઠીક બંધ બેસે છે.”
તાત્પર્ય કે જેને આજે વાલિકા માનવામાં આવે છે અને તેનાં કિનારે શ્રી મહાવીર સ્વામીનું મંદિર છે, એ સ્થાપનાતીર્થ છે. અન એટલી સ્પષ્ટતા કરવી ઉચિત
Page #287
--------------------------------------------------------------------------
________________
૨૧૧
ગણાશે કે જે આત્માથી છે, આત્મકલ્યાણુના અભિલાષી છે, તે તે આ સ્થાપના તીમાંથી પણ આત્મકલ્યાણુની અદ્ભુત પ્રેરણા લક્ષ્ય મેળવી લેવાને. મૂર્તિ એ જિનેશ્વર દેવની સ્થાપના છે, પરંતુ આત્માથી એ તેમાંથી આત્મકલ્યાણની કેટલી પ્રેરણા મેળવી
લે છે ?
ઋજીવાલિકાથી મધુવન જતાં રસ્તામાં ચાતરમ્ જગલ આવે છે. વચ્ચે અનેક રસ્તાઓ નીકળે છે, તેથી લેામિયાના સાથ વિના માર્ગે જવુ' ઊચિત નથી.
[4]
મધુવન અને ઈસ્ટરી
મધુવન ચાર અક્ષરનું' કેવુ સુંદર નામ છે? તેની આસપાસ મધુરતા વેરતાં વિવિધ વૃક્ષાની વિશાળ ઘટાએ આવેલી છે, એટલે જ તેનુ આવું નામ પડેલું છે. આપણા પૂર્વજો નામ પાડવામાં ઘણા કુશળ હતા, એમાં કેને સદેહે છે? અમને તે નથી જ. હીના લેકા વનાં સ્થાને મુ ખેલે છે અને આગળના અનેા ઉચ્ચાર પહેાળા કરે છે, એટલે મધુવનનાં સ્થાને ‘ મેખન’ એવા શબ્દ પ્રયાગ પણુ સાંભળવામાં આવે છે.
'
મધુવન ગામ ગિરિરાજથી માત્ર એક ક્લેગના 'તરે આવેલું છે, એટલે ત્યાં પહોંચતાં જ ગિરિરાજની પવિત્ર છાયામાં આવી ગયાના આનંદ હૃદયમાં ઉછળવા લાગે છે. શ્રી શત્રુ ંજય મહાત ની યાત્રામાં જે સ્થાન પાલીતાણાનુ છે અને શ્રી ગિરનાર મહાતીર્થની યાત્રામાં જે સ્થાન જૂનાગઢનુ છે, તે જ સ્થાન શ્રી સમ્મશિખરજી મહાતીર્થની યાત્રામાં મધુવનનુ છે, તળેટીનાં સ્થન તરીકે મધુવન અસ્તિત્વમાં આવ્યા પછી શિખરજીની યાત્રા વધારે સરળ અને સગવડભરી બની છે અને યાત્રિકનુ' પ્રમાણ વધતુ રહ્યુ છે. આજે દર વર્ષે આઠ-દસ સ્પેશ્યલ ટ્રેઈના તથા હજારેશ યાત્રાળુએ અહી' આવે છે.
આ સ્થાન ત્યારે અસ્તિત્વમાં આવ્યુ' સબધી પશુ ઘેાડી વિચારણા કરીએ સં. ૧૭૫૦ સુધીનાં તીવણું નામાં મધુવનને તળેટી તરીકે ઉલ્લેખ થયેલા નથી, પરંતુ ત્યાર પછી સં. ૧૮૩૫ મ' ૫. દયારુચિ ગણિએ રચેલા સમ્મેતશિખર રાસમાં તેના ઉલ્લેખ આ પ્રમાણે થયેલું છેઃ
દેશ દેશના સઘ મિલ આવે, ખાલે ય જિન વીસરે; પહેલી સફલ ખેલાય પાલગંજે, લહી રાજાની આશીષ રે. સાંગલિયા પ્રભુ પાર્શ્વની સૂરત, બહુ ઓચ્છવ મ’ડાલુ રે; પાલગ’જસે પ્રભુજી લાવે, ખેલે સુખ જય વાણુ રે. સંઘસહુ યુવનમે આવે, હરિ રહું પટ્ટ આવાસ રે; મધુનમે. પ્રાસાદ પ્રભુકા, જિહાં ચા૨ે પ્રભુ પાસ રે.
Page #288
--------------------------------------------------------------------------
________________
ર
એટલે સં. ૧૯૩૫ માં આ સ્થાનને ગરિરાજની તળેટી તરીકે પૂરી પ્રતિષ્ઠા મળી ચૂકી હતી એ નિશ્ચિત છે. પણ તે એકાએક તે નહિ જ બન્યું હોય, તેને કેટલેક સમય જરૂર લાગ્યું હશે. સં. ૧૮૨૫ માં અહીં મંદિરની પ્રતિષ્ઠા થયાનું વર્ણન ઉક્ત રાસમાં આવે છે અને સં. ૧૮૦૯ માં બાદશાહ અહમદે પ્રથમ જગત શેઠ મહતાબરાયને મધુવન, કેઠી, જયપાઉનાળું વગેરે ભેટ આપ્યાનો ઉલ્લેખ છે. એટલે સં. ૧૮૦૯ માં પણ આ સ્થાનની તળેટી તરીકે પ્રતિષ્ઠા જામવા માંડી હશે અને ત્યાં તીર્થની રક્ષા તથા યાત્રાળુઓની સગવડ માટે કોઠી સ્થપાઈ ગઈ હશે. તેથી અઢારમી સદીના અંતભાગે આ સ્થાનને વિકાસ શરૂ થયો, એવું અનુમાન કરીએ તો અનુચિત નહિ ગણાય.
પ્રથમ પાલગંજ આવીને જ શિખરજીની યાત્રા થાય એ સંસ્કાર લાંબા વખતથી જૈન સમાજમાં દઢ થયેલો હતો, તેથી યાત્રિકે પાલગંજ થઈને મધુવન આવતા અને એ વખતે મોટા ઉત્સવપૂર્વક શ્રી શામળિયાજી પાર્શ્વનાથની મૂર્તિ સાથે લાવતા. પછી તેની મધુવનનાં મંદિરમાં સ્થાપના કરીને વિશેષ મહત્સવ કરતા, પરંતુ સમયનાં વહેણ સાથે પાલગંજ થઈને મધુવન આવવાનું ઓછું થતું ગયું. અને ગિરડીમાં રેલ્વે સ્ટેશન થયા પછી, તેમજ ત્યાંથી મધુવન પહોંચવાની સીધી સડક બંધાયા પછી તો પાલગંજ છેક જ વિસરાઈ ગયું. આજની પ્રજાને તે પાલગજ કયાં આવ્યું ? કે એક કાળે તેની કેટલી મહત્તા હતી? તેની પણ ખબર નથી !
મધુવનમાં કિલ્લેબંધ આલીશાન જૈન શ્વેતામ્બર કેઠી છે. તેમાં મુનીમ, ગુમાસ્તા, નોકરચાકર, ચપરાશી, ઘંટા-ઘડિયાળ, નેબતખાના બધે ઠાઠ રાજશાહી છે. આ કેઠીમાં વિશાળ ધર્મશાળા છે. વધારે સ્પષ્ટ કહીએ તે ધર્મશાળાઓને એક સમૂહ છે. તેમાંની એક ધર્મશાળા અમદાવાદવાળા હરકેર શેઠાણીએ બંધાવેલી છે, બીજી ધર્મશાળા મુર્શિદાબાદવાળા રાયબહાદુર લમીપતિસિંહજીએ બંધાવેલી છે અને બીજી નાની નાની જુદા જુદા ગૃહસ્થની સખાવતથી બંધાવાયેલી છે. સેંકડે યાત્રાળુઓ એક સાથે ઉતરી શકે એમ છે. વાસણ-ગોદડાં વગેરે જે જોઈએ તે મળી શકે છે. - ધર્મશાળામાં આગળ જતાં આ તીર્થની પિઢી આવે છે. તેનો, આ ધર્મશાળા, એને, બાજુમાં આવેલાં મંદિરે તથા ગિરિરાજ પર આવેલા તમામ દર્શનીય સ્થા નેને વહીવટ અજીમગંજનિવાસી મહારાજા બહાદુરસિંહજી દૂધેડિયા કરે છે.
પાસે એક ઉમદા બગીચે છે. તેમાં તરેહ તરેહનાં સુગંધી પુપ થાય છે અને તે જ દેવપૂજનમાં વપરાય છે.
તેની નજીકમાં જ અગિયાર મંદિરને એક માટે સમૂહ છે, તે તીથષિરાજની એક ટ્રક હોય એવું લાગે છે. તેમાં મુખ્યતા શ્રી શામળિયાજી પાર્શ્વનાથ મંદિરની છે.
Page #289
--------------------------------------------------------------------------
________________
૨૨૩
આ મદિર જગતશેઠે ઘા ધનવ્યય કરીને ખંધાવેલું છે. તેમાં લગભગ ત્રણ ફૂટ માટી શ્રી શામળિયાજી પાર્શ્વનાથની મૂર્તિ બિરાજે છે. તેની એક બાજુ શ્રી પાર્શ્વનાથ ભગવાનની તથા શ્રીજી ખાજુ શ્રી શીતનાથ ભગવાનની શ્વેત પ્રતિમાએ છે. આ ત્રણે પ્રતિમાએ પર સ*. ૧૮૭૭ થી માંડીને ૧૯૮૮ સુધીના લેખા છે. આ મંદિરની આરસની દીવાલેાપર તીના નકશાઓ તથા કમાના પર વિવિધરી વેલબુટ્ટાએ છે.
આ મદિરની ડાખી ખાજુએ શ્રી પાર્શ્વનાય ભગવાનનુ' મ'હિર છે, તે મુર્શિદાબાદની એક ભાગ્યવ ́ત શ્રવિકાએ બધાવેલું છે. મૂર્તિ પર ૧૮૭૭માં શ્રી જિનહ સૂરિદ્વારા પ્રતિષ્ઠા થયાના લેખ છે. ઉપરના માળે ચૌમુખ સુપાર્શ્વનાથજી બિરાજમાન છે.
ત્રીજું મ`દિર શ્રી ચ†દ્રપ્રભ સ્વામીનું છે. તે મુર્શિદાબાદનિવાસી ખાજી જશરૂપજી હરખચંદજી નવલખાએ ખંધાવેલું છે. મૂર્તિ પર સ', ૧૮૮૮ માં ખરતરગચ્છીય શ્રી જિનચંદ્રસૂરિએ પ્રતિષ્ઠા કરાવ્યાને લેખ છે.
ચાક્ષુ' 'દિર શ્રી પાર્શ્વનાથજીનુ છે, તે કલકત્તાનિવાસી જૌહરી ભેરુદાનજીનું અંધાવેલું છે. મૂર્તિ પર સ. ૧૯૧૦ માં પ્રતિષ્ઠા થયાના લેખ છે.
પાંચમુ' મંદિર પણુ શ્રી પાર્શ્વનાથજીતુ છે, તે કાનપુરનિવાસી ભંડારી રૂગનાથ પ્રસાદજીએ બધાવેલું છે, મૂર્તિ પર સ’, ૧૮૫૪માં પ્રતિષ્ઠા થયાના લેખ છે,
છઠ્ઠા મદિરમાં વીશ જિનપતિઓની ચરણપાદુકા છે. આ મ`દિર પાછળથી ધાવેલું છે.
સાતમું મ`દિર શ્રી ગાડીપાર્શ્વનાથજીનુ છે, તે મિરજાપુરના ભાગ્યશાળી શ્રાવકે બંધાવેલું છે. તેમાં શ્રી ગાડીપાર્શ્વનાથજીની શ્વેત સુદર પ્રતિમા બિરાજમાન છે, તેના પર સ. ૧૮૯૭ માં પ્રતિષ્ઠા થયાના લેખ છે. આ મંદિરના ઉપરના માળે શ્રી સ’ભવનાથ ભગવાન બિરાજમાન છે.
આઠમુ મ"દિર શ્રી ચિંતામણી પાર્શ્વનાથનુ છે, તે મિરજાપુરનિવાસી જોહરી ધનસુખદાસજીનુ` મધાવેલુ છે. તેમાં લગભગ અઢી હાથ ઊચી શ્રી પાર્શ્વનાથ પ્રભુની શ્યામ મૂર્તિ ખીરાજમાન છે. મૂર્તિ નીચે ૧૮૯૭ માં પ્રતિષ્ઠા થય ને લેખ છે.
નવસુ' મ`દિર શ્રી સુપાર્શ્વનાથજીનુ છે, તે ખીકાનેરના શ્રાવકાએ મધાવેલું છે. મૂર્તિ નીચે સ. ૧૯૦૦ માં પ્રતિષ્ઠા થયાને લેખ છે.
દશમું મંદિર ગણુધર શુભ સ્વામીનું છે. છે ખલુચર-મુર્શિદાબાદના શ્રાવકાએ બંધાવેલુ છે. તેમાં શુભ ગણુધરની લગભગ એક હાથ માટી મૂર્તિ સાધુ સ્વરૂપમાં બિરાજમાન છે. તેની નીચે સ. ૧૮૫૫ માં શ્રી જિનસૂરિ દ્વારા પ્રતિષ્ઠા થયાને લેખ છે.
Page #290
--------------------------------------------------------------------------
________________
અગિયારમું મંદિર શ્રી ગોડી પાર્શ્વનાથજીનું છે, તે મુર્શિદાબાદ નિવાસી બાબુ પ્રતાપસિંહજીએ બંધાવેલું છે. મૂર્તિ નીચે સં. ૧૮૬૮ માં શ્રી જિનચંદ્રસૂરિ દ્વારા પ્રતિ ઠા થયાને લેખ છે.
શ્વેતામ્બર કેઠીની બહાર દરવાજાના નાકે વિશાળ વટવૃક્ષની નીચે તીર્થ રક્ષક ભેમિયાજીનું મંદિર છે. તેમાં તીર્થ એટલે પહાડના આકારની એક ભવ્ય આકૃતિ છે, તેજ સેમિયાજી. તે તીર્થ તથા યાત્રિકે નું રક્ષણ કરવામાં જાગતી ત મનાય છે. અને તેથી યાત્રિકે અહીં આવતાં જ પ્રથમ તેમને વંદન કરે છે. વળી જ્યારે તેઓ ગિરિરાજની યાત્રાએ જાય છે, ત્યારે અહીં વદન કરીને જ જાય છે કે જેથી તેમની યાત્રા સુખરૂપ થાય અને રસ્તામાં ભૂલા પડાય નહિ કે કોઈ જાતની હેરાનગતિ થાય નહિ. યાત્રા કરીને પાછા ફરતાં પણ યાત્રિકે તેમને વંદન કરે છે, તે એટલા માટે કે તેમની કૃપાથી યાત્રા સુખરૂપ થઈ. એ વાત નિશ્ચિત છે કે અહીં ભેમિયાજીની સ્થાપના થયા પછી આ તીર્થની મહત્તા વધી છે.
આ મંદિર ઉપરાંત ગામ બહાર પણ એક મંદિર છે, જે રાજા દેઢીનું મંદિર કહેવાય છે. તેમાં શ્રી સુધર્મા સ્વામીની મૂર્તિ બિરાજમાન છે.
ધર્મશાળા બહાર પાછળની બાજુ દાદાજીની છબી છે.
વેતામ્બર કેઠીની એક બાજુ દિગમ્બર વીસપંથી અને બીજી બાજુ દિગમ્બર તેરાપંથીની કેઠીઓ છે. તેમાં ધર્મશાળા તથા મંદિર છે. આ બંને કેઠીઓ વેતામ્બરેએ આ સ્થાનને વિકાસ કર્યા પછી પાછળથી નંખાયેલી છે.
મધુવનથી ગિરિરાજ પર જવાને રસ્તે સીધે છે. અહીં અશકત, બિમાર વગેરે માટે જોઈએ તે પ્રકારની હેળીઓ મળી રહે છે, પણ તેને પ્રબંધ આગલા દિવસે કરી લેવું પડે છે ભાવે કઠી તરફથી બાંધેલા છે, છતાં યાત્રાળુઓની ભીડ વખતે ચેડા વધારે પૈસા આપવા પડે છે. નાનાં છોકરાંઓને તેડવા માટે મજૂર પણ મળે છે.
હાલમાં અહીં ભેજનશાળા ચાલે છે, એટલે યાત્રાળુઓને ખાવા-પીવાની સારી સગવડ રહે છે.
અહીની સ્થાનિક પ્રજા ઘણું ગરીબ છે અને તે ધર્મશાળાના દ્વારે વિવિધ પ્રકારની મજૂરી કરવા ઊભી રહે છે. આમ છતાં યાત્રિકોએ તેને વસ્ત્ર વગેરેનું દાન કરવાની જરૂર છે.
ઈસરી
ઈલરને પારસનાથ હીલ સ્ટેશન કહે છે, તે ઈ. આઈ. રેલ્વેનું એક નાનકડું રટેશન છે, એટલે ત્યાં મેઈલ કે એકસપ્રેસ ગાડીઓ ઊભી રહેતી નથી. તેથી તે મારફત
Page #291
--------------------------------------------------------------------------
________________
૨૧૫ પ્રવાસ કરનારાઓએ આગળના મોટા સ્ટેશને ઉતરી અહીં પેસેન્જર ટ્રેન દ્વારા આવવાનું રહે છે
સ્ટેશન સામે જ શેઠ આણંદજી કલ્યાણજીની ધર્મશાળા છે. ત્યાં મુનીમ અને બીજા માણસો રહે છે, તે શિખરજી પહાડની પૂરેપૂરી વ્યવસ્થા રાખે છે.
અહીંથી નીમીયાઘાટના રસ્તે શિખરજી ઉપર શ્રી પાર્શ્વનાથ ભગવાનની ટૂંકે પહોંચી શકાય છે. પરંતુ યાત્રિકને મધુવનમાં રહેલાં જિનમંદિરનાં દર્શનનો લાભ મળે તથા બીજી પણ અનુકૂળતા રહે તે માટે તેમણે ત્યાંથી ૧૪ માઈલ બસને પ્રવાસ કરીને મધુવનમાં આવી જવું ઉચિત છે.
[૬]
યાત્રા અંગે બે બેલ યાત્રા–તીર્થયાત્રા એ જીવન સુધરવાની જડીબુટ્ટી છે, જીવનને ઉન્નત બનાવવાને અભુત કીમિયે છે, જીવનને શુદ્ધ-નિર્મળ–પવિત્ર બનાવવાને અનુપમ ઉપાય છે. તેથી જ સર્વ મહાપુરુએ તેની અગત્ય સ્વીકારી છે અને તેને ધાર્મિક પ્રવૃત્તિમાં અગત્યનું સ્થાન આપ્યું છે જેન મહર્ષિઓનું તે સ્પષ્ટ ફરમાન છે કે શ્રદ્ધાસંપન્ન વિકશીલ ક્રિયાવિભષિત શ્રાવકોએ વર્ષમાં એક વાર તે નાના–મોટા કઈ પણ તીર્થની યાત્રા અવશ્ય કરવી.
તીર્થ એ તરવાનું સાધન છે. શબ્દની વ્યાખ્યા પણ એ જ અર્થનું સૂચન કરે છે. ત્તાનેતિ તીથg” એટલે અહીં આવનારે એવી જ પ્રવૃત્તિ કરવી જોઈએ કે જે સંસારસાગર તરવામાં ઉપગી થાય તાત્પર્ય કે દાન, શીલ, તપ અને ભાવનું યથાશક્તિ આરાધન કરી લેવું એ તીર્થયાત્રિકનું ખાસકર્તવ્ય છે. સાથે એ પણ યાદ રાખવું કે કદી હતારો જોઈએ તેવો ન મળે, સગવડમાં કંઈ ખામી હોય કે વાહન વગેરેને પ્રબંધ સતેષકારક ન થાય તે આકળા-ઉતાવળા થવું નહિ, પણ ખામોશી પકડવી અને જે છે તે જ ઠીક છે એમ માનીને સંતોષ ધારણ કરે. ઈચ્છાપૂર્વક કષ્ટને સહન કરી લેવું એ કાયકલેશ” નામનું એક પ્રકારનું તપ છે.” એ કદી પણ ભૂલવું નહિ વળી
ઉતાવળા સો બાવરા, ધીરા સો ગંભીર' એ ઉકિત પણ યાદ રાખવી. ધીરજ અને શાંતિથી જે કામ થાય છે, તે આકળ-કે ઉતાવળા થવાથી થતુ નથી. પાપને–પ પકારી પ્રવૃત્તિને તે અહીં પટ પર લઈ ન શકાય. કહ્યું છે કે
अन्यस्थाने द्रुतं पापं, तीर्थस्थाने विनश्यति ।
तीर्थस्थाने गत पापं, वालेपो भविष्यति ॥ *બલ તપના છ પ્રકારો છે : (૧) અવસ, (ર) ઉોરિકા, (૩) શનિદોષ, ( સાસ (૫) કાયકલેસ રપને (૬) સંલીનના,
Page #292
--------------------------------------------------------------------------
________________
૨૧૬ “અન્ય સ્થાને કરાયેલું પાપ તીર્થસ્થાનમાં નાશ પામે છે, જ્યારે તીર્થસ્થાનમાં કરેલું પાપ વજલેપ જેવું બની જાય છે ? તાત્પર્ય કે પછી એ પાપમાંથી છુટવાને કોઈ ઉપાય રહેતું નથી, એટલે તેનું ફળ અવશ્ય જોગવવું પડે છે.
પાપ સ્થાનકે અઢાર છે, તેમાં પાંચ પાપે ઘણાં મોટાં છે, તેને તે અહીં અવશ્ય ત્યાગ કરવો જોઈએ, અર્થાત્ કઈ પ્રાણુની હિંસા કરવી નહિ, જૂઠું બોલવું નહિ. ચેરી કરવી નહિ, અબ્રહ્મનું સેવન કરવું નહિ તથા પરિગ્રહમાં મૂરિષ્ઠત થવું નહિ, આ પાપે થવાનું મુખ્ય કારણ મોજશોખ છે, એટલે તેનાથી દૂર રહેવું જોઈએ. વળી કલહ-કંકાસ કર્મબંધનનું કારણ છે, એટલે કેઈ સાથે લડાઈ-ઝઘડે ન કરતાં સલુકાઈથી વર્તવું જોઈએ અને અહીં આવનાર સવે મારા સાધર્મિક બંધુઓ છે, એમ માનીને તેમની સાથે નેહભર્યો વર્તાવ કરવો જોઈએ. - શ્રી હરિભદ્રસૂરિજીએ પંચાશકમાં તીર્થયાત્રાને લગતાં છ કર્તવ્યને નિર્દેશ કર્યો છે. તે અનુસાર યાત્રિકે તીર્થભૂમિમાં આવીને યથાશક્તિ દાન દેવું જોઈએ અને પ્રભુને ભંડાર ભરે જોઈએ. યથા શક્તિ તપ કરવું જોઈએ, ઉચિત વેશભૂષા રાખવી જોઈએ (જેથી બીજા પર ખરાબ છાપ ન પડે) વાજિંત્રવાદન કરવું જોઈએ, સારગતિ સ્તુતિ -તેત્રો બોલવા જોઈએ અને હર્ષમાં આવીને પ્રભુ સમક્ષ નૃત્ય કરવું જોઈએ.
અન્યત્ર મન, વચન, કાયાની પવિત્રતા જાળવવાને ખાસ ઉપદેશ છે.
બસ, આટલી સમજણ સાથે યાત્રિક ગિરિરાજની યાત્રા કરવા તત્પર બને. પરંતુ હજી અમારે મહત્વની એક—બે વાત કહેવાની છે. યાત્રાની સફલતાને ખર આધાર શ્રદ્ધા અને ભાવોના ઉલાસ પર છે. તેથી યાત્રિક પિતાનો દીલને શ્રદ્ધાથી ભરી દેવું જોઈએ. અને તેમાં ઉલાસને અતિરેક આ જોઈ એ શ્રદ્ધા વિનાની યાત્રા એ શું યાત્રા છે? નહિ, નહિ, એ તે એક પ્રકારનું પરિભ્રમણ જ છે, ત્યારે ઉલ્લાસ વિનાની યાત્રને યાત્રા કહેશો ખરા? અમે તે તેને એક પ્રકારને ફેગટ પરિશ્રમ જ ગણીએ છીએ.
દિલમાં શ્રદ્ધા હોય, ઉલ્લાસ હોય, તે ગિરિરાજનું કઠિન આરહણ પણું મનમાં ભેદ ઉપજાવતું નથી કે વિષાદને અનુભવ થવા દેતું નથી. બધે સમય આનંદ આવે છે અને તેમાંથી અનેક પ્રકારના શુભ વિચારેને–ભાને જન્મ થાય છે. આ વસ્તુ મામાલિન્ય દૂર કરે છે. કુસંસ્કારને હઠાવી દે છે અને પવિત્રતાને પ્રવાહ વહેતે કરે છે.
શિખરજીની યાત્રા કારતક સુદિ ૧૫ થી ફાગણ સુદિ ૧૫ સુધીમાં વિશેષ પ્રમાણમાં થાય છે. ત્યાર પછી યાત્રાળુઓનું પ્રમાણ ઘટે છે. વિદ્યાસાગર ન્યાયારત્ન શ્રી શાંતિવિજયજી મહારાજે જૈન તીર્થ ગાઈડમાં જણાવ્યું છે કે “ઘણા લોક એ વાતનો વિચાર કરે છે કે શિખરજીના પહાડમાં હરડાં, બહેડા, આંબળા, ભીલામા, (તથા) વછનાગ વગેરે
Page #293
--------------------------------------------------------------------------
________________
૨૧૭
એવી ઝેરી જડીબુટ્ટીઓ છે કે જેની અસર વૈિશાખ-ન્ડ માસમાં અહીંના પાણી પર આવી જાય છે અને તેથી યાત્રીલેક બિમાર પડી જાય છે. પરંતુ આ વિચાર છેટે છે, અમે કેટલી વાર ગરમીના દિવસોમાં અહીં આવી ચૂક્યા છીએ ખાસ મધુવનમાં તે મીઠાં પાણીના ઘણા ફવા છે, તેથી યાત્રીઓને કોઈ જાતની તકલીફ પડતી નથી. પહાડી ઝરણાંનું પાણી પીવાની કોઈ જરૂર પણ નથી. જે પાણીની અસર આવા જ પ્રકારની હોય તે યાત્રીઓ અહીં દરેક વખતે આવ્યા કેમ કરે ? સામાન્ય લકેના કહેવાથી દેરવાઈ જવાની જરૂર નથી.
રૂના વ્યાપારવાળાઓને કારતક-માગશરમાં ફુરસદ હોતી નથી. માસામાં વરસાદનું કારણ હોય છે અને ગરમીમાં પાણી બગડી જાય છે. તે બતલાવો કે તીર્થયાત્રાએ કયારે જશો? પુત્ર-પુત્રીના વિવાહ અને જાનમાં વૈશાખ-જેઠમાં પણ જાઓ છે, કેઈ બહાનું બતાવતા નથી અને તીર્થયાત્રામાં આવાં બહાનાં સામે આવે છે. પરંતુ આ બધી ફ્રીઝલ વાતે છે. જ્યારે દિલ માને ત્યારે યાત્રા કરે અને કેઈ જાતને ભય રાખે નહિ.
સ્પેશ્યલ ટ્રેન દ્વારા આ પ્રદેશની યાત્રા કરવા આવનાર કાર્તીકી પૂર્ણિમાના દિવસે કલકત્તાના સુપ્રસિદ્ધ ભવ્ય વાડાનાં દર્શન કરીને સીધા અહીં આવવાનું પસંદ કરે છે, તેથી એ સમયે અહીં યાત્રાળુઓની ભારે ભીડ રહે છે. ત્યારપછી એ ભીડ કમે કેમે ઓછી થાય છે. વળી પિષ દશમી એટલે પોષ વદી ૧૦ (ગુજરાતી માગસર વદી ૧૦) આવતાં યાત્રાળુઓની સંખ્યા વધે છે, કારણ કે તે દીવસે શ્રી પાર્શ્વનાથ પ્રભુનું જન્મકલ્યાણક છે અને અહી મેટે મેળે ભરાય છે.
યાત્રાના આ સમય દરમીયાન અહીં ઠંડી સારા પ્રમાણમાં હોય છે. ખાસ કરીને પ્રાતઃકાળના અગીયાર વાગ્યા સુધી તે વધારે હોય છે, એ વખતે સમી પવતી વૃક્ષઘટાઓમાંથી શીતળ પવનની લહરીઓ જોરદાર વહેતી હોય છે તથા ગિરિરાજ પરની માટી અને કાંકરા ઠંડા હિમ જેવા બની જાય છે, તેથી યાત્રાળુઓને માટે ઉચિત છે કે તેમણે શરીરે ગરમ કપડાં અને પગમાં કંતાનના જોડા પહેરવા તથા ઊંચી-નીચી ભૂમિમાં ટેકે લઈ શકાય, અને ચડવાનું સુલભ બને તે માટે પિતાની પાસે લાકડી રાખવી.
ગિરિરાજની યાત્રામાં છ માઈલને ચડાવા, છ માઈલની પ્રદક્ષિણા અને છ માઈલનો ઉતાર એમ કુલ ૧૮ માઈલ ચાલવાનું હોય છે, પણ માનસિક ઉત્સાહ તથા આસપાસનાં રમણીય દને લીધે તેને વિશેષ પરિશ્રમ જશુ નથી, આથી સારી તંદુરસ્તીવાળા કોઈપણ સ્ત્રી-પુરુષ તેની યાત્રા સારી રીતે કરી શકે છે. જેમની શક્તિ કે તેયારી આ પ્રકારની ન હોય, તેમને માટે કેલીઓ તૈયાર છે.
२८
Page #294
--------------------------------------------------------------------------
________________
૨૧૮ [[૭]
આરોહણ કેટલાક પર્વત પર પ્રાતઃકાળમાં વહેલાં ચડી શકાતું નથી, કારણ કે તે વખતે હિંસક પશુઓ ભેટી જવાનો ભય રહે છે, પાવાગઢના પર્વત પર ખૂબ વહેલાં ચડતાં અમને વાઘને ભેટે થયે હતું અને દેવગુરુ-કૃપાએ જ તેનાં આક્રમણમાંથી બચ્યા હતા. પરંતુ આ ગિરિરાજ પર પ્રાત:કાળમાં વહેલાં ચડવાનુ જ શરૂ થાય છે, કારણ કે રસ્તામાં હિંસક પશુઓ ભેટી જવાને બિલકુલ ભય નથી.
ભેમિયાજીનાં મંદિરથી થોડે દૂર જતાં જ ગિરિરાજનું આરોહણ શરૂ થાય છે. અહીં આરોહણ અંગે બે શબ્દ લખીએ તે અનુચિત નહિ લેખાય.
આરહણ એટલે ઊંચે ચડવાની ક્રિયા ઊંચે ચડવું એટલે નીચી ભૂમિકાઓને છોડી ઉપરની ડ્યૂમિકાએ આવવું. વ્યવહાર અને પરમાર્થ ઉભયમાં આ ક્રિય નું ઘણું મહત્વ છે. સામાન્ય સ્થિતિનો મનુષ્ય આગળ વધે અને લક્ષમી તથા પ્રતિષ્ઠાની પ્રાપ્તિ કરે તો વ્યાવહારિક દૃષ્ટિએ એ ઊંચે ચડ ગણાય છે અને મિથ્યાત્વી સમકિતી બને, વિરતિ વત બને તથા કષાયને ક્રમશઃ જિતને જાય તે પરમાર્થ દષ્ટિએ એ ઊંચે ચડો ગણાય છે. ચૌદ ગુણસ્થાનકનો સમપ્તકમ આ દષ્ટિએ જ જાચેલે છે અને તીર્થયાત્રામાં તે પુનઃ પુનઃ દેષ્ટિ સમક્ષ રાખવાનો છે.
આહણમાં ઉત્થાન અને ઊર્વગમનને સકેત પણ રહે છે. જે ઉઠતા નથી કે ઉઠીને કામે લાગ નથી, તે ઊગમન કરી શકતા નથી. વળી કામે વળગ્યા પછી પણ જે પોતાનાં શારીરિકકાયિક બળને તેમાં રેડતે નથી તથા તે અંગે માનસિક ઉત્સાહ દાખવતું નથી, તેનું ઉદગમન થતું નથી. છેવટે માર્ગમાં આવતાં વિદનો જય કરવા ૧ ટે પરાક્રમ પણ પૂરેપૂરું દર્શાવવું પડે છે અને તે જ ઊર્ધ્વગમનની આખરી મંજિલે પહોંચી શકાય છે. સર્વ જિનેશ્વરોએ આ વાત સ્વમુખે કહી છે અને તેમાં જૈનધર્મની મૂળ ચાવી સમાયેલી છે.
ઉપર ચડવા માટે સાંકડી પણ સુંદર સડક બાંધેલી છે, પરંતુ ગતિમાન ભુજની જેમ તે વાંકાચૂંકા વળાંક લે છે અને લગભગ બે માઈલ સુધી આ પ્રકારે ચાલ્યા પછી તે યાત્રિકને ગંધર્વનાળા આગળ લઈ આવે છે. આ નામની પાછળ શું રહસ્ય છુપાચેલું છે, તે અમે જાણી શક્યા નથી, પણ આવા રમણીય તીર્થસ્થાનમાં ગાંધર્વ અને કિન્નરનું આવવું સહજ છે. વૃક્ષ ઘટાઓ, નદીઓ, નિષ્ઠરે તેમને ખૂબ ગમે છે, એટલે તેઓ આ નિર–નાળાને કિનારે બેસી પિતાનું દિવ્ય સંગીત છેડતા હશે અને જિન વરનાં ચરણને જુહારી પોતાના સ્થાને સીધાવતા હશે,
Page #295
--------------------------------------------------------------------------
________________
અહીં તામ્બર ધર્મશાળા છે, એટલે વિશ્રાંતિની ઈચ્છાવાળા યાત્રિકે થોડી વિશ્રાંતિ લઈ શકે છે. આ ધર્મશાળામાં ઉકાળેલું પાણી તૈયાર રહે છે. તથા યાત્રા કરીને પાછા ફરનાર દરેક યાત્રાળુને ભાતું આપવાની વ્યવસ્થા છે, આથી તે ભાતાં તળેટી તરીકે પણ ઓળખાય છે. યાત્રિક સંઘે અહી ચા-પાણીની વ્યવસ્થા રાખવા ઈછે તે રાખી શકે છે અને વળતી વખતે થોડા સ્વયસેવકોને રેકી કઈ પણ યાત્રાળુ પાછળ રહી ગયો હોય તે તેને સાથે લઈ આવવાની પિતાની ફરજ અદા કરી શકે છે,
કેટલાક સાધુ-મુનિવરે સાંજે મધુવનથી નીકળી રાત્રિ અહી' ગાળે છે અને પ્રાતઃ કાળમાં પાંચ-સાડા પાંચના સુમારે આરહેણની શરૂઆત કરે છે.
ગંધર્વનાળાનું પાણું વખણાય છે. તે મીઠું અને પાચક છે. ગરમીના દિવસોમાં રાત્રિના સમયે હિંચક પશુઓ પાણી પીવા આવે છે, પણ પાછું પીઈને તેઓ પિતાના માગે ચાલ્યા જાય છે. મનુને જેમ તેમના તરફને ભય લાગે છે, તેમ તેમને પણ મનુષ્ય તરફને ભય લાગે છે, ખાસ કરીને માણસને અવરજવર વધુ થવા લાગે ત્યારે તેઓ ખૂબ ચેતતા રહે છે.
અહીથી કઠિન આરોહણને આરંભ થાય છે અને યાત્રિકનાં શારીરિક તથા માનસિક ખમીરની કટી થવા લાગે છે. જેઓ શરીર અને મનથી ખડતલ છે, તેઓ આ આરહણ હશે હોશે કરે છે અને આગળ વધવા માંડે છે, પણ જેઓ સુખશીલિયા છે અને દરેક અવસ્થામાં સગવડ–સરલતા–સુખની અપેક્ષા રાખનારા છે, તેઓ “ય બાપલિયા !” કહીને ઊભા રહી જાય છે અને આગળ કેમ વધવું? એની મૂંઝવણમાં પડે છે એ વખતે નિકટવતી કઠિન ખડકે આ પોપલા મનુષ્યને એમ કહેતાં સંભળાય છે કે આ મહાનુભાવે ! આમ ઊભા કેમ રહી ગયા ? હજી પંથ લાંબો છે, માટે ચાલવા માંડે. ચાલતાં ચાલતાં જ પંથ કપાય છે. તમારાં પ્રિય-પ્યારાં-વહાલાં શરીરને
ડું કઈ તે પડશે જ, પણ તે તમારે આનંદથી ભેગાવી લેવું જોઈએ, અમે ઠંડી અને ગરમીનાં ભારે આક્રમણે સહન કરીએ છીએ, વળી વરસાદ અને વાવાઝોડાનાં સપ્ત માર સહન કરીએ છીએ, તે જ આ ઉન્નતિ સ્થાને ટકી શક્યા છીએ. તમે અમારાં જીવનને આ બધપાઠ કેમ ગ્રહણ ન કરે ?” આ શબ્દ સાંભળતાં જ એ યાત્રિક આગળ વધવા માંડે છે.
ઘેડું આગળ વધતાં સામે બે માર્ગે આવે છે. તેમાં ડાબા હાથ તરફનો માર્ગ શ્રી ગૌતમ ગણધરની દહેરી આગળ થઈ જલમંદિર પહોંચાડે છે અને મહા હાથનો માર્ગ ડાક બંગલા આગળ કઈ રી પાર્શ્વનાથ ભગવાનની કે પહોંચાડે છે. આ બંને માગે લબાઈ અને કઠિનાઈમાં સરખા છે, છતાં જતી વખતે જળમંદિરને માર્ગ પ્રહ
Page #296
--------------------------------------------------------------------------
________________
૨૦
કરવા અને વળતી વખતે ડાક બંગલાવાળા માને પસદગી આપવી, તે વધારે અનુકૂળ ગણાય છે.
જળમંદિરના માર્ગે આગળ વધતાં અર્ધો માઈલ ઉપર ખળખળ અવાજથી મધુર સ’ગીત સ'ભળાવતુ' સીતાનાળું આવે છે. તે સદીઓથી, અરે ! ચુગેાથી ભાજ પ્રમાણે સંગીત મસ્ત છે, તે શેનાં ગીતે ગાતુ હશે ? તેમાં શું કહેતુ હશે? અમને તેા લાગે છે કે જેમણે ભાગમાગ ના ત્યાગ કરી ચાગમાગ ના સ્વીકાર કર્યાં અને ધર્મ તથા શુકલ ધ્યાનની સિદ્ધિ કરી એવા લખેલા ચૈગિરાનાં ગીત ગાતુ હશે અને કહેતું હશે કે હે મહાપુરુષ ! તમારું જીવ્યુ. ધન્ય છે, સુવર્ણમય યાત્રાનુ ભેટ્ટી સુખ તમે ઉઘાયુ' અને તેમાંનુ' મહાસત્ય તમે પામ્યા. તમારું' જીવન ચૈતિમય મન્ચું અમૃતમય બન્યું અને તે લાખા કાડા આત્માએને દિવ્યપથનિર્દેશક નીવડયું, તમારી યશેાગાથા અમર રહેા, અમર રહેા
'
સુજ્ઞ યાત્રિકા અહી'થી આગળ વધતાં સ્તુતિએ રટે છે, સ્તવના માલે છે, પ્રાર્થનાપદો યાદ કરે છે અને ધાર્મિક સુભાષિતને સ્મૃતિપટ પર લાવી તેનુ રહસ્ય વિચારે છે. જેમને જપનું મહત્ત્વ સમજાયુ' છે, તે તેા કઠગતા મધ્યમાં વાણીથી ‘ૐ ટ્વી શ્રી અર્દ નમઃ' એ મંત્રના જાપ કર્યો કરે છે, જેથી તેમનુ મન અહિવૃત્તિએથી વિરામ પાસી અંતત્તિમાં લીન થાય છે અને અલૌકિક આનન્દના અનુભવ કરે છે. જો આ અનુપમ ગિરિરાજનું આરોહણ કરતાં મનને ભમતું રાખ્યું અને ગપસપ કે વિકથામાં પરાવ્યુ તા સમજવુ` કે હજી ઘણું ભવભ્રમણ ખાકી છે, હજી જન્મ-જા—મરણની ઉપાધિ વારવાર લેાગવવાની છે.
આગળ વધતાં ચઢાણુ આકરૂ આવે છે. તેને સરળ બનાવવા માટે પાંચસેા જેટલાં પગથિયાં માંધેલાં છે. અહી ‘ડુંગર ચડવા દેહિલા ? વગેરે પક્તિએ યાદ આવી જાય છે તથા શ્રી શત્રુંજય ગિરિરાજ પર આવેલા હિંગળાજના હડા' સ્મૃતિ પટ પર ખડા થઈ જાય છે.
આ કઠિનતા ચઢાણના અત આવતાં જ ચક્ષુ સમક્ષ અનેરું દૃશ્ય ખડુ થાય છે. 'ને ખાન્નુ પવિત્ર દર્શનીય સ્થાના અહીં તહી' રહેલાં નજરે પડે છે અને તે હૃદયને આનંદ તથા ઉદાસથી ભરી દે છે. આ વખતે પં. યારુચિષ્કૃત સમ્મેતશિખરરાસની નિમ્ન પક્તિએ યાદ આવી જાય છે,
રવિ સહુ ગ્રહગણુમાં વા ૨ લાલ, તારા ગણુાંદ ૨; મંત્ર માંહે નવપદ વારે લાલ, સ્કૂલ નવકાર આણું રે. ગિરિ સહુમે મેરુ વડેરે લાલ, સહુ નરપતિમાં રામ શુક ગતિમાં સિદ્ધિગતિ વડી રે લાલ, સિરે સહુ હંસ પ’ખી માંહિ રે,
Page #297
--------------------------------------------------------------------------
________________
વર
તિમ સહુ તીરથમાં સિરે રે લાલ, તીરથ સમેત ગિરિદ રે; ભેટે એ તીરથ ભાવયું રે લાલ, જિમ પામો વિ સુખકંદરે.
[૮]
દશનીય સ્થાને મહા મહિમાશાળી આ ક્ષેત્રમાં હાલ ૩૧ સ્થાનની યાત્રા છે. તેમાંનાં ૩૦ સ્થાનમાં તે માત્ર ચરણ પાદુકાઓ જ છે, જ્યારે એક સ્થાનમાં મનોહર મૂર્તિઓવાળું સુંદર મદિર છે.
અહીં મંદિરે આટલાં ઓછાં કેમ? આ ગિરિરાજને મહિમા જતાં તે અહીં ભવ્ય મંદિરોની હારમાળા રચાવી જોઈએ. આ પ્રશ્ન કેઈ પણ ભાવુક હૃદયને ઉઠ સહજ છે. તેને ઉત્તર એ છે કે “અહીં પ્રકૃતિ ઘણી વાર પ્રચંડ બને છે અને વરસાદ, વાયુ તથા વીજળીનાં ભારે તોફાને એકલે છે, એટલે અહીં વિશેષ મદિર નહિ બાંધવાનો અનુભવી શિલ્પીઓને અભિપ્રાય હશે અને તેથી જ અહીં વિશેષ મંદિરે નહિ બંધાયાં હોય. હજી થોડા વર્ષો પહેલાં જ અહીં દહેરી-છત્રીઓ વગેરેનું જે બાંધકામ થયું, તેવી આજની હાલત જેવાથી આ વસ્તુની વધારે પ્રતીતિ થાય તેમ છે.
આ કારણથી અહીં માત્ર સ્તૂપ જ બંધાયાં અને તેનાં પર ચરણપાદુકાઓની સ્થાપના કરવામાં આવી. વૃન્દાવૃત્તિમાં “કિનારતનમહોદ એ પાઠ આવે છે, એટલે અહીં જિનમંદિર જરૂર હશે, પણ વિશેષ નહિ હોય એ નિશ્ચિત છે. જે અહી વિશેષ મંદિરે હોત તે તીર્થમાળા વગેરેમાં તેનું વિસ્તારથી વર્ણન હેત કે છેવટે નેધ હેત. બીજી બાજુ કવિ હસમજી સ્પષ્ટ કહે છે કેવિસ શૂભ પ્રતે કંઈ વંદુ પાળરાસિક નિકંદ
છે મેહનું માન તું જ્ય જય છે. એટલે પ્રથમ અહીં વિશ સ્તૂપોની જ યાત્રા હશે. વળી કવિ ઋષભદાસ “સમેતશિખર તીરથ વડું, જ્યાં વિશે જિન પાયએ શબ્દોથી અહીં વીશ જિનવાની ચરણ પાદુકાઓ હેવાનું સૂચન કરે છે, એટલે સ્તૂપનાં સ્થાને ચરણપાદુકાઓની સ્થાપના થઈ હશે.” અન્ય તીર્થવર્ણનમાં પણ આ જાતની નોંધ છે.
જગશેઠ ખુશાલચંદના સમયમાં અને ત્યાર પછી આમાંની કેટલીક ચરણપાદુકાઓ પર દહેરી–દહેરાં થયેલી છે, તે કેટલીક ચરણપાદુકાઓ હજી સુધી ગગનમંડળ નીચે બિલકુલ ખુલ્લી હવામાં રહેલી છે * * આ અને હવે પછીના વર્ણનમાં કરવામાં આવી સ્થિતિ પૂ. સાધ્વી થી જનથી છ મહારાજે આ તીર્થને છેલ્લે ઉદ્ધાર કરાવ્યો, તે પહેલાંની સમજવી.
Page #298
--------------------------------------------------------------------------
________________
૨૨૨
દર્શનીય સ્થાનમાં કેટલાંક નજીક છે, તે કેટલાક ચામાં દૂર પણ છે કેટલાંક સમતલ ભૂમિ પર તા કેટલાંક ટેંકરીએ પર આવેલાં છે. શ્રી ચંદ્રપ્રભુસ્વામીની ટ્રેક અને શ્રી પાર્શ્વનાથ પ્રભુની ટ્રેક વધારે દૂર, છેક છેડે આવેલી છે અને તે સામસામી દિશામાં એટલે પૂર્વ-પશ્ચિમ જસ્થિત છે.
દર્શનની શરૂઆત શ્રી ગૌતમવાચીની ટૂંકથી કરી કમશઃ ડાબી બાજુએ આગળ વધીએ તે ગણના આ રીતે થાય છે;
૧. શ્રી ગાતમસ્વામીની ટ્રેક
અહી' નાની દહેરીમાં ચાવીશ તી કરા તથા દશ ગણધરની ચરણપાદુકાઓ છે. તેમાં શ્રી ગૌતમસ્વામીની પાદુકા ત્ર્ય,મવણી છે આ ચરણપાદુકાઓની પ્રતિષ્ઠા સ. ૧૯૪૨ માં ખરતરગચ્છીય શ્રી હિતવલ્લભમુનિના હાથે થયેલી છે. દહેરીની માજુમાં નાની ધર્મશાળા છે, પણ તે ઘણી છણ હાલતમાં છે. આસપાસ ઘણી જગા છે, એટલે આ ધર્મશાળાને વિશાળ મનાવવી હોય તા બની શકે એમ છે.
શ્રી ગૌતમસ્વામી એટલે ચરમ તી કર શ્રી મહાવીર પરમાત્માના પ્રથમ ગણુધર તેઓ લબ્ધિના ભ’ડાર હતા, તેમના અંગૂઠે અમૃત વસતુ હતુ. ઋને તેમનુ સ્મરણુ માત્ર પણ અનેવાંછિત વસ્તુની સિદ્ધિ કરનારૂ નીષડતુ હતુ. આ મહા ઋષિનું નિર્વાણુ તે રાજગૃહી નગરીની પાસે આવેલ વૈભારગિરિ ઉપર થયેલું છે, પણ અહી સ યાત્રિકેટને લાભ મળે તે માટે તેમની છુપાદુકાની સ્થાપના કરેલી છે, કદાચ આ ચરણપાદુકા પહેલી હશે અને બાકીની ચરણપાદુકા પછી સ્થપાયેલી હશે, એટલે આ સ્થાન શ્રી ગૌતમસ્વામીની ટ્રેક તરીકે ઓળખાય છે,
૨ શ્રી કુંથુનાથ ભગવાનની ક્રૂ'ક
અહીં નાની દહેરીમાં સત્તરમા તીર્થંકર શ્રી કુંથુનાથ ભગવાનની શ્યામવશી ચરણપાદુકા છે. તેના ૫૨ વિ. સ', ૧૮૨૫ માં વીરાણી ગાત્રીય તપાગચ્છીય શ્રી ખુશાલ ચંદે (જગતો ખુલચંદે ) પ્રતિષ્ઠા કરાવ્યાના લેખ છે, તે આ પ્રમાણે ઃ 'संवत् १८२५ माघशुक्ल ३ री चिरानीगोनीय शाह खुशालचंद्रेण श्री कुथुनाथ चरणपादुका फारापिता प्रतिष्ठाता च तमागच्छे श्री रस्तु ।'
મા દડેરીના હિ૨ સ. ૧૯૩૧ માં કચ્છના સુપ્રસિદ્ધ શેઠ કેશજી નાયકે રાજ્યે ને. એ વખને પ્રતિષ્ઠાપક વિચગીય ભટ્ટારક શ્રી જિનશાન્તિસાગરસૂરિજી તા.
૩. શ્રી ઋષભાનન શાüતજિનની ટ્રક
આ ટ્રેક વિ. સ. ૧૯૨૫ પછી બનેલી છે અને તેની પ્રતિષ્ઠા વિ સ. ૧૯૪૨ થી
Page #299
--------------------------------------------------------------------------
________________
૧૩
૧૯૪૯ સુધીમાં થએલી છે. તેમાં શાશ્વત જિન શ્રી ઋષભાનનની શ્યામ ચરણપાદુકા છે. ઉપર દહેરી નથી.
૪ શ્રી ચંદ્રાનન શાશ્વતજિનની ટૂંક
આ ટ્રેક ઉપરની ટ્રેક સાથે જ અધાયેલી છે અને તેના પ્રતિષ્ઠા વિધિ પણ સાથે જ થયેલે છે. અહી' દહેરી નથી. આઠ ફૂટના ચારા ઉપર શ્વેત ચરણપાદુકા છે. ૫ શ્રી નમિનાથ ભગવાનની ટ્રક
અહીં નાની દહેરીમાં એકવોશમા તીર્થંકર શ્રી નમિનાથ ભગવાનની શ્યામ ચરણપાદુકા છે. તે વિ. સં. ૧૮૨૫ માં શાહે ખુશાલચંદે સ્થાપિત કરેલી છે. સ. ૧૯૩૧ માં (અમદાવાદનિવાસી) શેઠ ઉમાભાઈ હઠીસિ કે જીર્ણોદ્ધાર કરાવેલા છે. અને પ્રતિષ્ઠા વિજયગચ્છીય શ્રી જિનશાન્તિસાગરસૂરિજીના હાથે થયેલી છે.
૬ શ્રી અરનાથ ભગવાનની મૂકે
અહી અઢારમા તીર્થકર શ્રી અરનાથ ભગવાનની શ્યામ પાદુકા છે. તેની સ્થાપના તથા જીર્ણોદ્ધાર ઉપર મુજમ જ થયેલ છે.
૭ શ્રી મલ્લિનાથ ભગવાનની ટૂંક
અહી વિશાળ આટલાપર 'ધાયેલી નાની દહેરીમાં એક્ષ્મણીસમા તીર્થંકર શ્રી મહિનાથ ભગવાનની શ્યામપાદુકા છે, તેની સ્થાપના સ. ૧૮૨૫ માં શાહ ખુશાલચ× દ્વારા થયેલી છે તેને ઘૃદ્ધાર સ. ૧૯૩૧ માં શેઠ ભગુભાઈ પ્રેમચંદે કરાવેલ છે અને પ્રતિષ્ઠા વિજયગચ્છીય શ્રી જિનશાન્તિસાગરસૂરિજીના હાથે થયેલી છે.
૮ શ્રી શ્રેયાંસનાથ ભગવાનની ટૂંક
અહી* વિશાળ ચારા પર અગિયારમા તીર્થંકર શ્રી શ્રેયાંસનાથ ભગવાનની શ્યામપાદુકા છે. તેની સ્થાપના સ. ૧૮૨૫ માં શાહ ખુશાલચ'દ્ર દ્વારા થયેલી છે, જીજ્ઞે દ્વાર ગુજરાતી શ્રી સઘે કરાવેલે છે અને પ્રતિષ્ઠા વિચગીય શ્રી જિનશાન્તિસાગરસૂરિ જીના હાથે થયેલી છે.
૯ શ્રી સુવિધિનાથ ભગવાનની ટૂંક
ટેકરી ઉપર શિખરબંધી દહેારારમાં નવમા તીર્થંકર શ્રી સુવિધિનાથ ભગવાનની શ્વેત પાદુકા છે. તેની સ્થાપના સ. ૧૮૨૫ માં શાહ ખુશાલગદ્ર દ્વારા ચેક છે, તેના જીર્ણોદ્ધાર સ'. ૧૯૩૧ માં શેડ ઉમાભાઈ હઠીસિહે કરાવેલે છે પ્રતિષ્ઠા વિજયગષ્ટ્રીય ભટ્ટારક શ્રી જિનશાન્તિસાગરસૂરિજીના હાથે થયેલી છે.
Page #300
--------------------------------------------------------------------------
________________
૨૨૪
૧૦ શ્રી પદ્મપ્રભ સ્વામીની ટૂંક
અહીં વિશાળ ચારા ઉપર આરસની દહેરીમાં છઠ્ઠા તીર્થકર શ્રી પદ્ધપ્રભ સ્વામીની શ્યામ પાદુકા છે. તેની પ્રતિષ્ઠા ૧૯૪૯ માં તપાગચ્છીય ભટ્ટારક શ્રી વિજ્યરાજસૂરિએ કરાવ્યાને લેખ છે. તેને જીર્ણોદ્ધાર બે વખત થયેલ છે આ ટૂકની ઉત્તર તરફ ખીણ છે. આસપાસ ખાસ જગા નથી. ૧૧ શ્રી સુનિસુવ્રત સ્વામીની ટૂંક
અહીં ચૂના-ચક્કીના ચોરા ઉપર એક નાની દહેરીમાં વિશમા તીર્થંકર શ્રી સુનિસુવન સ્વામીની શ્યામ પાદુકા છે. તેની સ્થાપના સં. ૧૮૨૫ માં શાહ ખુશાલચંદ્ર દ્વારા થયેલી છે. તેને જીર્ણોદ્ધાર સં. ૧૯૩૧ માં શેઠ ભગુભાઈ પ્રેમચંદે કરાવેલ છે અને પ્રતિષ્ઠા વિજયગચ્છીય શ્રી જિનશાન્તિસાગરસૂરિજીના હાથે થયેલી છે.
અહીં નજીકમાં શ્રી જિનકુશલ દાદાનાં પગલાં છે. ૧૨ શ્રી ચંદ્રપ્રભ સ્વામીની ટૂંક
આ ટૂંક ઊચી ટેકરી પર આવેલી છે. તેને ચઢાવ કઠિન છે. ઉપર ચડતાં એમ લાગે છે કે જાણે ગગનમાં વિચારી રહ્યા છીએ. અહીંથી ગિરિરાજની તમામ રેનક નજરે પડે છે. ચૂના-ચકીને એક વિશાળ રેરા પર તદ્દન ખુલ્લામાં આઠમા તીર્થકર શ્રી ચંદ્રપ્રભ સ્વામીની શ્યામ પાદુકા છે. આ પાદુકાની સ્થાપના સં. ૧૮૨૫ માં શાહ ખુશાલચંદે કરાવી હતી. ત્યાર પછી બે ત્રણ વાર જીર્ણોદ્ધાર થયેલો છે. સં. ૧૮૯૪ માં ખરતરગચ્છીય ભટ્ટારક શ્રી જિનચંદ્રસૂરિજીએ પ્રતિષ્ઠા કરાવેલી છે.
અહીં એક મોટી ગુફા આવેલી છે, તે ગિરિરાજ પરની બધી ગુફાઓમાં શ્રેષ્ઠ છે અને ધ્યાન ધરવા માટે ઘણું અનુકૂળ છે.
આ ટૂંક ઉપર પાછલી બે જુથી સીધા ઉપર ચડવા માગે છે, પણ હાલ તેને ઉપગ થતો નથી. જળમંદિરથી આ ટૂંકનું અંતર લગભગ ૨ માઈલનું છે ૧૩ શ્રી આદીશ્વર ભગવાનની કે
ટેકરી ઉપર ૧૦ ફૂટ ઊંચા ગોળ ચેરા ઉપર ખુલ્લા આકાશમાં પ્રથમ તીર્થકર શ્રી આદીશ્વર ભગવાનની ચરણપાદુકા છે. તેને જીર્ણોદ્ધાર સં. ૧૯૪૯ માં રાયબહાદુર ધનપતિસિંહજીએ કરાવ્યાને લેખ છે. એની પ્રતિષ્ઠા તપાગચ્છીય શ્રી વિજયરાજસૂરિજીએ કરાવેલી છે.
શ્રી આદીશ્વર ભગવાનનું નિર્વાણ તે પ્રથમ જણાવી ગયા મુજબ શ્રી અષ્ટાપદજી મહાતીર્થ પર થયેલું છે, પરંતુ અહીં પણ તેની યાત્રાને સહુને લાભ મળે તે માટે આ ચરણપાદુકા સ્થાપવામાં આવેલી છે.
Page #301
--------------------------------------------------------------------------
________________
૨૨૫
અહીં વીજળી પડવાથી બે-ત્રણ વાર જીર્ણોદ્ધાર કરવો પડ્યો છે. પશ્ચિમ તરફ પર્વતની ખીણ છે. ૧૪ શ્રી અનંતનાથ ભગવાનની ટૂંક
એક ટેકરી પર ચેરસ ઓટા ઉપર ખુલ્લી જગામાં ચૌદમા તીર્થંકર શ્રી અનંતનાથ ભગવાનની શ્યામ પાદુકા છે. તેની સ્થાપના સં. ૧૮૨૫માં શાહ ખુશાલચંદ દ્વારા થયેલી છે. તેને જીર્ણોદ્ધાર સં. ૧૯૩૧ માં થયેલું છે. પ્રતિષ્ઠા વિજયગછીય ભટ્ટારક શ્રી જિનશાનિસાગરસૂરિજીએ કરાવેલી છે. ૧૫ શ્રી શીતલનાથ ભગવાનની ટૂંક
અહી ને ચઢાવ કઠિન છે. ટેકરી ઉપર વિશાળ ઓટા ઉપર બિલકુલ ખુલલામાં દશમા તીર્થંકર શ્રી શીતલનાથ ભગવાનની ચરણપાદુકા છે. તેની સ્થાપના-પ્રતિષ્ઠા સં. ૧૮૨૫ માં શાહ ખુશાલચંદે કરાવી હતી. તેને જીર્ણોદ્ધાર સં. ૧૯૩૧ માં ગુજરાતી સંઘે કરાવે છે. એ વખતે તેની પ્રતિષ્ઠા વિજયગચ્છીય શ્રી જિનશાંતિસાગરસૂરિજીએ કરાવેલી છે. ૧૬ શ્રી સંભવનાથ ભગવાનની કંક
ચૂના-ચક્કીના વિશાળ ઓટા પર આરસની શિખર બંધ દહેરીમાં ત્રીજા તીર્થંકર શ્રી સંભવનાથ ભગવાનની કત ખંડિત પાદુકા છે. તેની પ્રતિષ્ઠા સં. ૧૮૨૫ માં શાહ ખુશાલચંદે કરાવેલી છે. તેને જીર્ણોદ્ધાર સં. ૧૯૩૧ માં વિજયગચ્છીય શ્રી વિજયશાન્તિસાગરસૂરિજીએ કરાવેલ છે ૧૭ શ્રી વાસુપૂજ્ય સ્વામીની ટૂંક
ગોળ ચેરા ઉપર નાની આરસની દહેરી છે તેમાં બારમા તીર્થંકર શ્રી વાસુ. પૂજ્ય સ્વામીની ચરણ પાદુકા છે. તેના પર લખ્યું છે કે સ. ૧૯૨૪ ફાગણ વદિ પાંચમને બુધવારના રોજ તીર્થકર વાસુપૂજ્ય સ્વામીનાં પંચકલ્યાણકનો અહી ચરણન્યાસ કરવામાં આ અને મુર્શિદાબાદવાસી દુગડગોત્રીય પ્રતાપસિંહ ભાર્થી મહેતાબકુંવર જ્યેષ્ઠ સુત લક્ષ્મીપતિસિંહ કનિષ્ઠ ભ્રાતા ધનપતિસિંહજીએ આને જીર્ણોદ્ધાર કરાવ્યું. આ પ્રતિષ્ઠા ખરતરગચ્છીય શ્રી જિનહિંસસૂરિજીએ કરાવેલી છે.
શ્રી વાસુપૂજ્ય સ્વામીનાં પંચકલ્યાણક તે ચંપાપુરીમાં થયેલાં છે, પણ અહીં યાત્રિકેના લાભાર્થે તેની સ્થાપના છે. ૧૮ શ્રી અભિનંદન સ્વામીની ટ્રેક
વિશાળ એટા ઉપર આરસની દહેરીમાં ચોથા તીર્થંકર શ્રી અભિનંદન સ્વામીની ચરણપાદુકા છે. તેના પર શ્રીસંઘે ૧૯૩૩માં જીર્ણોદ્ધાર કરાવ્યાને લેખ છે. તેની પ્રતિષ્ઠા
Page #302
--------------------------------------------------------------------------
________________
૨૧૬
વિજય ગચ્છીય શ્રી જિનશાન્તિસૂરિજીએ કરાવેલી છે. વેદિકા નીચે એક તરફની દિવાલમાં કચ્છ-માંડવી નિવાસી શ્રીમાલી વશીય શાહ શામજી પદમશીએ સ. ૧૯૪૨ માં ઋદ્ધિાર કરાવ્યાના લેખ છે.
૧૯ જલસ દિ
આટલાં સ્થાનાનાં દર્શન કરીને શ્રી વાસુપૂજ્ય સ્વામીની ટૂંક આગળ આવી થાડું નીચે ઉતરીએ કે દેવવિમાન સદેશ લખ્ય જિનાલયનાં દર્શન થાય છે. તેનું જ નામ જલમ"દિર, તેનું જ નામ શ્રી શામળિયાપાર્શ્વનાથજીનુ મંદિર અને તેનુ જ નામ ઘુરમટનુ. મ'દિર, ગિરિરાજ પરનાં દર્શનીય સ્થાનામાં જલનાં કુંડ માત્ર મા સ્થાનની પાસે છે. તેથી તેને જલમ'હિર કહેવામાં આવે છે અને આ મહ્નિમાં મૂળનાયક શ્રી શામળિયા પાર્શ્વનાથજી છે, એટલે તેને શ્રી શામળિયા પાર્શ્વનાથજીનુ' મ’દિ કહેવામાં આવે છે. ઘુરમટનું અ'દિર કેમ કહેવાય છે, તે હજી જાણવાનુ ખાકી રહે છે.
આ ભવ્ય મંદિર જગત્ો ખુશાલચંદે ખાવેલું છે. ત્યારે આ પ્રદેશમાં રેલ્વે ગાડી ન હતી. એટલે મદિનાં બાંધકામને લગતા સર્વ સામાન પ્રથમ મધુવનમાં એકઠા કરવામાં આવતા અને ત્યાંથી હાથી પર લાદીને ઉપર ચઢાવવામાં આવતા. આ રીતે મંદિર બાંધતાં કુલ ખર્ચ રૂા. ૯૩૬૦૦૦ ના થયા હતા, જે આજના હિસાબે લગભગ રૂપિયા દોઢ થી બે ક્રાટના ગણાય. શેઠ ખુશાલચંદે આ ધનન્યય પ્રથમની સ્થિતિ ન હાવા છતાં માત્ર ભક્તિથી પ્રેરાઈને કર્યાં હતા, એટલે તેમને જેટલા ધન્યવાદ આપીએ તેટલા ઓછા છે. આ તીર્થની વર્તમાન આબાદી તેમને જ આભારી છે.
અહી શ્યામની લગભગ એ હાથ માટી શ્રી પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમા ગાદીનશીન છે. તેની નીચે આ પ્રમાણે લેખ છે: ' '. ૮૨૨ વર્ષે વૈશાલ ગુરૂ ગુરૌરસાદ खुशालचंदेण श्री पार्श्वनाथ विम्ब कारापित प्रतिष्ठितं च सर्वसूरिभिः । '
જમણી ખાજી શ્રી સ ́ભવનાથ ભગવાનની શ્વેત મૂર્તિ છે. તેના પરના લેખમાં જણાવ્યું છે કે મુશીદાબાદનિવાસી સાણસુખા-ગેત્રીય છોાસવાલ સુગાલચંદે સ’. ૧૮૨૨, માં આ મૂર્તિની પ્રતિષ્ઠા કરાવી. એની જમણી ખજી શ્રી પાર્શ્વનાથ ભગવાનની ફા સહિત મૂતિ છે, તે ઘણી જ ભવ્ય અને કલાકૃતિના સુદર નમૂનારૂપ છે. તેના ઉપર પપ્પુ ઉપર જેવા જ લેખ છે.
ડાબી બાજુ શ્રી શામળિયા પાર્શ્વનાથની તથા શ્રી અભિનદન સ્વામીની મૂર્તિ આ છે, તેના પર પશુ ઉપરની બે મૂર્તિ જેવા જ લેખ છે. તેની ડાબી ખાજી શ્રી અજિતનાથ ભગવાનની મૂતિ છે.
મંદિરના રગમાપ સુદર છે. ક્ બેસી શકે તેવા વિશાળ ચાક છે, સ્થાન
સ'ગેમરમરની છે અને આગળ ૫૦૦ માસા ઘણું જ રમણીય છે. ચારે બાજુ હરિયાળી
"
Page #303
--------------------------------------------------------------------------
________________
ર નજરે પડે છે. તેમાં જડીબુટ્ટીઓ પણ છુપાયેલી છે. જાણકારને મન તે આ જવાહિરને ઉત્તમ ખજાને છે.
અહીં બે ધર્મશાળાઓ છે. એક પંચાયતી અને બીજી મુર્શિદાબાદ નિવાસી રાયબહાદુર ધનપતિસિંહજીએ બંધાવેલી. યાત્રિક રાત્રે મુકામ કરવા ચાહે તે કરી શકે છે. અહીં ઘણી વાર રાત્રે વાઘની ગર્જના સંભળાય છે અને તે નજીકનાં જલસ્થાને પાણી પીવા પણ આવે છે, એટલે ધર્મશાળા બહાર ખુલ્લામાં સૂવું ચોગ્ય નથી.
પાસે પાણીના બે કુંડ અને એક બગીચે આવેલું છે. આ બગીચામાં, ગુલાબ, ચમેલી વગેરે ફેલે હમેશાં ઉતરે છે અને દેવપૂજામાં ચડાવવામાં આવે છે. અહીંની તમામ વ્યવસ્થા વેતામ્બરને આધીન છે. દિગમ્બર યાત્રાળુઓ પ્રાયઃ અહીં આવતા નથી.
ઉપરનાં સ્થાનની યાત્રા કરીને અહીં દશ-અગિયાર વાગ્યા સુધીમાં આવી જવાય છે. ત્યારપછી સેવા-પૂજાનું કાર્ય શાંત ચિત્તે અને ભાવના ઉલ્લાસ પૂર્વક કરવું ઘટે છે. ત્યાર પછી નાસ્તા વગેરે કરી ડી નિવૃત્તિ લઈ લગભગ ત્રણના સુમારે બાકીનાં સ્થાની - યાત્રા કરવાનું અનુકૂળ રહે છે. ૨૦ શુભગણધરની ટ્રક
ટેકરી પર ખુલે ચૂના-ચકીને ચરે છે. તેના પર પહેલાં શ્રી પાર્શ્વનાથ પ્રભુના પ્રથમ ગણધરની શ્યામ ચરણપાદુકા હતી. પરંતુ પછી તે જલમંદિરમાં લાવવામાં આવી અને હાલમાં પ્રતિષ્ઠા સમયે જલમંદિર સન્મુખ નવી ટૂંક અંધાવી તેમાં પધરાવેલ છે. જલમંદિરની ઉત્તર તરફ ટેકરી પર જવાનો રસ્તો રહ્યો નથી, કારણ કે હાલ ત્યાં જંગલ થઈ ગયું છે. ૨૧ શ્રી ધર્મનાથ ભગવાનની ટૂંક
, વિશાળ ચારા ઉપર આરસની નાની દહેરીમાં પંદરમા તીર્થકર શ્રી ધર્મનાથ ભગવાનની ચરણપાદુકા છે. તેના પર લખ્યું છે કે સં. ૧૯૧૨ માં આને જીર્ણોદ્ધાર બે વખત થયેલ છે અને ત્રીજો ઉદ્ધાર સં. ૧૯૩૧ માં શેઠ નરસિંહ કેશવજીએ કરાવેલ છે. પ્રતિષ્ઠા વિજયગચ્છીય ભટ્ટારક શ્રી જિનશાન્તિસાગરસૂરિજીના હાથે થયેલી છે. ૨૨ શ્રી વરિષણ શાશ્વતજિનની કે
અહી અપૂર્ણ શિખર બંધી દહેરાસર છે. તેમાં ચરણપાદુકાનાં દર્શન છે. દહેરીને મઠ૫ ૩૦ x ૨૦ ફૂટને છે. સામે સીમેન્ટ કન્કીટને કઠેડે છે. આ તથા નીચેનું સ્થાન સં. ૧૯૨૫ પછી બંધાયેલું છે અને તેની પ્રતિષ્ઠા સં. ૧૯૪૨ પછી તરત જ થયેલી છે.
Page #304
--------------------------------------------------------------------------
________________
ર૮ ૨૩ શ્રી વર્ધમાન શાશ્વતજિનની ટૂંક
બધું ઉપર મુજબ છે. ૨૪ શ્રી સુમતિનાથ ભગવાનની ટૂંક
વિશાળ ચોરા ઉપર નાની દહેરીમાં પાંચમા તીર્થકર શ્રી સુમતિનાથ ભગવાનની શ્યામ ચરણપાદુકા છે. તે સં. ૧૮૨૫ માં શાહ ખુશાલચંદ્ર કરાવી છે. પ્રતિષ્ઠા૫ક છે તપાગચ્છના સર્વસૂરિઓ. સં. ૧૯૩૧ માં ગુજરાતી સ જીર્ણોદ્ધાર કરાવ્યા છે. તેની પ્રતિષ્ઠા વિજયગચ્છીય ભટ્ટારક જિનશાન્તિસાગરસૂરિજીએ કરાવેલી છે. ૨૫ શ્રી શાંતિનાથ ભગવાનની ટૂંક
માટે ચાર છે. ત્યાં ચડવા માટે ઇંટ-ચૂના તથા આરસનાં પગથિયાં છે. આરસની નાની દહેરીમાં શ્યામવર્ણ ચરણપાદુકા છે. તેની સ્થાપના સં. ૧૮૨૫ માં શાહ ખુશાલચન્દ્ર કરાવેલી છે. તેને જીર્ણોદ્ધાર સં. ૧૯૩૧ માં શેઠ ભગુભાઈ પ્રેમચંદ ‘અમદાવાદવાળાએ કરાવેલ છે. તેની પ્રતિષ્ઠા વિજ્યગચ્છીય ભટ્ટારક શ્રીજિનશાન્તિસાગરસૂરિજીએ કરાવેલી છે. ૨૬ શ્રી મહાવીર સ્વામી ભગવાનની ટૂંક - દશકુટ ઊંચા ગેળ ચેરા પર નાની દહેરીમાં વીસમા તીર્થકર શ્રી મહાવીર સ્વામી ભગવાનની ચરણપાદુકા છે. તેના પર એ લેખ છે કે સં. ૧૯૨૪ માં મુર્શિદાબાદ નિવાસી શેઠ ધનપતિસિંહજીએ જીર્ણોદ્ધાર કરાવ્યું. ફરી સં. ૧૯૩૫ માં કચ્છ-માંડવીવાસી જગજીવન વાલજીએ જીર્ણોદ્ધાર કરાવ્યું છે. શ્રી મહાવીર પરમાત્માનું નિર્વાણ તે પાવાપુરીમાં થયેલું છે, પણ યાત્રિકે ના લાભાર્થે અહીં તેની સ્થાપના છે. ૨૭ શ્રી સુપાર્શ્વનાથ ભગવાનની ટૂંક
અહીં સાતમા શ્રી સુપાર્શ્વનાથ ભગવાનની શ્યામ ચરણપાદુકા છે. ચારાને પાયે નાખેલ છે, પણ કામ થયેલું નથી. તેની સ્થાપના સં. ૧૮૨૫ માં શાહ ખુશાલચંદ્ર કરાવેલી છે. તેનો જીર્ણોદ્ધાર સં. ૧૯૩૧ માં શેઠ ઉમાભાઈ હઠીસિંહે કરાવેલ છે. પ્રતિષ્ઠા વિજયગચ્છીય ભટ્ટારક શ્રીજિનશાન્તિસૂરિજીએ કરાવેલી છે. ૨૮ શ્રી વિમલનાથ ભગવાનની ટૂંક
વિશાળ ચોરા ઉપર આરસની નાની દહેરીમાં તેરમાં તીર્થકર શ્રી વિમલનાથ ભગવાનની શ્યામ ચરણપાદુકા છે. તેની પ્રતિષ્ઠા સં. ૧૮૨૫ માં શાહ ખુશાલચંદે કરાવી છે. જીર્ણોદ્ધાર સં. ૧૯૩૧ માં શ્રી ગુજરાતી સંઘે કરાવે છે. તેની પ્રતિષ્ઠા શ્રી વિજય ગચ્છીય ભટ્ટારક શ્રીજિનશાન્તિસાગરસૂરિએ કરાવેલી છે.
Page #305
--------------------------------------------------------------------------
________________
ર
૨૯ શ્રી અજિતનાથ ભગવાનની કંક
વિશાળ ચોરા ઉપર આરસની નાની દહેરીમાં બીજા તીર્થકર શ્રી અજિતનાથ ભગવાનની ત ચરણપાદુકા છે. તે સં. ૧૮૨૫ માં શાહ ખુશાલચંદ્ર કરાવી છે. સં. ૧૯૩૧માં જીર્ણોદ્ધાર થયેલ છે. તેની પ્રતિષ્ઠા મલધાર પૂર્ણિમા શ્રી વિજયગચ્છના ભટ્ટારક શ્રી જિનશાન્તિસાગરસૂરિએ કરાવેલી છે. ૩. શ્રી નેમિનાથ ભગવાનની કે
દશ કટ ઊંચા ગોળ ચેરા ઉપર આરસની નાની દહેરીમાં બાવીશમાં તીર્થકર શ્રી નેમિનાથ ભગવાનની ત ચરણપાદુકા છે. તેના પર લેખ છે કે સં. ૧૯૨૪ માં સુર્શિદાબાદ નિવાસી રાયબહાદુર ધનપતિસિંહજીએ જીર્ણોદ્ધાર કરાવ્યું અને પ્રતિષ્ઠા ખરતરગચ્છીય શ્રી જિનસિંહસૂરિજીએ કરાવી. શ્રી નેમિનાથ ભગવાનનાં દીક્ષા, જ્ઞાન અને નિર્વાણ કલ્યાણક તે ઉજજયંત ગિરિ એટલે શ્રી ગિરનાર પર્વત પર થયેલાં છે, પણ યાત્રિકોના લાભાર્થે અહીં તેની સ્થાપના છે. ૩૧ શ્રી પાર્શ્વનાથ ભગવાનની ટૂંક
જમદિરથી લગભગ દોઢ માઈલના અંતરે આવેલી આ ટૂંક શ્રી પાર્શ્વનાથ ભગવાનની ટૂંક તરીકે પ્રસિદ્ધ છે. તેને મેઘાડંબર પણ કહેવામાં આવે છે આ ટૂંક ઊંચામાં ઊંચી ટેકરી પર આવેલી હોવાથી તેના પરનાં મંદિરનું શિખર માઈલ દૂરથી દેખાય છે. કેટલાક ચઢાવ બાદ ઉપરના ભાગે લગભગ પિસો પગથિયાં બાંધેલાં છે. તે ચડતાં જ આરસનાં ઉત્તુંગ મંદિરને સુંદર દરવાજે નજરે પડે છે.
અહીં વીશમા તીર્થંકર પુરુષાદાનીય શ્રી પાર્શ્વનાથ પ્રભુની શ્યામ ચરણપાદુકા છે. તેના પર લેખ છે. કે સં. ૧૮૪૯ માઘ શુકલપંચમી બુધવારને રોજ શ્રી સંઘે અહીં શ્રી પાર્શ્વનાથ ભગવાનનાં ચરણનો જીર્ણોદ્ધાર કરાવ્યો અને સં. ૧૫૮ માં કલકત્તાવાળા રાયમદ્વિદાસ મુકીને એની ત્રણ વાર મરમ્મત કરાવી, મદિર શિખરબધી મજબૂત કરાવ્યું અને તેની પ્રતિષ્ઠા કરાવી.
આ ટ્રેક પર ચડીને ચારે બાજુ નજર કરતાં અતિ મને હર દશ્ય નજરે પડે છે. અને આકાશ આપણી સાથે વાત કરતું હોય એમ લાગે છે. અવરેહણ
આ રેલી મહાન ટૂંકને જુહારીને પાછાં ઉતરતાં છેડેક દૂર ડાક બંગલે આવે છે. ત્યાંથી નીમીયાઘાટને રસ્તે કુટે છે. જેઓ ઈસરીથી અહીં ચડયા હોય તે આ રતે પાછા ફરે છે અને બાકીના મધુવનમાં પાછા ફરી જાય છે. વળતી વખતે સાથે મિચે હોય તે લાંબા ચક્રાવામાંથી બચી જવાય છે. છેવટે ૫. સૌભાગ્યવિજ્યજીના નિમ્ન શબદ ઉચ્ચારીને આ નિબંધ પૂરો કરીશ.
દેખે ડુંગર નયન ભરી, એ હર્ષ અતિ જેર જુ પાવસ ઋતુ દેવીને, મુદત હોઈ મન મોર ધન્ય દિવસ ધન્ય એ ઘડી દે શી જિનરાજ; સુણતાં ગુરુમુખ શાસ્ત્રમાં પાયે પરસન આજ.
છે. રતિ રામ .
Page #306
--------------------------------------------------------------------------
________________
પૂ. સા. રજનશ્રીજી મ. ના ઉપદેશથી સં. ૨૦૧૭ શ્રી સમેતશિખર પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે ૧ર૧ છોડનું ઉઘાપન થયેલ તે કેને છોડ ક્યાં અપાય તેની નોંધ
નબર છેડ ભરાવનારનું નામ
ગામ
કયાં આ ૧. શા. મોહનલાલ છોટાલાલનાં ધર્મપત્ની માણેકબહેન અમદાવાદ ગરજ-ગુજરાત ૨. શા. રસિકલાલ મેહનલાનાં ધર્મપત્ની વિદ્યાબહેન છે મુળી–સૌરાષ્ટ્ર ૩. શા. ચીમનલાલ મંગળદાસના સુપુત્રો તરફથી છે રાણપુર-જ્ઞાનમંદિર ૪. શા. ચીમનલાલ મંગળદાસના ધર્મપત્ની મણીબહેન ,
ગોલવડ–સુરત ૫. શા. સોમચંદ મંગળદાસના ધર્મપત્ની મેનાબહેન છે
સુરત સેમચંદ મંગળદાસના ધર્મપત્ની મેનાબહેન છે મજેરા–મેવાડ ૭, શા. વાડીલાલ સાંકળચંદ
પાકુંદરા–ગુજરાત ૮. શા. લાલભાઈ સાંકળચંદનાં ધર્મપત્ની લલીતાબહેન , સાજાપુર-મધ્યપ્રદેશ ૯ શા. પિપટલાલ ગીરધરલાલના ધર્મપત્ની શાન્તાબહેન , સમેતશિખર-જલમંદિર ૧૦. શા. મણુલાલ ગીરધરલાલના ધર્મપત્ની કાન્તાબહેન , સમેતશિખર- ૧૧. શા. ભેગીલાલ લક્ષમીચંદના ધર્મપત્ની જાસુદબહેન , રતલામ-ગુજરાતી મંડળ ૧૨. શા. મણલાલ લક્ષમીચંદના ધર્મપત્ની હીરાબહેન છે પ્રતાપગઢ–માળવા ૧૩. શા, સકરચંદ છગનલાલના ધર્મપત્ની સરસ્વતીબહેન , બકેડા-માળવા ૧૪. શા. રમણલાલ છગનલાલના , પ્રભાવતીબહેન
સાજાપુર- 5 ૧૫. શા. વિરેન્દ્રભાઈ ભોગીલાલના સુશીલાબહેન છે વટાદરા-ગુજરાત ૧૬. શા. મૂળચંદ છેટાલાલનાં , સમરતબહેન . ફતેહગઢ-મેવાડ ૧૭. શા. સાકરચંદ ટાલાલનાં , માણેકબહેન છે
કડદા , ૧૮. શા. મલાલ મગનલાલનાં માતુશ્રી નાની બહેન સાબરમતી સાબરમતી-અમદાવાદ ૧૯. શા. મણલાલ મગનલાલનાં ધર્મપત્ની ગજરાબહેન
વડનગર ગુજરાત ૨૦. શા. રસિકલાલ મણીલાલનાં , કમળાબહેન અમદાવાદ પાદરા-ગુજરાત ૨૧. શા. સકરચંદ કચરાભાઈના મણીબહેન
પટલાદ-સાળવા
Page #307
--------------------------------------------------------------------------
________________
ર૩૧ ૨૨. શા. પિચાભાઈ ડાહ્યાભાઈનાં . લીલીબહેન
પ્રતાપગઢ-માળવા ૨૩. શા. મોતીલાલ મોહનલાલનાં , સુભદ્રાબહેન
મહેમતપુર-માળવા ૨૪. શાહ ખાતે
ટીટેઈ–ગુજરાત ૨૫. શાહ ખાતે
અમદાવાદ ૨૬. શા. મણીલાલ ઝીણભાઈ
છત્રાસા અમલાવદ-મધ્યભારત ૨૭. શા. જયંતિલાલ હરીલાલ
નાગપુર - નાગપુર ૨૮. શા. રતીલાલ ખેમચંદનાં ધર્મપત્ની લીલીબહેન અમદાવાદ શ્રી. જૈન શ્રેયસ્કર મંડળ,
મહેસાણા ૨૯ શા. ભરતકુમાર માણેકલાલનાં માતુશ્રી કાન્તાબહેન , પ્રાંતીયા–ગુજરાત ૩૦, શા. મણીલાલ કાળીદાસ
લણવા-મેવાડ ૩૧. શા. વાડીલાલ ગીરધરલાલ
આણંદપુરા-ગુજરાત ૩૨. શા. લાલભાઈ વાડીલાલનાં ધર્મપત્ની મહાલક્ષમીબેન અમદાવાદ કતરાસગઢ–બંગાળ ૩૩. રાજા આત્મારામ જેસીંગભાઈનાં , ભાનુબહેન
ખડગપુર- 99 ૩૪. કઠાવાલા માણેકબહેન શાંતિલાલ
બારી-રાજયસ્થાન ૩૫. શા. મોહનલાલ પ્રેમચંદ
ફલટન-મહારાષ્ટ્ર ૩૬. શા. આશાભાઈ છગનલાલના ધર્મપત્ની સમરથ બહેન
બોરસદ-ગુજરાત ૩૭. શા. કરતુરચંદ મેતીલાલના , કુસુમબેન , કાસીયા-માળવા ૩૮, શા. રતિલાલ ડાહ્યાલાલના છ હીરાબહેન , ઠળીયા-સૌરાષ્ટ્ર ૩૯. શા. કેશવલાલ મુળચંદના , ચંપાબહેન , રાજગઢ-મધ્યભારત ૪૦. શા. ચીમનલાલ ગોકળદાસના , માણેકબહેન
બનારસ-ચુ. પી. ૪૧. શા. ચીનુભાઈ ડાહ્યાભાઈનાં , ભાનુબહેન
રતલામ-મધ્યભારત ૪૨. શા. કાન્તિલાલ ડાહ્યાભાઈનાં છ કંચનબહેન
ત્રાપજ-સૌરાષ્ટ્ર ૪૩. સાફી મોહનલાલ કાળીદાસનાં , મંગુબહેન
અમીઝરા-માળવા ૪૪. શા. હીરાલાલ અંબાલાલના , કાન્તાબહેન
માટીઆજ ૪૫. શા. ભીખાભાઈ મોહકમચંદના ધર્મપત્ની સમરથ બેન
રાજગૃહી ૪૬. શા. ફકીરચંદ મગનલાલનાં 5 મંગુબહેન ,
ઉડ ૪૭. ડોકટર નાનાલાલ ભાઈલાલના , ઈન્દુબહેન , અચ્છારી (સુરત) ૪૮. જ્યતિલાલ કચરાભાઈનાં ધર્મપત્ની પુષ્પાબહેન ,
બેરમાં ક, શા. શાંતિલાલ મંગળદાસનાં પ્ર સુચનાબહેન , નખત્રાણા (કચ્છ) ૫૦. શા હરખચંદ ગેવિંદજીનાં , ચંપાબેન લીંબડી બલદાણા-સૌરાષ્ટ્ર ૧. શા. લાલભાઈ જેસીંગભાઈનાં પુત્રવધૂ સુભદ્રાબહેન અમદાવાદ આગર-માળવા
Page #308
--------------------------------------------------------------------------
________________
૨૩૨
પર. શ્રી મુળી જૈન સંઘ
૫૩. શા. હીરાલાલ મણીલાલનાં માતુશ્રી મણીબહેન અમદાવાદ ૫૪. પટેલ જેઠાલાલ બેચરદાસ
મૂળી હઠીભાઈની વાડી-અમદાવાદ મેઘનગર
અડનગર માળવા કેશવનગર
૫૫ જીવણુમેન
કલકત્તાવાળા
પ૬. શા. લાલાભાઈ અખાલાલના ધર્મ પત્ની ઇંદુખહેન તથા
પુત્રવધૂ સુશીલાખહેન પ૭. શ્રી પાડાપેાળ સૌંધ પૂ ચારિત્રશ્રીજી મ.ના સદુપદેશથી ૫૮, સુભદ્રાખડેન વિગેરે આઠમહેન
અમદાવાદ
૫. શા. સારાભાઈ ત્રિભુવનદાસનાં ધમ પત્ની પ્રભાવતીમહેન ૬૦. શા. નાન લાલ નગીનદાસનાં ધર્મપત્ની જાસુદમહેન ૬૧. ચાકસી ચીમનલાલ સાંકળચ‘દૈન ધર્મ પરની ૬૨. શ'. લાલભાઈ ચીમનલાલનાં ધમ પત્ની શાંતાબહેન ૬૩. ચેાકસી ચીમનલાલ સાંકળચ'દની સુપુત્રીએ
19
૭૭. શા. મગનલાલ ભાયચંદના ધર્મપત્ની કાન્તાબહેન ૭૮. મરીન લાઈન્સની શ્રાવિકા મ્હેના તરફથી ૭૯. ચિનુભાઈ ડાહ્યાભાઈના માતુશ્રી ચંપાખ્ખન ૮૦. શેઠ તેહચંદ લલ્લુભાઈનાં ધર્મપત્ની જાસુટ્ઠજ્જૈન ૮૧. ચંદનન્હેન સુરજમલ
99
૬૪. શા. વાડીલાલ ચતુરદાસ તથા ખાઈ સમરથ વાડીલાલ ૬૫. શા. મણીલાલ પ્રેમચંદના ધર્મ પત્ની મણીમહેન ૬૬. શા. લાલભાઈ હીરાચંદના ધર્મપત્ની રૂખીમહેન ૬૭. દફ્તરી શાંતિલાલ હરખચંદના ધર્મ પત્ની વસ’તમહેન ૬૮. માણેકલાલ મૂળચંદની સુપુત્રી
૧૯. શેઠ બકુભાઈ મણીલાલનાં ધર્મ પત્ની નાર'ગીબહેન ૭૦. શા. મૈહનલાલ પ્રેમચંદના ધર્મ પત્ની હીરાબહેન ૭૧. શા. વાડીલાલ ગીરધરલાલનાં ધમ પત્ની માંઘીબહેન ૐ. શા. રમણુલાલ ડાહ્યાભાઈનાં ધર્મપત્ની કમળાબહેન ૭૩. ગ્રા, ધેાળીદાસ રતનચંદની વિધવા માંઘીબહેન ૭૪. મૃદુલાùન ખાલાભાઈ ચાકસી તરફથી ૭પ. બહેન પ્રભાવતી તથા રસીલામહેન તરફથી ૭૬, પરસેાત્તમ માહનલાલ કુકીયા
""
99
""
99
""
ભૂજ-૩૭ પાવાપુરી—બિહાર અલીરાજપુર (લક્ષ્મણી) જૈન સેાસાયટી–સુરેન્દ્રનગર
39
કામરાલ
કાલીસી’ગ
મેટમા
99
અમદાવાદ
19
99
""
""
99
".
19
, જમાલપુર-અમદાવાદ
"2
મારા–રાજસ્થાન ઝાંઝરવા—ગુજરાત ઢાઢર-મેવાડ
નરવલ-મધ્યભારત
ટક અમદાવાદ સ્ટેશનસામે
""
39
ઈકલારા—ગુજરાત તળાજા—સૌરાષ્ટ્ર
પ્રતાપગઢ-મધ્યભારત ગાધાવી—ગુજરાત
19
રણુતભ વર–માળવા તલાદરી–મેવાડ
ઉધેલ
અગીયા–કચ્છ
ડુંગરપુર
કાસ દ્રા—ગુજરાત
""
સુબઈ
કાસ દ્રા
અમદાવાદ પોભુમ'ડળ–સુ`બઈ
રાધનપુર
ગીરમથા
Page #309
--------------------------------------------------------------------------
________________
૨૩૩
૮૨, કમળાબહેન ડાહ્યાભાઈ
અમદાવાદ સમેતશીખર ૮૩. પાનાચંદ મંગળદાસનાં ધર્મપત્ની શાંતાબહેન
બેરછા-માળવા ૮૪. ચંદનબહેન તથા ચંચળબહેન
લાખીયાણ—કાઠીયાવાડ ૮૫. હાલાભાઈ બુલાખીદાસની સુપુત્રીઓ
કીલીન્ડેન, મંગુબહેન, ચંદનપ્લેન મહેસાણા વીસનગર-ગુજરાત ૮૬. રમણલાલ મોહનલાલ ગાંધીના ધર્મપત્ની કમળાબહેન અમદાવાદ સમીચા–મેવાડ ૮૭ ગાંધી ચીમનલાલ કુલચંદના ધર્મપત્ની
અમદાવાદ નળખેડા-માળવા ૮૮, શા. ચીમનલાલ મંગળદાસનાં ધર્મપત્ની હીરાબહેન કલકત્તા ગૌતમપુરા-માળવા ૮૯, સારાભાઈના સ્મરણાર્થે તેમના માતુશ્રી
મેનાબેન તથા બીજી બહેને તરફથી અમદાવાદ રામપરા (સૌરાષ્ટ્ર) ૯૦. શા. રમણલાલ છોટાલાલના ધર્મપત્ની શાંતાબહેન અમદાવાદ વાડાસીનેર-ગુજરાત ૯૧. કુસુમગર કાંતિલાલ હીરાલાલના ધર્મપત્ની સુભદ્રાબહેન , ઉજજૈન-માળવા ૨. શા. માણેકલાલ વાડીલાલનાં ધર્મપત્ની શારદાબહેન , હોંશીયાપુર–પંજાબ
. બહેન તરલા, નિર્મલા તથા ઈન્દુબહેન તરફથી પુના તળેગામ (જીલે પુના) ૯૪. ચંદુલાલ કેવળદાસના ધર્મપત્ની જાસુદ બહેન અમદાવાદ
દીલ્હી ૫. અંબરીષભાઈ હરીલાલના ધર્મપત્ની સુશીલાબહેન અમદાવાદ પૈડાપરા–મેવાડ ૬. ચંપાબહેન બાલાભાઈના પુત્ર અનુભાઈ
બારડી–સુરત ૯૭. ઘેલાભ ઈ મહાસુખરામના ધર્મપત્ની કમળાબહેન , બારેજડી ૯૮. કેવળદાસ મનસુખલાલનાં , ભુરીબહેન છે
ચમારા ૯૯. નેમચંદ પોપટલાલ માં , લક્ષ્મીબહેન
વડાગાંવ-વાગડ ૧૦૦. શા. અમૃતલાલ મણલાલનાં , મંજુલાબહેન , શાલમગઢ ૧૦૧. ઝવેરી નવલચંદ ખીમચંદ
મુંબઈ આનંદભુવન ચાલ–અમદાવાદ ૧૦૨, કંકુબહેન નવલચંદ
સુરત ૧૦૩ ઝવેરી મધુરીબહેન રતનચંદ
સુરત
ગણદેવી-સુરત ૧૦૪. ઝવેરી સરસ્વતીબહેન રતનચંદ
છોટાઉદેપુર–મધ્યભારત ૧૦૫. હસ્તીપાલ રતનચંદ તથા બીનાબહેન હસ્તીપાલ , ૧૦૬. શેઠ સવાઈલાલ કેશવલાલના
ધર્મપત્ની તારાબહેન કલકત્તા હઠીબાઈની વાડી-અમદાવાદ ૧૦૭. બાબુલાલ ચકાભાઈ ૧૦૮. પી. વી. શાહની કંપની તરફથી
લુણાવાડા ૧૦૯ શ્રી કષભદેવજી કેશરીમલજીની પેઢી તરફથી રતલામ શામળાની પિળ-અમદાવાદ
સુરત
Page #310
--------------------------------------------------------------------------
Page #311
--------------------------------------------------------------------------
________________
શ્રી સમેતશિખરજી તીર્થદર્શન
વિભાગ ૫
અષ્ટાપદ
ર૪ ભગવાનના કલ્યાણની ભૂમિ, તે અંગે ખાસ જાણવા જેગ, અને સમેતશિખર વિહાર દર્શન
જન્મ દીક્ષા
કેવલજ્ઞાન
મક્ષ રૂષભદેવ અધ્યા અધ્યા અધ્યા
પુરીમતાલ
(પ્રયાગ). અજિતનાથ અધ્યા
અયોધ્યા અયોધ્યા
અધ્યા સમેતશિખર સંભવનાથ સાવથી સાવથી સાવત્થી
સાવથી અભિનંદનસ્વામી અયોધ્યા
અધ્યા અયોધ્યા
અયોધ્યા સુમતિનાથ અધ્યા
અયોધ્યા અયોધ્યા
અયોધ્યા પપ્રભુ કૌશાંબી કૌશાંબી કૌશાંબી
કૌશાંબી સુપાર્શ્વનાથ દેની
ભદૈની ભદૈની
ભદૈની (બનારસ)
(બનારસ) (બનારસ) (બનારસ) ચંદ્રપ્રભુ ચંદ્રપુરી
ચંદ્રપુરી ચંદ્રપુરી
ચંદ્રપુરી (બનારસ) (બનારસ) (બનારસ)
(બનારસ) સુવિધિનાથ કાકરી
કાકદી કાકડી
કાકદી શિતલનાથ લાલપુર ભીલપુર ભલપુર
ભીલપુર
Page #312
--------------------------------------------------------------------------
________________
શ્રેયાંસનાથ
સિંહપુરી
(બનારસ)
ચંપાપુરી
વાસુપૂજય વિમલનાથ અનંતનાથ ધર્મનાથ શાન્તિનાથ કુંથુનાથ અરનાથ મહિલનાથ મુનિસુવતવામી નમિનાથ નેમિનાથ પાર્શ્વનાથ
સિંહપુરી (બનારસ) ચંપાપુરી કપિલપુર અયોધ્યા રત્નપુરી હસ્તીનાપુર હસ્તીનાપુર હરતીનાપુર મિથિલા રાજગૃહી મિથિલા સૌરી પુરી ભેલપુર (બનારસ) ક્ષત્રિયકુંડ
સિંહપુરી (બનારસ) ચંપાપુરી કપિલપુર અધ્યા
રત્નપુરી હસ્તીનાપુર હસ્તીનાપુર હસ્તીનાપુર મિથિલા રાજગૃહી
કપિલપુર અયોધ્યા ૨નપુરી હસ્તીનાપુર હસ્તીનાપુર હસ્તીનાપુર
સિંહપુરી (બનારસ) ચંપાપુરી
ચંપાપુરી કપિલપુર
સમેતશિખર અચોધ્યા રત્નપુરી હસ્તીનાપુર હસ્તીનાપુર હસ્તીનાપુર મિથિલા
» રાજગૃહી મિથિલા ગીરનાર
ગીરનાર ભેપુર સમેતશિખર (બનારસ) જુવલિકા (નદી) પાવાપુરી
મિથિલા
છે.
મિથિલા
સૌરીપુરી
લુપુર (બનારસ). ક્ષત્રિયકુંડ
રાજગૃહી મિથિલા ગીરનાર ભેલુપુર (બનારસ) ક્ષત્રિયકુંડ
મહાવીરસ્વામી
જ આ નિશાનીવાળી ચાર નગરી હાલ તીર્થ તરીકે વિખેદ છે.
Page #313
--------------------------------------------------------------------------
________________
સમેતશિખર વિભાગ ૫ અંતગત વિહાર--દશ ન ખાસ જાણવા જોગ
સારીપુરી
શ્રી નૈમનાથ ભગવાનના પિતાશ્રીનુ રાજધાનીનું શહેર છે, અને શ્રી નેમનાથ ભગવાનનાં મે કલ્યાણુક થયાં છે. શ્રી કૃષ્ણ અને ખલભદ્ર પણ અહિયા જન્મ્યાં હતાં. મા નગર યમુના નદીના તીરે છે. નગરીને ખલે જગલ જેવુ' થઈ ગયેલ છે.
હસ્તીનાપુર
અહિ શ્રી શાંતિનાથ ભગવાન, શ્રી કુંથુનાથ ભગવાન, શ્રી અરનાથ ભગવાનના મક્ષ સિવાયના ચાર ચાર કલ્ચાશુકે અહિં થયા છે,
અાધ્યા
શ્રી ઋષભદેવ ભગવાનની રાજધાની છે. સરયુ નદીને કાંઠે આ શહેર આવેલું છે. શ્રી ઋષભદેવ ભગવાનના ત્રણ અને શ્રી અજિતનાથ શ્રી અભિનધન શ્રી સુમતિનાથ અને શ્રી અનતનાય ભગવાનના માક્ષ સિવાયનાં ચાર ચાર એમ કુલ ૧૯ કલ્યાણકા અહિં થયેલાં છે.
રત્નપુરી
અયાયાથી ૧૪ માઈલના અંતરે આવેલા આ તીથ માં શ્રી ધર્મનાથ પ્રભુના ચાર કલ્યાણકા થયેલા છે.
સિહપુરી
શ્રી શ્રેયાંસનાથ ભગવાનનાં મક્ષ સિવાયનાં સાર કલ્યાણુક થયાં છે. અનારસથી હું માઈલ પર છે.
ચંદ્રાવતી ( ચ'દ્રપુરી )
અહી` શ્રી ચન્દ્રપ્રભુ ભગવાનનાં માક્ષ સિવાયનાં ચાર કલ્યાણક થયેલાં છે. અનારસથી ૧૪ માઇલ દૂર છે.
ભેલુપુર
અહી શ્રી પાર્શ્વનાથ ભગવાનનાં માક્ષ સિવાયનાં ચાર કલ્યાણુક થયેલાં છે. ખનારસમાં ૩ માઈ લે છે.
સંદેની
અહી' શ્રી સુપાર્શ્વનાથ ભગવાનનાં માક્ષ સિવાયનાં ચાર કલ્યાણુકા થયેલાં છે. ખનારસમાં ગમા કાંઠે છે.
ઋજુવાલિકા
ગીરીડીહથી માઠે માઈલને અતરે ઋજુવાલિકા નદી છે. અને તેના કાંઠા ઉપર શ્રી મહાવીર ભગવાનને કૈવલ જ્ઞાન થયુ હતું.
મધુવન—સમેતશિખર
પ્રસ્તુત પુસ્તકમાં આનું વર્ણન વિસ્તૃત આવી ગયેલ છે,
ચંપાપુરી
ભાગલપુરથી ત્રણ માઈલ છે. અહી મહાચતી ચંદનમાળા ત્યા રાજા શ્રીપાળ ત્યા શેઠ સુદ્ઘનના જન્મ આજ
૨૩૭
Page #314
--------------------------------------------------------------------------
________________
નગરીમાં થયેલ હતું. સતી સુભદ્રાના શીયલના પ્રભાવે આજ ચંપાનગરીના દ્વાર ખુલેલ હતાં. શ્રી વાસુપૂજ્ય ભગવાનનાં પાંચ કલ્યાણક અહીં થયાં હતાં. આ એકજ એવી નગરી છે જ્યાં એક ભગવાનનાં પાંચેય કલ્યાણુક થયાં છે.
કાકડી અહીં શ્રી સુવિધિનાથ ભગવાનનાં મેક્ષ સિવાયનાં ચાર કલ્યાણક થયાં છે.
ક્ષત્રિયકુંડ અહી ભગવાન શ્રી મહાવીરસ્વામીના ત્રણ કલ્યાણુક થયા છે. પ્રક્ષાલમાં અંગલુછણાની જરૂર રહેતી નથી. પ્રતિમા અલૌકિક અને ચમત્કારીક છે. ભગવાનની પ્રતિમા ઘુમટ નીચે ચૈત્યવંદન કરવાની જગ્યાએ રાખવામાં આવી છે. કહે છે કે ભગવાનની પ્રતિમા ગભારામાં બેસાડવા પ્રયાસ કરતાં ચમત્કાર થવાથી પ્રતિમા અત્યારે છે, ત્યાં જ ફરી બિરાજમાન કરી હતી.
ગુણીયાજી અહીં શ્રી ગૌતમસ્વામીને કેવલજ્ઞાન થયું હતું. તળાવની વચ્ચે દેરાસર છે. અહીં પણ ચમત્કાર થતાં સાંભળવામાં આવે છે.
પાવાપુરી અહીં શ્રી મહાવીર સ્વામી ભગવાનનું મેક્ષ કલ્યાણુક થયેલ છે. તળાવની વચમાં ભગવાન મહાવીરસ્વામીને
અગ્નિસંસ્કાર કરેલ હતું. ત્યાં તેમનાં પગલાં છે. અહીં ખાસ દિવાળીમાં દશનને લાભ લેવા ગ્યા છે. અહીં જલમંદિર, ગામમંદિર, મેતાકુમારી મંદિર તથા સમ વસરણ (કે જેમાં ચરણ પાદુકા છે.) તેમજ દેઢેક માઈલ દર સમવસરણ મંદિર (જ્યાં પ્રભુએ દેશના આપી હતી.) એમ કુલ પાંચ મંદિર છે. ગામમાં તથા જલમંદિરમાં મળી ચાર ધર્મ શાળાઓ છે. પાવા અને પુરી આ અને ગામો એકેક માઈલના અંતરે છે. આ પવિત્ર તીર્થ પાવા ગામની મધ્યમાં આવેલું છે. અહીં મૂળનાયક શ્રી મહાવીર સ્વામી ભગવાનની અલૌકીક પ્રતિમા છે. ચારે ખુણામાં શ્રી વીર પ્રભુ, શ્રી સ્યુલીભદ્રજી, શ્રી ચંદનબાળા તેમજ દાદાજીની. ચાર ચરણપાદુકાઓ છે. ગામમંદિર એ પ્રભુના નિર્વાણનું અંતિમ સ્મારક છે.
જલમંદિર આ સુંદર જગ્યામાં શ્રી મહાવીર ભગવાનના દેહને અગ્નિસંસ્કાર કરેલ હતું. જલમંદિરમાં પ્રવેશ કરવા લાલ પથ્થરને બનાવેલ લાંબે પુલ છે. ત્યારબાદ શ્રી સંઘ મરમરના પથ્થરોથી બનાવેલું આ ભારતભરમાં અજોડ મંદિર છે. આ મંદિરમાં શ્રી મહાવીર ભગવાનની ચરણ પાદુકા છે. આજુબાજુમાં શ્રી ગૌતમસ્વામી અને શ્રી સુધર્માસ્વામીજીની ચરણ પાદુકાઓ છે. આ ગામનું મૂળનામ અપાપા હતું. પરંતુ શ્રી પ્રભુના નિર્વાણથી પાપા એટલે પાવા થયું, અને બાજુના પુરી નામના ગામથી પાવાપુરી પ્રચલિત થયેલું છે. સમવસરણ મંદિર હમણાં બનેલ છે.
Page #315
--------------------------------------------------------------------------
________________
કુંડલપુર શ્રી ગૌતમસ્વામીજીની જન્મભૂમિ છે. અને શ્રી મહાવીર ભાગવાન વિશાલામાતાની કુશીમાં આવ્યા પહેલાં અહીં દેવાનંદાની કુસીમાં આવેલી. મહારાજા અશોકના વખતની વિદ્યાપીઠે જમીનમાં દટાએલી ખાદી કાઢવામાં આવેલી છે. જે અત્યારે જોવા મળે છે. ગામના મધ્યભાગમાં ધર્મશાળા છે. તેમાં એક મોટું જિનાલય છે. મૂળનાયક શ્રી ષભદેવ ભગવાનની શ્યામવર્ણ પ્રાચીન પ્રતિમા તેમાં બિરાજમાન છે, બીજી છ પ્રતિમાઓ તથા શ્રી ગૌતમસ્વામીની ચરણપાદુકાઓ છે.
રાજગ્રહી શ્રી શ્રેણિક મહારાજાની રાજધાની અહિ હતી શ્રી વીર ભગવાને વણાં ચોમાસાં કરેલાં છે. પાંચ પહાડે વિભારગિરિ, વિપુલગિરી, ઉદયગિરિ, સુવર્ણગિર અને રત્નગિરિથી શોભતી આ નગરી ઘણી જ દેદીપ્યમાન છે. અહીં ગરમ પાણીના કુંડે છે. લાગવાન શ્રી મુનિસુવ્રત સ્વામીનાં ચાર કલ્યાણક અહિં થયેલાં છે. શ્રી શ્વેતામ્બર ધર્મશાળા છે. તેની સામે જિનમંદિર છે. જેમાં શ્રી મૂળનાયક ભગવાન શ્રી મુનિસુવ્રત સ્વામીની પં. ૧૧૧૦ ની સાલની પ્રાચીન અને પ્રભાવશાલી પ્રતિમા છે. ધર્મશાળાથી એક માઈલ ચાલતાં ગરમ પાણીના ૧૦૮ કુડે આવે છે. જેમાં કુદરતી ગરમ પાણી વહ્યા કરે છે. કુંડ બે ભાગમાં વહેચાયેલ છે. અને બાજુમાં પાંચ પાડે રહેલાં છે.
શ્રી વિપુલગિરિજી (૧) અહિં પ્રાચીન સમયની નાની દહેરી અને એક મંદિર છે. મંદિરમાં ત્રણ દેરીઓ છે. વચલી દેરીમાં શ્રી મુનિસુવ્રત સ્વામીની (કસોટીની) કાવ્ય પ્રતિમા છે. બાજુમાં બને બાજુએ ભગવાનની ચરણપાદુકાઓ છે.
રત્નાગિરિજી. (૨) શ્રી વિપુલગિરિની પાછલા ભાગમાં આ પહાડ છે. આ પહાડ ઉપર ઉત્તરાભિમુખ શ્રી શાંતિનાથ પ્રભુનું મંદિર છે. વચ્ચેના સ્તૂપ ઉપર શ્રી શાંતિનાથ, શ્રી પાર્શ્વનાથ, શ્રી વાસુપૂજ્ય અને શ્રી નેમિનાથ લાગવાનની ચાર ચૌમુખી પ્રતિમાઓ છે.
શ્રી ઉદયગિરિજી. (૩) આ પહાડ ચડે કઠીન છે. અહિં પૂર્વાભિમુખ કિલ્લામાં આવેલ પશ્ચિમાભિમુખનું મંદિર છે. તેમાં મૂળ, નાયક શ્રી શામળીયા પાર્શ્વનાથ ભગવાનની સુંદર મૂતિ ફણાના કળામય વળાંકથી બનેલા છત્ર નીચે બિરાજમાન છે. જમણી ડાબી બાજુએ શ્રી પાર્શ્વનાથ અને મુનિસુવ્રતસ્વામીની પાદુકાઓ છે. અહીં ભગ્નાવશેષ જિનમંદિરો જેવામાં આવે છે.
શ્રી સુવર્ણગિરિજી (૪) શ્રી આદિશ્વર પ્રભુનું નાનું સુંદર જિનાલય છે.
વૈભારગિરિ (૫) પહાડ પાસે જતાં જ શ્રમણ ભગવાન શ્રી મહા
ક
Page #316
--------------------------------------------------------------------------
________________
વીર સ્વામીની શ્યામવર્ણની પ્રતિમાજી છે. ઉપરમાં ચાર જિનમંદિર છે. મુખ્ય મંદિરમાં શ્રી મુનિસુવ્રત સ્વામીની ભવ્ય પ્રતિમા છે. આ મંદિરથી છેડે દૂર બીજું મંદિર છે. તેમાં શ્રી શાન્તિનાથ પ્રભુ, શ્રી કુંથુનાથ પ્રભુ, શ્રી નેમિનાથ પ્રભુ, શ્રી પાર્શ્વનાથ પ્રભુ એમ ચારે પ્રભુની ચરણપાદુકા છે. ત્રીજા મંદિરમાં શ્રી ધન્નાજી અને શ્રી શાલિભદ્રજીની કાઉસગ ધ્યાનમાં મૂર્તિઓ છે. અને ચોથા મંદિરમાં ભગવાન શ્રી શાંતિનાથ પ્રભુ અને તેમનાથ પ્રભુ ની ચરણપાદુકાઓ છે. પહાડની નજીકમાં શાલિભદ્રજીને કુ, વીરપષાળ, મહારાજાને મહેલ, નંદમણિયારની વાવ દષ્ટિગોચર થાય છે.
આ રીતે પાંચ પહાડનું વર્ણન પૂર્ણ થાય છે.
આજ રાજગૃહીમાં શ્રી મુનિસુવ્રત સ્વામી ભગવાનને જન્મ થયેલ છે. શ્રી જબૂવામી, શ્રી શાલીભદ્રજી ધનાશા, પૂણિ શ્રાવક, મેઘકુમાર કયવન્ના શેઠ, નદિષેણ, સુલસા. શ્રાવિકા વિગેરેને જન્મ અહીં જ થયેલ હતું. અભયકુમારની દીક્ષા, પ્રસનચંદ્ર રાજર્ષિ કેવલજ્ઞાન પણ અહીં જ પ્રાપ્ત થયેલ હતું, શ્રી શાલિભદ્રજીએ ચારિત્ર લઈ આત્મકલ્યાણ અહીં જ સાધ્યું હતું.
કપીલપુર–અહિં વિમળનાથ ભગવાનના ચાર કલ્યાણક થયા છે. આ તીર્થ અાપ્યા નજીકમાં છે.
હસ્તીનાપુર–શ્રી શાંતિનાથ પ્રભુ, યુનાથ અને
અરનાથ પ્રભુના મેક્ષ સિવાયના ચાર કલ્યાણક અહિં થયેલ છે.
કૌશામ્બી, ભીલપુર, સાવથી અને એ ત્રણેમાં અનુક્રમે પદ્મપ્રભુ, સુવિધિનાથ, સંભવનાથ અને મિથિલામાં મલ્લિનાથ અને નવિનાથ પ્રભુના ચાર કલ્યાણક થયેલા છે પણ હાલ આ ચાર તીર્થ વિછેદ થયેલા છે.
કૌશાંબી તથા ભીલપુરમાં અવશેષ મળી આવે છે. આ તીર્થનો ઉદ્ધાર કરવો જરૂરી છે. કૌશાંબીમાં પ્રભુ મહાવીરને દાન દેતી ચદનબાળાની મૂર્તિ પણે વિદ્યમાન છે અલ્હાબાદથી મોટર જાય છે. આ બધી કલ્યાણભૂમિ પૂર્વ ભારતમાં આવેલી છે.
સૂચના. (૧) “માણસ માત્ર ભૂલને પાત્ર” એ કહેવત અનુસાર આ પુસ્તકમાં કેઈપણ જગાએ ભૂલ રહી ગયેલ હોય જેથી પૂજ્ય મુનિવરે તથા સાઇબ્રીજી મહારાજને વિહાર વખતે આગળના વિહારની વિગતથી ટાઈમે ટાઈમે જાણકાર રહેવા વિનંતિ કરૂં છું.
(૨) જ્યાં જ્યાં ઉતરવાની જગ્યા ખાલી બતાવી છે. ત્યાં ત્યાં નિશાળમાં ઉતરવું
028
Page #317
--------------------------------------------------------------------------
________________
ઉતરવા જગ્યા છે
ઉપાશ્રય ચેકી
ઉપાશ્રય-૨
સમેતશિખર વિહારદર્શન ? અમદાવાદથી શ્રી સમેતશિખરજી આદિ તીર્થોમાં જવાના
વિહાર માર્ગોની ધ
વિહાર માર્ગ–૧ અમદાવાદથી સમેતશિખરજી થઈ કલકત્તા.
વિકાર રરો-ઈન્દોર--શિવપુરી કાનપુર બનારસ નીમીયાવાટ (સમેતશિખર) બર્દવાન થઈ કલકત્તા માઈલ ૧૩૩૫ (૧) અમદાવાદથી ઈન્દર ૨૬૦ માઈલ નામ માઈલ ઘર દહેરાસર ઉતરવાનું સ્થાન નરોડા ૬ ૨૦ ૧ ઉપાશ્રય રાયપર ૬ ૧૦ ૧ વેલાર બરિયલ અતિરસુબા Wવંજ ૦ ૫૦૦ ૮ લસુંદ્રા ૧૦ ૧૦ ૧ ઠાસરા ૧૦ ૧ ૦ અંબાડી ૫ ૩ ઘરસેવાલીયા ૬ ૩ ૦ વા. ગોધરા ૯ ૧૦૦ ૧ ઉપાશ્રય-૨
ચંચેલાવ
૦ સંતરોડ ૭ ૨
૦ પીપલોદ ૭. બાડીવ૨ ૫ નીમખેડા ૪ વલુંદી ચેકી ૭ દાહોદ ૧૨ હતવરા ૭ કાલીયા પીતેલી ૯ ૪ મેથી , ઝાંબુઆ ૧૨ રામા – પિલીસ ચોકી ૯ ૦ ૦ દત્તી ૧૨ ૦ રાજગઢ ૮ ૨૫૦ ભાયાવર પાવર ૬ ભોજનશાળા અમજેરા અમીજરા ૯ ૧ સુલતાનપુર ૬ ૦ ધાર
૯ ગુણાવદ ધારા વીલેદ ૭ ૦ ૦ બેટમાં ૩ ૭ ૧
૧ કલારીયા અંદર ઇદેર ૯ ૫૦૦ ૭.
છે
ઉપાશ્રય ધર્મશાળા ઉપાશ્રય
ઘણું
- - - - - • • • -
ઉપાશ્રય-૨
૧૦
ઉપાશ્રય-૨
સ્થાનક ઉપાશ્રય
ઉપાશ્રય-૨
Page #318
--------------------------------------------------------------------------
________________
૦
ઉપાશ્રય
૦
પટઈ
ભાહાર
× ૦
પિચી ઈરથી શીવપુર રપરા માઈલ
૨ ૧૦ ૧ ૧
ઉપાશ્રય થવા માઈલ બીનાગજ
ધર્મશાળા ગામ માઈલ ઘર દેરાસર ઉતરવાનું સ્થાન
કાલાપહાડ ૮ ૦ ૦ બારોલી ૭
આવન ૮૫ ૬ ૭ સવિરા
ભરસુલા ૪ -
ધર્મશાળા પંથ પીપલી પા
રૂડીઆઈ ૬ ૧૦ દી ૦
સ્થાન છ ઉજજૈન ૧૦
ઉપાશ્રય દેહરી ૨૦
મંદીર તાજપુર ૧૦
ઉપાશ્રય
ગાદેર છે કાયથા
ગુના , યા ,
ધર્મશાળા મક્ષીજીતીર્થ : ૯ ધર્મશાળા
સ્થાન છે. ગેલવા ૪
ડાક બંગલે સાજાપુર : ૧૨
ઉપાશ્રય
ખજુરીક છે. સુનેરા - ૬
* ઉતરવાનું સ્થાન
સુનેરા .. ૮ સારંગપુર
ઉપાશ્રય બદરવાસ, રા
મંદીર મઉ છા
મંદિર
લખરાસ ૧૦ ૦ ૦ ઉદખેડી ૫૦
કલારસ - ૫ દી ૦ ધર્મશાળા સરેડી ૪ ? ?
સેસાઈ
સ્થાન છે પચારા ૩ ૨ ૦ ધર્મશાળા
ભાગેશ્વરવાવ ૨ કરણવાસ ૭ ) ,
શિવપુરી ૬ ૬૦ ૧ ઉપાશ્રય બાવરા ખ્યાવરા ૧૦ ૬ ૧ ઉપાશ્રય
ઉપાશ્રય
(ગ્વાલીયર) શિવપુરીથી ઝાંસી થઈ કાનપુર ૨૦૩ માઈલ થોડાપછાડ ઘોડાપછાડ ૧ના ૦
ડાક બંગલે - ભદેરા ૮ ૧૦ કોટરા ૪ , ,
સુરવાયા - ૫ ૦ ૦
મંદીર
1
.
Page #319
--------------------------------------------------------------------------
________________
૦
અમાલા
બા
૦
૦
ધર્મશાળા
છા
૦
ઉરઈ
૦ ૦
કરેરા કાલી પાડી દીનારા શીકા
ક્ષા ડિલો ઝાંસી દીગારા બાગામ
૭ ૪ પા ૨
૦ ૦ ૦ ૦
૦ ૦ ૦ ૦
મંદિર જગ્યા છે
૦
શ્રાવકનું ઘર
૦
૫
૦
૦
૦
ગિરકાન અડામામ જા
ધર્મશાળા ૪ ૦ ૦ આટા ૧ ૦ ૦
સ્ટેશન ઉસર કાલપી બા ૧ ૧
મકાન છે લોગનીપુર ૦ ૦ ૦ પુખરાયન ૨ ૧ ૦ તેની
ડાકબંગલે મરીદપુર ૫ ૦
૦
મંદિર બારા
ડાકબંગલે રણીયા ૪ ૦ ૦ રાયપુર ૪ ૦ ૦ ધર્મશાળા ભૌતી ૫ ૦
૦ કાનપુર ૧૦ના ૭૫
૨
ઉપાશ્રય-૨ કાનપુરથી અલ્હાબાદ થઈ બનારસ ૨૦૦ માઈલ ચકેરી ૮ મહારાજપુર
૦ - ૦
બાટા
| ઉપાશ્રય
૪ ૫
૨ ૦
૧ ૦.
૦
ગુલારા ગીરગામ કરગામ ગેમની મેહ જુદ
મંદિર બગીચો ચેત
૩
૦
૦,
રેસા
રા
૦
૦.
જખીલી
મંદિર
સરસેલ
૪
:
૦
૦
પુનીલ બડાહાર
એમળી
Page #320
--------------------------------------------------------------------------
________________
૦
૦
૫
૦.
° ૦ ૦
પંચાયતી બંગલે
૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦
૦
કલ્યાણપુર ૬ મલવા - અલીપુર ફતેપુર બીલંદા ઉસના થરીવાવ ખાગા ફોધન મજુહા સૌની ગુલામીપુર મલકા મુરતજ મહગાંવ પૂરા મુક્તિ તાલાવ તાવરી અલહાબાદ
૬ કા ૩ ૮ ૪
૦ ૦ ૦ ૦ ૦
સેદાબાદ ૨ ઠંડીયા ૫ ભીટી ૦ જગીગજ ગોપીગંજ ૩ માધવસીંહ ૬ મહારાજગંજ ૬ કછુવારેડ પા મીરજમુરાદ ૫ રાજા તલાવ
૦ ૦ ૦ ૦ ૦
ડાકબંગલ
૦ ૦
૫
૦
૦
સાહાબાદ
બનારસ
ટુ
ઉપાશ્રય-૧
૭
૦
૦
* * *
૦
ભાણજીભાઈને ઘેર
બનારસથી નીમીયાઘાટ ૨૨૨ માઈલ
– શ્રી સમેતશિખરજી– મુગલસરાઈ છા જનસકમાઈ ૪ ચદૌલી ૫
ધર્મશાલા સયાલાજ નેબતપુર
ડાકબંગલો
૦ ડાકબંગલે (નદી પાસે, ડીડીખીલી
૦
જીસી
૫
૦
૦
અનાવા હનુમાનગંજ હરીપુર
૫
દુર્ગાવતી
૦
૦
Page #321
--------------------------------------------------------------------------
________________
૪
•
ભદેવા બારામતી
૩
૦ પહાડી ઉંચનીચે રસ્તા - ડાક બંગલે
મેહનીયા મુગની પુસૌલી કુદરા બુમાબાદ શિવસાગર સાસારામ બાસા
૦
શું તા ૫
• નિશાળ
કારખાનું
નિશાળ ?
ધર્મશાળા ૦ ૦
મંદિર • ધર્મશાળા સ્ટેશન પાસે
છે ૦ ૦
કાદાગ ભલુ આમટી દનુઆ ચેપારન
૭ :૨
ડાક બંગલો • જંગલ સાવચેત રહેવું
દી. ધર્મ
સુઅરા
Sત્ર
૧
૦
૦
નીશાળ
હરી
મંદિર
ધર્મશાળા દિમ ૦ બાબુ જાગીરદાર મકાન
સીગરામાં બરછી બરહી પંચ માધવ કરીયાનપુર સકરેજ
રા
૦
૦
પંચાયતનું મકાન
४॥
પા
સોહનસાબનું મકાન
નીશાળ જગલ
પા
ધર્મ
હાલમીયા ૨ ૪ બારૂન શીરીશ ૪ ૦ જોગીયા ઔરંગાબાદ ૫ ઓરા
૨ ૦ શીવગંજ પ રાણીગંજ ૨ ૦ મદનપુર ૫ ૦ આમસ જા ૦ ચંડીસ્થાન ૫૦ રઘાટી ૫ ૦ ડાભી
બરકાઠા ગેરહર અટકા બગોદરા ઔરા
ની શાળ
૦ ૦ ૦ ૦
૦ ૦. ૦
ડાક બંગલો
૫ ૭ ૧૫
૦ ૦ ૦
કુમરી ઈસરી
નીશાળ
કેસિ થાણામાં
ધમશાળા સ્ટેશન પારસનાથ
નિશાળ ધર્મશાળા
૦
અહીંથી મધુવન તળેટી ૧૩ માઈલ છે. નીમીયાઘાટ શા માઈલ, નીમીયાઘાટથી ૭ માઈલ ઉપર પાર્શ્વનાથની ટૂંક આવે છે.
Page #322
--------------------------------------------------------------------------
Page #323
--------------------------------------------------------------------------
________________
૫
૦
૦
માંડવગઢ ધામદ ધાણી મહેશ્વર નાનકડા
ઉપા
મંદિર શ્રાવકના જીનમાં
ઉપાટ શ્રાવકના ઘેર નિશાળ
મંદિર
૭
૮
૯
પીપલીઆ
કદ્દદ
૦
૦ ૪૦
ખડવાહ
કા
રાનાવદ
ઉપાટ સ્વામીના ધર્મ સરકારી બંગલે દીગં ઘરને ઓટલે
૧
રામપુરીયા ભીલ ૧૧
મીલમાં કોનનગર ૨ ૧ ૧ મનુભાઈને ત્યાં લલુઆ ૮ ૦ ૦
બગીચો લાવર
ધર્મશાળા કલકત
૯૬ કેનીંગ સ્ટ્રીટ અમદાવાદથી સમેતશિખરજી થઈ કલકત્તા ૧૧૫ માઈલ છે. જે જગ્યાએ ઉતરવા માટે ખાલી બનાવી છે. ત્યાં દરેક ગામોમાં સ્કુલમાં ઉતરવું. અમદાવાદથી નાગપુર રસ્તે કલકત્તા થઈને શ્રી સમેતશિખરજી
રસ્તો નં-૨ વિવાર રસ્તે-રાજગઢ, ભોપાવર, અમીઝરા, માંડવગઢ, નાગપુર, જળવાપુર, બનારસ, ચંદ્રપુરી, સિંહપુરી, પટણા, કુંડલપુર, નાલંદા, રાજગૃતિ, પાવાપુરી, ગુણયાણ, ક્ષત્રિયકુંડ, કાકંદી, ચંપાપુરી, ભાગલપુર, અજીમગંજ, કલકત્તા વિગેરે. અમદાવાદથી રાજગઢ માં. ૧૮૦ માટે જુઓ રસ્તે નં. ૧
રાજગઢથી નાગપુર માઇલ ૪૬૩. રાજગી રીગોદ ૫ ૩૦ ૧ ઉપાશ્રય પાવતી ૩
૧ શાન્તિનાથ દેરાસર ઉપા. અમીઝરા પા. ૧૧
૨ શાન્તિનાથ દેરાસર ઉપા. તલા ૯
મંદિર ૫ ૫૦ ૧
ઉપાશ્રય તથા ૧૦ ૦ ૦ જેનેતરને ઘેર
ઉપ૦
૦ ૩૫ ૦
ઉ૫૦
-
૦
નિશાળ
ધર્મ
ધનગાવ રોશીઆ ૦ ખંડવા
હ જરાવાડી ૬
ગેટ ડીડ ગુજરીખેડ ૬ અમુલ્લા સ્ટેશન ૧૦ લુકઈથડા ૧૦ ડાબકા :૦ ધુલઘાટ ૬ વાનખેડ 0 . આડગાવ ૬
૦ ૦ ૦
મંદિર ૦ રાત્રી રહેવા જેવું નથી ૦ સ્ટેશને ગોડાઉન ૦ સ્ટેશને ગોડાઉન ૦ ૦ કંટ્રાકટરનું મકાન ૦ સ્ટેશન કમ્પાઉન્ડ
સ્ટેશનની કેટલી ૦ મરાઠીના મકાનમાં ,
મંદિર
પાર
નાક્ષી
2 ,
Page #324
--------------------------------------------------------------------------
________________
=
33 2 કૉમ
3
મેમાં
નખંડ
યુનિપુર
ક્રમ
લેખો
૧૩
૧૫મી
ન્યુ મેગ
પેઢાર
મદુર પેરી સ્ટેશન
L
*
૧૦
ગર
k
(અમરાવતી) ૨
લા
k
ર
૧૩
*
L
ના.1.4
સગાવ
સ
ገብነጋገ રેતરા
રા
પા
રામમય પ
વાની સ્ટેશન D
૭ 2 LE
•
.
૧.
O
▸
ર
.
(°
૧૦૦
.
G
.
૫૦
O
૨૦
.
O
..
..
.
૩
મનમાં
ધમશાળા
ગાંધી સ્મારક
ઉમાશ
ખારાં, પીડામાં
મંદિર, નીશાળ
ઉપાશ્રય
વાખાના સામે
નીશાળ
શ્રાવક્રને શેર
ઉપાય
ખાડીગમાં
મંદિર
જુના ઉપા
સ્ટેશનમાં
ઉપા
સ્ટેશનમાં
ઉપા
કુલમાં
શ્રાવકને ઘેર
મંદિર
નીશાળ
વી’ગળ્ય
qv
ગાની દુપરા
રોનેગાંવ
બ્રાહ્મણીગાંવ જીરીબેરી ગાંવ
મેડી
પરસેાડી
નાગપુર સીટી
કામડી
કુમરી
મનસર
ચરખાવડી
દેવલાપર
ખાસા
કરાઈ
મનુગાંવ
ગાપાલ ગજ
શિવની
રાઠીવાડા
અલુનીયા
૯
.
.
४
પાર
*
મ
૯
८
૧૦૦
૩ .
૧૦૦
નાગપુરથી જબલપુર માઇલ ૧૭૧)
૧૦
ર
૧૦
નથી
૫
{11
દા
૧૦ દી.
८
૯
"1
17
"
"
19
"
૧૫
નથી
-
'
"1
..
L
નયી
"
..
"
}{{a
[][n
શીલાલ રોડની વાડી
ક્રમ શાળા
"
.
લીંબુ બગીચાની ધમ
O
"
નીશાળ
મેઈલ મીલનું મકાન
ઉપાય
મેાતીલાલને ઘેર
પેટ્રોલપમ્પ કેદારને ત્યાં
ચંપાલાલને ત્યાં
ધર્મશાળા
નીશાળ
કુવાની સામે
નીશાળ
૧
ઉપાશ્રય
નથી આંબાની છાવણી
નીરાાળ
722
Page #325
--------------------------------------------------------------------------
________________
પડી મહેર
૧૦
નથી
જમનાભાઈને ઘેર
નીશાળ ધર્મશાળા
,
૪
૫
છે.
ઉચેહરા
કેશવલાલભાઈનું ઘર
ભગરગામ
9
-
છપારા
ગણેશગજ જ લખનાડેન
સનાઈ ડુંગરી ધુના રમણપુર સુકરી ' બગરી નિંગરી
૨૫
૮
નિશાળ પ . ”
મકાન છે પા છે ,
નીશાળ શીવજીની જગ્યા
નીશાળ
રસ્તામાં ૯ ધણા
ઘણા ૨ ઉપાશ્રય જબલપુરથી બનારસ ૨૮૮ માઈલ ૧૦ નથી
નીશાળ
મા ૧૧ ૮ •
નથી નથી •
" ૧ ગુલાબચંદભાઈને ઘેર નથી ઉપાશ્રય નથી નથી •
જબલપુર
ના - ૧૨
છે -
28.
સતના માધવગઢ રામપુર બેલા સામેર રાયપુર ચ લપુર મહુગંજ પટેરા હનુમના ડામરગંજ બરીધા લાલગંજ સમોગરા મીરઝાપુર મીરઝાપુર સહસેપુર બાબુસરાઈ
૫નાગર ગશવપુર સીરી ધનગી
૧૦થી
= =
ત્રા તીવરી જિજરી કટની જુરોહી પાલા
૬ ૧૦
૧૨ ૧૦ ૮ લે
" •
, છે
નીશાળ નીશાળ
કમe. નીશાળ,ઢાળ ચડવા શરૂ ,
નીશાળ
ધર્મ,
"મ જગલ ૨
ઉપાશ્રય નથી મીશીલાલજી મંદિર
બંગલે
”
૧૨ છ
નથી નથી
, ..
સંપતલાલ જૈન
નીશાળ
૬
૪
, ,
નવરા
નયા
૧૦.
Page #326
--------------------------------------------------------------------------
________________
'
મીનાબાદ
બનારસ
સીંહપુરી
ચંદ્રાવતી
સઈદપુર
સીપુર
નંદગ જ
ગાજીપુર
ગાસપુર
ભાવાપુર
અકસર
ભાજપુર
નીપાવ
શાહપુર
ગુજરાજગજ
આરા
ઝાઇલવર
મનેર
ધઉદપુર
દાનાપુર માકીપુરા
७
૧૧ ઘણા
૧૦
બનારસથી પટણા ૧૬૪ માઇલ.
નથી
૯
પા
"
૧૧
૧૦
ill
"
5
talk
'
"
છે ? .
..
""
"
"
"
"1
"
.
"
39
"
"
"
* હૈ ળ =
નથી
છે.
નીશાળ
"
૯ ડેરી બઝાર, ધર્માં
૧
'
નથી
"
"
"
""
"
"
93
99
11
"
પર દહેરાસર
નથી
નથી
નથી
"
"
ધમ શાળા
ધર્મશાળા
નીશાળ
નીશાળ
ઘરમાં
નીશાળ
નીશાળ
નીશાળ
નીશાળ
નીશાળ
નીશાળ,
નીશાળ.
નીશાળ,
આવકનું મકાન
નીશાળ
નીશાળ
નીશાળ
ઘરમાં
• ધરમાં
પટના
નવાદી
ડાલીગજ
પકરી ખરમા
પરાવા
રામપુરા
લવાહ
idel
ખખત્યારપુર
ચેરી
ભાગનવિધા
બિહાર સરીફ્
७
કુલપુર નાલા ૮
રાજગીરી
'
પાવાપુરી
૧૦
ગીરીય
७
નથી
11
(અહીથી કાચા રસ્તે રાજમી છ માઈલ છે
છે)
ગુણીયાછ
નથી
:
પટણાથી અજીમગજ ૩૬૭
નથી
99
૧૫
૪
.
*
નથી
"
11
"
રર ર
નથી
"9
.
"
19
"P
13
??
19
૬.
'
'
નથી
"9
.
i
ઉપાશ્રય
નીશાળ
ધમ શાળા
મંદિર
નીશાળ
ધમ શાળા, ઉપાશ્રય
ઉપાશ્રય
ધર્મશાળા
ધમશાળા
Ed
નીશાળ
መ
20
અહીંથી રા માઈલ પગ રસ્તે લવાડ જવાય છે.
ધમશાળા
ધમ શાળા
નીશાળ
નીશાળ,
નીશાળ
નીશાળ
૧ સાત પહાડી ઉપર
મંદિર છે.
૫૦
Page #327
--------------------------------------------------------------------------
________________
ઉપાશ્રય
(ક્ષત્રિય) ૧ મહાદેવ સીમરીયાદ
ઉપાશ્રય
નીચાળ
ઉપાશ્રય કાચનું કારખાનું દુર્ગા મંદિર
નીશાળ
"
નીશાળ
૧૦
નીશાળ
જમુખી પાંડ લક્ષ્મીપુર : ગાંગટમેર ખરગપુર તારાપુર સુલતાનગંજ ૧૨ા તીલપુર ૩ ચંપાપુરી લા નાથનગર ૧ ભાગલપુર ૨ જગદીશપુર રજન ૮
ની શાળ ધર્મશાળા ઉમશાળ
બારાક્ષાસી
, દુગી મંદિર સડક ઉપર દુમકા ૧૦
ગામમાં ધર્મ, કાઠી ચુડીયા ૭ સીકારીપાડા ૧૦
જગલ છે, નીશાળ સરસડીગાલ
નીશાળ રામપુર હાટ ૧૦
સ્ટેશન ઉપર નલહટી
સૌભાગ્યચંદ
આઈસ ફેકટરી લોહાપુરી ૮ ૧ , કચંદ તેરાપંથી સાગરનીધી ૮ ૧ , માણેકચંદ મારવાડી ભારેલા પા ૦ કાચો રસ્તે નીશાળ અજીમગંજ ૫ ઘણું ૮ ઉપાશ્રય અછમગજથી કલકત્તા ૧૪ળા માઈલ
નદી ઉતર્યા બાદ જિયાગંજ ૨ ઘણું
ઉપાશ્રય કટોલા મહીમાપુર
ઘરમાં બેરંગપુર
નથી. નથી ગામમાં જવાથી મળે સારગાથી
ગોદામમાં બેલડાંગા
પુનમચંદ મારવાડી રજીનગર ક નથી , નીશાળ મીરા પલાસી
કનૈયાલાલ મારવાડી દેવગ્રામ
પ
ધર્મશાળા ધર્મશાળા
ધમ શાળા ધર્મશાળા
નથી
નથી
ધર્મશાળા
નસીયા
માશ્રમ
એરીયા
નીશાળ
રાજાપખર ૧૧ બનીયારા પા નિનાદ ૧ભા
ડાક બંગલે
નીશાળ
ની શાળ
Page #328
--------------------------------------------------------------------------
________________
૭ ૨
૦ ૬૦
૦ ૧
ઉપાશ્રય
ધર્મશાળા
૨૫
૪૦ ૨૫ ૨૦ ૩૫ ૧૨૫ ૩૫૦ ૭
૧ ૧ ૧ ૪ ૩ ૧૭ ૧
ઉપાશ્રય
બીથવારી
લાયબ્રેરી ધુલીયા કીશનનગર
ખાખી બાવાને મઠ દીકનગર ૬
નીશાળ શાંતીપુર ૫ ” ” કુલીયા ૫ - -
, રાણાઘાટ પા ” ” ચગદા. છ , , નીશાળ બીર જાગુલી રેડ ૪ કાચરા પારા છા હુકમચંદ છે.
સાધુઘાટ મીલ ગૌરીશંકર મીલ ૯
પુષ્પાબેન બરાપુર ૫ નથી , લાલ કેડી અગરપાડા ૬ , , ડાઘાજીને બંગલે કલકતી ૯ ઘણુ ૫
ઉપાશ્રય
૯૬ કેનીંગ સ્ટ્રીટ અહિંથી સમેતશિખરજી માટે જુઓ રસ્તો નં. ૧.
શ્રી સમેતશિખર વિહાર રસ્તા નં. ૩ અમદાવાદથી સુરત, નંદરબાર, શિરપુર જલગામ, અંતરીક્ષજી, ભાંડક, નાગપુરથી સમેતશિખર અમદાવાદ • ૧૦૦૦૦૦ ૨૧૭ ઉપાશ્રયે
અસલાલી જેતલપુર બારા ખેડા માતર
વા દવા કાસડ પેટલાદ બોરસદ વડેદરા મુકરપુર અસ્તુ કરણેજ પાલજ. અલવર ભરૂચ અંકલેશ્વર કેસંબા કીમસ્ટેશન સાયણ કોસાઠ સુરત ચલથાણ
જ ર ક » અ ૦ ૦ ૪ ર ર ર અ ર : અ ર ર ર = =
૧૫
ઉપાશ્રય
•
૪ ૨૫ ૧૬૦ ૫૦ ૮
ઉપાશ્રય
૧ ૦
૫
૧૨
૧
-
૧૦૦૦ નથી
૧૦૦ નથી
, જન્મ
Page #329
--------------------------------------------------------------------------
________________
૧૦૦
૧
ઉપાશ્રય
ઉપાશ્રય નીશાળ
શિરપુર ગીધાડા નરડાણા ચેરવાવડી સેનગીર
૬ ૫ ૮ ૪
૬૦ નથી
૧૦ નથી
૨ નથી
, ,
,
હોટલ
૧૧ ૫ ૫ ૧૦ ૮ ૪
૯ ૯ ૩ ૬ =
બારડોલી સેવડ બિછપુરા
વ્યારા દાસવાડા સેનગઢ ભાડભુંજા નવાપુરા રામધણ ચીંચપાડા ખડગામ ખાંડ બારા
. ,
નગાવ
નથી
૩૦ ૪૦ નથી નથી
- - = . "
ઉપાશ્રય
૧ નથી નથી
૦ - "
” .”
” •
૫ ૪
૧૫૦ ૧૬
૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૧ ૨ * * *
૩ નથી
૧૩
. .
૧૦.
ઉપાશ્રય
ભાડ
૫ . ૬
૧૦૦ નથી
નથી
નીશાળ
ટૂંકવાદ
નંદરબાર
૪૦
'૧
ઉપાશ્રય
ધુલીયા કાગણા વનિ મુઆરી સિરસાણ અમલનેર ચાંદનીકરા પીંપળી પાણદી જલગામ નસેરાબાદ એક ગામ ભુસાવર વરણગામ બેલ્લાબેલી હૃદલાબાદ
વાવડ
નથી
નથી
૧
ઉપાશ્રય
રાનાલ
૬ ૬ ૬
દુકાન
ઉપાશ્રય
૮ ૦
દેવાઈગા ધમાણ સિંખેડે ગીધ
જીને
૭ ૫ ૯ એ
૪૦ નથી ૧૦ નથી
૧૦૦ સ્થા. ૧૦ સ્થા. ૧ સ્થા. ૨ ૨૦ નથી ૧૦
૧ નથી , નથી
ઉપાશ્રય
૦
નીશાળ
, નીશાળ
૮ ૫ ૬
, ૧
ઘરમાં
છે
૮
Page #330
--------------------------------------------------------------------------
________________
નીખલી
અલકાપુર
વીસ્વચાંદુરા
નાંદુરા
ચીખલી
ખામગામ
કાલારી
બાલાપુર
બાલા
કાલા
આશ્રમ
ધાતુર
મેડશી
માલેગામ
અંતરીક્ષજી
તામસી
વાસીમ
કુલભા
ધાનારા
ક્રૂરતાપુર
મગરુલ
સીવાણી
'
r
L
ረ
૧૦
૯
મ
છ
.
૯
.
ર
$
E
}
૧૦
*દ
"
""
"
"
નથી.
૨૫
દિ. ઢ
* * * ૐ હું
..
૧૦૦
દિ. ૨૩
નથી
७
નથી
"
.
૧
નથી
નથી
"
"
"
"
કેમ કે
નથી
નથી
ન
...
"1
19
ઉપાશ્રય
છે
ઉપાશ્રય
દુકાન
ઉપાશ્રય
ઉપાશ્રય
ઈં
ઉપાશ્રય
આશ્રમ
છે
છે
ધર્મશાળા
""
મંદિર
ધમ શાળા
મંગલા
ધમ શાળા
નીશાળ
ઉપાશ્રય
છે
કારજા
ધણજ
સાંકળા
લુની
ખડીરા
અમરાવતી
પારા
ચાંદુર
દ્વિપારી
ધામણુ ગામ
તલની
પુલગામ
મલકાપુર
વાયફળ
રાઠા
વર્ષો
સેસનેગામ
હિંગણુધાટ
નાગરી
ડુંગરગામ
ટાંકણી
ભાંડકજી
વારા
૯
૧૫
મ
E
૧૦
પા
.
૭
७
પ
ધ
*
.,.,.,
~
.
૫
૧૩
૧૮
૯
'
૧
૧૦
૧૦૦
* કેટ
.
નથી
..
૫૦
નથી
૧૦૦
નથી
"
.
"
૨૫
૧
'
ર
નથી
નથી
નથી
G
°°
નથી
.
"
"
'ર જરૢ : : ૪ ર
ઉપાશ્રય
છે.
નીશાળ
',
છે
ઉપાશ્રય
મંદિર
ઉપાશ્રય
સ્ટેશન
ઉપાશ્રય
સ્ટેશન
ઉપાશ્રય
Û
મંદિર
ઉપાશ્રય
',
સ્ટેશન
..
ધમથાળા ઉપાશ્રય
૫૪
Page #331
--------------------------------------------------------------------------
________________
નથી
૨ ૮ ૨ ૧૦ ૧૧ ૩
ઉપાશ્રય
૧૦ નથી ૫૦ ઘણું નથી
૨ ૪
ઉપાશ્રય
નીશાળ
ઉતરવાનું છે * પટેલને ત્યાં ઉતરવાનું છે
ઉપાશ્રય
ખાજબાડા
નીશાળ
બંગલે જામગામ ૮ •
• કાદરી ૮ , , ડાક બંગલો
છે બામની
દુકાન ડુંગર ઉll
નીશાળ સેલવાડા ૮ ક.
બંગલો નાગપુર ૪ ૧૦૦
ઉપાશ્રય નાગપુરથી બનારસ કલકત્તા થઈને શિખરજી માટે જુઓ રસ્તે નબર -૨
અમદાવાદથી સમેતશિખરછ રસ્તા ન. ૪ વિવાર રહે–દાહોદ-ઉજૈન-વાસ-પાળ-સાગર,
દમેહ, કટની, બેલા. અમદાવાદથી દહેજ માટે રસ્તે નં. ૧ જુઓ બોરડી અનાસ ૬ છે
સ્ટેશન પર નહરગંજ ૬ - -
સ્ટેશન પર મેમનગર ૪ ઘણું ૧
ઉપાશ્રય ચાંદલા લા ઘણું ૩ ઉપાશ્રય ઉનાઈ ૧૧ નથી નથી
છે પટલાવિદ ૫ ૧૦ ૨
છે અમલી ૬ ૪ નથી
છે
રૂઝાયાણ રાજેદ આનંદખેડી બદનાવર વડનગર મૌલાના સરસાના ચંદખેડી ઉજજૈન ચંદેસર નરવલ દેવાસ ગામજ બોમાસા ફાવડા સોનક૭ ગોવિંદપુર ગોવિંદપુર ડેડી. આછા
ઠરી સોડા શહેર થના
૧૧
૬ ૬
૬ ૧૨ ૫
છે છે છે છે. ઘણું નથી
૧ ૨ નથી
૨૫૫
ઉપાશ્રય નીશાળ નિશાળ નીશાળ ધર્મ શાળા નિશાળ
:
છે
,
9
નથી.
નથી
૫
નથી
નથી
ઉપાશ્રય
૧૦ ટ ૮ ૧૦ પાા
૧૫ » • ૫ નથી
૧ » • ૧
નીશાળ
Page #332
--------------------------------------------------------------------------
________________
છે
.
”
૬
,
,
૧૦
ઉપાશ્રય
ખજુરી બૈરાગઢ ભેપાળ પીપલાની કેલુઆ ખરવઈ
૫
નથી
નથી
નીશાળ
૭
-
P)
સલાલતપુર પઠા
નથી
તા
.
નરવઈ દેહગામ ગઢી ગેરતગંજ
૮
•
•
સાગર ૨ નથી હસમુખભાઈને ત્યાં
અશોક રોડ બહેરીયા \
નીશાળ નથી , પરસેરીયા , , , ગિબંર 8
રેલવે સ્ટેશન ગડકેટા ૧૧
નિશાળ છે " રોન ૫
નીશાળ બ્રાસા દહ ૭ ૫
ધર્મશાળા (અહીંથી જબલપુર થઈને પણ કટની જવાય છે. માઈલ ૧૨૩ થાય છે. તેના ગામે જબલપુરમાં પૂછવાથી ખબર પડશે.) બાંદરપુર ૮ નથી નથી ધર્મશાળા ઘટેરા
રેલ્વે સ્ટેશન સગણું ૧૧
નીશાળ રતનગામ
સ્ટેશન સલેયા કા • •
ધર્મશાળા ભરતપુર
નીશાળ દેવરી દા એ છે
૮ • • કટની ૮ ૧૦ ચાકા ૪ નથી નથી
૮ છે " પાલા
ઢોડીયા
૮
બેગમગંજ
૬
I
સાગોની
નથી
લા
a
”
છો
૧૦ નથી
૧
નીશાળ
પરસરી રાહતગઢ બેરખેડી શિહેર રતના સાગરગામ
૪ દિગંબરના ઘર છે ?
ધર્મશાળા
Page #333
--------------------------------------------------------------------------
________________
ઉપાશ્રય
*
૮
ઉપાશ્રય
..
- ૩૦૦ ૮ ૫૦ ૧૫ ૧૫
- ૨ ૧ ૨ ૧ ૧
ઉપાશ્રય
૨૫
૫૦૦
ઉપાશ્રય
નથી
'૧૫
ધનવારા
મહેસાણા ૭ ભદનપુર ૪ •
•
•
દાઉ મકર ૯ ૨ ,
, ઉંઝા ૯ ભરડા ા નથી એ
, બામણવાડ ૬ અમરપાદન ૮ ૧૫ , જૈન ધર્મશાળા સિદ્ધપુર ૪ ‘કરવી ૬ નથી , નિશાળ ‘કાટડી -૬ | મુવારી - ૭ , , સરકારી મકાન મજાદર ૬ 'બેલા ૫ ,
નીશાળ . જગાણું અહીથી બનારસ થઈ સમેતશિખર માટે રસ્તો જુઓ. નં. ૧ તથા ૨ પાલનપુર
ચિત્રાસણું ૯ અમદાવાદથી શ્રી સમેતશિખરજી. રસ્તા નં. ૫.
સિરોત્રાસ્ટેશન ૧૦ વિકાર રસ્ત–આબુ, સાદડી, બાડમેર, જેસલમેર, લેવા,
કરેતર ૬ ફલેધી, અજમેર, અલ્વર, દિલ્હી, હસ્તિનાપુર, આગ્રા, શૌરિપુર, કપિલપુર, કાનપુર, અયોધ્યા, બનારસ, આ રીતે મારવાડના ઘણું
બેલા ૬
વાડા તીથી આવી જાય છે.
૬
ખરેડી ૬ અમદાવાદથી
ઘણા ઉપાશ્રય
દેલવાડા સાબરમતી
૧૮ ૪ ઘણું
ઉપાશ્રય
અચલગઢ જા અડાલજ ૬ ૧૫
(આબુ ) કલેલ ૮ ૨૦
કેવરલી ૬ પાનસર ૫ ૦ ૧ ધર્મશાળામાં ભારજા ૪ ડાંગરવા ૬ છે ૧
ભીમાણ ૨ ધોળાસણ ૭
ઉપાશ્રય વાર જગુદન ૪
રોહિડા ૪
નથી
છે. ૦ ૨ ૨૫ ૦ ૭
છે ૦ ૦ ૧ ૫ ૨
૧૦૦૦૦
ધર્મશાળા
૧૫ ૪૦ ૮
૧ ૧ ૧
ઉપાશ્રય ,
૪૦૦
૩
ઉપાશ્રય
Page #334
--------------------------------------------------------------------------
________________
૧
ઉપાશ્રય
૧
ધર્મશાળા ઉપાશ્રય
૧
* * 2 -
ધર્મશાળા
વિસલપુર ૧ ૨૦૦ વિજાપુર ૬ ૧૦૦ રાતા મહાવીર ૨ x સેવાડી લુણાવા એશલી તીર્થ ૨ ૪ બેયલ બડલાવારૂતીય ૨ ૧ વાલી
૨ ૬૦૦ કાટ
૩ ૫૦ મુંડારા ૨ ૨૦૦ લાયારા ૩ ૬૦ સાદડી
૫ ૧૦૦૦
ધિર્મશાળા
વાસા ૧, ૪૦ સરૂપગજ ભાવરી : ૧૦ ધનારી ના નીડા ૪ ૧૫ દીયાણું તીર્થ ૮ * લટાણું તીર્થ ૬ * નાદીયા તીર્થ ૪ ૨૦ વીરવાડા ૪ ૧૫ બ્રાહ્મણવાડા ૧ ભોજનશાળા ઝાલોરી ૪ ૪૦ શિરે હીરાડ ૩ ૪ પિંડવાડા ૧ ૨૫૦ અજારી તીર્થ ૨ પિંડવાડા ૨ સિવેરા છે ભાલણું તીર્થ : ૪ ચામુંડરી ૩ વેલાર તીર્થ ૨ * ભદર ૨ ૩ બેડા ૩ ૨ બરમાણ ૭ ૧૦
ઉપાશ્રય
ઉપાશ્રય
૨૫૯
ઉપાશ્રય
ધર્મશાળા
૧૦૦૦
ઉપાશ્રય ધર્મશાળા
ભાદા સાદડી ૧ રામપુર સાદડી = રાણકપુર તીર્થ ૬ સાદડી
૧૦૦૦
૪
૧
$
૧૦૦૦.
ઉપાશ્રય ધર્મશાળા ઉપાશ્રય
૧ ૧ ૨ ૧
૧૫ Yoo
બાનું
૨ ધારાવ મુછાળા મહાવીર ઘારાવ
ધર્મશાળા
૪૦૦
Page #335
--------------------------------------------------------------------------
________________
”
ઉપાશ્રય ધમશાળા ઉપાશ્રય
ર
- - -
, બોડીગ ઉપાશ્રય
-
જ
- જ
એ ,
-
:
દેરી
૨૦૦ , સુમેર તીર્થ ૪ + નાડલાઈ તીર્થ ૫ ૮૦ નાડેલ તીર્થ ૯ ૩૧૦ દાદાઈ ૬ ૩૫
, વરાણા તીર્થ ૨ + વીજોવા ૧ ૨૫૦ રાણી સ્ટેશન : ૨૦૦ રાણું ગામ ના ૨૫૦ ખીમેલ * ૨૫૦ ૨ વિરામી - ૪ ૩૦ ૧ સરલી ડાલી સપા ૬ ૮ ૧ સરાણું પાણી સંચારવાનું ચવા ૫ રાસર ૪ કુરલા ૯ + બાડમેર ૫ ૧૦૦૦
બાહભેર થી જેસલમેર જાપા
કપુરડી કપુરડી ખા + + ભાક કા ૨૫ ૧ નીમલા ૪ ૪ + શીવ ૧૦ ૨ + ગુંગા ૪ + + પિકા બલીયારૂં ૬ - સાંગડ ૧૦ % દેવીકાટ પોહ ડભડા ૮ * * જેસલમેર ૮
જેસલમેર થી લોકવાજી અમરસાગર ૩ ૪ લુવાજી તીથ a * ભ્રમસર
૬ ૧૦ ૧ જેસલમેર ૮ ૧૭
જેસલમેરથી ફલેધિ થઈને અજમેર થયાદ ભોજકા ચોધન સોઢાપેહ
-
છે
ઉપાશ્રય
= =
છે
+
ધમશાળા
+ +
ઉપાશ્રય
+ +
+
ઉપાશ્રય
૧૦
સ્થાન છે
૧૨ પા
સ્થાન છે
Page #336
--------------------------------------------------------------------------
________________
-
ધોળાયા ખેતુલાઈ ચાચા
ધર્મ
* છે
*
પિકરણ
- * *
"
૨૦૦
૯
ઉપાશ્રય
* ૦ -
*
રામદેવ ખારા
૧૨ બીરડી ફલોધિ ૬ ખીચન ચીલા લેહાવટ હેલાણ હેલાયા ભીમર ૬ એશિયા ૧૦ ચેકી તીવારી ૬ બાલરવી નરલ ગોલણની વાણી ૩ સુરસાગર
મુતાકા મંદિર ૨ ભંડેર પહ ૫
જ
છે ગાંગાણું તીર્થ ૧૦
ધર્મ મેટા સાલવા ૫ હીંગણીયા ૮ કાપરડાજી તીર્થ ૧૧ ભાવ બિલાડા ૬ ૫૦ ૩ ખારીયા
૪ ૨૫ ગરણીયા
જેતારણ ૬ ૫૦ - અહિંથી મેડતાફલોધી, નાગાર, બીકાનેર થઈને પણ
બનારસ જવાય છે. નીબાજ. બર સેન્ડરા નવાશેર ૧૦૦૦
ઉપાશ્રય બલાડ ૩ + ખ્યાવર ખરવા ૧૦ ૫
૧ મંગલીઆવાસ ૭ + + ધર્મશાળા સગદણું તબીજીસ્ટે. ૪
, સ્ટેશન પર અજમેર ૫ ૧૦૦ ૫ ઉપાશ્રય
, ,
બોડીગ
= +
૮
૨
ઉપાશ્રય
= = • = + ર
+
સ્થાન છે
સ્થાન
જોધપુર
2 + 2 = 8
= ૪ ૪
ઉપાશ્રય
છે
રાકાતલાવ
Page #337
--------------------------------------------------------------------------
________________
અજમેરથી અલવર થઈ દિલ્લી
૪
૧
અજમેરથી ગગવાણ
પા ૧૦ ૫
૫ . * બ
૧૦
+
+
=
»
ધર્મશાળા
કોઠીમાં મહાદેવમાં ધર્મશાળા
8ાષ્ટ્ર
=
૭ ૮ ૭ લા
ધર્મશાળા
ઠાણ ઉપાશ્રય
કુલ ધર્મશાળા
+ ક
કિશનગઢ પાટન દાંતરી ૬૬ છોટુપાળું મહેલો
૧૦ + ૫ દિ. ૪૦
* ૧ ૪
૪ ૫
= = =
૩
- ૨
ઉપાશ્રય
વરાટનગર ભાછાણ સિરસ્કાઠી ખુશાલગઢ નકબરપુર નરેન અલવર બગડાની ચેકી રામગઢ નવગાંવ રાવળી ફીરાજપુર માંડીખેડા ભાદસ ભાલબ
*
ધર્મશાળા
હ ક - =
,
મંદિર ધમશાળા મહાદેવજીમાં ધમશાળા
૬ ૭ જા
= x
દિ. ૪૦ છે ૪
,
=
છું x
જૈન ધર્મશાળા
કુલ
ભાકરોલા જયપુર સ્ટેરોન
જ્યપુર આમેર
=
-
દા ૨ ૬
૧૫૦ ૧
=
૫ ૧
૮ કા ઉl
ઉપાશ્રય જન ધમરાળા
» ,
+
=
મંદિર
કુસ
વિનાની
ક
a
= =
-
મંદિર
"
ઘાડા સોહના
દવાખાનું
ધર્મશાળા
૫ ૮
,
” ,
=
છે
*
*
બાદશાહપુર
ધર્મશાળા
અરોરોલ ચંદવાઇ મનોહપુર
સાવપુરા - બીલવારી
સ્થા.૪૦
સ્થાનક
ગુડગાંવ ૫ મહરલ ૧૦ (મેટીદાદાવાડી)
૪
ધર્મશાળા
Page #338
--------------------------------------------------------------------------
________________
૧૦
૧
* ,
* ,
પંચાયત ઘર
ઉપાશ્રય
૯
*
૧૦૦ ક
૫
•
ધર્મશાળા
• »
દિલહીથી હસ્તિનાપુર, આગ્રા થઈને શૌરીપુર
ઉપાશ્રય દિલ્હી ૧૩ ૧૫૦ ૩ ગાજીયાબાદ ૧૪ * * જૈન ધર્મશાળા દુહાઈ ૬
સ્કુલ મેદીનગર ૯
જૈન ધર્મશાળા મેટી દાઉદ્દીનપુર ૫
મીલમાં મેરઠ સદર ૯
૧ જેન ધર્મશાળા હસ્તિનાપુર ૨૪ મેટી મવાના છા સૌની લો મેરઠ સદર ના
જૈન ધર્મશાળા પહુડી ૮
ધર્મશાળા હાપુડ ૧૧
ઉપાશ્રય મેરપુર ચોકી પા ગુલાવટી જા નહેરઠેઠ
બંગલો ખુરજ દિ. ૫૦
ધર્મશાળા અરણીયા ગલના $ill
ધર્મશાળા ભુકરાવલી ટા
સ્કુલ અલીગઢ છા
જૈન ધર્મશાળા સાસની ૧૨ દિ૦ ૧
ધર્મશાળા
પા
ઉ વ x = x - = = = 6 x
હાથરસ ના બીસાના શાહાબાદ ૧૧ નિરાઈ ૮ બેલનગંજ ૧ ગ્રા
Cણા ભમરોલી
ટા વિદ્યપુરા ફતેહાબાદ ૮ માણેકપુર પા ભદરીલી શૌરીપુરી ૯ ફતેહપુર સિરસાગજ પા પા હિન્દૌલી ૧૩ કાચી સકે–મનપુર ૭ મૈનપુર ૭ કરીમગંજ ૫ હનખેડા ૮ અલીગજ થી કાચા રાતે ૮
તિવારી જૈન ધર્મશાળા
+
૧
*
*
નીશાળ
ધર્મશાળા
દિ. ઘર
૪ »
ધર્મશાળા જુની નિશાળ
- = છે કે
દિ૦ ૧૦
ધર્મશાળા
Page #339
--------------------------------------------------------------------------
________________
૧૨
=
"
ધર્મશાળા
પા
થર ધર્મશાળા
નીશાળ ધર્મશાળા
મે •
”
૬ ૯ ૩ ૧૧
સહિરપુર ૮ ગૌરી ૯ આતમબાગ ૪ લખની ૫ ૪૦ મોહમદપુર ૧૨ છે બારાબંકી ૬ દિ, ૧૫ રસૌલી ૫ છે સરેયાપડુ પાર
મરિ
ધર ધર્મશાળા નીશાળ
છે
૧૬ કે , "
"
ધર્મશાળા નિશાળ
કપિલપુર ઠ૫મગંજ રજલાગંજ હાથપુર ફકાબાદ કમલગંજ ખુહાગંજ રસવાયગંજ ફતેહપુર મકરન્દ્રનગર અરોલ બિકરી ઉત્તરપુરા શિવરાજપુર મરીયાના
૬
કટવા
"
દિ. ૩
" , ”
• " ,
નિશાળ
નીશાળ
”
કા ૬ ૪ ૫
, " • )
" • -
સુમેરગંજ ૨ નયતપરા
બા રૌજબગાવ ૫ મુહમુદપુર ૬ ગયાગંજ ૭
રાઈ-રત્નપુરી ૪ કેટસરાય ૬ ફેજાબાદ " અયોધ્યા
નાની ધર્મશાળા
ડાકબંગલો બરાબર નથી ધર્મશાળા નિશાળ
માના
ધર્મશાળા
- "
* "
ધર્મશાળા
ધર્મશાળા
ક૯યાણપુર કાનપુર ઉવિ બશીરતગંજ મિશિગજ
:
૬ ૧૧ ૬
૫૦
છે ૧
" "
ઘર ડાક બંગલે
અયોધ્યાથી બનારસ
અયોધ્યાથી પુરાબજાર
૮
નથી
નથી
ધર્મશાળા
Page #340
--------------------------------------------------------------------------
________________
૨ ૬ ૬
" , = ૧૦૦૦ નથી ૧૦
,
૧૨
" , " ૭ નથી ૧
બિજેવા જાવાલ ટાયવાડી પાલી પરળ જાડરણ દેવવાસ સોજતસીટી
”
-
૫
૭
૨૦૦
૯
ખે ખરા
ચંડાવળ પીપલીયા
માયાબજાર ૬ " " '
નીશાળ ગોસાઈગજ પાા
” મહરૌલી
મહાવીર પ્રાસાદ ટહરી
નીશાળી . ” અકબરપુર છે
” સૈદિપુર ૮
ઠાકુરના મકાનમાં સુરહુપુર બેલવાઈ ૬ - " ખરીદીમપુર ૫
નીશાળ ખેતરાય * જયતાપુર
૪ ખાજાસરીયા ૩
ધર્મશાળા જાનપુર ૭l
w જલાલપુર ૧૦.
ધર્મશાળા બડાગાંવ જાય છે
કે
નીશાળ કિંડરા
ધર્મશાળા હરહુઆ તો બનારસ ૧૦
ધર્મશાળા બનારસથી સમેતશિખરજી માટે જુઓ રસ્તે નં. ૧-૨. અમદાવાદથી શ્રી સમેતશિખરજી રસ્તા નં. ૬
(વિહાર રસ્તે–આબુ, સાદડી, પાલી, ખ્યાવર, જયપુર, આગ્રા, કાનપુર, બનારસ વગેરે (અમદાવાદથી સાદડી માટે જુઓ રસ્તો નં. ૫) રાણું ૧૪ ઘર છે ઉપાશ્રય
ઝુટા
૬ ૬ ૪ ૮ ૭
૧૫ ૭ ૧૦ ૧૦ નથી
૧ ૧ ૧ નથી નથી
૨૬૪
બર
સેદરા
ધર્મશાળા ઉપાશ્રય
ખ્યાવર
(બાવરથી જયપુર જવા માટે રસ્તા નં. ૫ માં જુઓ).
જયપુરથી આગ્રા જયપુરથી ઘાટ ૧ ૧ ૧ કાતા ૮ ખડેવાળ ૧ નથી મોહનપુરા ૮ નથી જોટવાડા
Page #341
--------------------------------------------------------------------------
________________
”
૪ ૭ છ ૮ ૫ ૯ ૧ છે
.
, , " • ” , , ,
, " • ”
દિગમ્બર
, "
ધર્મશાળા
ઘરમાં
ધમશાળા
દેસા તિબારા જ નથી .
લેખા ૬ ... " સિકન્દર ૮ , મેનપુરા ૬ - " પાટલી ૯ - બે પીપખેડા ૩ , , મહુવા ૮ દિ. ૪ દિ. ૫ ઉલ્લપુર ૪ * ૧. નથી ગેલેરી ૯ ૪ , હેલની ૨૫ » ડહેરા ૮ ૬ વસિકલા ૭ ૧ નથી ભરતપુર ૮ ૧૦ ૪ બરા ૫ નથી નથી ચકસાન ૫ • ” ” બછાનેરા કિરાવલી
, " મિઠારા આઝા ૧૦ ઘણા
આગ્રાથી કાનપુર આમાથી બાગ ૫ નથી કે નથી
વમરોલી કરી ફતેહાબાદ માણેકપુર ભૉલી બટેશ્વર સૌરીપુર ભજjર સીકેહાબાદ આગેવ ભારૌલ ધીરો દન્તાકાર મનપુરી લાલુપુરા ભેગાંવ જેવરા છબરામઉ સિકંદરપુર સરાયપ્રયાણ જલાલાબાદ જસદા સ્ટેશન મીરા -સરાઈ
ધર્મશાળા
,
૬ ૯
”
કાઠી 'દિ. જૈન ધર્મશાળા
ઘરમાં ધર્મશાળા
નવી
સ્કુલ
ધર્મશાળા
૭ ૯ ૬ છે
•
" કે
ઘરમાં ધર્મશાળા
ઉપાશ્રય
૩ ૮
ધર્મશાળા
f,
ધર્મશાળા
,
Page #342
--------------------------------------------------------------------------
________________
ર
ઘરમાં . – મેટાં શહેરમાં ઉતરવાના સ્થળોનાં શિરનામા – -અસેલ * ૧૦ • • બિર
દિહી-કિનાર બજાર, જૈન શ્વેતામ્બર ઉપાશ્રય ઉતરી
કાનપુર--કમળાવાટ ટાવર પાસે, કાચનું જૈન મંદિર : ૬
લખનૌ–ગળ દરવાજા, ચોકબજાર, જૈન ધર્મશાળા પુરા ૨૦ જ
છે શિવરાજપુર ૫ •
ધર્મશાળા, •
બનારસ–ડેરી બજાર, અગ્રેજી કેડી
પટનાસીટી--બારાગલી, શ્વેતામ્બર જૈન ધર્મશાળા જરીયાના ૫ ” ”
કલકત્તા-નં. ૯૬, કેનીંગ સ્ટ્રીટ, વિક્રમપ્રાસાદ ચૌજેપુર ૨૦ ઇ
છે
"
નાગપુર--ઈતવારી બજાર, વેતામ્બર જૈન ઉપાશ્રય મધના ૩ " "
અજમેર–લખણ કોટડી. જૈન ઉપાશ્રય. કલ્યાણપુર
જયપુર-ઝવેરી બજાર, ઘીવાળાકા રાસ્તા, આતમ ભુવન. કાનપુર ૬ છે ૩
ઉપાશ્રય
અલવર–બીરબલ ભલે, જેન ઉપાશ્રય કાનપુરથી સમેતશિખર માટે જુઓ રસ્તો નં. ૧-૨
આમા–રેશન મહેલ્લે, , , શ્રી સમેતશિખરજી જવાના બતાવેલ દરેક માગે ઉલટી રીતે અમદાવાદ તરફ આવી શકાય છે. તે લખવું તે અનુચિત નથી. અને તેથી આવવાના જુદા માર્ગો આપ્યા નથી.
=
Page #343
--------------------------------------------------------------------------
________________
પરમપૂજ્ય રંજનશ્રીજી મહારાજશ્રીની ગાયનરૂપે
જીવન–રેખા
દુ-મંગલાચરણ. ચોવીશે જીનવર નમું, નમું શંખેશ્વર પાસ,
સિદ્ધચક સુરગુરુ નમી, માગું વચન વિલાસ. સરસ્વતિ માતા હું તુમ પાય લાગું, પુરે મને રથ માત, રંજનશ્રીજી મહારાજનો સહે, સાંભળજે વૃત્તાંત. ૧
ક્યાં જનમ્યા કયાં લીધી દીક્ષા ઉજજવલ કેવાં કામ, તે કહેવા મન ઉલમ્યું છે, સાંભળજે દઈ ધ્યાન, ૨
ગાયન ૧ જન્મ અને વિવાહ -(મહાવીર યારે ત્રિશલા દુલારે એ રાગ) શાજનગરમાં કડીયાળમાં, અમૃતલાલ ભાઈ નામ,
ધન એ કુલને રે. સુશીલ પત્નિ ગજરાબેનની, પુત્રી વિમલા નામક ધન૧ ઓગણસે ત્રેસઠ આસો માસની, શુકલ અષ્ટમી સારી, ધન્ય દિવસ ને ધન્ય ઘડીએ, જન્મ ધરે સુખકારી;
જેણે અજવાક્ય કુળ ગામ ધન એ. ૨ નામ હતા એવા ગુણ ધરનારા, વિમલ વિમલ કરનારા વિદ્યાભ્યાસે રત રહેનારા, ઉત્તમ ગુણ વરનારા;
જેણે સાર્થક કીધાં કામ. ધન એ. ૩ માતા પિતા ગુણ અતિ અનુરાગે, નિત્ય જીવનમાં માગે, ચંદ્રકલાએ વધવા લાગે, ધર્મના સંસ્કાર જાગે;
જેને ચે અનવર નામ. ધન એ. ૪ પાંચ વરસની બાળિકાના, શ્વસુરની હવે ઓળખાણ. ધન એ.
Page #344
--------------------------------------------------------------------------
________________
દુહ મહાજનવાડે નિવાસતા, શ્રી ગીરધરભાઈ શાહ, પુત્ર મણીભાઈ સાથમાં, કર્યો વિવાહ ઉત્સાહ. ૧ શ્વસુરને પિતા સંચર્યા, સ્વર્ગ પ્રદેશ મોઝાર, કલ્પલતા વધતી રહી, માતને ધરતી પ્યાર. ૨ દીક્ષિત કાકી પાસમાં, સંયમ શું ધરે નેહ, શ્વસુર પક્ષ સમજાવીને, રાખવો ચાહે ગેહ. ૩ લલચાવે બહુ વિધ ધરે, ઉત્તર આપે તેહ, સંયમ લેવો માહરે, નહિ તેહમાં સંદેહ. ૪
- ગાયને ૨
'
' ,
વિરકત ભાવ . - (ઈને ગમે સુરજ કોઈને ગમે ચંદ-એ રાગ) કેઈને ગમે સાસરું, ને કેઈને ગમે પિયર,
પણ આપણું આ વિમળાબેનને સંયમનું મન, કેઈને ગમે બંગલા ને કેઈને ગમે ધન, પણ આપણા આ વિમળાબેનને ઉપાશ્રયે મન. ૧
એમને કુટુંબ કબીલા સારે લાગે નહિ,
એમને વૈભવ વિલાસ પ્યારા લાગે નહિં. ભલે ગમે લોકેને હીરા માણેક રતન, પણ આપણું આ વિમળાબેનને સાધુ જીવન, પણ નાનકડા આ વિમળા બેનેને નીરસ ભેજના ૨
એમને ગુજરાતી સાડીઓ, ગમી રે નહિ,
એમને બેંગલી સાડીએ મન મોહ્યા નહિ, ભલે ગમે તેને નિત નવી ફેશન, પણ આપણું આ વિમળાબેનને સાદુ જીવન, કેઈને ગામે સ્લીપર ને કોઈને ગમે સેન્ડલ, પણ આપણું આ વિમળા બેનને ઉઘાડા ચરણ. ૩
એ તો ભૂખ તરસ જરા : ન - ગણે,
એ તે તડકા ને ટાઢ 'જરા ન ગણે. ભલે ગમે લોકેને વીજળી એરકંડીશન,
Page #345
--------------------------------------------------------------------------
________________
પણ આપણા આ વિમળાબેનને પરિસહ સહવા મન. કોઈને ગમે બંગડી ને કોઈને બાજુ બંધ, પણ આપણું આ વિમળાબેનને શિયળ કંકણ, ૪ એમને ભેજન મીઠાં કઈ ભાવે નહિ, રંગ રાગ રે દુનિયાના મા આવે નહિ. ભલે ગમે - લેકેને બસ ટ્રેઈમ એરોપ્લેન, પણ આપણા આ વિમળાબેનને વિહાર કરવા મન, કેઈને ગમે હેન્ડ વોચ ને કેઈ ને ફાઉન્ટન પેન, પણ આપણું આ વિમળાબેનને સંયમનું મન ૫
ડું રસમજણ આવી સહેજમાં, ખારે છે. સંસાર, ' નિશ્ચય કીધે મન થકી, તરવાં ભવજલ પાર. ૧ માતાજીની સાથમાં, બાલા થયા તૈયાર, આરાધન કરી આવીયા, તેહને હાય શી વાર. ૨ મીઠાં બેલી બાલિકા, સમજાવે બેઉ પક્ષ,
ક્ષમા કરે! અશિષ ઘો ! મુક્તિ છે મુજ લક્ષ. ૩ ' ' . ગાયન ૩
દીક્ષાને સ્વીકાર (ડુંગરની ધારે સખી દીધું એક સ્વપ્ન–એ રાગ). જુઓ રે જુઓહવે વિમળાબેનની, સંયમની પલ જાગી રે, જનમ જેમની દિવ્ય ભાવના, મૂર્ત થવાને લાગી રે. જુઓ૦૧ મમતા સાગર માતને સંગે, દિક્ષા લેવા ઉર ઉમંગે, પરમપૂનિત વીતરાગ પંથના બની ગયા એ રાગી રે જુઓ૦૨ ઓગણીસ ચુમોતેર સાલ સોહાવે,
- વૈશાખ સુદ તેરશ સુભાવે, શીવ, તિલક હેમ તીર્થ શિષ્યા બની,
સંસાર દી ત્યાગી રે. જુઓ૦૩ સાગરજી ગુરૂ સૂરિપદ પામે, વિમળા મટી બન્યાજનશ્રી નામે, ધન્ય દિવસ ધન્ય રેર્યપુરીમાં,રાગી બન્યાં વિરાગી રે, જુઓ૦૪
Page #346
--------------------------------------------------------------------------
________________
t
*
*
,
ગાયન
વડી દીક્ષા .. ! ' ,
(કુમાર સામે પ્રભુ આવે-એ રાગ).. . લઈ દિક્ષા સુરત, ગામે, બન્યા અણુગાર શાસનમાં, પ્રથમ ચોમાસું ત્યાં કીધું, થયા શણગાર શાસનમાં ૧ નાના મહારાજ લાગે, સહુને વહાલો લાગે, " "
" કરે તિહાં જેગ દિક્ષાના. લઈ ૨ ગાથાઓ ઘણુ કરે, વૈયાવચ્ચ ધરે, " "
રહેતા પૂર્ણ આનંદમાં લઈ ૩ ગૌચરી નિત્ય જાવે, સ્વાધ્યાય કરે ભાવે,
એ ભણતાં પાઠ સૂત્રેના. લઈ ૪ ચિમાસું પુરૂં થા વિહાર કરી જાવે |, .
વડી દીક્ષા જલાલપુરમાં. લઈ ૫ ઉંમર હતી છેટી, બુદ્ધિ બહું મોટી, " ' , '
• હતું લક્ષણ શિશુવયમાં. લઈ ૬ પઠન પાઠન અને ભયંકર દર્દીની શરૂઆત
દુહ , , પ્રકરણને કર્મગ્રંથના, ભણ્યા અર્થ સુવિચાર, સંસ્કૃત પ્રાકૃત પણ કર્યું, વાંચ્યા આગમ સાર. ૧ પ્રથમ પાંચ શિષ્ય થયા, ખાંતિ સરસ્વતિ જાણ : રેવતી મલયા પ્રવીણ શ્રી, હે ગુરુ વચન પ્રમાણે ૨ ભણતા ને ભણવતાં શીખવત સંસ્કૃત, *** શિષ્યા સહુએ સુગુરુને રહેતાં નિત અનુરૂપ મહાન વિદુષિ એ થયા, જિન શાસનમાં જેહ, છકડાયા ટી. બી. રેગથી, “ક્ષીણ થાત નિજ દેહ. ૪. વડિલ ગુરુએ મોકલ્યા, સુંદર સોરઠ દે ' ' '
શુષ્ક હવાથી ઠીક થશે, ધારી એમ વિશેષ. ૫ * મારું ભાઈ સંધ દેખીઓ, લીબડી શહેર માઝાર "
'સુરેન્દ્રનગર આવી રહ્યા, ચોમાસુ સુખકાર. ૬
...
છે
•
Page #347
--------------------------------------------------------------------------
________________
ગાયન પ
રેગની શાંતિ . લીમડી ગામે સમતાબહેને, સાંભળ્યું રેગનું નામ, ગુરુજીને જઈ વિનંતિ કરે, મોકલે મારે ગામ. ૧ યથાશકિત હું ભકિત કરીશ, એ ભાવના છે મુજ આમ, વડિલ ગુરુએ આજ્ઞા આપી, પધાર્યા લીબડી ગામ. ૨ ગુણાનુરાગી મનેહરશ્રીજી, નિર્મળાથીજી સુજાણ; ઉપકારેને યાદ કરીને, આવી પહોંચ્યા છે. તા. ૩ * વેદની ભેગવ્યું સમતા ભાવે, રેગ ત્યાં દૂર જાય; ચોમાસુ એ પૂર્ણ કરીને સિદ્ધાચલજી જાય. ૪
ગાયન ૬. * સિદ્ધાચલજીની યાત્રા : (એક તીર્થ એવું મન થાય છે જવાએ રાગ) દાદાજીના દર્શન કરી પાવન થયા, મનના મારથ સફળ ભયા, સમતાબેનને સંયમ ભાવ ઉપન્યા,
દીક્ષા લઈને ગુરુબેન બન્યા. દાદાજી૧ પ્રથમ ગુરુબહેન પ્રમોદશ્રીજી બીજા ગુરુબહેન સુરપ્રભાશ્રીજી ત્રણે ગુરુબહેને આનંદ મળ્યા
- સુરેન્દ્રનગરમાં ચોમાસુ રહ્યા દાદાજી ૨ શિષ્યા પાંચ હતાને બીજા પાંચ થયા; દશા શિષ્યાના ગુરુવર બન્યા, માયણું પ્રિયંકરા ગુણદય નામ. ખીરભદ્રા અને ગુપ્તા ગુણના છે સ્થાન...દાદાજી૩ સમદમ આદિ ગુણના ભરેલા. વિનય નમ્રતા ગુણને વરેલા, મૃદુ ભાષાથી જ રંજન થાય, , રંજન નામ યથાર્થ ગણાયદાદાજી ૪
Page #348
--------------------------------------------------------------------------
________________
૨૭૨
કડિયાળનું મેંઘુ રતન એ જતું હતું જુના મહાજન વાડે પણ અમ સહુના પુન્ય પસાય છે ,
બન્યા અમારા એ ગુરુરાય દાદાજી ૨૫ શ્વસુર પિયરને વળી અન્ય જનતે . . રંગ્યા ધર્મમાં કેઈ જન મનને આપે સહુને જ્ઞાનનું દાન એહવા ગુરુજી ચતુર સુજાણ...દાદાજી
ગાયન ૭
છત્રનના સત્કાર્યો - (સિદ્ધાચલના વાસી વિમલાચલના વાસી-એ રાગ) જેણે શાસન તણું કીધાકામ ઘણું અતિ સારા,
કેટી કેટી છે વંદન હમારા. મુળી રાજકુંટુંબને બેઠું, .
સાથે કામદાર કુંટુંબ પ્રતિબોધ્યું, જુઓ રામપુરામાંય, રૂડા જ્ઞાન મંદિર થાય, જોતા દિલ હરખાય.
ગુરુજી પ્યારા કેટી કે ટી. ૨ ગુરુ તિલકની આજ્ઞા પામને, ગુરુબેન બેઉ સાથે રહીને,, , , જિર્ણોદ્ધાર કરવાયા, ઉપાશ્રય બનવાયા,
રંગ મંડપ સારા, ગુરુજી પ્યારા, કેટી કેટી, ૨ તિલકશ્રીજી ગુરુ માંદગી માટે, - - - ૧
ત્રીક ગે સેવા કરી ભાવે, , , , ગુરુજી આશિષ, આપે, ચોગ્યતાને માપે : * * *
નિજ પાટે સ્થાપે, ગુરુજી પ્યારા કેટી કેટી.૩ છ આયંબીલને તપ કીધે, '' : : ઉપધાન કરાવી યશ લીધો; , . ત્રેિપન વર્ષ સહાય, ત્રેપન ઓળી પુરી થાય, - -
ત્રેપન છોડ બંધાય, ગુરુજી પ્યારા, કેટી કેટી. ૪
Page #349
--------------------------------------------------------------------------
________________
૩૧
૨૭૩
સમ્મેત શિખરજી યાત્રાએ ચલીયા, મેટા સમુદ્દાય સાથે નિકળીયા; ફરીને ઉગ્ર વિહાર, આન્યા શિખરજી દ્વાર,
ચૈત્ર પુનમ સુખકાર, ગુરુજી પ્યારા કાઢી ફાટી, પ્
હા 'યાત્રા કીધી રંગશુ', નિતનિત અધિક ઉત્સાહ; રુદન રહી ગયુ' હૃદયમાં, અ'તર મહી' રહી આહ ! ૧ તીથ સમેતગિરિ વડુ', આશાતના નહિ પાર; તેને દૂરે ટાળવી, કરવા તીથ ઉદ્ધાર. ૨ નિશ્ચય કીધે। મન થકી, પણ કાય અતિ મુશ્કેલ; વૃક્ષ ન પહોંચે મેટકાં, ત્યાં પહોંચી કામળ વેલ. ૩
ગાયન ૮
સમેતશિખર જીર્ણોદ્ધાર, પ્રતિષ્ઠા, તથા ગુરૂણીજી અને ગુરૂમહેનના કાળધ
(જિન શાસનના એક ન્યાતિધર–એ રાગ )
ચાલે ચાલેા રે સમેતગિરિ જઈ એ. રે,
ગિરિ ભેટી પાવન થઈ એ રે,
ગુરૂ તીની આજ્ઞા પામીને, કલકત્તા ચેામાસુ રહીને, ખાણુ બહાદુરસિંહજીને મળીને, આર'ભ.કર્યાં કષ્ટો સહીને, ૧ કલ્યાણક ભૂમિને સ્પર્શીને, આવ્યા સુરતમાં ગુરૂ ચરણે, ગુરૂમેન તિહાં સાથે મળીને, એક સમિતિની રચના કરીને જનતાને જાણ થવા કાજે, ઉદ્ધાર તણી નેાખત વાજે, એના શબ્દ ભારત માંહે ગાજે, સુણી આવે નાણા તિહાં ઝાઝે. ૩ ઈમ પાંચ વરસની માંહે રે, શાસન દેવાની સહાયે રે, ઉદ્ધાર સપૂણ થાવે રે, જલમંદિર દુઃખ ભૂલાવે રૂ. સહાયક ગુરુએન સિધાવે રે, આયુષ્ય પૂર્ણ થઈ જાવે રે, તીર્થની ભકિત પ્રભાવે રે, સુર શાંતિ સમાધિ પાવે રે.
૪
5
૫
ર
Page #350
--------------------------------------------------------------------------
________________
બે હજારને સત્તર સાલે, મહા વદ સાતમને બુધવારે, પ્રતિષ્ઠા દિન નીર્ણય થાવે, કતરીઓ વેગે જાવે. ૬ વિનતિ કરે કમીટીના ભાઈઓ, મહોત્સવમાં રહેલા પધારે, ગુરુ આશીષ દે સુખે જાઓ, શાસનનું કારજ કરી આ. 9 સૂરિમાણેક ગુરુની નિશ્રામાં, રંજન ગુરુવરની છાયામાં, મહોત્સવ મંડાયા મધુવનમાં, ભૂલાય નહિ એ જીવનમાં. ૮ પ્રતિષ્ઠા કરી પાછા આવે, ગુરુ સેવામાં હાજર થાવે, સુદી અષાડની ત્રીજ ફેર આવે, તપસ્વી ગુરુજીને લઈ જાવે, ૯ એક અરજી ઉરમાં ધરજે રે, આ આશ્રિતને ઉદ્ધર રે, ભૂલચૂકની માફી કરજે રે, અંતરના આશિષ દેજે રે. ૧૦
ય સહસાગણીશવરસે, વદી વૈશાખ બીજતિથિફરશેરે, ગુરૂ ગુણ ગાયા દિલહરશે રે, સાંભળતાં દલડાં કરશે રે. ૧૧ તીરથસુર સ્વર્ગગમન રે, રહ્યું માહરે આપ શરણ રે, હવે મારૂં ન થાય પતન રે, સુણજે કહે સુર રતનરે. ૧૨
રચયિતા આપની ચરણે પાસિમ સા. રત્નત્રયાશ્રીની કેટી કેટી
વંદના
,
ર
Page #351
--------------------------------------------------------------------------
________________
હેપે
શ્રીશામલીયા પાઘનાથાય નમઃ સ્તુતિ.
સમ્મેત શૈલ શિખરે, પ્રભુ પાર્શ્વ સાથે, શમેશ્વરા અમીઝરા, કલિકુડ માળે, શ્રી અશ્વસેન કુલ, દિપક માત વામા, નિશ્ચે અચિંત્ય મહિમા,પ્રભુ પાર્શ્વ' નામા.
૧
સમેતશિખરજીનું સ્તવન.
( ક્રીડા કરી ઘેર આવીયેા–એ રાગ )
સમેતશિખર 'જિન વંદીચે, માટુ' તીરથ અહ રે, પાર પમાડે ભવતણા, તીરથ કહીચે તેહ રે.સમેત.૧ અજિતથી સુમતિ જિષ્ણુ દેં લગે, સહસ મુની પરિવાર રે, પદ્મપ્રભ શિવસુખ વર્યાં, ત્રણશે અડ અણુગાર રે. ....૨ પાંચશે મુની પરિવારજી, શ્રી સુપાર્શ્વ જિષ્ણુદેં રે; ચ'દ્રપ્રભ શ્રેયાંસ લગે, સાથે સહસ મુણુિંદ રે ....૩ છ હજાર મુની રાજશુ', વિમલ જિનેશ્વર સિદ્ધા રે; સાત હજાર. ચૌદમા, નિજ કાČવર કીધાં રે. ....૪ એકસે આ શુ ધર્મીજી, નવશે શું શાંતિનાથ રે, કુથુ અર એક સહસ શું, સાચા શિવપુર સાથ રે ....પ મલ્લિનાથ શત પાશું, મુતિ નમી એક હજાર રે; તેત્રીશ મુનિ યુત પાસજી, વરીયા શિવસુખ સાર રે ....૬
સહસ સત્તાવીશ ત્રણશે, ઉપર એગણપચાસ રે, જિન પરિકર મીન્ત કેઈ, પામ્યા શિવપુર વાસ રે.....છ
એ વીશે જીન ઇણુ ગિરિ, પામ્યા અણુસણુ લેઇ રે, પદ્મવિજય કહે પ્રણમીચે, પાર્શ્વ શામલનું ચેઈ રે.....૮
Page #352
--------------------------------------------------------------------------
________________
૨૭૬
શ્રી સમેતશિખરજીનું સ્તવન. સમેતશિખર મુજને બહાલું લાગે છે,
પ્રગટ વસે છે વાલે પારસનાથ સખી. સમેત. ૧ આટલો સંદેશે જઈને પ્રભુજીને કહેજે,
ભવસાગરથી ક્યારે ઝાલશે હાથ સખી. સમેત૦ ૨ કોધ અગ્નિની વાલા, મુજને બાળે છે,
કૃપા વારિને ક્યારે, કરશે વરસાદ સખી. સમેત૦ ૩ કામ સ્વરૂપી હસ્તિ, કચરી નેખે છે,
શઠતા સ્વરૂપી સિંહ, કરે છે નાદ સખી. સમેત૦૪ હું તે દાસી છું પ્યારા, પાર્થ પ્રભુની,
સહજ સલુણે મારે, કેડિલે કંથ સખી. સમેત ૫ કુટુંબ કબીલે સાચા, શિયાળવા છે,
ઘેરી રહ્યા છે મુજને, આવી ચૌપાસ સખી. સમેત ૬ અંતરના બેલી પ્રભુજી, ક્યારે ઉગારશે,
હૈયામાં હવે મને, કાંઈ નથી હામ સખી. સમેત ૭ કરૂણના સાગર પ્રભુજી, જ્ઞાન ઉજાગર,
વહાલું લાગે છે વાલા, આપનું ધામ સખી. સમેત૦ ૮ અમીરસ ઝરતી મુરતિ, પ્યારી લાગે છે,
કુમુદને હાલે જે, શરદને ચંદ સખી.સમેત૯ સમેત શિખર વાસી, શામળીઆ હાલા,
વામાં માતાને રૂડા, લાડીલા નંદ સખી. સમેત ૧૦ નટડીના દેર ઉપર, સુરતા છે જેવી,
એવી પ્રભુમાં બેની, મારી છે પ્રીત સખી. સમેત૦ ૧૧ અજીતસાગર સુરી, એ રીતે બેલે,
પ્રભુએ સંભાળી રૂડી, રાખીને રીત સખી.સમેત૦ ૧૨
Page #353
--------------------------------------------------------------------------
________________
૨૭
(૪) શ્રી સમેતશિખરજી પ્રતિષ્ઠા પ્રસ`ગના ગીતા. ( રાગઃ રાખના રમકડા )
આજના ઉત્સવમાં કાંઈ ર્ગ સવાયા આવ્યા રે, દેશદેશના યાત્રીજનેાના હૈયા સૌ હરખાયા રે. આજના. ૧ જનમન રંજન મીઠડા રે, સહુજન પ્રિય ઉપદેશ,
ધનધન શ્રી રંજન ભલારે, ધન શ્રી જીનવસંવેશરે. આ૦ ૨ રાજનગરમાં તે હતા રે, કરતા ગુરૂપદ સેવ,
સઘ મળી કરે વિનતિ, આજ્ઞા આપે ગુરૂદેવ રે. આ૦ ૩ ઉદ્ધાર કર્યો પુણ્ય તીના રે, સહુજન મન ઉલ્લાસ,
પ્રતિષ્ઠા જનતણા કાંઈ, મુર્હુત જોવાયા ખાસ રે. આ ૪ સહજ કરી શરૂઆત ત્યાં તે, ધનના ઢગલા થાય,
ક’કુપત્રી પ્રેમથી કાંઈ, સહુ ગામે પહેાચાય ૨. આ૦ પુ નાનામેાટા ગામથી રૈ સંઘ સકળ તિહાં આવ્યા,
સૂરિ માણેક ગુરૂની નિશ્રામાં, એચ્છવા મડાબ્યા રે. આ૦૬ શેઠ અંદરજીભાઈ પ્રેમથી રે, શામળીયેા પધરાવે,
જલમ દ્વિરમાં વીશ પ્રભુના, મુખડાં જોઈ હરખાવે રે, તીના ઉદ્ઘારમાં કાંઈ ર્ગ સવાયા આવ્યા રે. આ૦ ૭
(૫)
(રાગ : ખમ્મા મારા ત્રિશલાજીના ન૬)
પ્રભુ મારે તારા આધાર, તું પ્રભુ તારણહાર, પ્રભુ મારા જીવનની નાવ, તું પ્રભુ પાર ઉતાર. ખીજી કાઈ વાતા મને, ગમતી નથી રે, પ્રભુ તારા ધ્યાનમાં, રહેવા કરતી રે, માગુ' તારા એકજ સાથ, આપજે તું નાના નાથ, પ્રભુ ૨
....૧
આત્માના ધ્યાનમાં, રહેવા ચહું છું,
કર્મની જાળમાં, સાઈ પડું છું;
નથી મારે ખીન્ને કંઈ નાથ, તું પ્રભુ ઝાલજે હાથ. પ્રભુ ૩ પાર્શ્વપ્રભુજી મન, મદિરીએ આવો,
વિનતિ મારી, હૃદયમાં ધારો,
નિરાશ ફેરા નહિ નાથ, હું છું પ્રભુજી અનાથ. પ્રભુ૦ ૪
Page #354
--------------------------------------------------------------------------
________________
ર૭૮
સમેતશીખરવાસી, શામળીયા વાલા, કેટલા કરૂં હવે, હું કાલાવાલા, પ્રણમું પારસનાથ રંજન કર સનાથ.
પ્રભુ ૫
ઢમક ઢમક ઢેલ વાજે, શરણાઈના સૂર વાગે, ગાજે રે શામળીયે જયવતે,
પ્રભુ પાર્શ્વ શિખરજી જયવંતે. ૧ બંગદેશના બાબુ આવ્યા, મરૂધરના મારવાડી આવ્યા, ગુણવંતા ગુજરાતી આવ્યા,
સેનિયાના મે વરસાવ્યા. ગાજે રે. ૨ મૃદુભાષી મદ્રાસી આવ્યા, સહુએ સનેહીજનને લાવ્યા, નાના મોટા સર્વે આવ્યા,
દ્રવ્ય ભાવ ભક્તિ રંગ લાવ્યા. ગાજે રે. ૩ સંગીતકાર તણું બેલબાલા, વાસુદેવ ઘનશ્યામજી લાલા, જિનગુણ ભક્તિમય રંગવાલા,
ગીત ગજાનન ગાય રસાલા. ગાજે રે. ૪ નિતનિત નવલી આંગી થાતી, માનવમેદની અતિ ઉભરાતી, ગીત પ્રભુના ગૌરી ગાતી,
ભાવભરી ભક્તિ મદમાતી. ગાજે રે. ૫ નિત નવકારશી નવલાં ભેજન,ધર્મ પ્રભાવનાનું અનુમોદન, ધમજન કરે ધર્મનું શોધન,
વ્યાખ્યાનમાં ઉત્તમ ઉદ્ધ ન. ગાજે રે. ૬ સુરતના શ્રેણી પણ આવ્યા, રંગરંગમાં અધીકે લાવ્યા, બાલુભાઈ કિયાકાર આવ્યા,
સાથે સુસમુદાયને લાવ્યા. ગાજે રે. ૭ વરઘોડાના નવલા રંગ, ભક્તિભાવના રમ્ય તરફ કર કંકણના ચમકે છે, તેજ કિરણના વિધવિધ ભળે. ગાજે રે. ૮
Page #355
--------------------------------------------------------------------------
________________
૨૭૯
તાણ્યા તખું વિવિધ ભાતી, પરિમલ ધૂપ મહેકે શુદ્ધ જાતી; રગમેરગી દિપ પ્રગટાતી,
દિનરાત ચાં વીતી જાતી.
....ગાજે રૂ. ૯ બે હજાર સત્તરની સાલે, મહા વદ સાતમ ને બુધવારે, પાર્શ્વ પ્રભુ મદિરમાં રાજે,
જાત જાતના વાજા વાજે. ....ગાજે રે. ૧૦ આનંદના સાગરીયા ઉછળીયા, ધી જનના મેળા મળીયા; ક્રમ તણા સૌ તેાઢે દળીયા,
મહાત્સવ પૂર્ણ કરી ઘર વળીયા, ....ગાજે ૨, ૧૧ ઠાકુર પાર્શ્વ પ્રભુ ગુણ ગાતાં, દનથી દુઃખડાં દુર થાતાં; કહેવાતાં;
વડનગરના વાસી
ગજાનન અંતર હરખાતાં, ....ગાજે રે. ૧૨
નામ ન હોવાના
જલમ'દિરમાં લખાયેલી પ્રશસ્તિ—
પરમ પૂજ્ય તપાગચ્છાચાર્ય આગમાદ્ધારક આગમ વાંચના દાતા, વર્તમાન શ્રુતના જ્ઞાતા, ચુગપ્રધાન સંદેશ શ્રી શૈલાનાનરેશ પ્રતિાધક આચાય દેવશ્રી આન'દસાગરસૂરિશ્વરજી મહારાજના આજ્ઞાવતી પૂજ્ય સ્વ. સાધ્વી શ્રી શિશ્રીજી મ.ના શિષ્યા સા. શ્રી તિલકશ્રીજી મ.ના શિષ્યા સા. શ્રી હંમશ્રીજી મ.ના શિષ્યા તપસ્વી શ્રી તીથ શ્રીજી મ.ના શિષ્યા સા, શ્રી રજનશ્રીજી મહારાજે સવત ૨૦૧૦ ની સાલમાં શ્રી સમ્મેતશિખર મહાતીર્થની યાત્રાર્થે વિહાર કર્યાં. વિહારમાં સા. શ્રી તીર્થાંશ્રીજી મહારાજે પત્રમાં લખેલ કે તમારા હાથે મહાન સુદર કાય થશે. કલ્પનામાં પણ નહીં તેવી ચૈત્ર સુદ ૧૫ના દિવસે ચાત્રા કરતાં મહિ' વીશ તીર્થંકર ભગવત મુક્તિ પામેલા તથા બીજી દશ મળી ત્રીશ દેવકુલિકાની ટૂકાની તદ્ન જીણુ દશા અને થતી ઘણી જ આશાતના જોઈ તેમણે જલમ'દિર વિગેરેના જીદ્ધાર કરાવવાની ભાવના થઈ. શાસ્ત્રમાં જી દ્ધારનું મહત્વ છે. તેમાં પણ સિદ્ધક્ષેત્ર તરીકે પ્રસિદ્ધ શ્રી મહાતીર્થના મદિર, ટૂંકા અને પાદુકાઓના જીર્ણોદ્ધાર થાય તેમાં તા અનેકગણુ· પુન્ય થાય જ, આમ મહામૂલા પ્રસગને સાંગોપાંગ પાર પાડવા તેમનુ ચાતુર્માસ કલકત્તામાં થયું, અને તેમની આંતર વ્યથા દરેક ગામાના સંધને તથા ધમ પ્રેમી આત્માઓને જણાવી તેના કાય અંગે શ્રી સમ્મેતશિખરજી તીર્થં જીર્ણોદ્વાર સમિતિની મ'ગલ સ્થાપના થઈ, તે સમિતિ દ્વારા ભારતવર્ષીય શ્રી જૈન શ્વેતામ્બર સ'ઘાના સહકારથી કાર્યની શરૂઆત પણ થઈ. સા શ્રી રજનશ્રીજી મ. ના ગુરૂમ્હેન કા દક્ષા સ્વ. સા. શ્રી સુરપ્રભાશ્રીજી મહારાજે આ કામાં જીવનપર્યં′′ત રસપૂર્વક ભાગ લીધા. અને સપૂણું સાથ આપી પોતાની બુદ્ધિ અને શક્તિના સદૃ૫ાગ કર્યાં, સંવત
Page #356
--------------------------------------------------------------------------
________________
૨૦૧૨ ના ચૈત્ર સુ. ૧૦ ના દિવસે શ્રી પાર્શ્વનાથ ભગવાનની દૂકના જીર્ણોદ્ધારની શરૂઆત થઈ. આજે લગભગ પાંચવર્ષના ટૂંકા સમયમાં સમિતિએ આ ભગીરથ કાર્ય પૂર્ણ પણ કરાવ્યું. જલમંદિરમાં મૂળનાયક પાશ્વપ્રભુ વિગેરે નવ પ્રતિમાજી અને આ તીર્થ ઉપર મુક્તિપદ પામેલા વીશ તીર્થકરોની પ્રતિમાજીની પ્રતિષ્ઠાનો ભવ્ય પ્રસંગ શાસન શોભા વધે તેવી રીતે કરાવવાનું નકકી કરી પરમપૂજ્ય આગમ દ્ધારક આચાર્યદેવ શ્રી આનંદસાગરસૂરીશ્વરજી મ.ના પટ્ટધર અ ચાદેવશ્રી માણિક્યસાગરસૂરીશ્વરજી મ. તથા આચાર્ય શ્રી ચંદ્રસાગરસૂરીશ્વરજી મ. ના પટ્ટધર ઉપાધ્યાય શ્રી દેવેન્દ્રસાગરજી મ. તથા રોગનિષ્ઠ આચાર્ય શ્રી બુદ્ધિસાગર સૂરીશ્વરજી મ.ના પટ્ટધર આચાર્યદેવશ્રી કીતિસાગરસૂરીશ્વરજી મ. ના પ્રશિષ્ય ઉપાધ્યાય શ્રી કૈલાસસાગરજી મ. તથા ગણીવર્ય શ્રી ચિદાનંદસાગરજી મ. તથા સા. શ્રી. રંજનશ્રીજી મ. ની શુભનિશ્રામાં વીર સંવત ૨૪૮૭ વિક્રમ સંવત ૨૦૧૭ ના મહા વદ ૭ ને બુધવાર તા. ૮-૨-૧૯૬૧ ના દિવસે પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવવામાં આવ્યું. આ પ્રસંગે મુનિ ભગવત અને તપાવી વિદુષી સા. શ્રી. રંજનશ્રીજી મ. આદિ સાધવી મહારાજે મળી લગભગ ૧૦૦ સાધુ, સાધવજી અને લગભગ ૧૫૦૦૦, ભાઈ બહેને પધારેલ. આ અંજનશલાકા પ્રતિષ્ઠાના વિધિ વિધામાં સુરતનિવાસી વયેવૃદ્ધ બાલુભાઈ, ઉત્તમચંદ કાપડીઆ પધારેલ,
આ જીર્ણોદ્ધાર અને દરેક કાર્યને અથથી ઇતિ સુધી પાર પમાડનાર સમિતિના સભ્યશ્રી રાજેન્દ્રકુમાર માણેકલાલ-અમદાવાદ શ્રી પાનાચંદ સાકરચંદ મદ્રાસી-સુરત શ્રી રાયચંદ ગુલાબચંદ–અચ્છારી. શ્રી છેટમલજી સુરાણા-કલકત્તા. શ્રી નરેન્દ્રસિંહજી સિધી-કલકત્તા. શ્રી નેમચંદ ઝવણચંદ-બાજીપુરા, *
શ્રી નિર્મલકુમાર નવલખા-કલકત્તા. શ્રી ચંદુલાલ નાગરદાસ-અમદાવાદ - શ્રી રમણલાલ દલસુખભાઈ-ખંભાત. શ્રી ચીમનલાલ ગોકળદાસ-અમદાવાદ. શ્રી ગોવિંદજી જેવત છેના-મુંબઈ શ્રી રતીલાલ ગોરધનદાસ-મદ્રાસ
આ જલમંદિર તથા દેરીઓના જીર્ણોદ્ધારનું બાંધકામ સોમપુરા અમરચંદ નાનચંદ ભગત પાલીતાણું વાળાના સુપુત્ર શિલ્પી લાભશંકરે કરેલ છે. કલ્યાણ મરતુ
શુભ ભવતુ
શી છે
Page #357
--------------------------------------------------------------------------
Page #358
--------------------------------------------------------------------------
________________
ભગવાન મહાવીર સ્વામીએ પ્રરૂપેલ અહિંસા, અપરિગ્રહ, અને કાંત વગેરે સિદ્ધાંત એટલા મહાન છે કે જીવનમાં મૂંઝવતા સર્વ પ્રશ્નો હલ થઈ જાય છે, તેમજ આ સિદ્ધાંત પાલનથી માનવનું જીવન * અત્યંત સુખમય બની જાય છે.
દેવાધિદેવ તીર્થકરના ચ્યવન કલ્યાણક, જન્મકલ્યાણક, દીક્ષાકલ્યાણક, કેવલજ્ઞાનકલ્યાણક, અને નિર્વાણ કલ્યાણક આ પાંચેય કલ્યાણક અપૂર્વ ઉલ્લાસથી ઉજવવાથી આત્માને સમ્યકૃત્વ ગુણ શુદ્ધ થાય છે. કલ્યાણકે ઉજવવા માટે દેવ-દેવેન્દ્રો પણ મૃત્યુલેક ઉપર ખૂબ ભક્તિભાવથી નીચે આવે છે.
અંડકૌશિક જેવા નાગનું ઝેર પણ પરમાત્માના એક વચનથી ઉતરી ગયું તે પરમાત્માના સ્મરણથી બેડો પાર થઈ જાય. માટે યથાશક્તિ આ પુસ્તકનો સાર ગ્રહણ કરીએ વાચક પિતાના જીવનને ધન્ય બનાવે... એ જ હાદિક અભિલાષા.
મંગલાચરણ
- સંવત : ૨૦૩ર.
સ્થાન : શ્રી જૈન વે. મૂ પૂ સંઘ, નાગપુર જીવનમાં સંસ્કારના ઘડતર વિનાના ભણતરની, કિંમત, પડતર માલ જેટલી યે અંકાવાતી નથી. માનવી એકલા વિનય વિવેકના સંસ્કારથી શોભશે,
પણ સંસ્કાર વિનાના એકલા શિક્ષણથી નહિ શોભે. સદ્દામાર્ગનુંસારી ગુણે જીવનમાં ઉતરવાથી અવશ્યમેવ જીવનના ઘડતર સહ માનવીનું જીવન શ્રયકારી બનશે. આ ગુણોનું આચરણ આબાલવૃદ્ધ સૌ કોઈ માટે જીવનમાં અત્યંત હિતકારી છે.
માર્ગોનુસારીને પહેલા જ ગુણ “ન્યાયસંપનવિભવને છે જે , ધાર્મિક જીવનમાં મંગલાચરણ સ્વરૂપ છે, એટલા માટે પુસ્તકનું નામ મંગલાચરણ” રાખવામાં આવેલ છે.
આત્મામાં જ્યાં જ્ઞાતિ પ્રગટ થાય ત્યાં
મકોધાદિને ધુમાડો કે?
Page #359
--------------------------------------------------------------------------
________________
માનુસારી ગુણાના વિવેચન સાથે દ્રવ્યાનુયાગ અને વિષયાની પુષ્ટિ માટે કથાનુચેાગના પણ ઉલ્લેખ કર્યો છે.
માક્ષમાગ માં નિશ્ચય અને વ્યવહાર “તેની સપૂર્ણ જરૂર છે, પૂન્યાનુબંધી પૂન્ય મેાક્ષમાગ માં વેાળાવારૂપ દાનશીલાદિ શુભઅનુષ્કાનાની સંપૂર્ણ ઉપાદેયતા છે...
તેમજ કઈ અપેક્ષાએ આત્મા સ્વભાવના કર્તા છે અને કયા તપની અપેક્ષાએ આઠ કર્મીના કર્તા. એ બધા વિભાગેા નયવાદની દૃષ્ટિએ સુંદર રીતે સમજાવવામાં આવેલ છે...
૧૨ દન-વિશુદ્ધિ
સ'વત ઃ ૨૦૩૪, પેજ : ૧૫૪, ભાષા : હિન્દી સ્થાન : જૈન વે. મૂ. પૂ. સંઘ, ઉદયપુર
હમેશા જિનપ્રતિમાના દર્શન-વંદન અને પૂજનથી શુ‘શું લાભ થાય છે તે આ પુસ્તકમાં સુંદર રીતે બતાવવામાં આવેલ છે. ભગવતી સૂત્ર, દશાાંગસૂત્ર, રાયપસેણીય સૂત્ર, જિનાભિગમસૂત્ર, ઉપાઈ શસૂત્ર, . મહાકલ્પસૂત્ર, પ્રશમરતિસૂત્ર, વગેરે સૂત્રેાના પાઠાનુસાર આ વાતને આ પુસ્તકમાં સિદ્ધ કરી ખતાવેલ છે. તેની સાથે કલિકાલસર્વાંજ્ઞ પૂ. હેમચંદ્રાચાય જી પૂ. આનંદઘનજી પૂ ઉપા. દેવચ’દ્રવિજયજી વગેરે મહાપુરુષાના લખેલ સ્તવન અને શ્લેાકેામાંથી કેટલી યે કડીએ અને શ્લા કામાંથી પણ આ વાતને પૂરવાર કરેલ છે.
હિ'સાના નામથી જિનપૂજાનેા નિષેધ કરવા ઇચ્છતા આત્માઓનેબતાવવામાં આવેલ છે કે મુનિવિહાર, સુપાત્રદાન, સ્વામિવાત્સલ્ય, પુસ્તકે છપાવવા, દૂર ખિરાજમાન દેવ ઇનવદનાથે જવું. આ સર્વ ધર્મ પ્રવૃત્તિઓમાં પણ હિંસાના દોષ લાગે છે. એ કારણાનુસાર જ્યાં લાભ વિશેષ હાય ત્યાં સામાન્ય દોષ ગણાતા નથી.
ઈર્ષ્યાગ્નિ તા કરેલા તપ, જપના અનુષ્ઠાનને બાળી નાખનારા છે,
1
Page #360
--------------------------------------------------------------------------
________________
।
પૂજ્યશ્રી જન્મ સ્થાનકવાસીને ઉછેર પણ, મૂર્તિપૂજામાં નહી' માનનાર પણ જ્યારે ભક્તિ અને શ્રદ્ધાની સત્ય સમજાયેલ. આપણને પણ સ્મૃતિ પૂજા અંગે આ વરત ઉપર પૂજ્યશ્રીએ અનુખ હિંસા, હેતુહિંસા, અને સ્વરૂપહિ‘સા આ ત્રણુ પ્રકાર ઉપર સુદર રીતે વિવેચન કરેલ છે.
૧૩ પ્રશાંતવાહિતા
સવત : ૨૦૩૬ પેજ : ૩૫૧ સ્થાન : શ્રી અધેરી ગુજરાતી જૈન સંઘ, ઈર્લાબ્રીજ ( સુ`બઈ)
રસાધિરાજે મન રમમાણુ અને તે? મેાક્ષમાગી ધર્મના આચરણે આત્મા, પ્રશમરસ છે।ળેા માણે... !
ને જીવનમાં ય પ્રસ્તૂટે, વહે, અખૂટ રીતે પ્રતિવહિતા... ભગવાનના સ્તવના પર મહાન અધ્યાત્મયાગી અને અવધૂતપુરુષ પૂ. શાનદઘનજી મ. દ્વારા ગુસા વર્ષ પૂર્વ લખાયેલ ચાવીસી સ્તવનામાં છલકતા રહેતા પ્રશમરસને પ્રશાંતવાહિતા' કૃતિમાં પૂજય શ્રીએ સાળે કળાએ ખીલવ્યેા છે. સરલ, સ્પષ્ટ ને વિશદ વ્યાખ્યાનકાર પૂજ્યશ્રીની કલમે વિવેચન, દૃષ્ટાંત ને પ્રસંગ નવા જ સ્વરૂપ સાથે પદ જાણું ભક્તિસભર જાદુઈ ચમત્કાર વાંચકના માનસચક્ષુએ ખડા કરે છે.
.
મનને અલૌકિક આનંદ હિલેાળે ચડાવતી વિવેચનાત્મક શૈલી ભગવાના સ્તવના સહ ‘જીવનમાં સાચી સ્થિરતા શેમાં ?' તે મૂર્તિ` મ`ત જ્ઞાન આ પુસ્તકમાં પ્રશમરસની છેાળા વચ્ચે મળે છે. પુસ્તકમાંનાં પદા આત્માને ડાલાવે છે, સૂત્રેા ય જાણે એમ કહે છે કે હું મન ! તુ‘ પ્રશમરસસભર મેાક્ષમાગી` જ્ઞાનનું આચરણ કરે.
--
વાંચક, જો એકાગ્રતાથી મનનપૂર્ણાંક ભલે ત્રણથી ચાર પાના જ વાંચે તાય આ પુસ્તકના શબ્દેશબ્દમાંથી અપૂજ પ્રેરણા, ધ દન જીવનને વિકાસના સુમાર્ગે દોરવા પ્રેરશે જ.
જીવનનું મા
।
કામ અે શલ્યરૂપ છે, કામ એ કાળપુત વિષ સમાન છે.
3
.
Page #361
--------------------------------------------------------------------------
________________ th જૈન દેર શ્રી આદિનાથસ્વામિને નમઃ પથારપથ પાર... પ્રક આદેશ્વર અલબેંક છીથલતેજનગરે હિo મુક્તિધામતીર્થયાત્રા ' અમદાવાદ શહેરથી 7 કીમી ના અંતરે ગાંધીનગર સરખેજ હાઈબ્રે ચંડ પર થલતેજ ચાર રસ્તા પાસે પ્રથમ તીર્થ પતિદેવા? #આદિનાથ પ્રસૂન ભવ્ય તેજ જિનાલય બન્યું છે તેમા ભોયરામાં પુરૂષય પ્રગટ प्रमावर शेयर पानाथ प्रलुतेमसमरती श्री रमापतिमा तयार માં રાકેશ્વીજી દિવ્યરજિનબિંબો પ્રષ્ઠિત કરેલ છે સુંદર નયન હકક વાતાવરણ તથા આધનાનો અસત્ર નંદ માણવાનું અનેરૂ સ્થળ એટલે ચલતેજ સક્તિ' આ તીર્થન નિર્માણ કાર્ય રાષ્ટ્રડેરી ચાસને પ્રભાવક પરમપૂજય આશર્ય ભગવત વિજયભુજ સૂરીશ્વરજીભહારાજસાહેબની શુભ ઠેર અન્ને આરze થયું છે * ઉચેક્સ સંસ્થામાં જિનમંદિર ઉપરાંત વિદ્યાપીઠ,ઉપાય, ધર્મરાળા,ભેંજના અતિ સ્થાનો ખૂબજ ઝડ૫થી નિર્માણ થઈ છે દિન પ્રતિદિન યાત્રાળુઓ લાભ લઈ રહ્યા છે તાક દર રવિવારે તેમજ દર પુનમ,દર બેસતા મહિને હૃક્રવાઆવનાર યાત્રિકોને ભાત અવાજાં આવેછે અU સપરિવાર અવશ્ય દર પધારોને મળેલા સોંઘેરા સ ત્સવને સફળ ક્ર સંસ્થાના જિર્માણ શર્થમાં છૂપણરnળૉ પોતે યa શકિત લાભ લઈને પથાબંધ પુણ્યના સહભાગી બને તેવી વિનર પ * * K * *, . મક્તિ કમલ કેર ચંદ સુરીશ્વરજી જૈનહિ? ટ્રસ્ટી ગણના જયદિ ‘મુક્તિધામ'રસાટે સદાવાદ સ્ટેનબસ રૂટ ન જ અને લાલદરવાજ અરબસરૂટન૨૨ મારો -- .. . * - ~ -- - - - . .. { : TA : 1 "). : ' .