SearchBrowseAboutContactDonate
Page Preview
Page 35
Loading...
Download File
Download File
Page Text
________________ ‘સહુનુ મન માધુ રે ભુવનરનજીની વાણીએ ૨’—એમ બિશ્તાવીએ તા તે ખેાટુ' નથી. આવા જૈન સ`ઘના પ્રથમ હરાળના ગણાતા વક્તાઆમાં પ્રશસનીય ગામેગામથી યયાત્રા સઘ કઢાવવા માટેના સફળ - ઉપદેશક તરીકે ખ્યાતનામ હતા." 1 • પદ્મયાત્રા ’ને તેઓશ્રીને આ શબ્દ સહ ઘેલુ લાગ્યુ’ હતુ’. ગુજરાતી માણસના ગુણુ ભાવતી મીઠાઈ અાગીને દાળ-ભાત વગર સતાષ શી રીતે થાય ? તેમ ચામાસુ ગમે તેટલુ સતાષકારક જાય પણ તે ગામેથી જે નાના મેાટા સ'ધ'ન કઢાવે ત્યાં સુધી તેએશ્રીને શે. ધરપત રહે. પદ્મયાત્રા–સધ એ તા જાણે તેમના જીવનનું એક સીમાચિહ્ન ! સે...કડા, હજારા ભવિજીવાને ધર્માંમાંગે જોડવા, જોડેલાને વધુ દૃઢ કરવામાં તેમના ફાળા ખરેખર અસાધારણ છે જ. તેમના જીવનની યશસ્વી કારકિદી નુ પ્રતીક પુણ્યસ્મૃતિરૂપ થલતેજમાં ઊભું' થયેલુ. ધાર્મિક" સ્થાન વરસે સુધી હજાર લેાકાને આત્મિક - કલ્યાણ કરનારુ', ખરેખર યાદગાર બની રહેશે, જૈન તાત્ત્વિક ગહન વિષયના સમૂળ લેખક હતા. સાક્ષીરૂપ તેમના લખેલા ગ્રંથા છે. આ પુસ્તકા દ્રવ્યાનુયાગમા અથવા તત્ત્વજ્ઞાનના રસિયાઓ માટે આત્મકલ્યાણથે ધણુ માટુ' ભાથું પુરુ' પાડે તેમ છે, ઘટના નાની સૂની, વિવાદની છે પણ ગુરુદેવના અનેકગુણુ દન સહ વિનયના તેજ પ્રકાશ, વફાદારીની ચમક ખતાવે છે આ ઘટના વાત નોંધવી મહત્ત્વની હાઈ રજૂ કરવાની ઇચ્છા રાકી નહી` શકતા – નીચે રજૂ કરુ છુ.. P એક વર્ષ પહેલા તપગચ્છ સઘમાં સવસરી અકલ્પનીય દુઃખદ જે વિવાદને તેમાંથી વટાળ ઊભા થયા ત્યારે સ્વ. આચાય શ્રી ઉપર સેામવાર પક્ષમાંથી રવિવાર પક્ષમાં ખેંચી જવા માટે ચારે બાજુથી દખાણુ થયું. તે વખતે તેઓશ્રીએ ઠેઠ સુધી જવાબ આપી રહ્યા હતા કે હું તે। આચાય યોાદેવસૂરિજી જે કરશે અથવા તેઓ જે કરશે તે જ કરવાના છું. અસાધારણ દખાણુ થયુ. ત્યારે તેઓએ કહ્યું. મારા વડીલ પૂજ્ય આચાર્ય શ્રીજી પાલીતાણા બિરાજે છે. ત્યાં જાવ ને સંમતિ Y 1 : બધી વાતા ઉંડાણુથી જ વિચારાય તા જ અ'તસુખ મનાય. ૧૩
SR No.011540
Book TitleSaurashtra Kesari Vijay Bhuvanratnasuri Smruti Visheshanak
Original Sutra AuthorN/A
Author
PublisherZZZ Unknown
Publication Year
Total Pages361
LanguageGujarati
ClassificationSmruti_Granth
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy