SearchBrowseAboutContactDonate
Page Preview
Page 99
Loading...
Download File
Download File
Page Text
________________ ઠીક યાદ છે કે મુનિશ્રીએ વિસ્તારથી એ પદ ગાયેલું અને સમજાવેલું. દેહભિન્ન આત્માને ઓળખાવવાને અને “વિલોકન-વટ”માં –દષ્ટાભાવમાં–જગાવવાને તત્વ વિષય મુનિશ્રીએ સાંગોપાંગ અંતરમાં ઉતરમાં ઉતારી દીધેલોઃ માત્ર મારા જ નહીં, સૌ શ્રોતાઓમાં! સોને તેઓ ઢંઢોળીને તન-મઠમાંથી, દેહભાવમાંથી-વિભાવમાંથી તનઊઠાડી રહ્યા હતા અને “વિલોકન-ઘટ”માં જગાડી રહ્યા હતા, સ્વભાવમાં વસાવી રહ્યા હતા !! આવા “જાગરણ” (અંતર–ઘટના “જાગરણ”) નો અવસર ફરી ફરી નહીં આવે, એમ ઠસાલ અને “વર્તમાન”ની પળને પકડી લેવાનું કહેતા તેમને તત્ત્વ-વિષય આગળ વધી રહ્યો હતો. તેમણે મહાવીરવાણીની એક ગાથ ગાઈ (કદાચ “ઉત્તરાધ્યયન સૂવમાની – चत्तारि परमं गाणि दुल्हगिह जंतुणो । आणुसत्त, सुइ, सद्धा, संजमम्मि अवीरियं ॥ (મનુષ્યપણું, શાશ્રવણ, શ્રધ્ધા અને સંયમમાં પુરુષાર્થ-સત્ પુરુષાર્થ -આ ચાર દુર્લભ અંગે છે) અને આ ગાથાનું વિવેચન કરતાં કરતાં આનંદધનનું બીજું પદ તેમના શ્રીમુખેથી પ્રસ્કૂતિ થઈ રહ્યું - “અવસર પર નહીં આવે, ज्यु जाने त्यु कर ले भलाई, जनम जनम सुख पामे-अवसर।" અને આ પર પૂરું કરીને તરત જ તેમણે આ જ વિચારશૃંખલાનું, હૂબહૂ બંધ બેસતું, બીજુ પદ ઉપાડથું શ્રીમદ્ રાજચંદ્રજીનું. તેઓ વધુ ગળગળા થઈ, ભાવવાહી સ્વરે ગાઈ રહ્યા હતા– અપૂર્વ અવસર એ ક્યારે આવશે?” “અપૂર્વ અવસર એ ક્યારે આવશે? ક્યારે થઈ શું બાઘાંતર નિગ્રંથ , વિષય-ખજવાળની મીઠાશે જીવ રતન ચિતામણિ તુલ્ય નહિ હારી જાય છે,
SR No.011540
Book TitleSaurashtra Kesari Vijay Bhuvanratnasuri Smruti Visheshanak
Original Sutra AuthorN/A
Author
PublisherZZZ Unknown
Publication Year
Total Pages361
LanguageGujarati
ClassificationSmruti_Granth
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy